SearchBrowseAboutContactDonate
Page Preview
Page 170
Loading...
Download File
Download File
Page Text
________________ ‘ : - [ ૧૩૭ ] નેમ વિના જિનવર સવે, આવ્યા છે જિણે ઠામ, તે તીર્થેશ્વર પ્રણમિયે, શુદ્ધ કરે પરિણામ. ૮૦ નમિ નેમિજિન અંતરે અજિતશાંતિસ્તવ કીધ; તે તીર્થેશ્રવર પ્રમિયે, નંદિષેણુ પ્રસિદ્ધ. ૮૧ ગણધર મુનિ ઉવઝાય તિમ, લાભ લહ્યા કેઈ લાખ તે તીર્થંકર પ્રણમિયે, જ્ઞાન અમૃતરસ ચાખ. ૮૨ નિત્ય ઘંટા ટંકારવે, રણઝણે ઝલ્લરી નાદ; તે તીર્થેશ્વર પ્રણમિયે, દુંદુભિ માદલ વાદ. ૮૩ જેણે ગિરિ ભરત નરેસરે, કીધે પ્રથમ ઉદ્ધાર; તે તીર્થેશ્વર પ્રણમિયે, મણિમય મૂરતિ સાર. ૮૪ ચૌમુખ ચઉગતિ દુઃખ હરે, સેવનમય સુવિહાર, તે તીર્થેશ્વર પ્રકૃમિ, અક્ષય સુખ દાતાર. ૮૫ ઈણ તીરથ મોટા કહા, સેલ ઉદ્ધાર સા તે તીર્થેશ્વર પ્રણમિયે, લઘુ અસંખ્ય વિચાર ૮૬ દ્રવ્ય ભાવ રીત, જેહથી થાયે અંત, તે તીર્થેશ્વર પ્રણમિયે, શત્રુંજય સમરત. ૮૭ પંડરીક ગણધર હુઆ, પ્રથમ સિદ્ધ ઈ ઠામ, તે તીર્થેશ્વર પ્રણમિયે, પુંડરીકગિરિ નામ. ૮૮ કાંકરે કાંકરે ઈશુ ગિરિ, સિદ્ધ હુઆ સુપવિત્ત; તે તીર્થેશ્વર પ્રણમિયે, સિદ્ધક્ષેત્ર સમચિત્ત. ૮૯ ત Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005221
Book TitleShatrunjaya Giriraj Darshan
Original Sutra AuthorN/A
AuthorKapurchand R Baraiya
PublisherAtmanand Jain Sabha
Publication Year1983
Total Pages194
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy