________________
અમર
[ ૯૦ ]
૨૪. ઘેટીની બારી એક બાજુએ દાદાની મોટી ટૂંક અને બીજી બાજુએ બાકીની બધી ટકે છે. તે બેની વચ્ચે ઘેટીની બારીએ જવાને રસ્તે છે. ત્યાં ઘેટીની બારી છે. ત્યાંથી નીકળીને ઘેટીના પગલે જવાય, નીચે તલાટીએ ઘેટી પગલાંની દેરી આવે. ત્યાં યાત્રા કરનાર ચૈત્યવંદન આદિ વિધિ કરે.
હાલ અહીં શ્રી સિદ્ધાચલ શણગાર ક નવી વિશાળ જિનાલયેથી સુશોભિત બની છે.
તેમ જ બીજા પણ બે નવીન જિનાલયે અહીં બન્યા છે.
૫ મણિવિજયજી મ. ને અહીં અગ્નિ સંસ્કાર જે ભૂમિ પર કરવામાં આવેલ તે ભૂમિ પર દેરી બંધાવવામાં આવી છે
-
:
*
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org