SearchBrowseAboutContactDonate
Page Preview
Page 77
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૪૪ ] તે પડી ગયે. પણ છે કે મારવાથી સિંહની ખોપરી તૂટી ગઈ હતી. તેથી સિંહ ત્યાં જ મરણ પામે. વિક્રમશી પણ સિંહના ઘાથી ઘવાયે હતે. વિક્રમશી વિચારે છે કે-ઘટ કેમ કરી વગાડ? તાકાત છે નહિ, પણ ઘા ઉપર ગમે તેમ કરી પાટો બાંધ્યે. અને પિતાનું બધું બળ વાપરી ધીમે ધીમે ઉઠયો અને જોરથી ઘટ વગાડ્યો. અંતે વિક્રમશી મરી ગયે. વિક્રમશીની પાછળ લેકે પણ ઉપર આવ્યા હતા. પણ ઘણું જ દૂર રહ્યા હતા. ઘંટને અવાજ સાંભળતાં બધા આવ્યા. ત્યારે સિંહ એક બાજુ મરેલે પડયે હતે. જ્યારે બીજી બાજુ વિક્રમશી મરેલે પડ હતે. વિક્રમશીએ પિતાના પ્રાણના ભેગે યાત્રા ખૂલ્લી કરી તેની યાદમાં લીમડાના ઝાડ નીચે તેને પાળી આજે પણ વિદ્યમાન છે. . ૧૫. હાથી પિછી છે. પહેલા હાથીપળના દરવાજાની બે બાજુએ વિશાળ કાય મને હર હાથીઓ ચિતરેલા હતા. દરવાજાની બે બાજુમાં એક બાજુએ કાર અને બીજી બાજુએ હકાર આરસમાં કેરીને એકની ઉપર પાંચ અને બીજાની ઉપર વીશ રંગીન પ્રતિમાઓ કેરેલી હતી. ડાબી બાજુએ વિ. સં. ૧૮૬૭ને એક શિલાલેખ આસમાં આ મુજબ કંડારેલ ચેલે હતે-- Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org WWW
SR No.005221
Book TitleShatrunjaya Giriraj Darshan
Original Sutra AuthorN/A
AuthorKapurchand R Baraiya
PublisherAtmanand Jain Sabha
Publication Year1983
Total Pages194
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy