________________
1
-
[ ૧૨ ] ૩૪ જંબુદ્વીપ નિર્માણ
મંગલ પાર્શ્વનાથ ૩૫ આગમમંદિર શ્રી ઋષભાનન વગેરે ૪ શાશ્વત જિન
૧૧. કલ્યાણવિમલની દેરી વિમલગચ્છના કલ્યાણવિમલમુનિ કે જેમના ઉપદેશથી સીતાબચંદ નાહરના દાદાએ પ્રથમ ભાતુ શરુ કરેલ. ભાતાની શરૂઆત ઢેબરાથી થઈ હતી. તે મુનિના અગ્નિસંસ્કારની જગ્યાએ આ દેરી મુનિ ગજવિમલે કરાવી. આમાં છ જેડી પગલાં છે.
૧૨. મેઘમુનિને સૂપ બાળાશ્રમની નજીક રાણાવાવ પાસે બાંધેલા ઊંચા ઓટલા પર મેઘમુનિને સ્તૂપ છે.
૧૩. સતીવાવ ભાતા તલાટીના મંડપ આગળ સતીવાવ છે. તે શાંતિદાસ શેઠના ભાઈ સુરદાસ શેઠના પુત્ર લહમીદાસે સં. ૧૬૭૫ માં યાત્રાળુઓને પાણીની સગવડ પૂરી પાડવા માટે બંધાવેલ છે. તેને ચેકીઆરામાં મેતીશા શેઠ તરફથી પરબ ચાલે છે.
૧૪, ગેડી પાશ્વનાથનાં પગલાં
તલાટી પાસે રેડ ઉપર એક દેરી આવે છે, તે શાંતિદાસ શેઠે બંધાવી છે. તેમાં ગેડી પાર્શ્વનાથનાં પગલાં છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org