________________
GG
[ ૧૦૩ ]
એક ક્રાડ મુનિ સાથે શ્રીસાર મહામુનિ જે ગિરિ પર મુક્તિલક્ષ્મીને પામ્યા તે મુક્તિગિરિને હું નમસ્કાર કરુ છુ. ૨૨ पञ्चकोटिमुनिप्रष्ठे - भरतो नाम साधकः । નિર્માનું યંત્ર સમ્પ્રાપ્ત-સ્તું નિર્વાન િમને ।૨૩।
જે ગિરિરાજ પર પાંચ ક્રાડ મુનિએ સાથે ભરતમુનિ નિ પામ્યા, તે નિર્વાણગિરિની હું સેવા કરું છુ. ૨૩ कोटिसप्तदशायुक्तो, यत्र चाजितसेनकः । कर्माणि क्षपयित्वा हि लेभे मुक्तिरमां बराम् ||२४||
શ્રી આદિનાથ પ્રભુના ઉપદેશથી શ્રી અજિતસેન મુનિ સત્તર ક્રોડ મુનિએ સાથે જે ગિરિરાજ પર ક્રને ખપાવીને શ્રેષ્ઠ એવી મુક્તિલક્ષ્મીને પામ્યા છે. ૨૪
शान्त्यर्हत्परिवारस्था, दशसहस्रसाधवः । જર્મનનક્ષનું હવા, ચત્ર સિદ્ધિપતિ તાઃ IIRIT
શ્રી શાંતિનાથ ભગવાનના પરિવારના શ હેર મુનિએ જે ગિરિરાજ પરકમ મળને ક્ષય કરીને સિદ્ધિગતિને પામ્યા છે. ૨૫
वसुदेवसधमण्यः
પદ્ધત્રિ રાસા
सिद्धिं यत्र समापन्नाः, सिद्धगिरिं नमामि तम् ॥ २६ ॥
Jain Education International
For Private & Personal Use Only
[6]l]
www.jainelibrary.org