________________
શિશ
[ ૪૫ ] સં. ૧૮૬૯ના વર્ષે ચૈત્ર સુદ ૧૩ દને સંઘ સમસ્ત મલી કરીને લખાવ્યું છે–જે હાથીપાલના ચેક મળે કેઈએ દેરાસર કરવા ન પામે. અને જે કદાચિત્ જે કેઈએ કરાવે તે તે તીર્થ તથા સમસ્ત સંઘને મૂનિ છે. સમસ્ત સંઘ દેશાવરના ભેગા મલીને એ રીતે લખાવ્યું છે. તે ચેક મળે આંબલી તથા પીપલાની સાહમાં દક્ષિણ તથા ઉત્તર દિશે તથા પૂર્વ પશ્ચિમ દિશે જે કઈ દેરાસર કરાવે તેને સમસ્ત સંઘને ગુહે છે કે સાહિ છે. સં. ૧૮૬૭ના વર્ષે ચૈત્ર સુદ ૧૫ ને !
આ લેખને અર્થ એ હતું કે–અત્યારે ફૂલવાળાના ચેક તરીકે જે કહેવાય છે કે–જે હાથીપળ અને રતનપિળને વચલે ભાગ છે તે. તેમાં દહેરાસર વગેરે કરીને પ્રતિમા બેસારવાનો નિષેધ કરેલ હતું. નહીં કેરતનપોળમાં બેસાડવાને નિષેધ કરેલું હતું. રતનપોળમાં અઢારમી સદીના પાછલા ભાગથી માંડીને આજ સુધીમાં કેઈ વિશિષ્ટ મંદિર ઊભું થયું નથી. જોકે ગોખેલા વગેરેમાં પ્રતિમાજી પધરાવેલા છે.' ૧૭ સૂર્યકુંડ, સીમકુંડ, બ્રહ્મકુંડ, ઈશ્વરકુંડ - હાથીપળની જમણી બાજુએ એટલે કુમારપાળ મહારાજાના દહેરાસરની પડખે થઈને પાછળ જવાય છે. ત્યાં જતાં બારીમાંથી બહાર નીકળ્યા પછી સૂર્યકુંડ અને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org