________________
-
:
ror
[ ૮૯ ] પાટણવાળા શેઠ પ્રેમચંદ રણજીભાઈનું બંધાવેલ શ્રી પપ્રભપ્રભુનું દેરાસર છે.
સુરતવાળા શેઠ ખુશાલચંદ તારાચંદનું બંધાવેલ ગણધરપગલાંનું દેરાસર છે.'
મુંબઈવાળા શાહ જેઠાલાલ નવલશાહનું બંધાવેલું સહકૂટનું દહેરાસર છે.
સંભવનાથ ભગવાનનું દેરાસર શેઠ કરમચંદ પ્રેમચંદનું બંધાવેલ છે. તે શેઠ, અમરચંદ દમણના કાકા થતા હતા.
સુપાર્શ્વનાથ ભગવાનનું દહેરાસર ખંભાતવાળા પારેખ સ્વરૂપચંદ હેમચંદનું બંધાવેલું છે.
પાટણવાળા જેચંદભાઈ પારેખનું બંધાવેલ શ્રી મહાવીર પ્રભુનું દેરાસર છે.
આ રીતે આ ટૂંકમાં ૧૬ માટા દહેરાસર છે. એને ઘેરા જોતાં ટૂંક વિમાનના આકાર જેવી મનહર દેખાય છે. તેને કોટની રાંગે લાગીને ૧૨૩ દેરીઓ છે. તેની એક બારીમાંથી નીકળીએ ત્યાં મુનિરાજની મૂર્તિ છે.
આ રીતે આ ટૂંકમાં ૧૬ દેરાસર, ૧૨૩ દેરીઓ અને કુલ ૩૦૧૧ પ્રતિમાજી છે. ૧૪૫ ધાતુ પ્રતિમા છે. રાયણપગલાં, ગણધરપગલાં વગેરે મળીને ૧૪૫૭ પગલાં જેડી છે. શેઠ-શેઠાણની મૂર્તિ રંગમંડપમાં ગોખલામાં પધરાવી છે.
L
Gir.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org