________________
[ ૨૨ ] આવે છે. તેમાં ૧. રામ, ૨. ભરત, ૩. થાવાપુત્ર ૪. શુકપરિવ્રાજક અને શૈલકાચાર્ય એમ પાંચ મતિઓ ઊભી છે.
૧-૨. રામ-ભરત–આ બંને દશરથ રાજાના પુત્ર હતા. ગુરુ મહારાજ પાસે પૂર્વભવ સાંભળી, દીક્ષા લઈ શ્રી ગિરિરાજ પર અનશન કરી ક્રોડ મુનિ સાથે મોક્ષે ગયા.
૩. થાવરચાપત્ર -દ્વારિકા નગરીમાં થાવસ્થા નામની સાર્થવાહી હતી. તેના નામ પરથી તેના પુત્રનું થાવસ્થા પુત્ર નામ રૂઢ થયું. તે ૩૨ કન્યાને પરણ્ય હતે. નેમિનાથ ભગવાનની દેશનાથી વૈરાગ્ય પામી એક હજાર પુરુષો સાથે દીક્ષા અંગીકાર કરી. તેમણે શૈલક નગરના રાજા શૈલકને પ્રતિબધી શ્રાવક બનાવ્યો. ત્યાર બાદ શુકપરિવ્રાજકને પ્રતિબંધ કર્યો. તેણે પોતાના શિષ્ય સાથે દીક્ષા લીધી. થાવસ્થાપુત્ર પિતાને અંતકાળ નજીક આવતાં શત્રુંજય ગિરિરાજ પર એક માસનું અનશન કરી કેવળજ્ઞાન પામી મોક્ષે ગયા.
૪. થપરિત્રાજકા–થાવગ્નાપુત્રના ઉપદેશથી સંયમ સ્વીકારી અનુક્રમે આચાર્ય થયા. વિહાર કરતાં પરિવાર સાથે શૈલકનગરીએ પધાર્યા. ત્યાં પાંચસે મંત્રીએની સાથે શૈલકરાજાને દીક્ષા આપી. અનુક્રમે તે શૈલકાચાર્ય થયા. શુક પરિવ્રાજક લાંબો કાળ સંયમ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org