________________
નામ અને
[ ૩૨ ] દુઃખભંજન છે બિરુદ તુમહારૂં, અમને આશ તુમ્હારી તમે નીરાગી થઈને છૂટો, શી ગતિ હોશે હમારી. મા. ૨ કહેશે લેક ના તાણી કહેવું, એવડું સ્વામી આગે; પણ બાલક જે બોલી ન જાણે, તે કિમ હાલે લાગે. મા. ૩
હારે તે તું સમરથ સાહિબ, તે કેમ ઓછું માનું; ચિંતામણિ જેણે ગાંઠે બાંધ્યું, તેહને કામ કિશ્યાનું. મા. ૪ અધ્યાતમ રવિ ઉગ્યે મુજ ઘટ, મેહતિમિર હર્યું જુગતે, વિમલવિજય વાચકને સેવક, રામ કહે શુભ ભગતે. ૫
શાંતિનાથ ભગવાનની થાય શાંતિ સુહેકર સાહિબ, સંયમ અવધારે, સુમિત્રને ઘેર પારણું, ભવપાર ઉતારે, વિચરતા અવનિતળે, તપ ઉગ્ર વિહારે, જ્ઞાન ધ્યાન એકતાનથી, તિર્યંચને તારે. ૧
વાઘણપોળના દરવાજામાં ઊભા રહીએ તે બને બાજુએ મંદિરોની હારમાળ દેખાય છે.
વાઘણપોળ-વિમલવસહીમાં ડાબી બાજુ આવેલ મંદિરે ૫. શ્રી ચકેશ્વરી માતાની દેરી
શાંતિનાથ ભગવાનના મંદિરેથી નીકળી ડાં પગથિયાં ઉતરતાં વિ. સં. ૧૫૮૭ માં શ્રી કરમાશાહે બિરાજમાન કરેલ શ્રી શત્રુંજયતીર્થની અધિષ્ઠાયિકા શ્રી ચકેશ્વરી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org