________________
[ ૮૭ ] પૂરાઈ પછી જ્યારે તળ સરખું થયું ત્યારે તેની ઉપર કેવવિમાન સરખાં સુંદર મંદિરે કરવાનું નક્કી કર્યું. એમ કહેવાય છે કે–આ ખાડો પૂરવામાં ૮૦ હજાર રૂ. ના દેરડાં થયાં હતાં.
પછી દહેરાસરે બંધાવવાનું કામ ધમધેકાર ચાલ્યું. દહેરાસરે પૂર્ણ થતાં પ્રતિષ્ઠાને અવસર આવ્યું. પણ ભાવનાશીલ શેઠ સં. ૧૮૯૨ ના ભાદરવા સુદ ૧ ના સ્વર્ગે સિધાવ્યા. તે પૂર્વે કરેલી શેઠની ભલામણને અનુસાર સં. ૧૮૯૩ના પિષ વદ ૧ ને સુરતથી સંધ પાલિતાણું આવ્યું. આ સંઘમાં બાવન સંઘવીઓ અને સવા લાખ જેટલા યાત્રાળુઓ હતા. આ બધાની જવાબદારી શેઠના મિત્ર અમરચંદ દમણી અને ફૂલચંદ્ર કસ્તુરચંદને શિરે હતી. તે બધી જવાબદારી ઉપાડતા હતા. ઉત્સવની શરૂઆત કરી. ૧૮ દિવસ ઓચ્છવ ચાલે. ગામ ઝાંપે ચેખા મૂક્યા હતા. ત્યારે એક દિવસના ચાલીશ હજાર રૂપિયાનો ખર્ચ થયું હતું. આ મહોત્સવ મેતીશાશેઠના પુત્ર ખીમચંદભાઈએ કર્યો હતે.
૨૩. મંદિરની રચના આ મેતીશા શેઠની ટૂંકની રચના નલિનીગલમ વિમાન જેવી લાગે. આખી ટૂંકને ફરતે કોટ છે. કોટની ચાર દિશાએ ચાર કેઠા છે. વચ્ચે બધા દેરાસર છે. કેટની રાંગે દેરીઓ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org