________________
[ ૨૧ ] મુનિને ઉપદેશથી પ્રતિબધ પામી શત્રુંજયગિરિની યાત્રાએ ગયા. પ્રભુના ધ્યાનમાં લીન થઈ માસિક સંખના કરી દશ ઝાડ મુનિઓ સાથે કાર્તિક પૂર્ણિમાને દિવસે મેક્ષે ગયા.
કારતક સુદિ ૧૫ મહિમા જણાવવા તે દિવસે ત્યાં તાંસા વાગે છે.
૩ અતિમુક્તક મુનિ–પિઢાલપુરમાં વિજયરાજાની શ્રીમતી રાણીના પુત્ર અતિમુક્તકકુમાર હતા. છ વર્ષની વયે દીક્ષા લીધી. ઈરિયાવહી પડિક્કમતાં કેવળજ્ઞાન પામ્યા. ક્રમે કરીને ગિરિરાજ પર મેક્ષે ગયા.
૪ નારદમુનિ–આ અવસર્પિણીમાં કૃષ્ણના વખતમાં થયા. ૯૧ લાખ મુનિ સાથે શત્રુંજય ઉપર મોક્ષે ગયા.
જૂના રસ્તે એક વિસામે શેઠ હઠીસીંગ કેશરીસીંગે બંધાવેલ છે. મુંબઈવાળા સુરતી માસ્તર તલકચંદ માણેકચંદ તરફથી ત્યાં પરબ હતી. આગળ ચાલતાં હીરાબાઈને કુંડ આવે છે. તેનાથી આગળ ચાલતાં બાવળકુંડ આવે છે. આ કુંડ સુરતવાળા ભૂખણદાસે બંધાવ્યો છે. આને ભુખણદાસને કુંડ પણ કહે છે. અહીં પાણીની પરબ પણ છે. ૨૩. રામ-ભરત-થાવગ્નાપુત્ર-શુકપરિવ્રાજક
શિલકાચાર્યની દેરી ત્યાંથી આગળ ચાલતાં ઓટલા ઉપર એક દેરી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org