SearchBrowseAboutContactDonate
Page Preview
Page 144
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૧૧૧ ] ઉપદેશથી શિલાદિત્ય રાજાએ કરાબ્યા હતા, જ્યારે કુમારપાલચરિત મહાકાવ્ય તથા નવાણું પ્રકારી પૂજા ાદિના કથન મુજબ ઉડ્ડયન મ ́ત્રીના પુત્ર ખાહડમત્રીએ વિ. સ', ૧૨૧૩ માં ચૌદમો ઉદ્ધાર કરાવ્યેા હતા. તેમાં ૨ ક્રોડ, ૯૭ લાખ દ્રવ્ય વાપર્યું” હતું. પ્રતિષ્ઠા હેમચ'દ્રસૂરિના હાથે કરાવી હતી. ૫૦ समरश्वौशवंशीयो, मान्यः पञ्चदशस्तु हि । ર્મસિંહસ્તુ,સાવ્રતોદ્ધાર: શબ્૧૫ ષોડશ: આ તીના પદરમા ઉદ્ઘાર વિ. સ’. ૧૩૦૧ ના મહા સુદિ ૧૪ ના સામવારે શ્રી સિદ્ધસેનસૂરિના ઉપદેશથી સમરાશા ઓશવાલે કરાવ્યેા. તીર્થાંદ્ધારમાં ૨૭ લાખ, ૭૦ હજાર દ્રવ્ય વાપર્યું, આ તીર્થના સેાળમેા ઉદ્ધાર જે હાલ ચાલુ છે તે શ્રી કરમાશાહે વિ. સ. ૧૫૮૭ વૈશાખ વદ ૬ રવિવારે કરાવેલ છે. ( અત્યારે મૂળ દેરાસર તેા બાહુડમ`ત્રીએ કરાવેલ ચોકમા ઉદ્ધારના વખતનુ છે ) ૫૧ दुष्प्रसहमुनीशस्य, काले विमलवाहनः । उद्धरिष्यत्यदस्तीर्थं चरमोद्धारकारकः ॥५२॥ આ તીથના છેલ્લે ઉદ્ધાર પાંચમા આરાના શ્રી દુષ્પસહુસૂરિના ઉપદેશથી અતભાગમાં થનાર Jain Education International 3. For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005221
Book TitleShatrunjaya Giriraj Darshan
Original Sutra AuthorN/A
AuthorKapurchand R Baraiya
PublisherAtmanand Jain Sabha
Publication Year1983
Total Pages194
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy