________________
:
1
+ +
વિભાગ એથે
નવ કે હનુમાનધારાથી બીજે રસ્તે નવ ટૂંક તરફ જાય છે. તેથી બીજે રસ્તેથી ચઢવા માંડીએ એટલે નવટૂંકની બારી આવે છે. ત્યાં પેસતાં આપણા ડાબા હાથ તરફ અંગારશા પીરનું સ્થાનક આવે છે.
૧. અંગારશા પીર આ અંગે દંતકથા એવી છે કે –મુસલમાની યુગમાં કઈ વિચારક પુરુષએ તે વખતના બાદશાહ વગેરેને બતાવવા અહીં દરગાહ કરાવી હોય.
વળી એવી પણ દંતકથા છે કે–શાહબુદીન ઘોરીના વખતમાં હીજા નામને થાણદાર હતા તેનું બીજું નામ અંગારશા હતું. - તે એક વખત ભગવાનની મૂર્તિ ઉપર હળ મારવા ગયે, ત્યારે ભગવાનના મસ્તકમાંથી હજારો ભમરા છૂટયા અને અંગારશાને ચેટી પડયા. આથી અંગારશા ચી પાડતે ભાગ્યે. તે સંપ્રતિ મહારાજાના દહેરાસર પાસે આવતાં ચત્તોપાટ પડી ગયો અને મરણ પામ્યા. તે અવગતિએ જતાં ઝુંડ થયે અને યાત્રાળુઓને હેરાન કરવા લાગ્યા. ત્યારે મંત્રવિદ્યામાં બલિષ્ટ એવા કઈ આચાર્ય મહારાજે વિદ્યાના બળે એને બોલાવ્યો અને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org