SearchBrowseAboutContactDonate
Page Preview
Page 126
Loading...
Download File
Download File
Page Text
________________ ra [ ૯૩ ] ર૭. ગિરિરાજની નવ્વાણું યાત્રા પ્રથમ તીર્થપતિ શ્રી ઋષભદેવ ભગવાન ફા.સુ. ૮ ના દિવસે પૂર્ણ નવાણું વાર ગિરિરાજ પર પધાર્યા હતા તેના અનુકરણરૂપે આષાઢ ચાતુર્માસના ૪ મહિના સિવાયના આઠ મહિનામાં યાત્રાળુ ૯ યાત્રા કરે છે. તેમાં પાંચ સ્થળે ચૈત્યવંદન કરે. (૧) જયતલાટીએ (૨) શાંતિનાથના દેરે (૩) આદિનાથદાદાના દેરે (૪) રાયણ પગલે (૫) પુંડરીકસ્વામીને દેરે. દરેક યાત્રામાં ૯ સાથિયા, ૯ લેગસને કાઉસ્સગ. ૯ ખમાસમણ દે એટલે એક યાત્રા કરી કહેવાય. નવાણું યાત્રા કરનાર ૯ વખત નવટૂંકમાં જાય. ૯ ઘેટીની પાયગાએ ઓછામાં ઓછા નવ વાર દર્શન કરે. * આયંબીલ કરીને એક વાર બે યાત્રા કરે. એક ઉપવાસ કરી ત્રણ યાત્રા એક દિવસે સાથે કરે. શેત્રુંજી નદીએ નાહીને એક યાત્રા કરે. જ રહીશાળાની પાયગાથી એક વખત યાત્રા કરે. જ એકવાર ગિરિરાજ પરના બધા મંદિરની પ્રદક્ષિણા ફરે. ત્યારે દેઢ ગાઉની પ્રદક્ષિણ પૂરી કરે. * એક વખત છ ગાઉની પ્રદક્ષિણા કરે. જ એક વખત બાર ગાઉની પ્રદક્ષિણ (બંધ ન હતું ત્યારે) આપવામાં આવતી હતી. તેમાં હસ્તગિરિ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005221
Book TitleShatrunjaya Giriraj Darshan
Original Sutra AuthorN/A
AuthorKapurchand R Baraiya
PublisherAtmanand Jain Sabha
Publication Year1983
Total Pages194
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy