________________
-
[ ૧૧૪ ] આ ગિરિરાજનું સ્તવન ત્રાપજનિવાસી કપૂરચંદ રણછોડદાસ, વારૈયાએ ચિત્તની પ્રસન્નતાપૂર્વક બનાવ્યું ૫૪–૫૫.
| (અંતિમ યાચના) यन्मयोपाजितं पुण्य-मेतत्स्तवविधानतः । तेन पुण्येन भूयासं, शीघ्रं मुक्तेरुपासकः ॥५६॥
આ ગિરિરાજનું સ્તવન રચવાથી–શુભમિશ્રિત શુદ્ધ ભાવના ગે મેં જે પુણ્યાનુબંધી પુણ્ય ઉપાર્જન કર્યું હોય તે પુણ્યના ભેગે શીઘ્ર-અલ્પકાળમાં મુક્તિ-સિદ્ધિગતિને ઉપાસક-સેવનાર થાઉં. એવી હાર્દિક ભાવના.
? સાધનામંદિર : કઈ પરદેશીએ શત્રુંજયના મંદિરની વિપુલતા નિહાળી અને તેના મુખમાંથી વચને સરી પડ્યાં “CITYSION OF TEMPLE” ખરેખર મંદિરનું જ આ નગર છે.
એ વખતે કોઈ આત્મસાધકે કહ્યું–આ ગિરિરાજના શાંત વાતાવરણમાં જે યોગ મસ્તી આત્મામાં જાગે છે તે અવર્ણનીય હોય છે અને તેથી આ તે આત્માના સાધકનું એક સાધના મંદિર છે. *
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org