SearchBrowseAboutContactDonate
Page Preview
Page 103
Loading...
Download File
Download File
Page Text
________________ El5| [ ૭૦ ] વળી ઋષભદેવ ભગવાનનુ' દહેરાસર છે. હાલાકુ'ડીવાળાનુ સં. ૧૮૯૩ માં બધાવેલુ. શ્રી ચંદ્રપ્રભસ્વામીનું દેરાસર છે. શેઠ નરશી નાથાનું. સ. ૧૯૦૩ માં બધાવેલું ચંદ્રપ્રભસ્વામીનું દેરાસર છે. શ્રી મરુદેવી માતાનું જૂનું મંદિર છે. આ મદિરમાં મારુદેવી માતા હાથી પર બેઠેલા છે. તે હાથી આગળ આવી રહ્યો છે, તેવું દેખાય છે. મરુદેવી માતા હાથી ઉપર કેવલજ્ઞાન પામીને તુત` જ માક્ષે ગયા હતા એવા ભાવ મતાન્યેા છે. ૧૭૯૧ માં મ‘ધાવેલુ‘ સ. ૧૮૮૫ માં ખ'ધાવેલ માત્રુ હરખચંદ દુગડેનુ' શ્રી ચદ્રપ્રભસ્વામીનું દેરાસર છે. કચ્છી બાબુભાઈ એ સ'. ચૌમુખજીનુ દેરાસર છે. સ' ૧૮૮૯ માં લખનૌવાળા શેઠ કાલીદાસ ચુનીલાલનુ' ખ'ધાવેલ અજિતનાથભગવાનનુ’દેરાસર છે. સ. ૧૮૨૭ માં શેઠ હિંમતલાલ લુણીયાએ ખંધાવેલ શ્રી કુંથુનાથ ભગવાનનુ' દેરાસર છે. ૫. સવા-સામા યાને ખરતરવસહી ચૌમુખજીની ટૂંક ઉપર જણાવેલ મદિરાના દર્શન કરતાં આગળ Jain Education International For Private & Personal Use Only \\\\\__\_\ www.jainelibrary.org
SR No.005221
Book TitleShatrunjaya Giriraj Darshan
Original Sutra AuthorN/A
AuthorKapurchand R Baraiya
PublisherAtmanand Jain Sabha
Publication Year1983
Total Pages194
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy