SearchBrowseAboutContactDonate
Page Preview
Page 128
Loading...
Download File
Download File
Page Text
________________ જ જાતજાર કરતા [ લ્પ ] ૪. ચિત્રી પૂર્ણિમા : (૧) શ્રી પુંડરીકસ્વામી ૫ ક્રોડ મુનિ સાથે ગિરિરાજ પર મેક્ષે ગયા. (૨) અજિતનાથ પ્રભુના દશ હજાર મુનિએ પણ ચૈત્રી પૂર્ણિમાએ મેક્ષે ગયા છે. પ. ચૈત્ર વદિ ૧૪ : નામિવિદ્યાધરની ચર્ચા વગેરે ૬૪ પુત્રીઓ આ દિવસે ગિરિરાજ પર મેક્ષે ગયેલ છે. ૬ આસો સુદ ૧૫ : આ દિવસે પાંચ પાંડવ ૨૦ ક્રોડ મુનિ સાથે મોક્ષે ગયા છે. આ સિવાય ભરત ચક્રવર્તીની પાટે અસંખ્ય રાજાઓ આ ગિરિ પર મેક્ષે ગયા છે. * નારદજી ૯૧ લાખ સાથે આ ગિરિ પર મેક્ષે ગયા. * રામ-ભરત ૩ ક્રેડ સાથે * બાહુબલીના પુત્ર સમયશા ૧૩ ક્રોડ સાથે ભરત ૧ હજાર સાથે * વસુદેવની પત્ની ૩૫ હજાર સાથે શાંતિનાથ પ્રભુના ચોમાસામાં ૧.૫૨,૫૫,૭૭૭ સાધુ * સાગરમુનિ ૧ ક્રોડ સાથે * ભરતમુનિ ૫ ક્રોડ સાથે * આદિનાથ પ્રભુના ઉપદેશથી અજિત સેન મુનિ ૧૭ ક્રોડ સાથે * શાંતિનાથપ્રભુના પરિવારના ૧૦ હજાર સાધુઓ ,, * * * Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005221
Book TitleShatrunjaya Giriraj Darshan
Original Sutra AuthorN/A
AuthorKapurchand R Baraiya
PublisherAtmanand Jain Sabha
Publication Year1983
Total Pages194
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy