________________
New
છે
છે
સર
અ
[ ૩૧ ] ૪. શ્રી શાંતિનાથ ભગવાનનું દેરાસર
વર્તમાનમાં વાઘણપોળમાં આવીને શેઠ હીરાચંદ રાયકરણ દમણવાળાના સં. ૧૮૬૦ વૈ. સુ ૫ સોમવારે પ્રતિષ્ઠા કરેલ શ્રી શાંતિનાથ ભગવાનના મંદિરે યાત્રિક આવે છે. દર્શન કરે છે. પ્રભુ સ્તુતિ કર્યા પછી અહી બીજુ ચૈત્યવંદન કરે છે.
ચિત્યવદન બીજું શ્રી શાંતિનાથ ભગવાનનું ચૈત્યવંદન શાંતિજિનેશ્વર સેળમાં, અચિરાસુત વંદે વિશ્વસેનકુલ-નમણિ, ભવિજન સુખ ક. ૧ મૃગપતિ લંછન પાઉલે, લાખ વરસ પ્રમાણુ હત્થિણુઉરનયરી ધણી, પ્રભુજી ગુણમણિખાણું. ૨ ચાલીશ ધનુષ્યની દેહડી, સમાચઉરસ સંઠાણ; વદન પદ્મ ભર્યું ચંદલે, દીઠે પરમ કલ્યાણ. ૩
શ્રી શાંતિનાથ ભગવાનનું સ્તવન મારે મુજ ને રાજ, સાહિબ શાંતિ સલુણા. (એ આં.) અચિરાજીના નંદન તેરે, દરિસણ હેતે આવ્ય; સમકિત રીઝ કરે ને સ્વામી, ભક્તિ ભેટશું લાવ્યું. માત્ર ૧ ૧ વિ. સં. ૧૮૪૦ માં મુનિ શ્રી અમૃતવિજયે રચેલી તીર્થમાળામાં
આ દેરાસરનું વર્ણન નથી. કારણ કે આ સં. ૧૮૬૦ માં બનેલ છે. આ તીર્થમાળામાં તે વખતના બધા મંદિરે તથા પ્રતિમા એની સંખ્યા બતાવેલ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org