________________
[ ૧૧૫ ]
શ્રી શત્રુંજય લઘુકલ્પ સા
અઇમુત્તયકેલિણા, કહિ’સત્તુતિર્થમાહુપ; નાર્યાસિમ્સ પુર, ત' નિપુણહુ ભાવ વિ. ૧ અતિમુક્તક કેવલી ભગવ ́તે શ્રી શત્રુંજય તીનુ` માહાત્મ્ય નારદઋષિની પાસે કહ્યું છે. તે માહાત્મ્યને હે ભવ્યજીવે ! ભાવપૂર્વક સાંભળે. ૧
સિદ્ધો મુણિકાડિપચસ જીત્તો;
સેત્તુજે પુરી ચિત્તસ્ય પુણિમાએ, સેા ભઇ તેણ પુ ડરીએ. ૨ અથ—ચૈત્ર માસની પૂર્ણિમાને દિવસે શ્રી શત્રુંજય પર શ્રી પુ ડરીકસ્વામી (આદીશ્વરપ્રભુના પ્રથમ ગણધર ) પાંચ ક્રોડ મુનિએ સહિત સિદ્ધિપદને પામ્યા, તેથી તે પુડરીગિરિ કહેવાય છે. ૨ નમિ—વિનમિ–રાયાણા, સિદ્ધા કાર્ડિહિ દાહિઁ સાહૂણં; તહુ દાવિડવાલિખિલ્લા, નિલ્લુ દસ ય. કોડિ. ૩ અનમિ અને વિનમિ નામના બે વિદ્યાધર રાજાએ એ ક્રોડ સાધુએ સહિત સિદ્ધ થયા, તથા દ્રાવિડ અને વારિખિલ્લ નામના મુનિ દશ ક્રોડ સાધુ સહિત માક્ષપદ પામ્યા. ૩
પન્નુન્નસ –પમુહા, અલ્બુદા કુમારકાડીઓ; તહુ પડવા વિ.પચય, સિદ્ધિગમ્યા નારયરિસી ય. ૪
ૐ શ્રી શત્રુંજય લઘુકલ્પના કથન મુજબ પ્રદ્યુમ્ન અને શાંખ
Jain Education International
+++++++++G
For Private & Personal Use Only
+0+0+0+0+S
www.jainelibrary.org