________________
.
.
.
.
[ ૧૪૫ ] કાંતિલાલ મણિલાલ ઝવેરી તન-મન-ધનને ભેગ આપી જીર્ણોદ્ધારનું કાર્ય પિતાની દેખરેખ તળે કરાવી રહ્યા છે.
ગિરિરાજની પાયગાઓ પાયગા = (પ ) પર્વત ઉપર ચઢવા અને ઉતરવાના રસ્તા. આને પાગ પણ કહેવાય છે.
૧. જયતલાટી-પાલિતાણુથી ચઢાય છે, તે.
૨. ઘેટીની પાયગા–આદપુરથી ચઢાય છે તે. - ૩. રોહીશાળાની પાયગા-શેત્રુંજી નદીના કાંઠે રહીશાળા નજીક આ પાયગા છે. ત્યાં ગિરિરાજની તલાટીમાં દેરી અને પગલાં છે. ત્યાં ચૈત્યવંદન કરી યાત્રાળુ ઉપર ચઢે છે. અડધે રસ્તે કુંડ છે. અને રામપળની બારીએ આવે છે.
૪. ઘોળની પાયગા–ઘેટીની પાયગા અને રહીશાળાની પાયગા વચ્ચે એક તરફથી આવવાની આ ઘનધળની પાયગા છે. એ દિશામાં રહેનારા મુખ્ય યાત્રાના દિવસેમાં આને ઉપયોગ કરે છે.
૫. શત્રુંજય ગિરિરાજની નીચે પવિત્ર શેત્રુજી નદી છે. તેના કાંઠા ઉપર એક દેરી છે. શેત્રુંજી નદીએ નાહીને યાત્રાળુ અહીં દર્શન તથા ચૈત્યવંદન કરી જીવાપરા ગામ પાસેથી ગિરિરાજ પર ચઢવાનું શરુ કરે છે. ચઢતી વખતે અડધે રસ્તે કુંડ આવે છે. ત્યાંથી
Tી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org