Page #1
--------------------------------------------------------------------------
________________
શ્રી જૈન કલા-સાહિત્ય સંશાધક કાર્યાલય સિરિઝ નં. ૫
पवित्रकल्पसूत्र
મૂળ પાઠ, ચૂર્ણિ, નિર્યુક્તિ તથા પૃથ્વીચંદ્રસૂરિ કૃત ટિપ્પણ, પાઠાંતરે, ગુજરાતી ભાષાંતર તથા ભાષાંતરમાં આવેલા અઘરા શબ્દોને કોષ
(૩૭૪ રંગીન તથા એકરંગી ચિત્રો સહિત)
સંપાદક:
વિદ્વદ્વર્ય મુનિ મહારાજ શ્રી પુણ્યવિજયજી
ગુજરાતી ભાષાંતર તથા અધરા શબ્દોનો કાયઃ પંડિત બહેચરદાસ જીવરાજ દોશી વ્યાકરણશાસ્ત્રી
ચિત્રવિવરણ: સારાભાઈ મણિલાલ નવાબ
S
--પ્રાપ્તિસ્થાનસારાભાઈ મણિલાલ નવાબ છીપામાવજીની પોળ : અમદાવાદ
Page #2
--------------------------------------------------------------------------
________________
વિ. સં. ૨૦૦૮ ૬ ઈ. સ. ૧૯૫૨ ગ્રંથસ્વામિત્વના સર્વ હક્ક સ્વાધીન અઢીસો પ્રતમાં મર્યાદિત આ આવૃત્તિની આ પ્રત ૧૪૭ ૦૮. છે.
મૂલ્ય સાદી નકલ દોઢ રૂપિયા મૂલ્ય કીનખાબનું બાઇન્ડીંગ તથા એલ્યુમિનિયમની પેટી સાથે બસો રૂપિયા
,
મુક • જયંતિલાલ દોલતસિહ રાવત દીપક પ્રિન્ટરી - ૨૭૭૧/૧ રાયપુર દરવાજા પાસે . અમહાવાદ પ્રકાશક સારાભાઈ મણિલાલ નવાબ- માંડવીની પળમાં કે પીપામાવની પાળ અમદાવાદ
Page #3
--------------------------------------------------------------------------
________________
સમર્પણ મારા સ્વર્ગસ્થ માતાપિતાને
–સારાભાઈ મણિલાલ નવાબ
Page #4
--------------------------------------------------------------------------
Page #5
--------------------------------------------------------------------------
________________
નિવેદન
છે શ્રી વીતરાય નમઃ ગુજરાતની જૈનાશ્રિત ગ્રંથસ્થ ચિત્રકળાનો ઇતિહાસ મેં સૌથી પ્રથમ ઈ. સ. ૧૯૩૬માં મારા “જેન ચિત્રક૯૫દ્રમ” નામના ગ્રંથમાં ૩૦૦ ચિત્રો સાથે ગુજરાતી ભાષામાં રજૂ કરેલ છે. ત્યાર પછી ઈ. સ. ૧૯૪૦માં “જન ચિત્રકલ્પલતા ” માં, ઈ. સ. ૧૯૪૧માં, ' “શ્રી ચિત્રકલ્પસૂત્રમાં, ઈ. સ. ૧૯૪૯માં “શ્રી કાલકકથા સંગ્રહમાં, ઈ. સ. ૧૯૫૦માં, Jain Miniature Paintings from Western India નામના મુંબઈના પ્રિન્સ ઑફ વેલ્સ
મ્યુઝિયમના યુરેટર ડૉ. મોતીચંદ્ર દ્વારા સંપાદિત ગ્રંથમાં ૨૬૨ ચિત્રો સાથે ઇંગ્લીશ ભાષામાં તથા ઈ. સ. ૧૯૫૧માં “જેન ચિત્રાવલી” અને “જેસલમેરની ચિત્રસમૃદ્ધિ” નામના વિદ્વદ્વર્ય ગુરુદેવ પુણ્યવિજયજી દ્વારા સંપાદિત ગ્રંથરત્નમાં મારી જાણમાં આવેલી ગુજરાતની જૈનાશ્રિત ગ્રંથસ્થ ચિત્રકળાની સામગ્રી રજૂ કરેલી છે. આ બધા ગ્રંથોમાં રજૂ કરવામાં આવેલી ચિત્રસામગ્રી ઉપરાંત પણ મને મળી આવેલી ચિત્ર સામગ્રીને કેટલોક ભાગ પ્રસ્તુત ગ્રંથમાં પ્રથમ જ વાર મેં પ્રસિદ્ધ કરવાનું યોગ્ય ધાર્યું છે.
ગુજરાતની જનાશ્રિત ગ્રંથસ્થ ચિત્રકળાના નમૂનાઓ મુખ્યત્વે કરીને શ્વેતાંબર જેનોનાં કલ્પસૂત્ર અને કાલકકથા નામના બે ધાર્મિક ગ્રંથાની તાડપત્રીય અને કાગળની હસ્તપ્રતોમાં મળી આવે છે. કાલકકથાની હસ્તપ્રતોમાં આવેલા ચિત્રોના ૮૬ નમૂનાઓ તથા જુદાજુદા આચાર્યોએ સંસ્કૃત, સાકૃત અને પ્રાચીન ગુજરાતી ભાષામાં રચેલી છત્રીશ કાલકકથાઓ તેના મૂળ તથા ભાષાંતર સાથે મેં મારા “શ્રી કાલકકથા સંગ્રહ” નામના ગ્રંથમાં પ્રસિદ્ધ કરેલી છે. અને કલ્પસૂત્રની સેંકડો હસ્તપ્રતોમાંથી કળાની દષ્ટિએ ચૂંટી કાઢેલી ૨૮ હસ્તપ્રતોમાંથી ૩૭૪ ચિત્રો, કપસૂત્રને મૂળ પાઠ, તેનું શુદ્ધ ગુજરાતી ભાષાંતર અને પારિભાષિક શબ્દોને કષ વગેરે આ ગ્રંથમાં મેં પ્રથમ જ વાર પ્રસિદ્ધ કરેલ છે.
* બકન ચિત્રકલ્પદ્રમ” ગ્રંથમાં મેં આ કળા સામગ્રીનો ઈતિહાસ રજૂ કર્યા પછી મને જે જે મહત્વની નવી કળા સામગ્રી મળી આવી છે, તે આ પ્રમાણે છેઃ
પ્રાચીન તાડપત્રની કળાને પ્રથમ વિભાગ
I [વિ. સં. ૧૧૧-થી ૧૩૫૬ સુધી] - તાડપત્રની ચિત્ર વગરની જૂનામાં જૂની પ્રત લગભગ દસમાં સિકામાં લખાએલી વિશેષાવશ્યક ભાષ્યની જેસલમેરના કિલ્લામાં આવેલા શ્રી જિનભદ્રસૂરી જ્ઞાનભંડારમાં આવેલી છે, અને મળી આવેલા જૂનામાં જૂના ચિત્રોના નમૂનાઓ તાંબર સંપ્રદાયની
Page #6
--------------------------------------------------------------------------
________________
“શ્રી ભગવતી સૂત્ર”ની પ્રતમાં કે જે પ્રત ડાઈના વિજયજંબુસૂરીશ્વરજીના ભંડારમાં વિ. સં. ૧૧૧-(ઈ. સં. ૧૦૫૩ થી ૧૦૬૨) ના કારતક સુદિ ૬ રવીવારના દિવસે લખાએલી છે, તેમાં છ ચિત્રાકૃતિઓ મળી આવેલી છે. પછી વિ. સં. ૧૧૫૭માં લખાએલી ‘નિશીથચૂણિ”ની પ્રતથી શરૂ કરીને ખંભાતના શાંતીનાથના ભંડારમાં આવેલી “પર્યુષણ ક૯૫”ની પ્રત મથેના બે ચિત્રોની નેંધ મેં “જેન ચિત્રકલપક્રમગ્રંથના પાના ૪૦-૪૧ ઉપર કરેલી છે.
પ્રાચીન તાડપત્રની કળાને દ્વિતીય વિભાગ
વિ. સં. ૧૩૫૭ થી ૧૪૫૬] ગુજરાતની જનશ્ચિત કળાના તાડપત્રીય ચિત્રોના દ્વિતીય વિભાગની શરૂઆત વિ. સં. ૧૩૫૭થી થાય છે. પરંતુ જેના ઉપર તારીખ નેધાએલી છે એવી તાડપત્રની ચિત્રવાળી પ્રત વિ. સં. ૧૪૧૮ પહેલાંની મળી નથી. ગુજરાતની જનાશ્રિત કળાના તાડપત્ર ઉપરના સંદરમાં સુંદર ચિત્રો આ સમય દરમ્યાનમાં જ મળી આવે છે. વિ. સં. ૧૪૧૮ માં લખાએલી પ્રત ફલોધી (મારવાડ) નિવાસી સ્વર્ગસ્થ શ્રીમાન ફુલચંદજી ઝાબકના સંગ્રહમાં છે, જેમાં પાંચ ચિત્રો ચીતરેલાં છે. વિ. સં. ૧૪ર૭માં લખાએલી બીજી એક પ્રત અમદાવાદના ઉજમફઈની ઘર્મશાળાના ગ્રંથ ભંડારમાં આવેલી છે, જેમાં છ ચિત્ર ચીતરેલાં છે (ચિત્ર નં. ૨૧, ૨૩ થી ૨૬ અને ૪૯) આ પ્રતિ કલ્પસૂત્ર અને કાલકકથાની છે. ત્રીજી એક પ્રત આ સમયની તારીખ વગરની, ઈડરના શેઠ આણંદજી મંગલજીની પેઢીના તાબાના ગ્રંથભંડારમાં આવેલી છે. જેમાં લગભગ ચિત્ર ૩૪ છે, તેમાંથી ૨૦ ચિત્રો આ ગ્રંથમાં રજૂ કરવામાં આવ્યાં છે (ચિત્ર નં. ૨૭ થી ૪૪ સુધી તથા ૫૫ અને પ૬). તારીખ વગરની આ જ સમયની બીજી બે પ્રતાના ચિત્રો મારા પોતાના (સારાભાઈ નવાબના સંગ્રહમાં છે.) (ચિત્ર ૨૨ અને ૫, ૪૭ તથા ૫૦ થી ૫૪). તાડપત્રની પ્રત ઉપર સોનાની શાહીથી ચીતરેલાં ચિત્રો ઈડરની પ્રતમાં જ મળી આવ્યાં છે, જ્યારે મારા સંગ્રહની તાડપત્રની બે પ્રતે પિકીની એક પ્રતમાં રૂપાની શાહીને ઉપયોગ ચિત્ર ચીતરવામાં કરેલા છે (ચિત્ર નિ. ૨૨, ૫૧, ૫૩ અને ૧૪).
ગુજરાતની કાગળ ઉપરની જૈનાશ્રિત કળા
[ વિ. સં. ૧૪૦૩ થી ૧૫૫૬ સુધી] કાગળ ઉપરની ચિત્ર કામવાળી પ્રતોમાં સૌથી જૂનામાં જૂની કમ્પસૂત્રની તારીખવાળી પ્રત મુંબઈના શાહ સોદાગર શેઠશ્રી કલાચંદ દેવચંદના સંગ્રહમાં છે, જેના ઉપર સંવત ૧૪૦૩માં તે લખાયાની નોંધ છે. આ પ્રતમાં ૩૬ ચિત્રો છે. ત્યાર પછી સંવત ૧૪૨૪માં લખાએલી દસ ચિત્રો વાળી પ્રત મુંબઈના ભારતીય વિદ્યાભવનમાં આવેલી છે. (ચિત્ર નં. ૫૭ તથા ૫૮) વિ. સં. ૧૪૫૫માં લખાએલી શ્રી પાર્શ્વનાથ ચરિત્રની પ્રત પાટણના શ્રી હેમચંદ્રાચાર્ય
Page #7
--------------------------------------------------------------------------
________________
જ્ઞાનમંદિરમાં છે (ચિત્ર નં. ૫૯ થી ૬૧). વિ. સં. ૧૮૬૩માં લખાએલી “કાલકકથાની પ્રત પાટણના હેમચંદ્રાચાર્ય જ્ઞાનમંદિરમાં છે (જૂઓ “શ્રી કાલકકથા સંગ્રહમાં ચિત્ર નં. ૧૯). સંવત ૧૪૬૮માં લખાએલી સુંદરમાં સુંદર વીસ ચિત્રવાળી “કલ્પસૂત્ર અને કાલકકથાની હસ્તપ્રત મને તાજેતરમાં જ પ્રાપ્ત થએલી હોવાથી આ ગ્રંથમાં હું તેનાં ચિત્રો પ્રસિદ્ધ કરી શકયો નથી, પરંતુ મારા તરફથી એકાદ વર્ષમાં હવે પછી પ્રસિદ્ધ થનાર Master pieces of Kalpsutra Paintings માં લગભગ બધાંયે ચિત્રો મૂળ રંગમાં પ્રસિદ્ધ થનાર છે, તે તરફ કળાપ્રેમીઓનું લક્ષ ખેંચાવાની રજા લઉં છું. વિ. સં. ૧૪૭૨ માં લખાએલી કાલકકથાની પ્રત લીંબડીના શેઠ આણંદજી કલ્યાણજીના ભંડારમાં આવેલી છે (જૂઓ “શ્રી કાલકથા સંગ્રહમાં ચિત્ર . ૨૦) વિ. સં. ૧૪૭૩માં લખાએલી કલ્પસૂત્રની એક પ્રત જીરા (પંજાબ)ના ભંડારમાં આવેલી છે (ચિત્ર નં. ૭૨ થી ૧૦૯ સુધી). વિ. સં. ૧૪૭૩માં જ લખાએલી બીજી એક કાલકકથાની પ્રત ફલોધી નિવાસી સ્વર્ગસ્થ શ્રીમાન ફૂલચંદજી ઝાબકના સંગ્રહમાં છે (જૂઓ “શ્રી કાલકકથા સંગ્રહમાં ચિત્ર નં. ૨૩ થી ૨૬ સુધી). ત્રીજી પ્રત વિ. સં. ૧૭૩માં લખાએલી અમદાવાદમાં સારાભાઈ નવાબના સંગ્રહમાં છે (જૂઓ
શ્રી કાલકકથા સંગ્રહમાં (ચિત્ર નં. ૨૧, ૨૨ તથા ર૭ થી ૪૩ સુધી). ચિત્રકાર દેઈયાકે ચીતરેલાં ચાર ચિત્રોવાળી, સંવત ૧૪૭૩માં જ લખાએલી ચેથી પ્રત સારાભાઈ નવાબના સંગ્રહમાં છે. તારીખ વગરની લગભગ ૧૪૫૦ થી ૧૪૫ની મધ્યમાં લખાએલી કલ્પસૂત્રની એક પ્રત પાટણના શ્રી હેમચંદ્રાચાર્ય જ્ઞાનમંદિરમાં છે (ચિત્ર નં. ૬૨ થી ૭૧ તથા ૭૮થી ૮૧ સુધી). વિ. સં. ૧૪૮૯ (ઈ. સ. ૧૪૩૨ માં) લખાએલી વીશ ચિત્રવાળી પ્રત અમદાવાદમાં શ્રીમાન ગોતમભાઈ સારાભાઈના સંગ્રહમાં છે અને વિ. સં. ૧૪૮૯ માં જ લખાએલી સુંદર ચિત્રોવાળી બીજી એક પ્રત મુંબઈના શાહ સોદાગર શેઠ કલાચંદ્ર દેવચંદના સંગ્રહમાં આવેલી ' છે. વિ. સં. ૧૪/૧૦૦ (૧૫૦૦)માં લખાએલી કલ્પસૂત્રની પ્રતના કેટલાંક છૂટાં ચિત્રો જાણીતા પારસી કલાવિવેકચક મારા સ્નેહી શ્રી કાર્લ ખંડાલાવાલાના સંગ્રહમાં છે. તારીખ વગરની સુંદરતમ ચિત્રાવાળી, વિ. સં. ૧૪૫૦ થી વિ. સં. ૧૫૦૦ ની આસપાસમાં લખાએલી પ્રત પાટણના શ્રી હેમચંદ્રાચાર્ય જ્ઞાનમંદિરમાં છે (ચિત્ર નં. ૧૧૪ થી ૧૨૫, ૧૫૦ થી ૧૫૯ તથા ૧૮૬ થી ૧૮૭). વિ. સં. ૧૫૦૩ માં લખાએલી “કાલકકથા’ની પ્રત વિદ્વદ્વર્ય ગુરૂદેવ શ્રી પુણ્યવિજયજીના સંગ્રહમાં છે (જૂઓ “શ્રી કાલકકથા સંગ્રહમાં ચિત્ર નં. થી ૪૯). વિ. સં. ૧૫૧૧ માં લખાએલી “કાલકકથા'ની અગિયાર ચિત્રોવાળી પ્રત અમદાવાદમાં સારાભાઈ નવાબના સંગ્રહમાં છે તેઓ શ્રી કાલકકથા સંગ્રહમાં ચિત્રનં.૫૬ થી ૬૧, ૬૩થી ૬૬).
' વિ. સં. ૧૫૧૪ ના માહ સુદિ ૨ ને સોમવારના રોજ લખાએલી સુવર્ણાક્ષરી કલ્પસૂત્રની પ્રત લીંબડીના શેઠ આણંદજી કલ્યાણજીની પેઢીના ભંડારમાં છે (ચિત્ર નં. ૧૯૨ તથા ૧૯૩). વિ. સં. ૧૫૧૬ ના માહ સુદી ૬ ના દીવસે લખાએલી અને ચિત્રકાર સારંગે ચીતરેલી કલ્પસૂત્રની સુવર્ણાક્ષરી પ્રત અમદાવાદના ડહેલાના ઉપાશ્રયના ભંડારમાં છે (ચિત્ર નં. ૧૯૦ અને ૧૯૧ તથા ૨૧૮ અને ૨૧૯). વિ. સં. ૧૫૧૬ ના ફાગણ સુદિ ૧૦
Page #8
--------------------------------------------------------------------------
________________
ના દિવસે લખાએલી સુવર્ણપ્યાક્ષરી કહપસૂત્રની” ની પ્રત અમદાવાદના ડહેલાના ઉપાશ્રયમાં જ આવેલા શ્રી ચંચલબાઈના ભંડારમાં આવેલી છે (ચિત્ર નં. ૧૮૮-૧૮૯તથા ૨૨૪-૨૨૬ અને ૨૫૦-૨૫૧). વિ. સં. ૧૫૨૨ માં જેનપુરમાં લખાએલી સુવર્ણાક્ષરી પ્રત વડોદરાના શ્રી આત્માનંદ જ્ઞાનમંદિરમાં આવેલા શ્રી હંસવિજયજી શાસ્ત્ર સંગ્રહમાં છે (ચિત્ર નં. ૧૬૦ થી ૧૮૫, ૧૯૪ થી ૨૧૭, ૨૫૮, ૨૫૯, ૨૬૧, ૨૬૪૨૬૫, ૨૭૪, ૨૭૫). તારીખ વગરની લગભગ પંદરમા સૈકાના અંત ભાગની સ્વર્ગસ્થ શ્રી કુસુમચંદ્રસૂરીધરજીના સંગ્રહમાં પણ એક સુવર્ણાક્ષરી-પ્રત છે. તેમાંથી ચિત્ર નં. ૨૪૧, ૨૬૨, ૨૬૩, ૨૬૬, ૨૬૭ તથા ર૭૦ થી ૨૭૨) અત્રે રજૂ કરેલાં છે. સારાભાઈ નવાબંના સંગ્રહમાં સોળમા સૈકાના શરૂઆતના સમયની, પાને પાને સુંદર સુશોભનવાળી, કલ્પસૂત્રની એક હસ્તપ્રત જે તાજેતરમાં જ પ્રાપ્ત થયેલી છે તેના નમૂનાઓ તથા ચિત્રો Masterpieces of Kalpsutra Paintings માં હવે પછી પ્રસિદ્ધ થશે. અમદાવાદના કાપડના જાણીતા વહેપારી શેઠ હીરાચંદ રતનચંદની પેઢીવાળા મારા મિત્ર શ્રીયુત જયંતિલાલ જેશિંગભાઈની પાસે પણ કેટલીક કલ્પસૂત્રની ચિત્રવાળી હસ્તપ્રત છે. આ ઉપરાંત મારા જેવામાં આવેલી સુવર્ણાક્ષરી તથા કાળી શાહીથી લખાએલી સેંકડો હસ્તપ્રતેની નેંધ માત્ર અત્રે આપવાથી પણ બહુજ વિસ્તાર થઈ જાય તેમ હોવાથી નજદીકના ભવિષ્યમાં સમય અને સગવડ પ્રાપ્ત થએથી “કલ્પસૂત્રની ચિત્રકળાને ઈતિહાસ” લગભગ એક ચિત્રવાળી હસ્તપ્રત પરથી તૈયાર કરવાને મારો વિચાર છે, એટલું જ અત્રે જણાવવાની રજા લઉં છું.
મારા આ પ્રકાશનકાર્યમાં અગાઉથી ગ્રાહક થઈને સહાયક થવા માટે શેઠ માણેકલાક ચુનીલાલ શાહ જે. પી., શેઠ કાંતીલાલ ઈશ્વરલાલ મોરખીયા જે. પી. શેઠ હેમચંદ મોહનલાલ ઝવેરી તથા તેઓશ્રીના બંધુઓ, શેઠ ધીરજલાલ જીવણુલાલ વગેરે મુંબઈના શ્રીમાને તથા અમદાવાદના સર ચીનુભાઈ વગેરેને આ તકે ઉપકાર માનું છું અને હું છે કે મારી ભવિષ્યની સાહિત્ય પ્રકાશનની પ્રવૃત્તિમાં પણ તેઓ સહાયક થશે.
પાટણના સમગ્ર જ્ઞાનભંડારો તથા જેસલમેર વગેરે સ્થળોના જ્ઞાનભંડારોના બારીક નિરીક્ષક અને મારી દરેક સાહિત્ય પ્રવૃત્તિમાં તન અને મનથી પિતાની નાજુક તબીયતની પરવા નહિ કરનાર વિદ્વદર્ય ગુરૂદેવ શ્રી અરવિજઇને તે કયા શબ્દોમાં આભાર માનું તેની સમજણ જ પડતી નથી. તેઓશ્રીએ આ ગ્રંથમાં પ્રકાશિત કરેલ કપસૂત્ર (બારસાસૂત્ર) ના મૂળપાઠ, ચૂણિ, નિર્યુક્તિ તથા પૃથ્વીચંદ્રસૂરિ કૃત ટિપ્પણ, તેના પાઠાંતરે તથા તેને કેષ તૈયાર કરવામાં જે મહેનત કરી છે અને આ પ્રકાશનને સર્વાંગસુંદર કરવા માટે મને જે વારેઘડીએ સુચનાઓ આપ્યા કરી છે તે માટે હું તેઓશ્રીને ત્રાણી છું અને રહીશ.
એ ઉપરાંત આ ગ્રંથમાં પ્રસિદ્ધ થએલ કલ્પસૂત્રનું અક્ષરશઃ ભાષાંતર તથા અઘરા શબ્દનો કેષ તૈયાર કરી આપવા માટે પતિ બહેચરદાસ જીવરાજ દેશીને પણ આભાર ન માનું તે હું કૃતની ગણાઉં //
Page #9
--------------------------------------------------------------------------
________________
ખાસ કરીને મારા આ આખાયે ગ્રંથ પ્રકાશન કાર્યમાં આદિથી અંત સુધી સતત મહેનત કરીને આવું સર્વાગ સુંદર પ્રકાશન તૈયાર કરી આપવા માટે સુયશ દીપક પ્રિન્ટરીના માલિકો ભાઈ શ્રી નટવરલાલ રાવત તથા શ્રી જયંતિલાલ રાવત વગેરેના ઉપકારને હું કઈપણ રીતે ભૂલી શકું તેમ નથી.
આ ગ્રંથમાં આપવામાં આવેલાં તીર્થકર તથા દેવદેવીઓનાં ચિત્રોને ઉપયોગ લેબલો, પિસ્ટરો અગર સીનેમા સ્ક્રીન ઉપર લાવીને જન કોમની ધાર્મિક લાગણી નહિ દુઃખાવવા વાચકોને નમ્ર વિનંતિ છે.
- મારા આ ગ્રંથ પ્રકાશનમાં જે જે મુનિમહારાજે તથા વ્યક્તિઓ તરફથી પ્રત્યક્ષ અગર પરોક્ષ રૂપે મને સહાય મળી હોય તેઓને પણ અત્રે હું આભાર માનું છું. | મારા કેટલાક સ્નેહીઓ તરફથી આ ગ્રંથની કિંમતની વાસ્તવિકતા માટે મને પત્રો આવ્યા છે, તેઓને મારો એક જ ખુલાસે છે કે જે પવિત્ર ગ્રંથના એકવીશ વખતના શ્રવણુથી મોક્ષ સુખ પ્રાપ્ત થઈ શકે તેવું આપણુ ગુરૂદેવ ફરમાવે છે, તે જ પવિત્ર ગ્રંથની એકધારી સેવા છેલ્લા એકવીસ વર્ષથી હું કરતો આવ્યો છું અને કરીશ તો પછી મારા ' જે નિષ્કચન કેમ જ રહેવું જોઈએ? તેથી સમાજ વધુમાં વધુ કેટલી કિંમત મને આપી શકશે તે બાબતને પૂરેપૂરો વિચાર કરીને જ મેં આ ગ્રંથની અઢીસે જ નકલો છાપી હોવાથી દરેક નકલની કિંમત બસો રૂપિયા રાખી છે, જૈન સમાજ જેવા સમજદાર સમાજને આટલે ખુલાસો બસ થશે એમ હું માનું છું.
પ્રાન્ત, આ ગ્રંથ મારા સ્વર્ગસ્થ પિતાશ્રી તથા માતુશ્રીને મારા પિતાશ્રીની એકતાતીસમી સ્વર્ગારોહણતિથિએ અર્પણ કરવાને મારો એક જ ઉદેશ છે કે મારી બાલ્યવયમાં કળાના સંસ્કારો પિતાશ્રીઓ તથા માતુશ્રીએ ન પાડયા હોત તો ગુજરાતની પ્રાચીન કળાની આવાં સુંદર પ્રકાશને જગતની કલાપ્રેમી પ્રજા સમક્ષ હું રજૂ કરી શક ન હોત. માત્ર પાંચ જ વર્ષની નાની ઉંમરે મારા પૂજ્ય પિતાશ્રી તથા માતુશ્રી સ્વર્ગસ્થ થયા હોવા છતાં તેઓ બંનેના કળા સંસ્કારોને વારસો મને આજીવન કળાની ઉપાસના તરફ આગેકદમ બઢાવવા પ્રોત્સાહન આપી રહ્યો છે અને તેઓ બંનેના એકના એક સંતાન તરીકે આવા પવિત્ર ગ્રંથનું સમર્પણુ જ તેઓશ્રીની યાદગીરી માટે યોગ્ય છે. માહ સુદી ૪ બુધવાર, સંવત ૨૦૦૮ છીપા માવજીની પોળ, અમદાવાદ
સારાભાઈ મણિલાલ નવાબ તા. ૩૦-૧-૧૯૫૨
Page #10
--------------------------------------------------------------------------
Page #11
--------------------------------------------------------------------------
________________
છે જયન્ત વીતરાગતા
પ્રાસ્તાવિક આજે વિદ્વાનોના કરકમલમાં કલ્પસૂત્ર અને તે સાથે તેની નિયુક્તિ, ચૂર્ણ, તથા પ્રવીચન્દ્રાચાર્યવિરચિત ટિપ્પનક અર્પણ કરવામાં આવે છે. આ સૌના સંશોધન અર્થે જે પ્રાચીન-શ્રાચીનતમ તાડપત્રીય અને કાગળ ઉપર લખાયેલી પ્રતિઓને અમે કામમાં લીધી છે તેને સંપૂર્ણ પરિચય આપ અત્યારે અશક્ય હોઈ તે માટે યથાશક્ય પ્રયત્ન કરવામાં આવે છે.
કલપસૂત્રની પ્રતિઓ જ પ્રતિ–અમદાવાદ ઉજમબાઈની ધર્મશાળામાંના શ્રીમુક્તિવિજયજી (મૂળચન્દજી) મહારાજના જ્ઞાનભંડારની તાડપત્રીય પ્રતિ.
-પ્રતિ –આ ત્રણે પ્રતિઓ ખંભાતના શ્રીશાન્તિનાથના પ્રાચીનતમ તાડપત્રીય જ્ઞાનભંડારની છે. આ પ્રતિઓ તાડપત્ર ઉપર લખાયેલી અને અનુક્રમે તેમની પત્ર સંખ્યા ૧૭૪-૮૭ અને ૧૫૬ છે.
જ પ્રતિ સચિત્ર છે અને તેના અંતમાં નીચે મુજબની ગ્રંથ લખાવનારની પુપિકા છે–
मंगलं महाश्रीः॥छ॥ शुभं भवतु श्रीसमणसंघस्य॥ श्रीमानूकेशवंशे ध्वज इव विलसत्सद्गुणौधर्वलक्ष:,
श्रेष्ठयासीद् भावडाख्यः प्रथितपृथुयशःकिंकिणीक्वाणरम्य। तत्पुत्रा : सच्चस्त्रिास्त्रय उदयमगुर्धान्धलो माधलच
श्रेष्ठी नागेन्द्र इन्द्राचलदृढविलसच्छुद्धसम्यक्त्वभाज: ॥१॥ श्रीमद्देवगुरूज्ज्वलोज्ज्वलगुणोद्गानावदानार्जित
स्फूर्जत्पुण्ययशस्तते: प्रियतमाऽभून्माधलश्रेष्ठिन:। श्रीमहानतपःसुशीलकमलासद्भावनाद्याहत
श्रीधर्माध्वनि जांधिकी सुविनयाद्यालंकृता लक्षिका ॥२॥
साधुर्यशोधवल उज्ज्वलकीर्तिपात्रं
दानेश्वर: स जनकोऽजनि बापु यस्याः ।
Page #12
--------------------------------------------------------------------------
________________
श्रीसुन्दरी च जननी जगति प्रतीता
सा लक्षिका तदनुरूपगुणेति युक्तम् श्रीमत्सूरिजिनप्रबोधसुगुरो : सज्ज्ञानदुग्धाम्बुधे
क्यात् स्फूर्जदगण्यपुण्यकमलाविस्फूर्तिसत्कार्मणम् । ज्ञानालेखनमाकलय्य विलसत्सद्भावना लक्षिका
__ श्राद्धा लेखयति स्म वर्णरुचिरां श्रीकल्पसत्पुस्तिकाम् ॥ ४ ॥
वाऽसौ भुवि लक्षिका बहु ययैतत्पुस्तिकाव्याजतो .
मोहग्रीष्मकदार्थतांगिरतयेऽमंडि ,प्रपेवामृती ।यस्यां ज्ञानसुधा निपीय नितरां निमोहतापा: सुखात्
। पश्चानंतकबंधुरे शिवपुरे यास्यन्ति मोक्षाध्वगाः ॥ ५ ॥ नभःसरोवरे तारकौमुदे क्रीडतीन्दुना।
यामिनी कामिनी यावत्तावन्नन्दतु पुस्तिका ॥६॥छ ।। छ । જે પ્રતિનાં અંતમાં નીચે પ્રમાણેની પુપિકા છે.
