________________
:
[ ૧૨૨ ] અજવિ દીસઈ લે, ભd ચઈઉણપુંડરીયન ગે; સગે સુહેણ વચ્ચઈ, સીલવિહૂણે વિહેઊણું. ૧૯
અર્થ–આજે પણ લેકમાં પ્રસિદ્ધ છે કે શીલરહિત મનુષ્ય પણ આ પુંડરીક ગિરિરાજ પર ભક્તને (ભજનપાણીને) ત્યાગ કરીને રહેવાથી સુખે સુખે સ્વર્ગમાં જાય છે. ૧૯
છત્ત ધયં પડાગ, ચામરભિગારથાલદાણું; વિજાહરે આ હવઈ, તહ ચકી હેઈ રહાણું. ૨૦
અર્થ–આ તીર્થ પર છત્ર, ધ્વજા, પતાકા, ચામર, કળશ, અને થાળનું દાન કરવાથી એટલે તેટલી વસ્તુઓ મૂકવાથી મનુષ્ય વિદ્યાધર થાય છે, તથા રથનું દાન કરવાથી (રથ મૂકવાથી) ચક્રવર્તી થાય છે. ૨૦ દસ વીસ તીસ ચત્તા, લખ પબ્લાસપુષુદામાણેણ; લહઈ ચઉત્થછડૂમ-દસમદુવાલસ-ફલાઈ ૨૧
અર્થ-આ તીર્થમાં દશ લાખ, વીશ લાખ, વીશ લાખ, ચાલીશ લાખ અને પચાસ લાખ પુપિની માળાનું દાન કરવાથી મનુષ્ય અનુક્રમે એક, બે, ત્રણ, ચાર અને પાંચ ઉપવાસનું ફળ પામે છે. ૨૧
ધ્રુવે પખવવા, માસફખમણ ચ કપૂરઘુવંમિ; કિત્તિય માસફખમણું, સાહૂ પડિલાભિએ લહઈ. ૨૨
અર્થ–આ તીર્થમાં કૃષ્ણાગરુ પ્રમુખને ધૂપ કરવાથી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org