________________
"
*
માર
[ ૬૧ ]
થાય ત્રેવીશ તીર્થકર ચઢીયા ઈણ ગિરિરાય, એ તીરથના ગુણ સુર–અસુરાદિક ગાય; એ પાવન તીરથ, ત્રિભુવન નહિ તસ તેલે, એ તીરથના ગુણ, સીમંધર મુખ બેલે. જે
આગળ ચાલતાં બાજુમાં ખૂણા ઉપર હવણ નાંખવાની એક બારી છે. તેનાથી આગળ એક ઓરડીમાં જુદી-જુદી દેરીમાં ભરત બાહુબલી અને રાષભદેવપ્રભુની બંને પડખે ઉભેલા નમિ-વિનમિની મૂર્તિઓ છે.
આગળ ચાલતાં એક દેરીના ગેખલામાં શ્રાવકશ્રાવિકાની ઊભી મૂર્તિ છે, આ સમરાશા અને તેમની સુપત્નીની મૂર્તિ છે, જેમણે શત્રુંજયને પંદરમે ઉદ્ધાર કરાવ્યું હતું.
દેરીઓમાં પ્રભુના દર્શન કરતાં આગળ વધતા ૧૪ રતનનું દેરાસર આવે છે. આ દેરાસર એવી પદ્ધતિએ બાંધવામાં આવ્યું છે, કે-ગભારામાં અને રંગમંડપમાં થઈને ૧૪ પ્રતિમાજી છે. આથી આ દેરાસર ચૌદ રતનનું દેરાસર કહેવાય છે. ત્યાં દર્શન કરીને આગળ વધીએ અને જ્યાં બીજી પ્રદક્ષિણ પૂર્ણ થવા આવે છે ત્યાં એક દેરી ખેલીને રસ્તે બનાવ્યો છે ત્યાંથી પાછળ નવી ટૂંકમાં જવાય છે.
.
ર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org