________________
છે
-
:
{ ૧૫ ]
ધનવાસી કંક જયતલાટીથી ગિરિરાજ પર ચઢતાં બે બાજુ પગથિયાં આવે. એક બાજુથી બાબુના દેરાસરે જવાય છે, બીજી બાજુએ ગિરિરાજ પર ચઢાય. એટલે ડાબી બાજુએ ચઢતાં પ્રથમ વીંદજી જેવત નાનું દેરાસર આવે છે, તેમાં મૂળનાયક શ્રી ધર્મનાથ પ્રભુ છે. તે પછી ધનપતસિંહ બાબુએ બંધાવેલ ધનવસહી (મહેતાબકુમારી જિનેન્દ્રપ્રસાદ) આવે છે. તેની પ્રતિષ્ઠા વિ. સં. ૧૯૪૯ માં થઈ છે. આ વિશાળ ટૂંક છે. આ ટૂંકમાં ડાબી બાજુએ વિશાળ જગા પર બાંધવામાં આવેલ જલમંદિર–પાવાપુરીનું મંદિર છે.
ગિરિરાજ પર જમણી બાજુથી ચઢતાં શ્રી ગૌતમ સ્વામીજી, શ્રી આદીશ્વર ભગવાનનાં પગલાં તથા શ્રી અજિતનાથ ભગવાન આદિનાં પગલાંની દેરીઓ આવે છે.
તેનાથી થોડે દૂર ગિરિરાજ પર ગુફા જેવું હંસવાહિની સરસ્વતી દેવીનું નાજુક મંદિર આવે છે.
સરસ્વતી દેવીની ગુફાની નજીક ઉપરના ભાગમાં પૂ. છે આ૦ શ્રી ચંદ્રોદયસૂરિજીના ઉપદેશથી ૧૦૮ તીર્થોનું મંદિર બંધાઈ રહ્યું છે.
જયતલાટીથી રામપોળ સુધી લગભગ ૩૭૪૫ પગથિયાં છે. ગિરિરાજને આખે રસ્તે સવા બે માઈલ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org