सं. १२४७ वर्षे साढ सुद ९ बुधेऽयेह श्रीमृगुकच्छे समस्तराजावलीविराजितमहाराजाधिराजउमापतिवरलब्धप्रसादजंगमजनादनप्रतापचतुर्भुजश्रीमदभीमदेवकन्याणविजयराज्ये एतत्प्रसादावाप्तश्रीलारदेशे निरूपितदण्डश्रीसोभनदेवे अस्य निरूपणया मुद्राव्यापारे रत्मसीहप्रतिपत्तौ इह श्रीभृगुकच्छे श्रीमदाचार्य विजयसिंहसूरिपट्टोद्धरणश्रीमज्जिनशासनसमुच्चयआदेशनामृतपयप्रपापालकअवोधजनपथिकज्ञानश्रमपीलितकर्णपुटपेयपरममोक्षास्पदविश्रामश्रीमदाबार्यश्रीपादेवसूरिशिष्याणां हेतोः परमार्थमण्डपपर्युषणाकल्पं पं० साजणेन लिखितेति ॥छ ।
मङ्गलं महाश्री ॥छ । ग्रं. २२०० ॥छ ।
यादृशं पुस्तके दृष्ट तादृशं लिखितं मया।
यदि शुद्धमशुद्धं वा मम दोषो न दीयते ॥ १॥ ... घ प्रति- प्रति भा२॥ पोताना संबडनी छ भने ताडपत्र ५२ समायेची छ....
$ પ્રતિ-આ પ્રતિ ભાઈ સારાભાઈ મણિલાલ નવાબના સંગ્રહની છે અને એક કાગળ ઉપર લખાયેલી છે,
ઉપર જણાવ્યા પ્રમાણેની છ પ્રતિઓને મેં મારા કલ્પસૂત્રના સંશોધનમાં અક્ષરશઃ ઉપયેાગ કર્યો છે. અને આ ઉપરાંત જ્યાં જ્યાં પાઠભેદોને વધારે ઝીણવટથી તપાસવાની આવશ્યકતા જણાઈ ત્યાં ત્યાં મેં ખંભાત, અમદાવાદ, જેસલમેર વગેરેના સંગ્રહમાંની પ્રાચીન તાડપત્રીય પ્રતિઓને ઉપયોગ પણ કર્યો છે. મારા જેવામાં આવેલા પ્રાચીન જ્ઞાનભંડારોમાં આજે જે કલ્પસૂત્રની પ્રાચીન પ્રતિઓ છે તે સિામાં પ્રાચીનતમ પ્રતિ ખંભાતના જ્ઞાનભંડારની છે, જે સંવત ૧૨૪૭માં લખાયેલી છે.
આ પ્રતિને મેં ઇ-સંકેતથી સંપૂર્ણ ઉપયોગ કર્યો છે. આ પ્રતિ પ્રાચીનતમ
Page #13
--------------------------------------------------------------------------
________________
(જુનામાં જુની) હેવા છતાં ખંડિત અને અસ્તવ્યસ્ત પાઠાવાળી હોવા ઉપરાંત ઘણી જ અદ્ધિ હેવાથી તેને મેં મૌલિક તરીકે સ્વીકારવી પસંદ કરી નથી. માલિક આદર્શ તરીકે તે મેં ઉજમબાઈની ધર્મશાલાના શ્રીમૂલચંદજી મહારાજના જ્ઞાનભંડારની પ્રતિને જ : સ્વીકારી છે. એ પ્રતિ ઉપરથી સ્વતંત્ર નવી પ્રેસપી કરાવીને નવેસર અક્ષરશઃ ઉપરોક્ત પ્રતિઓ સાથે સરખાવીને તૂટતા પાઠોની પૂત્તિ, અશુદ્ધિઓનું પરિમાર્જન અને પાઠભેદની નેધ કરવામાં આવી છે. આ ઉપરથી વિદ્વાને એ સમજી જશે કે તેમના હાથમાં વિદ્યમાન પ્રસ્તુત કલ્પસૂત્ર, એક પ્રાચીન પ્રતિનું સંપૂર્ણ એકધારું સ્વરૂપ છે.
પસૂત્રની પ્રતિઓનું સ્વરૂપ ભાષા અને મોલિક પાઠો-આજે આપણા સામે કલ્પસૂત્રની જે પ્રાચીન તાડપત્રીય કે કાગળની પ્રતિઓ વિદ્યમાન છે, તેમાં વિક્રમના તેરમા સૈકા પહેલાંની એક પણ પ્રતિ નથી. તેમાં પણ ખંભાતના શ્રી શાંતિનાથજીના પ્રાચીન તાડપત્રીય ભંડારની એક પ્રતિ, કે જે વિક્રમ સંવત ૧૨૪૭માં લખાયેલી છે, તેને બાદ કરતાં બાકીની બધીય પ્રતિઓ વિક્રમના ચૌદમાં અને પંદરમા સૈકાની અને મોટા ભાગની પ્રતિઓ તે પછીના સમયમાં લખાયેલી છે. આ બધી પ્રતિઓમાં ભાષાષ્ટિએ અને પાઠોની દૃષ્ટિએ ઘણું ઘણું સમવિષમપણું છે, અને પછી ગયેલા પાઠે, ઓછાવત્તા પાઠો તેમ જ અશુદ્ધ પાઠોની પરંપરા વિષે તે પૂછવાનું જ શું હોય! આજે આપણા માટે અતિદુઃખની વાત જ એ છે કે-જેસલમેરદુર્ગના ખરતરગચ્છીય યુગપ્રધાનપ્રવર આચાર્યશ્રીજિનભદ્રસૂરિના પ્રાચીનતમ જેના જ્ઞાનભંડારમાંથી મળી આવેલ અનુમાન દશમા સૈકાની આસપાસમાં લખાયેલી વિશેષાવશ્યક મહાભાષ્યની પ્રતિ જેવા કોઈ રડ્યાખડયા અપવાદ સિવાય, કેઈ પણ જૈન આગમની મૌલિક પ્રાચીન કે અર્વાચીન સાવંત સાંગોપાંગ અખંડ શુદ્ધ પ્રતિ એક પણ આપણા સમક્ષ નથી. તેમ જ ચૂર્ણિકાર ટીકાકાર આદિએ કેવા પાઠો કે આદર્શને અપનાવ્યા હતા એ દર્શાવનાર આદર્શો–પ્રતિઓ પણ આપણા સામે નથી. આ કારણસર કહપસૂત્રની મૌલિક ભાષા ને તેના મૌલિક પાઠોના સ્વરૂપનો નિર્ણય કરે આપણા માટે અતિદુષ્કર વસ્તુ છે. અને એ જ કારણને લીધે આજના દેશી--પરદેશી ભાષાશાસ્ત્રજ્ઞ વિદ્વાનેએ આજની અતિઆર્વાચીન હસ્તપ્રતિના આધારે જન આગમની ભાષાવિષે જે કેટલાક નિર્ણય બાંધેલા છે કે આપેલા છે એ માન્ય કરી શકાય તેવા નથી. જર્મન વિદ્વાન હૈ. એલ. આસડોર્ફ મહાશય ચાલુ વર્ષમાં જેસલમેર આવ્યા ત્યારે તેમની સાથે આ વિષેની ચર્ચા થતાં, તેમણે પણ આ વાતને માન્ય રાખીને જણાવ્યું હતું કે “આ વિષે પુનઃ ગંભીર વિચાર કરવાની જરૂરત છે.”
આ પરિસ્થિતિમાં કલ્પસૂત્રની મલિક ભાષા અને તેના માલિક પાઠોની ચિન્તાને જતી કરીને. માત્ર એની અત્યારે મળી શકતી પ્રાચીન પ્રતિઓ અને ચણ, ટિશ્યનક. ટીકાકાર વગેરેને આશ્રય લઈ માલિક પાઠની નજીકમાં આવી શકે તેવી આવૃત્તિ તૈયાર કરવા પ્રયત્ન કર્યો છે અને તે સાથે વિવિધ પાઠભેદે અને પ્રત્યુત્તરની નેંધ પણ તે તે
Page #14
--------------------------------------------------------------------------
________________
સ્થળે આપી છે. શ્રી ચૂર્ણિકાર ભગવાન સામે જે કેટલાક પાઠો હતા તે આજની અમે તપાસેલી સંખ્યાબંધ પ્રતિઓ પૈકી કોઈ પણ પ્રતિમાંથી મળી શક્યા નથી. ટિપ્પનકકાર શ્રી પૃથ્વીચન્દ્રસૂરિ પણ કેટલીક વાર ચૂર્ણિકારને જ અનુસરે છે; પણ તેટલા માત્રથી એમ માની લેવું ન જોઈએ કે તેમણે એ બધા પાઠે પ્રત્યન્તરોમાં નજરે જોયા જ હશે. કહપકિરણાવલિકા મહોપાધ્યાય શ્રીધમસાગરજી અનેકાનેક પાઠભેદની નોંધ સાથે ચૂર્ણિકારે સ્વીકારેલા પાઠની નેંધ આપે છે, પરંતુ તેથી ચૂર્ણિકાર ભગવાને માન્ય કરેલા પાઠો તેમણે કઈ પ્રતિમાં જોયા હોય તેમ માનવાને કશું જ કારણ નથી. એક, વાત ખાસ નોંધપાત્ર છે કે-ખંભાતની સં. ૧૨૪૭ વાળી પ્રતિ, જે મારા પ્રસ્તુત સંશોધનમાં સામેલ છે તે, કિરણાલી ટીકાકાર સામે પણ જરૂર હાજર હતી. આ પ્રતિના પાઠભેદની નેંધ કિરણાલીકારે હેક-કાણે લીધી છે. ચૂર્ણિકાર મહારાજ સામે જે કેટલાક પાઠો હતા તે આજની ટીકાઓ વાંચનારને નવા જ લાગે તેવા છે. એ પાઠભેદની નોંધ અમે ચૂર્ણિ અને ટિપ્પનકમાં તે તે સ્થળે પાદટિપણીમાં આપી છે અને આગળ ઉપર આ પ્રાસ્તાવિકમાં પણ આપીશું. . પ્રતિઓમાં શબ્દપ્રયાગની વિભિન્નતા-(૧) આજે કલ્પસૂત્રની જે સંખ્યાબંધ પ્રતિઓ આપણા સમક્ષ વિદ્યમાન છે તે પૈકી મોટાભાગની પ્રાચીન પ્રતિઓમાં,
જ્યાં શબ્દચ્ચારમાં કઠિનતા ઊભી થતી હોય તેવાં સ્થળોમાં અસ્પષ્ટ જ શ્રુતિવાળા જ પાઠો વ્યાપકરીતે જોવામાં આવે છે. જેમકે-fથાવ, તિથો , માથ, અrશાક, ફળાઉન ઈત્યાદિ. જ્યારે કેઈકે પ્રાચીન પ્રતિઓમાં અને કેટલીક અર્વાચીન પ્રતિએામાં જ ઐતિ વિનાના જ! પાઠ વ્યાપકરીતે જોવામાં આવે છે. આ વિષે પ્રાચીનતા કયા પ્રયોગની એ નિર્ણય કરે મુશ્કેલ છે. તે છતાં એટલી વાત તે ચક્કસ જ છે કે આકાશi, Airt૩, ગજ વગેરે શબ્દો જે રીતે લખાય છે તે રીતે બેલવા ઘણા મુશ્કેલીભર્યા આપણી જીભને લાગે છે. સંભવ છે અતિપ્રાચીન કાળમાં આ શબ્દો આ રીતે જ લખાતા હોય અને ઉચ્ચારમાં ‘’ શ્રતિ કરાતી હોય. એ જ શ્રતિને જ વૈયાકરણેએ સૂત્ર તરીકે અપનાવી લીધી હોય. આ વિષે ગમે તે હે, પણે આપણી જીભ તે આવા પ્રયોગોના ઉચ્ચારણમાં વિષમતા જરૂર અનુભવે છે અને આવા પ્રસંગે સ્પષ્ટ ઉચ્ચારણમાટે આપણી ધીરજ પણ માગી લે છે. એ ધીરજ વ્યાપકરીતે દુર્લભ હોવાથી અર્વાચીન પ્રાકૃત ભાષામાં ' શ્રુતિએ વ્યાપકપણું લીધું હોવાનાં વધારે સંભવ છે..
