SearchBrowseAboutContactDonate
Page Preview
Page 64
Loading...
Download File
Download File
Page Text
________________ New છે છે સર અ [ ૩૧ ] ૪. શ્રી શાંતિનાથ ભગવાનનું દેરાસર વર્તમાનમાં વાઘણપોળમાં આવીને શેઠ હીરાચંદ રાયકરણ દમણવાળાના સં. ૧૮૬૦ વૈ. સુ ૫ સોમવારે પ્રતિષ્ઠા કરેલ શ્રી શાંતિનાથ ભગવાનના મંદિરે યાત્રિક આવે છે. દર્શન કરે છે. પ્રભુ સ્તુતિ કર્યા પછી અહી બીજુ ચૈત્યવંદન કરે છે. ચિત્યવદન બીજું શ્રી શાંતિનાથ ભગવાનનું ચૈત્યવંદન શાંતિજિનેશ્વર સેળમાં, અચિરાસુત વંદે વિશ્વસેનકુલ-નમણિ, ભવિજન સુખ ક. ૧ મૃગપતિ લંછન પાઉલે, લાખ વરસ પ્રમાણુ હત્થિણુઉરનયરી ધણી, પ્રભુજી ગુણમણિખાણું. ૨ ચાલીશ ધનુષ્યની દેહડી, સમાચઉરસ સંઠાણ; વદન પદ્મ ભર્યું ચંદલે, દીઠે પરમ કલ્યાણ. ૩ શ્રી શાંતિનાથ ભગવાનનું સ્તવન મારે મુજ ને રાજ, સાહિબ શાંતિ સલુણા. (એ આં.) અચિરાજીના નંદન તેરે, દરિસણ હેતે આવ્ય; સમકિત રીઝ કરે ને સ્વામી, ભક્તિ ભેટશું લાવ્યું. માત્ર ૧ ૧ વિ. સં. ૧૮૪૦ માં મુનિ શ્રી અમૃતવિજયે રચેલી તીર્થમાળામાં આ દેરાસરનું વર્ણન નથી. કારણ કે આ સં. ૧૮૬૦ માં બનેલ છે. આ તીર્થમાળામાં તે વખતના બધા મંદિરે તથા પ્રતિમા એની સંખ્યા બતાવેલ છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005221
Book TitleShatrunjaya Giriraj Darshan
Original Sutra AuthorN/A
AuthorKapurchand R Baraiya
PublisherAtmanand Jain Sabha
Publication Year1983
Total Pages194
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy