________________
મા
[ ૩૪ ] વખાણ કરે છે, અને આજના કાળમાં તે તેની ગણત્રી કેવળ ગુજરાતના જ નહિ, પણ સારાયે ભારતના દેવાલયેના સ્થાપત્યમાં ઉત્તમ રત્નમાં થઈ શકે તેમ છે.
મંદિરના પ્રવેશદ્વારે ચેકિયારાની રચના કરી છે. અંદર પ્રવેશતાં મનહર શિલ્પકળામંડિત સ્તંભે અને તે પર ટેકવેલ પદ્ધશિલાયુક્ત સુંદર છત સાથે રંગમંડપ. પછી ગૂઢમંડપ અને તે પછી મૂળ પ્રાસાદ આવે છે. જેમાં મૂળનાયક તરીકે પહેલાં આદિનાથ પ્રતિષ્ઠિત હતા તેમ પ્રાચીન તીર્થમાળાઓ બેસે છે.
ગૂઢ મંડપના દ્વારની અડખે-પડખે સુંદર જાળીની કેરણીવાળાં ગોખલાઓ કાઢેલા છે. ગૂઢ મંડપના ઉત્તરદક્ષિણ પડખાઓનું જુદી જુદી કોરણીયુક્ત વિતાનેથી દેવકુલિકાઓ સાથે સંધાન કરી લીધું છે. પાછળના ભાગમાં ત્રણ ગઢવાળે મનહર મેરુ છે. આજુબાજુએ બે મેટી દેરીઓ છે. તેમાં તીર્થમાળાઓના કથન મુજબ શ્રી પાર્શ્વનાથ અને શ્રી નેમિનાથ બિરાજમાન હતા.
બંને દેરીઓની સાંધતી છતેમાં નાગપાસ રાસલીલા વગેરે છે. રંગમંડપના ત્રણ ઘુમટોમાં અનેક પ્રકારનું કેતરકામ, શ્રી જિનેશ્વરદેવનાં પાંચ કલ્યાણ કે વગેરે વિવિધ પ્રકારની રચના કરી છે. તથા જે ઝુલતી દેવીઓ દેખાય છે તે વિદ્યાદેવીઓ છે.
મેથી નીચે ઉતરતાં જમણી બાજુએ નેમિનાથ
મને
એક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org