________________
‘
:
-
[ ૧૩૭ ] નેમ વિના જિનવર સવે, આવ્યા છે જિણે ઠામ, તે તીર્થેશ્વર પ્રણમિયે, શુદ્ધ કરે પરિણામ. ૮૦ નમિ નેમિજિન અંતરે અજિતશાંતિસ્તવ કીધ; તે તીર્થેશ્રવર પ્રમિયે, નંદિષેણુ પ્રસિદ્ધ. ૮૧ ગણધર મુનિ ઉવઝાય તિમ, લાભ લહ્યા કેઈ લાખ તે તીર્થંકર પ્રણમિયે, જ્ઞાન અમૃતરસ ચાખ. ૮૨ નિત્ય ઘંટા ટંકારવે, રણઝણે ઝલ્લરી નાદ; તે તીર્થેશ્વર પ્રણમિયે, દુંદુભિ માદલ વાદ. ૮૩ જેણે ગિરિ ભરત નરેસરે, કીધે પ્રથમ ઉદ્ધાર; તે તીર્થેશ્વર પ્રણમિયે, મણિમય મૂરતિ સાર. ૮૪ ચૌમુખ ચઉગતિ દુઃખ હરે, સેવનમય સુવિહાર, તે તીર્થેશ્વર પ્રકૃમિ, અક્ષય સુખ દાતાર. ૮૫ ઈણ તીરથ મોટા કહા, સેલ ઉદ્ધાર સા તે તીર્થેશ્વર પ્રણમિયે, લઘુ અસંખ્ય વિચાર ૮૬ દ્રવ્ય ભાવ રીત, જેહથી થાયે અંત, તે તીર્થેશ્વર પ્રણમિયે, શત્રુંજય સમરત. ૮૭ પંડરીક ગણધર હુઆ, પ્રથમ સિદ્ધ ઈ ઠામ, તે તીર્થેશ્વર પ્રણમિયે, પુંડરીકગિરિ નામ. ૮૮ કાંકરે કાંકરે ઈશુ ગિરિ, સિદ્ધ હુઆ સુપવિત્ત; તે તીર્થેશ્વર પ્રણમિયે, સિદ્ધક્ષેત્ર સમચિત્ત. ૮૯
ત
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org