________________
[ ૯૪ ]
તથા કબગિરિના દર્શન-યાત્રા પણ કરે. * શક્તિ મુજબ તપ કરે. આવશ્યક ક્રિયા સવાર સાંજ કરે. ૨૮. શ્રી સિદ્ધગિરિરાજ પર મેાક્ષે ગયેલાની નોંધ [નોંધ :-વત માન કાળમાં શત્રુ જયને લગતા પ્રસિદ્ધ થયેલ પુસ્તકામાં ગતાનુગતિકપણાના કારણે ફેરફાર જોવામાં આવવાથી, શત્રુ...જય માહાત્મ્ય, શત્રુજય લઘુક૫, ૫'. વીરવિજયજીકૃત નવાણું પ્રકારી પૂજા, ૫. પદ્મવિજયજીકૃત ૯૯ અભિષેકની પૂજા, શત્રુજય ઉદ્ધારના એ પ્રાચીન રાસે. ઉપરથી મેળવીને આ નોંધ તૈયાર કરી અહી આપવામાં આવી છે. ક. ૨. વારૈયા. ]
૧ કાર્તિક પૂર્ણિમા :-આ દિવસે આ ગિરિરાજ પર દ્રાવિડ તથા વારિખિલ્લ અનશન કરી ૧૦ ક્રોડ મુનિ સાથે માક્ષે ગયા.
૨ ફાગણુ સુદિ ૧૦ : નમિ-વિનમિ વિદ્યાધર એ ક્રોડ મુનિ સાથે મેાક્ષ ગયા છે.
૩ ફાગણ સુદિ ૧૩ : શાંખ-પ્રદ્યુમ્નકુમાર X ૩૫ ક્રોડ મુનિ સાથે સદ્ભદ્ર નામના શિખર પર મેક્ષે ગયા.
× શત્રુજય લઘુપ તથા શ્રી શત્રુંજય માહાત્મ્ય સ` ૧૭ (પૃ૪ ૨૪૯) શ્લોક ૭૧૧ થી ૭૧૮ મુજબ શાંબ–પ્રદ્યુમ્ન ના ક્રાડ સાથે ફ્રા. ૧૩ મેાક્ષે ગયા છે, જ્યારે પૂજાની ઢાળ તથા શત્રુંજય મહાકલ્પમાં ૮૫ ક્રોડ સાથે મોક્ષે ગયાનું જણાવેલ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org