(૨). પ્રાકૃત ભાષામાં જ્યાં અસ્પષ્ટ “ શ્રુતિ કરવામાં આવે છે, ત્યાં કપસૂત્રની કેટલીક પ્રતિઓમાં જ કરાયેલે પણ જોવામાં આવે છે, જેમકે ૧૪ ઘા વગેરે. આવા પ્રયોગે પ્રાચીન પ્રાકૃત ગ્રંથમાં ઘણે સ્થળે જોવામાં આવે છે. આચાર્ય શ્રીધર્માષસૂરિએ ચૈત્યવંદનભાષ્ય ઉપરની સંઘાચારટીકામાં આપેલી પ્રાકૃત કથાઓમાં આવા પ્રયેગે જ વ્યાપકરીતે આપેલો છે, જેને લીધે કયારેક કયારેક અર્થ મેળવવામાં ગુંચ
Page #15
--------------------------------------------------------------------------
________________
વણ પણ ઉભી થાય છે. એ ગમે તેમ છે, પ્રયોગોની પસંદગી એ પ્રકારની ઈચ્છા ઉમ જ આધાર રાખે છે. . . . . (૩) અર્વાચીન પ્રાકૃત ભાષામાં - અને ગ્રંથપતિઓમાં “દુથ હોn” (
ત્તિમ ૮–૧-૮૪) એ વ્યાકરણનિયમને અનુસરીને સંગમાં અણ ગુર govમા ગુર્જર વગેરેમાં હ્રસ્વ સ્વરને પ્રયોગ જોવામાં આવે છે, પરંતુ પ્રાચીન કાળની પ્રાકૃત ભાષાઓમાં આ નિયમને કશું જ સ્થાન ન હતું. એ જ કારણ છે કે પ્રાકૃત ભાષાના દરેકે દરેક આગમગ્રંથ પ્રકરણગ્ર તેમજ કથાસાહિત્ય ગ્રંથોની પ્રાચીન પ્રાચીનતમ લિખિત પ્રતિમાં સ્વાઇવરને બદલે જો જો, જેના એ પ્રમાણે ગુરુસ્વરને પ્રયેળ જ મુખ્ય જવામાં આવે છે. અને આ જ નિયમ કલ્પસૂત્રને પણ લાગુ પડે છે.
() પ્રાચીન કાળમાં પ્રાકૃત ભાષામાં માત્ર કવિ શક્તિ પતિ વગેરે પ્રયોગમાં પરસવર્ણ તરીકે “જૂર વ્યંજનને સ્થાન હતું, તે સિવાય પ્રાકૃતમાં જ વ્યંજન સ્વીકારવામાં જ નહેતું આવ્યું. એ જ કારણ છે કે કઈ પણ પ્રાકૃતભાષાના ગ્રંથની પ્રાચીન હાથએમાં “ ને બદલે ગમો, ન થ ના થા, બાળ વગેરેમાં “T ને પ્રયાગ...જ. જોવામાં આવે છે. નાચ ના પ્રણેતા મહર્ષિ ભરતે તેમના નાટ્યશાસ્ત્રમાં અધ્યાય ૧૭માં જ્યાં પ્રાકૃત ભાષાના નિયમો. આખ્યા છે ત્યાં તેમણે નીચેના પથદ્વારા પ્રાકૃત ભાષામાં જ નથી એમ જણાચું છે . * ,
', ' . . ए-ओकारपराई, अंकारपरं च पायए णन्थि। : : મા-બાવમિ િધ, કથા-કાળિદળા છે ! 1 કપ બાહતદરે સૂવા ચૂણિકા તેમજ ટીકાકાર આચાર્ય શ્રીમાલયગિરિ સૂરએ પણ કપિલાવ્યની શરૂuથયાથgg૦ ગા. ૨ ના વ્યાખ્યાનમાં પણ પ્રાકૃતલક્ષણને નિર્દેશ કરતાં ઉપર્યુક્ત ભરતમુનિપ્રણીત લક્ષણગાથાને જ ઉલ્લેખ કર્યો છે.
(૫) અર્વાચીન પ્રાકૃતમાં બા ---7----વાં જો ” (નિરમ ૮-૨-૨૭૭) આ નિયમનું અનુસરણ જેવું જોવામાં આવે છે તેવું અને તેટલું પ્રાચીન કાળમાં ન હતું. તેમજ “ણ--૫-મા” (
ણિક ૮-૨-૨૮૭) વગેરે નિયમોને પણ એટલું સ્થાન ન હતું. આ કારણસર પ્રાચીન પ્રાકૃત અને અર્વાચીન પ્રાકૃતમાં ઘણીવાર શબ્દોની બાબતમાં સમ-વિષમતા જોવામાં આવે છે.
- (૬) આ ઉપરાંત ક૯પસૂત્રની પ્રતિમાં જ્યાં સામાસિપદો છે ત્યાં હ્રસ્વદીર્ધસ્વર તેમજ વ્યંજનના દ્વિભંલ-અદ્વિર્ભાવ વગેરેને લક્ષીને શબ્દપ્રયોગોમાં કે પાઠમાં ઘણે ઘણે વિપર્યાસ જામાં આવે છે, જે મોટે ભાગે નકલ કરનાર લેખકોને આભારી છે.
, , ઉપર મેં સંક્ષેપમાં પ્રાચીન–અર્વાચીન પ્રાકૃત ભાષા અંગેના નિયમો વિષે જે કાંઈ જણાવ્યું છે, તેને લીધે પ્રાચીન-અર્વાચીન ગ્રંથપ્રતિઓમાં શબ્દપ્રયોગની સમ-વિષ- *
અs F, BE
Page #16
--------------------------------------------------------------------------
________________
મતાને લગતા ઘણા ઘણા માઇભેદ થઈ ગયા છે. આ પાઠભેર સ્વભાવિક રીતે જ થઈ ગયા નથી, પરંતુ પાછળ, આચાર્યોએ જાણીબુઝીને પણ આ શબ્દપગેને સમયે સમયે બદલી નાખ્યા છે; અથ... પ્રાચીન પ્રાકૃતભાષાના પ્રયોગો સાથેનો સંપર્ક ઓછો થવાને લીધે જ્યારે મુનિવહિલાળી તે તે શબ્દપ્રયોગના મૂળને સમજી શકતા ન હોવાથી શ્રીઅભયદેવાચાર્ય, શમલયગિરિ આચાર્ય વગેરેને તે તે શબ્દપ્રયોગ બદલી નાખવાની આવશ્યકતા જણાઈ અને તેમણે તે તે શબ્દપ્રયોગોને બદલી પણ નાખ્યા છે. "આમ કરવાથી ગ્રંથને વિષય સમજવામાં સરળતા થઈ, પરંતુ બીજી બાજુ જન આગમોની મૈલિક ભાષામાં ઘણું જ પરિવર્તન થઈ ગયું. જેને લીધે આજે જન આગમની મલિક ભાષા કેવી હતી તે શોધવાનું કાર્યો દુષ્કર જ થઈ ગયું. આ પરિવર્તન માત્ર અમુક આગમ પુરતું મર્યાદિત નથી, પરંતુ દરેકે દરેક આગમમાં અને એથી આગળ વધીને ભાખ્ય-ચૂણિગ્રંથોમાં સુદ્ધાં આ ભાષાપરિવર્તન દાખલ થઈ ગયું છે. એટલે જૈન આગમોની માલિક ભાષાના શોધકે જન આગમ-ભાષ્ય આદિની જુદા જુદા કુલની પ્રતિ એકત્ર કરીને અતિધીરજથી આ નિર્ણય કરવાની જરૂરત છે. . આ સ્થળે, જરા વિષયાંતર થઈને પણ એટલું જણાવવું અતિ આવશ્યક માનું છે કે ભાષા દષ્ટિએ જેન આગમોનું અધ્યયન કરનારે જેસલમેરના કિલ્લાના શ્રીજિનભદ્રીય જ્ઞાનભંડારની તેમ જ લંકાગચ્છના ભંડારની અને તે ઉપરાંત આચાયવર શ્રીજમ્મુસૂરિ મહારાજના જ્ઞાનભંડારની ભગવતીસૂત્રની એમ તાડપત્રીય પ્રાચીન ત્રણે ય પ્રતિ જરૂર જેવી જોઈએ. પાટણ શ્રી હેમચંદ્રાચાર્ય જન જ્ઞાનમંદિરમાં પધરાવેલા સંઘના જ્ઞાનભંડારની અનુગદ્વારસૂત્રની પ્રતિ પણ જોવી જોઈએ. જેસલમેરના લિકાના ઉપયુક્ત ભંડારની અનુમાન દશમા સિકાની આસપાસમાં લખાયેલી વિશેષાવશ્યક ભાષ્યની પ્રતિ પણ ભૂલવી ન જોઈએ. આ ઉપરાંત જૈન આગમ ઉપરના ભાષ્યગ્રંથો અને ચૂણિગ્રંથોનું પણ આ દૃષ્ટિએ અવલોકન કરવું જોઈએ. આ બધા અવલોકનને પરિણામે ય જૈન આગમોની મૈલિક ભાષાનું વાસ્તવિક દિગ્દર્શન કરાવવું અશકયપ્રાય છે, તે છતાં આ રીતે એ ભાષાના નજીકમાં પહોંચી શકવાની જરૂર શક્યતા છે. અg, હવે મૂળ વિષય પર આવીએ.
