SearchBrowseAboutContactDonate
Page Preview
Page 73
Loading...
Download File
Download File
Page Text
________________ છESS / ro or - - - 1 [ ૪૦ ] ચિતાર આરસમાં કરે છે. જંબુદ્વીપથી લઈને નંદીશ્વરદ્વીપ સુધીને બધે અધિકાર, નંદીશ્વરદ્વીપના પર્વતે તેની ઉપર છે. ચૈત્યમાં ભગવાન અતિ બારીક કળાથી બનાવેલ છે. તે પ્રતિમાજી દેખાય તેવા છે. દરવાજાની બીજી બાજુએ આરસપાષાણુમાં શ્રી અષ્ટાપદપર્વત અને ૨૪ દેરાં, રાવણ મંદોદરી, શ્રી ગૌતમસ્વામીજી, તાપસે, બાઈ વગેરે બધે અધિકાર કર્યો છે. નાજુક કળા પણ કેવી હોય છે તે આ બે કેરણમાં કરેલું દેખાય છે. આગળ આસના બે હાથી મને હર બનાવ્યા છે. નાના મંદિરમાં કેવી કળા થાય તે આમાં બતાવ્યું છે. તે પછી સં. ૧૮૫લ્માં પાટણના શેક ડુંગરશી મીઠાચંદ લાધાનું કરાવેલું શ્રી ચંદ્રપ્રભસ્વામીનું મંદિર છે. - તે પછી સુરતના કેશરીચંદ વેરાનું બંધાવેલ શ્રી સંભવનાથ ભગવાનનું મંદિર છે. વળી પાટણના શેઠ મીઠાચંદે બંધાવેલું શ્રી અજિતનાથ ભગવાનનું બીજું મંદિર છે. તે પછી સં. ૧૮૬૦માં ઝવેરભાઈનાનજીએ બંધાવેલ શ્રી આદિનાથ ભગવાનનું મંદિર છે. વળી તે જ સાલમાં અમદાવાદના શેઠ નાનચંદ . P GS. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005221
Book TitleShatrunjaya Giriraj Darshan
Original Sutra AuthorN/A
AuthorKapurchand R Baraiya
PublisherAtmanand Jain Sabha
Publication Year1983
Total Pages194
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy