________________
LECT
[ ૧૭ ] દેરી પણ છે. પછી ત્રીજે વિસામે આવે છે, તેની બાજુમાં ઊંચા ઓટલા પર દેરીમાં આદિનાથ ભગવાનનાં પગલાં છે. વિસામો પણ છે. ત્યાં સુરતવાળા શેઠ તલચંદ માણેકચંદ તરફથી પરબ બેસે છે. બાજુમાં કુમારપાળ મહારાજાને બંધાવેલે બીજે કુમારકુંડ છે.
૧૮ હિંગલાજને હડે ત્યાંથી આગળ ચાલતાં હિંગલાજના હડાની શરૂઆત થાય છે, તેને ચઢાવ જરાક છાતીસમે અને કઠીન છે, તેથી કહેવત છે કે – છે આ હિંગલાજને હડ, કેડે હાથ દઈને ચઢે, ફૂટ પાપને ઘડે, બાંધ્યે પુણ્યને પડે. ”
હિંગલાજને હડે ચઢતા હિંગલાજ માતાની દેરી આવે છે.
",
હિંગલાજ માતા દંતકથા એવી છે કે–આ હિંગલાજની મૂર્તિ સ્વરૂપે અંબિકાદેવી છે.
એક વખત હિંગુલ નામને રાક્ષસ સિંધુ તરફથી આવતા-જતા યાત્રાળુઓને ઉપદ્રવ કરતું હતું. આથી કેઈ સંત પુરુષે ધ્યાન અને તપના પ્રભાવે અંબિકાદેવીને
બોલાવી અને કહ્યું કે–આ હિંગુલ રાક્ષસ યાત્રાળુઓને દિવE rr----- ------- - ---- ---- gas
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org