________________
[ ૭૧ ] ચાલીએ એટલે ચૌમુખજીની ટૂંકને દરવાજો આવે. તેમાં પિસીએ એટલે સન્મુખ ચૌમુખજીનું મંદિર આવે. આ મુખ્ય મંદિર સવા-સમજીનું બંધાયેલું છે. આના શિખરની ટોચ ૨૦ થી ૨૫ માઈલ દૂરથી દેખાય છે. આ ટૂંકની લંબાઈ ૨૭૦૪૧૧૬ ફૂટની છે. ચેકની મધ્યમાં ચતુર્મુખ શ્રી આદિનાથ ભગવાનનું મંદિર છે. આગળ તેને રંગમંડપ આવે છે. ત્રણ દિશામાં ચેકીઆળા છે. બાજુમાં ચૌમુખજીના દહેરાસરને લાગીને દેરી છે. આ દહેરાસરની પ્રતિષ્ઠા વિ. સં. ૧૬૭૫ માં થઈ છે.
૬. સવા-સેતમજીની દૂકને ઇતિહાસ વંથલી ગામમાં સવચંદ નામે શેઠ રહેતા હતા. શેઠ સાહકાર બધા તેમને પોતાની મિલકત આપતા અને જ્યારે જોઈએ ત્યારે પાછી મેળવતા.
એક વખત એક ઈષ્યર વેપારીએ એક ગરાસદારના કાન ભંભેરી કહ્યું કે –“સવચંદશેઠ પેટમાં છે, માટે તમારી મૂડી પાછી મેળવી લે.”
ગરાસદારે શેઠ પાસે આવી પિતાની બધી મૂડી પાછી માગી. તે વખતે પેઢીમાં એટલી રેકડ ન હતી. વહાણે આવ્યાં ન હતાં. ઉઘરાણું પણ જલદી પતે તેમ ન હતી. પ્રતિષ્ઠાને સવાલ હતે. જે ના કહે તે આબરુ. જાય તેમ હતું. શેઠને મુંઝવણ થઈ. થોડીવાર વિચાર કરી અમદાવાદના પ્રતિષ્ઠિત શેઠ સેમચંદ ઉપર મેટી રકમની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org