________________
A
૨૯ કદમ્બગિરિ ગઈ વીશીના નિર્વાણ નામના બીજા તીર્થકરના કદંબ નામના ગણધર એક ક્રોડ મુનિ સાથે અનશન કરી આ ગિરિ ઉપર મોક્ષે ગયેલ તેથી આ સ્થળ કદંબગિરિ કહેવાય છે. ટેકરી ઉપર પ્રાચીન દેરીમાં કદંબ ગણધરનાં પગલાં છે.
પૂજ્ય શાસનસમ્રા આચાર્ય શ્રી વિજયનેમિસૂરીશ્વરજી મહારાજના સદુપદેશથી આ તીર્થને જીર્ણોદ્ધાર થયે છે. ગિરિરાજ પર ગગનચુંબી વિશાળ જિનાલયે તેમ જ વાવડી પ્લેટમાં નાના-મેટા અનેક જિનબિંબે સુંદર આકૃતિવાળા પૂજ્ય આચાર્યશ્રીના ઉપદેશથી ભરાવવામાં આવ્યા છે.
તલેટીમાં પણ વિશાળ જિનમંદિર છે, ભાતું અપાય છે. યાત્રિકોને રહેવા માટે ધર્મશાળા, ભોજનશાળા આદિની સગવડ છે. તેને વહીવટ શેઠ જિનદાસ ધર્મદાસની પેઢી સંભાળે છે. બાર ગાઉની પ્રદક્ષિણામાં કદંબગિરિ આવે છે.
૩૦ શેત્રુજીડેમનું દેરાસર પહેલા બાર ગાઉની પ્રદક્ષિણામાં રેહશાળા આવતું હતું. ત્યાં વિશાળ દેરાસર, ધર્મશાળા વિ. હતું. પણ શેત્રુંજી નદી ઉપર ડેમ બંધાયા પછી એ ભાગ નદીના પામાં આવી જતે લેવાથી ત્યાંથી દેરાસર ઉત્થાપન
S
'
'
-
-
-
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org