SearchBrowseAboutContactDonate
Page Preview
Page 68
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૩૫ ] પ્રભુની અડધી ખ'ધાયેલી ચારી છે. તેના ભાલપટમાં શ્રી નેમિનાથપ્રભુના સમગ્ર જીવનચરિત્ર વિસ્તાર પાટડામાં કારેલે છે. અહી' મેટા દરવાજો છે. તેની આજુબાજુમાં એ ગેાખલાં છે. તેમાં પથ્થરનાં કારાયેલા યક્ષયક્ષિણી છે. નેમનાથની ચારીમાં નીચેના ભાગમાં એક ચાવીશી પટ્ટ છે, તેમાં સં. ૧૪૩૦ મહા સુદ્ધિ ૧૫ દિને સેાની પ્રથમસિંહે ભટ્ટા૨ક જયાનંદસૂરિ મહત્તરાથી ચારિત્રશ્રીજી ના ઉપદેશથી પાટણમાં પ્રતિષ્ઠા કર્યાંના ઉલ્લેખ છે. એક આચાય મૂર્તિ પર સ. ૧૪૨૧ માં રત્નપ્રભસૂરિની મૂર્તિની પ્રતિષ્ઠા કર્યાના ઉલ્લેખ છે, વિ. સં. ૧૩૦૩ માં માઘ સુદ્ધિ ૧૪ શ્રી શાંતનાથપ્રભુની પ્રતિમા ઉપ૨ ( દેરીન'. ૪૪૮) લેખ છે. વિ. સં. ૧૩૫૪ કારતક સુદિ ૧૫ શ્રી જિનચંદ્રસૂરિની મૂર્તિ ઉપર (દેરી નં. ૪૪૨) લેખ છે. વિમલવસહી' (તેમનાથની ચારીના આગળ ચાલતાં મેાક્ષની મારી વાળું તેમાં સાંઢણી છે, તેના પગ વચ્ચેની નીકળવાનુ છે, એટલે તેને મેક્ષની મારી કહે છે. દેરાસર ) થી સ્થાન છે, બધાવેલા આગળ ચાલતાં સ. ૧૬૮૮ માં વિમલનાથ અને અજિતનાથ પ્રભુનાં મદિર છે, પાછલી ખાજુમાં નાની નાની દેરીઓ છે. Jain Education International For Private & Personal Use Only 簡□ 职 www.jainelibrary.org
SR No.005221
Book TitleShatrunjaya Giriraj Darshan
Original Sutra AuthorN/A
AuthorKapurchand R Baraiya
PublisherAtmanand Jain Sabha
Publication Year1983
Total Pages194
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy