________________
[ ૧૧૧ ]
ઉપદેશથી શિલાદિત્ય રાજાએ કરાબ્યા હતા, જ્યારે કુમારપાલચરિત મહાકાવ્ય તથા નવાણું પ્રકારી પૂજા ાદિના કથન મુજબ ઉડ્ડયન મ ́ત્રીના પુત્ર ખાહડમત્રીએ વિ. સ', ૧૨૧૩ માં ચૌદમો ઉદ્ધાર કરાવ્યેા હતા. તેમાં ૨ ક્રોડ, ૯૭ લાખ દ્રવ્ય વાપર્યું” હતું. પ્રતિષ્ઠા હેમચ'દ્રસૂરિના હાથે કરાવી હતી. ૫૦
समरश्वौशवंशीयो, मान्यः पञ्चदशस्तु हि । ર્મસિંહસ્તુ,સાવ્રતોદ્ધાર: શબ્૧૫
ષોડશ:
આ તીના પદરમા ઉદ્ઘાર વિ. સ’. ૧૩૦૧ ના મહા સુદિ ૧૪ ના સામવારે શ્રી સિદ્ધસેનસૂરિના ઉપદેશથી સમરાશા ઓશવાલે કરાવ્યેા. તીર્થાંદ્ધારમાં ૨૭ લાખ, ૭૦ હજાર દ્રવ્ય વાપર્યું,
આ તીર્થના સેાળમેા ઉદ્ધાર જે હાલ ચાલુ છે તે શ્રી કરમાશાહે વિ. સ. ૧૫૮૭ વૈશાખ વદ ૬ રવિવારે કરાવેલ છે. ( અત્યારે મૂળ દેરાસર તેા બાહુડમ`ત્રીએ કરાવેલ ચોકમા ઉદ્ધારના વખતનુ છે ) ૫૧
दुष्प्रसहमुनीशस्य, काले विमलवाहनः । उद्धरिष्यत्यदस्तीर्थं चरमोद्धारकारकः ॥५२॥
આ તીથના છેલ્લે ઉદ્ધાર પાંચમા આરાના શ્રી દુષ્પસહુસૂરિના ઉપદેશથી
અતભાગમાં થનાર
Jain Education International
3.
For Private & Personal Use Only
www.jainelibrary.org