________________
[ ૭૪ ] સં. ૧૮૫૬ માં પ્રતિષ્ઠિત કરેલ શ્રી પાર્શ્વનાથ ભગવાનનું મંદિર છે.
શેઠ ખીમજી એમજીએ સં. ૧૬૫૭ માં બંધાવેલું શાંતિનાથ ભગવાનનું દેરાસર છે આ દહેરાસરમાં પાષાણુમાં એક એવીશી છે અને ત્રણ વીશીની એક એક પ્રતિમાજીએ છે. - અમદાવાદના શેઠ કરમચંદ હીરાચંદનું સં. ૧૮૮૪ માં બંધાવેલ શ્રી સીમંધરસ્વામીનું મંદિર છે.
અજમેરવાળા ધનરૂપમલે બંધાવેલ આરસનું એક મંદિર છે.
ભણશાળી કરમસિંહ અમદાવાદવાળાનું બંધાવેલું શ્રી અજિતનાથ ભગવાનનું દેરાસર છે.
આ ટૂંકના એક મંદિરમાં પરિકર ઉપર સં. ૧૩૩૭ ને શિલાલેખ છે. અને એક ઠેકાણે સં. ૧૬૭૫ ને શિલાલેખ છે અને એક બીજે ઠેકાણે સં. ૧૬૭૫ ને શિલાલેખ છે. સમવસરણ પર સં. ૧૩૩૭ ને શિલાલેખ છે.
વિ. સં. ૧૬૮૨ માં પ્રતિષ્ઠિત થયેલ ૧૪૫ર ગણુ ધરનાં પગલાં છે.
અહીં દેરી નં. ૮૭૨માં એક શાંતિનાથ ભગવાનની ધાતુ પ્રતિમા પર સિદ્ધહેમકુમાર સંવત ૪૦ એમ ઉલ્લેખ કરેલે મળે છે, (લેખ નં. ૪૩૦)
જ
અ
“. *
-- -
*** *. '". 'એ' *
**
*
**
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org