________________
| ૧૧૨ ]
વિમલવાહન રાજા કરાવશે. (નાના ઉદ્ધારા તે સખ્ય
થયાં છે પર
:
( સંઘપતિ )
संघाधिपाश्र्व सञ्जाता, बहुविविधवर्णकाः । एतस्यामवसर्पिण्यां, तीर्थयात्राविधायकाः ।। ५३ ।।
આ ગિરિરાજના સાંઘ લઈને આવનાર જુદી જુદી જ્ઞાતિના અનેક સંઘપતિએ તી યાત્રા કરનારા થયા છે. જેમકે
( ૧ ) ચક્રવર્તી ભરત મહારાજાના વખતમાં ૯૯ ક્રોડ, ૮૪ લાખ, ૮૪ હજાર રાજાએ સ`ઘપતિ થયા.
( ૨ ) સગર ચક્રવર્તીના વારામાં ૫૦ ક્રાડ, ૯૫ લાખ, ૭૫ હજાર રાજાએ સપતિ થયા.
( ૩ ) પાંડવેા અને જાવડશાહના ભારામાં ૨૫ ક્રોડ, ૯૫ લાખ અને ૭૫ હજાર રાજા સ‘ઘપતિ થયા.
( ૪ ) શ્રી વિક્રમરાજા સઘપતિ અન્યા.
( ૫ ) મહામાત્ય વસ્તુપાલ-તેજપાળે સાડી ખાર
વખત સઘ કાઢયા.
( ૬ ) ૩ લાખ, ૮૪ હજાર સમકિતી શ્રાવક સઘપતિ બન્યા.
(૭) ૧૭ હજાર ભાવસાર શ્રાવક સ`ઘપતિ અન્યા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org