ઉપર જણાવવામાં આવ્યું તેમ પાછળના આચાર્યોએ આગમસૂત્ર આદિની ભાષામાં સમયે સમયે ઘણું ઘણું પરિવર્તન જરૂર કર્યું છે. તે છતાં ઘા ય સ્થળે તે તે મૈલિક ભાષાપ્રયોગો રહી જવા પામ્યા છે. એટલે એ રીતે, મેં જે પ્રતિને મારા સંશોધન અને સંપાદનમાં મૂળ તરીકે રાખી છે તેમાં પણ તેવા પ્રગો વિદ્વાનને ઠેકઠેકાણે જોવા મળશે. કેટલાક ખાસ તેવા પ્રયોગોના પાઠભેદ પણ આપવામાં આવેલા છે.
મારા સંશોધનમાં જે ૪-૪ નામની પ્રતિમાં છે, તેમાં સરકાર બહુલ પાઠ છે. ભરતનાટ્યશાસ્ત્રના ૧૭મા અધ્યાયમાં કારખહુલ, કારખહુલ, સકારબહુલ, કારબહુલ,
Page #17
--------------------------------------------------------------------------
________________
G
કકારબલ, તકારબલ આદિ પ્રાકૃતભાષાપ્રયેગે વિષે છે, તે તે પ્રદેશની પ્રાકૃતભાષામાં કે ભાષાપ્રિયતાને લક્ષીને વહેંચણી કરવામાં આવી છે તે, તે કાળમાં ભલે પ્રચલિત કે ઉચિત હે; પરંતુ પાછળના જમાનામાં તો પ્રાકૃતભાષા દરેકે દરેક પ્રદેશમાં ખીચડું બની ગઈ છે અને તે જ રીતે વિવિધ કારણોને આધીન થઈને જૈન આગમોની મૈલિક ભાષા પણ ખીચડું જ બની ગઈ છે. એટલે જૈન આગમોની મૈલિક ભાષાનું અન્વેષણ કરનારે ઘણી જ ધીરજ રાખવી જરૂરી છે..
સૂત્રાંક-આજે આ૫ણા સામે કલ્પસૂત્રની જે પ્રાચીન પ્રતિઓ તાડપત્રીય કે કાગળની વિદ્યમાન છે, તે પિકી કઈમાં. પણ સૂત્રોના અંક નથી. માત્ર સેળમાં સત્તરમાં એકાની, ખાસ કરી સત્તરમા સૈકાની પ્રતિઓમાં સૂત્રાંકની પદ્ધતિ મળે છે. પરંતુ તે સૂત્રાંક સંખ્યા ઘણીવાર તે મેળ વિનાની જોવામાં આવે છે. એટલે મેં જે સૂત્રકે આપ્યા છે તે મારી દૃષ્ટિએ આપ્યા છે. ઉપર જણાવેલી પ્રતિઓમાં ઘેરાવલીમાં સૂત્રાંક છે જ નહિ અને સામાચારીમાં પણ કેટલીકમાં જ મળે છે; પરંતુ આ રીતથી એ પ્રતિઓમાં મોટે ભાગે સૂત્રોનું અખંડપણું જળવાયું નથી. જ્યારે મેં સૂત્રકોનું અખંડપણું જાળવવા પ્રયત્ન કર્યો છે. મેં જે સૂત્ર વિભાગ કર્યો છે તેના ઔચિત્ય-અનૈચિત્યપણાની પરીક્ષાનું કાર્ય વિદ્વાનને સોંપુ છું.
સંક્ષિપ્ત અને બેવડાપાઠ-કલ્પસૂત્રની પ્રાચીન અર્વાચીન પ્રતિઓમાં કેઈમાં કોઈ ઠેકાણે તે કોઈમાં કોઈ ઠેકાણે એમ, વારંવાર આવતા શબ્દ કે પાઠોને સંક્ષિપ્ત કરવામાં આવ્યા છે. ઉદાહરણ તરીકે સેવા[fqવા ને બદલે દેવા, માણારામ ને બદલે
ા ા ણા કે મરણ જ કે મ ક એમ કરવામાં આવ્યું છે. ખંભાતની સં. ૧૨૪૭માં લખાયેલી પ્રતિમાં પ્રાચીન લેખન પરમ્પરા જળવાયેલી હેઈ સર ક અથવા ચણા ૩ અને કોઈ ઠેકાણે સરળ એમ કરે છે, જ્યાં એક શબ્દથી ચાર શબ્દ સમજી લેવાના હોય ત્યાં ચારના અંક તરીકે પણ કેમ અક્ષરને પ્રયોગ કરવામાં આવતું. આ જ પ્રમાણે
જ્યાં છ શબ્દો સમજી લેવાના હોય ત્યાં જ સંખ્યાના સૂચક તરીકે 1 કે , કા અક્ષર વાપરવામાં આવ્યું છે. તાડપત્રીય પ્રતિઓમાં એક બાજુ આ અક્ષરાંકી દ્વારા જ પત્રાંક સૂચવવામાં આવે છે. જેમને આ અક્ષરકેનું જ્ઞાન નથી હોતું તે આવા અક્ષરાંકને ગ્રંથમાંના ચાલુ પાઠના અક્ષર તરીકે માની લેવા કે અર્થસંગતિ કરવા પ્રયત્ન કરે છે અથવા એ અક્ષાંકને નકામા સમજી કાઢી નાખે છે. આ અક્ષરાંકનું જ્ઞાન પાછલા જમાનામાં વીસરાઈ જવાને લીધે ગ્રંથોમાં ઘણા ગોટાળા થયા છે અને પ્રતિઓનાં પાનાં અસ્તવ્યસ્ત રીતે લખાઈ ગયાં છે. જેની માઠી અસર આપણે પૂજ્યપાદ આગમેદ્વારક આચાર્ય ભગવાન શ્રીસાગરાનન્દસૂરીશ્વરજી મહારાજના અનુગદ્વારચુર્ણિ આદિના સંપાદન અને સંશોધનમાં જોઈ શકીએ છીએ. પૂજ્યપાદશ્રી સમક્ષ આદર્શો અસ્તવ્યસ્ત આવ્યા અને તેઓ વધારે પ્રત્યુત્તર મેળવવાની આવશ્યકતા નહોતી ગણતા, એટલે ઉપરોક્ત અસરનું પ્રતિબિમ્બ તેમના સંપાદનમાં આવી જ જાય એમાં શંકાને સ્થાન જ ન હોય. આ તો થઈ સંક્ષિપ્ત પાઠોની વાત. હવે આપણે બેવડાએલા પાઠો વિષે જોઈએ—
Page #18
--------------------------------------------------------------------------
________________
. . (કલ્પસૂત્રમાં આ સૂત્રપદ્ધતિ હોવાને લીધે સ્થાને સ્થાને કેટલીકવાર પાઠોને બેવડો ઉચ્ચાર કરવાનો હોય છે. આ સ્થળે તેને કેટલીકવાર ટુંકાવવામાં આવે છે. આ ટૂંકાવવાને કમ કઈ પણ પ્રતિમાં આદિથી અંત સુધી એકધારે નથી. જેમકે કામં જ , રામ વિના આ પાઠને કઈ પ્રતિમાં કામ નાનું એ કારત્તા આમ લખેલે હોય છે, તો કોઈ પ્રતિમાં કામ કાજુ ૨ ૨ ત્તા એમ લખેલો છે, જ્યારે કઈ પ્રતિમાં કામ કાજુ ગં, ૨ ચરિત્તા એમ લખેલું છે. મેં પ્રથમથી જ, જણાવી દીધું છે કે મારા સંપાદનમાં એક પ્રતિને મુખ્ય તરીકે સ્વીકારીને હું ચાલ્યા છું, એટલે હું આશા રાખું છું કે મારા સંપાદન દ્વારા આ બધી વિવિધતા સહેજે જ વિદ્વાનોના ખ્યાલમાં આવી જશે. અને એથી આવા વિવિધ અને વિચિત્ર પાઠભેદને મેં જતા કર્યા છે.
કપસૂત્ર શું છે? “પ્રસ્તુત કલ્પસૂત્ર, એ કઈ સ્વતંત્ર સૂત્ર છે કે કઈ સૂત્રને અવાન્તર વિભાગ છે?? એ વિષે શ્વેતાંબર જૈન શ્રીસંઘમાં,–જેમાં સ્થાનકવાસી અને તેરાપંથી શ્રીસંઘને પણ સમાવેશ થાય છે, ભિન્ન ભિન્ન પ્રકારની માન્યતા ચાલુ છે. શ્વેતાંબર મૂર્તિપૂજક
શ્રીસંધ,–જેમાં દરેકે દરેક ગચ્છને સમાવેશ થાય છે,-એકી અવાજે એમ કહે છે • અને માને છે કે—કલ્પસૂત્ર એ, કેઈ સ્વતંત્ર ગ્રંથ નથી, નવીન ગ્રંથ નથી, પરંતુ
દશાશ્રુતસ્કંધ નામના છેદ આગમને આઠમાં અધ્યયન તરીકે એક મૈલિક અને પ્રાચીનતમ વિભાગ છે, અને તેના પ્રણેતા ચતુર્દશપૂર્વવિદ સ્થવિર આર્ય ભદ્રબાહુસ્વામી છે. જ્યારે સ્થાનકવાસી અને તેરાપંથી શ્રીસંઘ, દશાશ્રુતસ્કંધસૂત્રની કેટલીક પ્રાચીન હસ્તલિખિત પ્રતિઓમાં પ્રસ્તુત આઠમા અધ્યયનરૂપ કલ્પસૂત્રની અતિસંક્ષિપ્ત વાચનાને જોઈને એમ માની લે છે કે ચાલુ અતિવિસ્તૃત કલ્પસૂત્ર એ એક નવું સૂત્ર છે. આ બન્ને ય માન્યતા અંગે પ્રમાણિક અને સ્પષ્ટ સમાધાન અને ઉત્તર મેળવવાના સબળ સાધન તરીકે આપણા સામે દશાશ્રુતસ્કંધસત્રની નિયુક્તિ અને એ સૂત્ર ઉપરની ણિ કે જે નિયુકિતગ્રંથને આવરીને રચાયેલી છે, એ બે છે. આ નિયુક્તિ અને શૂણિ એ બન્ને ચકલ્પસૂત્ર ઉપરના વ્યાખ્યાગ્રંથે છે. નિયુક્તિ ગાથારૂપે-પદ્યરૂપે પ્રાકૃત વ્યાખ્યા ગ્રંથ છે. નિયુક્તિ કે જે સ્થવિર આર્યભદ્રબાહુ સ્વામિ વિરચિત છે અને ચૂણિ કે જેના પ્રણેતા કોણ ? એ હજુ સુધી જાણવામાં નથી આવ્યું તે છતાં આ બન્ને ય વ્યાખ્યાગ્રંથે ઓછામાં ઓછું ભેળસો વર્ષ પૂર્વેની રચનાઓ છે, એમાં લેશ પણ શંકાને અવકાશ નથી. કલ્પસૂત્ર ઉપરના આ બન્ને ય વ્યાખ્યાગ્રંથ કે જે વ્યાખ્યાગ્રંથો મેં પ્રસ્તુત કલપસૂત્ર સાથે સંશોધન કરીને સંપાદિત કર્યા છે, તેનું બારીકાઈથી અધ્યયન અને તુલના કરતાં નિયુક્તિચૂણિમાં જે હકીકત અને સૂત્રાશનું વ્યાખ્યાન જોવામાં આવે છે, એ ઉપરથી સ્થાનકવાસી અને તેરાપંથી શ્રીસંઘના ગીતાર્થોને પ્રસ્તુત કલ્પસૂત્રને કરિપત
* કારણ નથી મળતું. તેમ જ દશાશ્રુતસ્કંધ સૂત્રની ચાદમાં સૈકાના
Page #19
--------------------------------------------------------------------------
________________
પ્રારંભમાં લખાયેલી અનેક પ્રતિઓ આજે વિદ્યમાન છે, જેમાં પ્રસ્તુત કરપસૂત્ર આઠમા. અધ્યયન તરીકે સળંગ અને સંપૂર્ણ લખાએલું છે. આથી કેાઈને એમ કહેવાને તે કારણ જ નથી રહેતું કે સ્થાનકવાસી અને તેરાપંથી સંપ્રદાય સામે કોઈ કલિપત આરોપો ઊભા કરવા માટે કે કપિત ઉત્તરો આપવા માટેના સાધન તરીકે આ સૂત્ર રચી કાઢવામાં આવ્યું છે. જે આમ હોત તે સ્વતંત્ર કલપસૂત્રની કે એ કપસૂત્રગભિત દશાક્ષત્રસ્કધસૂત્રની આજે વિક્રમસંવત ૧૨૪૭થી લઈને જે અનેકાનેક પ્રાચીન તાડપત્રીય અને કાગળ ઉપર લખાયેલી પ્રતિઓ મળે છે તે આજે મળતી જ ન હોત. તેમ જ ઉપર જણાવેલી પ્રતિ ઉપરાંત નિયુક્તિ અને શૂર્ણિમાં આ કલ્પસૂત્રનું વ્યાખ્યાન કરવામાં આવ્યું છે તે પણ ન હોત. પ્રસ્તુત કલ્પસૂત્ર સાથે પ્રસિદ્ધ કરેલી નિર્યુક્તિ અને ચૂર્ણ, એ કઈ સ્વતંત્ર વ્યાખ્યાગ્રંથ નથી, પરંતુ દશાશ્રુતસ્કંધસૂત્ર ઉપરની નિર્યુક્તિ અને ચૂર્ણમાંથી કલ્પસૂત્ર પુરતો જુદો પાડી લીધેલો અંશ જ છે, એ ધ્યાનમાં રહે.
ક૯પસૂત્રનું પ્રમાણ આ કલ્પસૂત્ર, કેવડુ અને કેવા સ્વરૂપમાં હોવું જોઈએ, એ વિષે આજે પાશ્ચાત્ય વિદ્વાનો અને તેમના મતને માન્ય કરનાર આપણા દેશના વિદ્વાને એક જુદી જ માન્યતા ધરાવે છે. તેમનું ધારવું છે કે-કલ્પસૂત્રમાં ચિદ સ્વપ્ન આદિને લગતાં કેટલાંક આલંકારિક વર્ણન વગેરે કપસૂત્રમાં પાછળથી ઉમેરાએલાં છે. સ્થવિરાવલી અને સામાચારીને કેટલેક અંશ પણ પાછળથી ઉમેરાએલો હોવાનો સંભવ છે. આ વિશે મારા અધ્યયનને અંતે મને જે જણાયું છે તે અહીં જણાવવામાં આવે છે–
છે. આજે આપણા સમક્ષ કલ્પસૂત્રની જે પ્રતિઓ છે, તે પિકી ખંભાતના શ્રી શાંતિનાથના તાડપત્રીય ભંડારની પ્રતિ વિસં. ૧૨૪૭માં લખાએલી હોઈ સૌ કરતાં પ્રાચીન છે. તેમાં ચાદ સ્વપ્નને લગતે વર્ણક ગ્રંથ બીલકુલ છે જ નહિ. તેમ જ મેં મારા સંશેધન માટે જે છ પ્રતિઓનો સંપૂર્ણપણે ઉપયોગ કર્યો છે તે પિકી અને ઇ એ બે પ્રતિઓમાં સ્વપ્નને લગતે વર્ણકગ્રંથ પ્રકારાન્તરે અને અતિ સંક્ષિપ્ત છે. જ્યારે બીજી પ્રતિઓમાં વર્તમાનમાં પ્રચલિત સ્વપ્ન વિષેને વર્ણકગ્રંથ અક્ષરશઃ મળે છે. આ રીતે ચોદસ્વપ્ન વિષે ત્રણ વાચનાન્તરે મારા જેવામાં આવ્યાં છે. શ્રીમાનું ચૂણિકાર અને તેમને પગલે ચાલનાર ટિપ્પનકાર પણ સ્વપ્નસંબંધી વર્ણકગ્રંથ માટે સર્વથા ચૂપ જ છે, સ્વપ્નસંબંધી વર્ણકગ્રંથના એક પણ શબ્દની તેઓ વ્યાખ્યા નથી કરતા. આ બધું જોતાં સ્વપ્ન સંબંધી પ્રચલિત વર્ણકગ્રંથ અંગેના
મૈલિકપણા વિષે જરૂર શંકાને સ્થાન છે. પરંતુ તે સાથે બીજો પ્રશ્ન એ ઊભે થાય છે - કે ત્રિશલા ક્ષત્રિયાણી ચંદ સ્વપ્નોને જોઈને જાગે છે, એ ચિદ સ્વપ્નના નામ પછી
તરત જ તપ જ ના તિતસ્ત્રા નિrળી છે પથા રાહે દર માસુમિને પતિ vi gai સૂત્ર આવે છે; અર્થાત્ “ત્રિશલા ક્ષત્રિયાણી આ અને આ પ્રકારનાં ઉદાર ચિદ મહાસ્વપ્નને જોઈને જાગી” એ સૂત્રમાં “આ અને આ પ્રકારનાં ઉદાર” એ વાક્ય
Page #20
--------------------------------------------------------------------------
________________
જોતાં આપણને સહેજે એ પ્રશ્ન થાય છે કે “આ પ્રકારનાં ઉદાર એટલે કેવાં ઉદાર?” આ જાતનો પ્રશ્ન કે જિજ્ઞાસા, આપણને ચિદસ્વપ્નને લગતા વર્ણકગ્રંથના અસ્તિત્વની કલ્પના તરફ ખેંચી જાય છે. અને આ કારણસર આ ઠેકાણે ચાદસ્વપ્નને લગતા કોઈને કોઈ પ્રકારના વર્ણકગ્રંથનું હોવું એ અનિવાર્ય બની જાય છે. પરંતુ જ્યાં સુધી આપણા સામે બીજી પ્રાચીન પ્રતિઓ ન હોય ત્યાં સુધી એ વર્ણકગ્રંથ કેવો હોવો જોઈએ, એને નિર્ણય કરવાનું કામ ઘણું કઠિન છે. અત્યારના પ્રચલિત વકત્રંથના માલિકપણા વિષે શંકાને સ્થાન છે; તે છતાં એટલું ધ્યાનમાં રાખવું અતિ આવશ્યક છે કે પ્રચલિત સ્વપ્નવિષયક વર્ણકગ્રંથ અર્વાચીન હોય તે પણ તે અનુમાન હજાર વર્ષથી અર્વાચીન તે નથી જ.
. આ ઉપરાંત ઈન્દ્ર, ગર્ભાપહાર, અટ્ટણશાલા, જન્મ, પ્રીતિદાન, દીક્ષા, કેવલજ્ઞાન, ચાતુર્માસ, નિર્વાણ, અંતકભૂમિ આદિ વિષયક સૂત્રપાઠ અને વર્ણકગ્રંથના અસ્તિત્વની સાક્ષી તો ચૂર્ણિકાર પોતે પણ આપે છે. એ પછીનાં જિનચરિતો કે જેમાં ત્રેવીસ જિનેશ્વરનાં ચરિત્ર અને અંતરે વિષે ના સૂત્રપાઠને સમાવેશ થાય છે તેની તથા ગણધરાદિ
વિરોની આવલી અને સામાચારીગ્રંથ હોવાની સાક્ષી નિયુક્તિકાર અને ચૂર્ણિકાર એમ બન્ને ય સ્થવિરો gf vartar કો નિ. ગા૬૨ અને તેની ચૂત્ર દ્વારા આપે છે. ગણુધરાદિ સ્થવિરેની આંવલી આજે કલ્પસૂત્રમાં જે રૂપે જોવામાં આવે છે તેવી અને તેટલી તે ચતુર્દશપૂર્વધર ભગવાન શ્રી આર્યભદ્રબાહસ્વામિપ્રણીત કલ્પસૂત્રમાં હાઈ જ ન શકે. એટલે જ્યારે પ્રસ્તુત કલ્પસૂત્રને અથવા આગમને પુસ્તકારૂઢ કરવામાં આવ્યાં તે જમાનાના સ્થવિરાએ એ ઊમેરેલી છે, એમ કહેવું એ જ સવિશેષ ઉચિત છે. આમ છતાં એક પ્રશ્ન તો આપણા સામે આવી ઊભે જ રહે છે કે-આજની અતિઅર્વાચીન અર્થાત સેળમાં સત્તરમા સિકામાં લખાએલી પ્રતિઓમાં જે સ્થવિરાવલી જોવામાં આવે છે, એ ક્યાંથી આવી? કારણ કે ખંભાત, અમદાવાદ, પાટણ, જેસલમેર વગેરેની સંખ્યાબંધુ તાડપત્રીય પ્રતિઓ તપાસી, તેમાંથી મને પાછળના સ્થવિરેને લગતી સ્થવિરાવલી કોઈ પણ પ્રતિમાંથી મળી નથી. આમ છતાં એમ માનવાને તે આપણું મન જરા યે કબૂલ નથી થતું કે એ અંશ નિરાધાર હોય!. એટલે આ વિષે ચોક્કસાઈભર્યું અન્વેષણ કરવાની આપણી ફરજ ઊભી જ રહે છે.
