________________
[ ૧૩૨ ] નદી શેત્રુંજી સ્નાનથી, મિયા મળ છેવાય; તે તીર્થેશ્વર પ્રણમિયે, સવિ જનને સુખદાય. ર૯ આઠ કર્મ જે સિદ્ધગિરે, ન દીયે તીવ્ર વિપાક, તે તીર્થેશ્વર પ્રણમિયે, જિહાં નવિ આવે કાક. ૩૦ સિદ્ધશિલા તપનીયમય, રત્ન સ્ફટિક ખાણ; તે તીથેશ્વર પ્રણમિયે, પામ્યા કેવલનાણ. ૩૧ સેવન-રૂપા-રત્નની, ઔષધિ જાત અનેક તે તીર્થેશ્વર પ્રમિય, ન રહે પાતક એક. ૩૨ સંયમધારી સંયમે, પાવન હોય જિણ ક્ષેત્ર તે તીર્થેશ્વર પ્રભુમિયે, દેવા નિર્મળ નેત્ર. ૩૩ શ્રાવક જિહાં શુભ દ્રવ્યથી, ઉત્સવ પૂજા સ્નાત્ર તે તીર્થેશ્વર પ્રણમિયે, પિષે પાત્ર સુપાત્ર. ૩૪ સાહમિવત્સલ પુણ્ય જિહાં, અનંતગણું કહેવાય; તે તીર્થેશ્વર પ્રણમિયે, સેવન ફૂલ વધાય. ૩૫ સુંદર જાત્રા જેહની, દેખી હરખે ચિત્ત; તે તીર્થેશ્વર પ્રભુમિ, ત્રિભુવનમાંહે વિદિત. ૩૬ પાલીતાણું પુર ભલું, સરોવર સુંદર પાલ; તે તીથૅવર પ્રણમિયે, જાયે સકલ જ જાલ. ૩૭ મનમોહન પગે ચઢે, પગ પગ કર્મ અપાય; તે તીર્થંકવર પ્રણમિયે, ગુણ ગુણ ભાવ લખાય. ૩૮
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org