________________
---
[ ૩૩ ]
માતાની દેરી આવે છે. તેના બહારના ભાગમાં પદ્માવતી, નિર્વાણી, સરસ્વતી અને લક્ષ્મી એ ચાર દેવીએની મૂર્તિ છે. પાસેની દેરીઓમાં વાઘેશ્વરી અને પદ્માવતીની મૂર્તિઓ છે.
ડાખી બાજુનાં બધાં મંદિરે હારખ`ધ અને ઉત્તરાભિમુખ છે. જ્યારે જમણી બાજુએ જે જિનાલયે છે તેમાં કઈ પૂર્વાભિમુખ છે તે કઈ દક્ષિણાભિમુખ છે. ડાબી બાજીમાં વધારેમાં વધારે જીનુ વિ. સં. ૧૩૭૬ નુ મદિર છે. પણુ જમણી ખાજુનાં મદિર સત્તરમા શતકનાં ચારેક છે, ખાકીનાં અધાં મ`દિરા ૧૮-૧૯-૨૦ મી સદીનાં છે
૬. ભૂલવણી યાને ચારીવાળુ` મ`દિર ભૂલવણીનુ` મંદિર—આ મ‘દ્વિરમાં વિમળશાહના આબુ ઉપરના મંદિરના નમૂનાની કારણીઓ છે. આવા જ કોઈ કારણથી આને વિમલવસહી કહેવાઈ હશે.
આની અંદર મુખ્ય ત્રણ ક્રિશ છે. ક્રુતી નાની નાની ૭૨ દેવકુલિકાઓ છે. વિમલવસહીના બધાએ દેરાસરામાં કેશવજી નાયકના દહેરાસરને છેડીને આ મેટામાં મેટુ દેરાસર છે. થોડા સ્થાનમાં પણ વિસ્તૃત અને અટપટું આયેાજન આમાં છે.
પ્રાચીન તીર્થ પરિપાટીકારા આ જિનભવનનાં ખૂબ
Jain Education International
I
For Private & Personal Use Only
====
www.jainelibrary.org