SearchBrowseAboutContactDonate
Page Preview
Page 45
Loading...
Download File
Download File
Page Text
________________ 1 - [ ૧૨ ] ૩૪ જંબુદ્વીપ નિર્માણ મંગલ પાર્શ્વનાથ ૩૫ આગમમંદિર શ્રી ઋષભાનન વગેરે ૪ શાશ્વત જિન ૧૧. કલ્યાણવિમલની દેરી વિમલગચ્છના કલ્યાણવિમલમુનિ કે જેમના ઉપદેશથી સીતાબચંદ નાહરના દાદાએ પ્રથમ ભાતુ શરુ કરેલ. ભાતાની શરૂઆત ઢેબરાથી થઈ હતી. તે મુનિના અગ્નિસંસ્કારની જગ્યાએ આ દેરી મુનિ ગજવિમલે કરાવી. આમાં છ જેડી પગલાં છે. ૧૨. મેઘમુનિને સૂપ બાળાશ્રમની નજીક રાણાવાવ પાસે બાંધેલા ઊંચા ઓટલા પર મેઘમુનિને સ્તૂપ છે. ૧૩. સતીવાવ ભાતા તલાટીના મંડપ આગળ સતીવાવ છે. તે શાંતિદાસ શેઠના ભાઈ સુરદાસ શેઠના પુત્ર લહમીદાસે સં. ૧૬૭૫ માં યાત્રાળુઓને પાણીની સગવડ પૂરી પાડવા માટે બંધાવેલ છે. તેને ચેકીઆરામાં મેતીશા શેઠ તરફથી પરબ ચાલે છે. ૧૪, ગેડી પાશ્વનાથનાં પગલાં તલાટી પાસે રેડ ઉપર એક દેરી આવે છે, તે શાંતિદાસ શેઠે બંધાવી છે. તેમાં ગેડી પાર્શ્વનાથનાં પગલાં છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005221
Book TitleShatrunjaya Giriraj Darshan
Original Sutra AuthorN/A
AuthorKapurchand R Baraiya
PublisherAtmanand Jain Sabha
Publication Year1983
Total Pages194
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy