________________
] મધ્યમાં મૂળ દહેરાસર શ્રી આદિનાથ ભગવાનનું છે. તેની પ્રતિષ્ઠા સં. ૧૮૯૩ ના મહાવદ ૨ ના રોજ થઈ તેમનું જ બંધાવેલું શ્રી પુંડરીકસ્વામીનું મંદિર સામે છે. તેની પ્રતિષ્ઠા પણ સાથે જ થઈ છે. - શેઠ હઠીભાઈ કેશરીસિંહ અમદાવાદવાળાએ ધર્મનાથ ભગવાનનું દેરાસર બંધાવ્યું છે.
વળી અમરચંદદમણનું બંધાવેલ ધર્મનાથ ભગવાનનું મંદિર છે. તે મંદિરના ગભારામાં રત્નના બે સાથીયા દીવાલે લગાવેલા ગભારામાં છે. તેઓ શેઠના દીવાન કહેવાતા હતા.
શેઠ પ્રતાપમલ જેયતાનું બંધાવેલું ચૌમુખજીનું મંદિર છે. તેઓ ખેતીશા શેઠના મામા થતા હતા. - બીજું ચૌમુખજીનું મંદિર ધોલેરાવાળા શેઠ વીરચંદ ભાયચંદનું બંધાવેલું છે.
સષભદેવ ભગવાનનું દેરાસર ઘેઘાના પારેખ કીકાભાઈ ફૂલચંદનું બંધાવેલ છે.
માંગળવાળા નાનજી ચીનાઈનું અંધાવેલ ચૌમુખજીનું મંદિર છે.
આદીશ્વર ભગવાનનું મંદિર અમદાવાદવાળા ગલાલભાઈનું બંધાવેલ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org