________________
મ
;
[ ૨૯ ]
૨. સગાળપોળ ત્યાંથી છેડા પગથીયાં ચઢીએ એટલે સગાળપળને દરવાજે છે. દરવાજાની ડાબી બાજુએ ગેસ્ટ હાઉસ છે. સગાળપળને દરવાજો જીર્ણ થતાં શોભાયમાન ન બંધાવ્યું છે. દરવાજાની અંદર યાત્રાળુઓને પૂજાનાં સાધન સિવાયને વધારાને સામાન મૂકાય છે. અહીં પહેરેગીર કાયમ રહે છે.
અંદર આવીએ એટલે નાંઘણુડ આવે છે.
રસ્તાની એક બાજુએ એફિસ છે. ગિરિરાજ ઉપરના જવાબદાર મેનેજર ત્યાં બેસે છે. ત્યાં કામચલાઉ પેઢી પણ છે. બીજી બાજુએ કેશવજી નાયકની ટૂંક આવે છે. તેને બીજે દરવાજે વાઘણપોળમાં પડે છે.
ઓફીસની બાજુમાં પૂજારી વગેરેને રહેવાના સ્થાનરૂપ એારડીઓ બાંધેલી છે. આ દેલા ખાડીના નામથી ઓળખાય છે.
૩. વાઘણુળ ઉપર થેડાં પગથિયાં ચઢીએ એટલે વાઘણપોળને દરવાજે આવે છે. તેની એક બાજુએ રક્ષકનું બાવલું આવે છે. અને બીજુ બાજુએ વાઘ છે. વાઘના તેવા કેઈ કારણથી આ વાઘણપોળ કહેવાય છે વાઘની બાજુમાં હનુમાનજીની મૂર્તિવાળી દેરી છે.
A
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org