________________
[ ૬૮ ]. પૂછયું કે–“તું યાત્રાળુઓને શા માટે હેરાન કરે છે?” એટલે તે બે કે–“આ ટેકરી ઉપર હું મૃત્યુ પામે છું. માટે મારા નામની કબર ચણાવશો તે હું યાત્રિકને હેરાન નહિં કરું.” આથી આચાર્ય મહારાજના કહેવાથી સંઘે આ કબર કરાવી. તે અંગારશાપીરના નામથી ઓળખાય છે.
ખરેખર જોવા જઈએ તે આ સ્થાન તીર્થરક્ષાના માટે કરાવ્યું હશે એમ માનવું પડે. વર્તમાનમાં સંઘ લઈને આવનાર સંઘપતિએ સંઘના શ્રેયઃ માટે અહીંયા ચાદર ઓઢાડે છે. (કેરડીયા ગુલાબચંદ શામજીએ સૌરાષ્ટ્રની જૂની તવારીખ નામના પુસ્તકમાંથી કેટલીક હકીકત મેળવીને અંગારશાની વાત લખી છે.)
૨. નવ ટંકને દરવાજે ત્યાંથી આગળ ચાલતા નવ ટૂંકના દરવાજે જતાં મેટે કુંડ આવે છે. આ કુંડનું નામ વલભકુંડ છે. તે શેઠ જેઠાલાલભાઈને મુનીમ વલ્લભદાસે બંધાવ્યું છે. કુંડથી આગળ નવ ટંકનું પ્રવેશદ્વાર આવે છે. ત્યાં મને હર ન બંધાવેલે વિસામે છે. યાત્રાળુઓ ખાને વાટ વગેરે સામાન સાથે લઈ જાય છે. ડેળી વગેરે અહીં મૂકી દેવાય છે. યાત્રાળુઓને બીજે બધે અહીં મૂકેલે સામાન સગાળપળે પહોંચાડી દેવામાં આવે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org