SearchBrowseAboutContactDonate
Page Preview
Page 148
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૧૧૫ ] શ્રી શત્રુંજય લઘુકલ્પ સા અઇમુત્તયકેલિણા, કહિ’સત્તુતિર્થમાહુપ; નાર્યાસિમ્સ પુર, ત' નિપુણહુ ભાવ વિ. ૧ અતિમુક્તક કેવલી ભગવ ́તે શ્રી શત્રુંજય તીનુ` માહાત્મ્ય નારદઋષિની પાસે કહ્યું છે. તે માહાત્મ્યને હે ભવ્યજીવે ! ભાવપૂર્વક સાંભળે. ૧ સિદ્ધો મુણિકાડિપચસ જીત્તો; સેત્તુજે પુરી ચિત્તસ્ય પુણિમાએ, સેા ભઇ તેણ પુ ડરીએ. ૨ અથ—ચૈત્ર માસની પૂર્ણિમાને દિવસે શ્રી શત્રુંજય પર શ્રી પુ ડરીકસ્વામી (આદીશ્વરપ્રભુના પ્રથમ ગણધર ) પાંચ ક્રોડ મુનિએ સહિત સિદ્ધિપદને પામ્યા, તેથી તે પુડરીગિરિ કહેવાય છે. ૨ નમિ—વિનમિ–રાયાણા, સિદ્ધા કાર્ડિહિ દાહિઁ સાહૂણં; તહુ દાવિડવાલિખિલ્લા, નિલ્લુ દસ ય. કોડિ. ૩ અનમિ અને વિનમિ નામના બે વિદ્યાધર રાજાએ એ ક્રોડ સાધુએ સહિત સિદ્ધ થયા, તથા દ્રાવિડ અને વારિખિલ્લ નામના મુનિ દશ ક્રોડ સાધુ સહિત માક્ષપદ પામ્યા. ૩ પન્નુન્નસ –પમુહા, અલ્બુદા કુમારકાડીઓ; તહુ પડવા વિ.પચય, સિદ્ધિગમ્યા નારયરિસી ય. ૪ ૐ શ્રી શત્રુંજય લઘુકલ્પના કથન મુજબ પ્રદ્યુમ્ન અને શાંખ Jain Education International +++++++++G For Private & Personal Use Only +0+0+0+0+S www.jainelibrary.org
SR No.005221
Book TitleShatrunjaya Giriraj Darshan
Original Sutra AuthorN/A
AuthorKapurchand R Baraiya
PublisherAtmanand Jain Sabha
Publication Year1983
Total Pages194
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy