________________
,
ક
s
-
:
'*
*
[ ૧૦૯ ] ચેાથે ઉદ્ધાર ઈશાનેન્દ્ર પછી એક કેડ સાગરોપમ કાળ ગયા પછી સુહસ્તિની દેવીને વશ કરી ચેથા દેવલોકના ઇંદ્ર મહેન્દ્ર કરાવ્યો. ૪૫ पञ्चमो ब्रह्मकल्पेन्द्र-श्चमरेन्द्रस्तु षष्ठकः । अजितजिनकाले हि, सगरराट् च सप्तमः ।।४।।
મહેન્દ્રના ઉદ્ધાર પછી દશ કટિ સાગરોપમે પાંચમા દેવલેકના ઈન્દ્ર બ્રહૅન્કે પાંચમો ઉદ્ધાર કરાવ્યું. બ્રહ્મન્દ્રના ઉદ્ધાર પછી લાખ કોટિ સાગરોપમ ભવનપતિના ઈન્દ્ર ચમરેન્દ્ર છઠ્ઠો ઉદ્ધાર કરાવ્યું. સાતમે ઉદ્ધાર શ્રી અજિતનાથ પ્રભુના સમયમાં સગર ચક્રવતીએ કરાવ્યું. ૪૬ अष्टमो व्यन्तरेन्द्रो हि, तीर्थोद्धारकरः खलु । चन्द्रप्रभप्रभोस्तीर्थे, चन्द्रयशा नृपस्तथा ॥४७॥
આ તીર્થને આઠમે ઉદ્ધાર વ્યન્તરેન્ટે કરાવ્યું. અને નવમો ઉદ્ધાર શ્રી ચંદ્રપ્રભપ્રભુના શાસનમાં શ્રી ચંદ્રયશા રાજાએ કરાવ્યું. (તે વખતે શ્રી ચંદ્રપ્રભાસ (પ્રભાસપાટણ) તીર્થમાં શ્રી ચંદ્રપ્રભસ્વામીને પ્રસાદ પણ તેમણે કરાવે.) ૪૭ श्रीशान्तिनाथतीर्थे हि, चक्रायुधश्च राडवरः । उद्धर्ता तीर्थनाथस्य, सदुपदेशयोगतः ॥४८॥
0
:
!
I
i
S
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org