________________
+BICIC
[ ૨૪ ] પ્રતિષ્ઠિત કરેલા છે. તેના લેખ પ્રાંતમાજી પર વિદ્યમાન છે. શ્રી પુ’ડરીક સ્વામીના ગભારામાં ખીજા અનેક પ્રતિમાજી બિરાજમાન છે. ગભારાની બે બાજુએ એ એરડામાં પણ અનેક પ્રતિમાજી છે.
૧૭. શ્રી પુડરીગિરિ
શ્રી ઋષભદેવ ભગવાનના ગણધર શ્રી પુ ́ડરીક સ્વામી આ ગિરિરાજ પર પધાર્યાં. પ્રભુએ કહ્યું કે—તમે અને તમારા પરિવાર અહીં સ્થિરતા કરો. કારણ કે આ તીના પ્રભાવે તમને અને તમારા પરિવારને કેવળજ્ઞાન અને મેાક્ષપ્રાપ્તિ થશે. પ્રભુના વચનથી તેએ સપરિવાર આ ગિરિરાજ પર શકાયા. આરાધના કરતા કેવળજ્ઞાન પામ્યા અને પાંચ ક્રોડ સુનિ સાથે ચૈત્રીપૂનમે મેક્ષે પધાર્યાં.
અહીં ગિરિરાજનુ’પાંચમું ચૈત્યવ ́ન કરવામાં આવે છે.
પાંચમું ચૈત્યવ`દન શ્રી પુંડરીકસ્વામીનું ચૈત્યવંદન
આદીશ્વર જિનરાયના, ગણધર ગુણવંત; પ્રગટ નામ પુ ડરીક જાસ, મહિમાએ મહુ'ત. ૧ પાંચ દાડ સુણીંદ, સાથે અણુસણુ ઈહ્યાં કીધ; શુધ્યાન ધ્યાતાં અમૂલ, કેવલ વર લીધ. ૨
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org