* આટલું વિચાર્યા બાદ સામાચારી આવે છે. તેમાં શરૂઆતનાં પર્યુષણાવિષયક જે સૂત્રો છે તે પૈકી સૂત્રાંક ૨૩૧માં અંતર વિ જ છે નો તે જાWS & fur :વાદજાવિત્તર આ પ્રમાણે જે સત્રાંશ છે તે પંચમીની ચતુર્થી કરાઈ તે પછીને છે, એમ આપણને સ્વાભાવિક જ લાગે છે. આ સત્રાંશને આપણે કેવો અર્થ કરો જેઈએ અને ઉત્સર્ગ–અપવાદની મર્યાદાને લક્ષમાં રાખીને એની સંગતિ કેવી રીતે સાધવી જોઈએ ?, એ વિચારવા જેવી બાબત છે. મને લાગે છે, અને ઉત્સર્ગ–અપવાદની મર્યાદાને મારી અલ્પ બુદ્ધિએ હું સમજું છું ત્યાંસુધી “સંવત્સરીપર્વની આરાધના કારણસર
Page #21
--------------------------------------------------------------------------
________________
ભાદ્રપદ શુદિ પંચમી પહેલાં થઈ શકે, પરંતુ તે પછી નહિ” આ વચન સ્થવિર ભગવંતે તે સમયની મર્યાલને લક્ષીને જ જણાવ્યું છે, પરંતુ તેટલા માત્રથી ઉત્સર્ગ–અપવાદની મર્યાદા જાણનાર ગીતાર્થોએ આ સૂત્રને સદા માટે એકસરખું વ્યાપક કરવું ન જોઈએ. અર્થાત્ ભગવાન શ્રીકાલકાર્ય સમક્ષ જે પ્રકારનો પ્રસંગે ઉપસ્થિત થયો તે જ પ્રકારને તેથી ઉલટો પ્રસંગ કેઈ સમર્થ ગીતાર્થ સમક્ષ આવી પડે તો તે, પંચમી પછી પણ સંવત્સરીની આરાધના કરીને આરાધક થઈ શકે અને બીજાઓને પણ આરાધક બનાવી શકે. અને તેમ કરવામાં તે ગીતાર્થ સૂત્રાણાને અને ઉત્સર્ગ–અપવાદની મર્યાદાને સંપૂર્ણરીતે આરાધે છે, એમ આપણે સમજવું જોઈએ.'
આ ઉપરાંત સામાચારીનું વ્યાખ્યાન સંક્ષેપમાં નિર્યુક્તિકારે અને સમગ્રભાવે ચૂર્ણિકારે કરેલ હોવાથી તેના અસ્તિત્વની પ્રાચીનતા સ્વયંસિદ્ધ છે, એટલે એ વિશે મારે ખાસ વધારે કહેવા જેવું કશું જ રહેતું નથી.
કહપસૂત્રમાં પાઠભેદે અને સૂત્રોનું ઓછાવત્તાપણું કલ્પસૂત્રની પ્રાચીન પ્રતિઓમાં પાઠભેદે અને સૂત્રોનું ઓછાવત્તાપણું ઘણે સ્થળે છે અને વિવિધ રીતે આવે છે. આ બધું ય અમે કલ્પસૂત્રની પાદટિપ્પણીમાં વિસ્તૃત રીતે આપેલું છે. આમ છતાં ચૂર્ણિકાર અને તેમને પગલે ચાલનાર ટિપ્પનકકારે તેમના યુગની પ્રાચીન પ્રતિઓને આધારે જે પાઠો સ્વીકારીને વ્યાખ્યાન કર્યું છે તે પાઠભેદને સમાવેશ ઉપર જણાવેલ પાઇટિપ્પણીમાં મોટે ભાગે થતું નથી. એટલે તે પાઠભેદને તારવીને આ નીચે આપવામાં આવે છે.
ચૂર્ણકારે સ્વીકારેલા પાઠભેદો સૂત્રો मुदित सूत्रपाठ
चूर्णीपाठ ३ पुव्वरत्तावरत्तकालसमयसि
पुव्वरत्तावरत्तंसि
-સુનવ૬૧ * રિં સરું માવઠું ગિર
पटेहि णिउणेहिं जिय. ૬૨ ૩ો િચ
(નથી). બળેજાબનાયા આદિ સામાસિક વાક્ય અસ્તવ્યસ્ત पित्तिज्जे
पेत्तेज्जए १२२ अंतरावास
अंतरवास १२३ अंतगडे
(નથી) १२६-२७ सूत्र
પૂર્વોપર છે. २३२ पज्जोसवियाणं
पज्जोसविए ૨૮૧ अणट्राबंधिस्स
अदाणबंधिस्स
Page #22
--------------------------------------------------------------------------
________________
પિનાકાર સ્વીકારેલા પાકને
सूत्रांक मुद्रित सत्रपाठ
३ पुवरत्तावरत्त
६ -माणदिया ... अत्थोग्गहं
९ विनाय, धारए , परिनिट्रिए
महयाहयनगीयवाइयतंतीतलतालतुडियषणमुहंगपडपडहवाइयरवेणं
टिप्पनकमाठमेद अङ्करत्तावरत्त -माणंदिया शंदिया अत्थोग्गहणं विनयवारए सुपरिनिट्रिए महयाहयनगीयवाइयसंखसंखियखरमुहीपोयापिरिपिरियापणवपडहभभाहोरंभमेरीझल्लरीदुंदुहिततविततघणझुसिरततीतलतालतुडियमुइंगपडुनाइयरवेणं रयणाणं जाव अहाबायरे अडरत्तावरत्तअतुरियमसंभंताए फलविसेसे चुंचुमालइए ऊसवियरोमकूवे
२६ रयणाणं या अहाबायरे ३३ पुव्वरत्तावरत्त
अतुरियं अचवलमसंभंताए ५१ फलवित्तिविसेसे ५२ -चुंचुमालइयरोमकूवे ५३ -संपुत्र५४ विनाय- . ५४ सूरे वीरे
-गुंजद्धायसरिसे कमलायरसंडविबोहए उट्रियम्मि सूरे सहस्सरस्सिम्मि दिणयरे तेयसा अलंते य सयणिज्जाओ अब्भुटेड
विनय-
.
.
" पीणणिज्जेहिं जिंघणिज्जेहिं दप्पणिज्जेहि
मयणिज्जेहिं विहणिज्जेहिं सचि
पट्रेहिं कुसलेहिं मेहावीहिं जिय६२ अयसुमहग्घदूसरयणसुसंवुए
सूरे धीरे वीरे -गुंजबंधुजीव[पारावतचलणनयणपरहुयसुरत्तलोयण . जासुयणकुसुमरासि] हिंगुलयणियरातिरेयरेहंतसरिसे कमलायरसंडबोहए उदियम्म सूरे सहस्सरस्सिम्मि तस्स य करपहारपरद्धम्मि [अंधकारे बालायवकुंकुमेणं खचिय व्व जीवलोए सयणिज्जाओ अब्भुटे ॥] पीणणिज्जेहिं दीवणिज्जेहिं दप्पणिज्जेहिं तिप्पणिज्जेहिं सच्चिपत्तट्रेहिं णिउणेहिं जियनासानीसासवायवोज्झबक्खुहरवन्नफरिसजुत्तहयलालापेलवातिरेगधवलकणगखचियंतकम्मदूसरयणसं तुए अंगसुहफासयं सिग्घ०आदिपदसहित रना अच्चियवंदियविउलेणं असणेणं जाव पुप्फमहापहेसु वा ५७ीछे सन्निक्खित्ताई सन्निहियाई सव्यत्तुभयमाण
६३ अंगसुहफरिसयं ६५ सिग्घ. आदिपदरहित ६८ रना वंदिय ७८ विउलेणं पुप्फ- . ૮૪ - - આ ચિહ્ન વચ્ચેનો પાઠ
सन्निक्खित्ताई ९२ उडुभयमाण
Page #23
--------------------------------------------------------------------------
________________
१२
-गंधमलेहिं ववगयरोगसोगमोहमयपरित्तासा जं तस्स गम्भस्स हियं मियं पत्थं गन्भपोसणं तं देसे य काले य आहारमाहारेमाणी विवित्तमउएहिं सयणासणेहि पइरिकसुहाए मणाणुकूलाए विहारभूमीए पसत्यदोहला संपुनदोहला सम्माणियदोहला अविमाणियदोहला वुच्छिन्नदोहला विणीयदोहला
सुहं सुहेणं ९७ भने ९९ सूत्र
गंधमल्लेहिं जं तस्स गन्भस्स हियं मियं पत्थं गब्भपोसणं तं देसे य काले य आहारमाहारेमाणी विवित्तमउएहिं सयणासणेहिं पइरिकसुहाए मणाणु
कूलाए विहारभूमीए पसत्थरोहला सम्माणियदोहला • अविमाणियदोहला वुच्छिन्नदोहला संपुन्नदोहला . विणीयदोंहला ववगयरोगसोगमोहभयपरित्तासा सुहं सुहेशं
ટિપ્પનક પત્ર ૧૨-૧૩ની ૭ અંકની પાદટિપણી જુઓ. ૯૯ સૂત્રમાંનો કસુ થી अणेगतालायराणुचरियं सुधान। vanisesi ૯૭ મા સૂત્રમાં આવી જાય છે.' -आरक्खग तस्स नियगसयणसंबंधिपरिजणस्स नायाण य तं
९७ -आईखग१.१ तेणं मित्तनाइनियगसयणसंबंधिपरिजणेणं
नायएहि य सद्धिं तं १०२ -भुत्तोत्तरागया १११ चेच्चा धणं चेच्चा रज्जं ११३ मीसिएणं मंजुमंजुणा २४० - म यिमान
५
भुत्तोत्तराए
। चेच्चा रज्जं चेच्चा धणं मीसिएणं अभिभविय गामकंटए मंजुमंजुणा २ ४१ सूत्रमा भत्तदेणं पज्जोसविसए. ५७७.
ચણકાર પિનકારે સ્વીકારેલા પાળે સૂત્રાંક મુદ્રિત સૂત્રપાઠી
ચૂર્ણ ટિપ્પનક પાઠભેદ ११३ घोसेण य पडिबुज्झमाणे ५.२ सव्वि- घोसेण अपडिबुज्झमागे सवि१२३ सुव्वयग्गी नामं ।
अग्गिवेसे नाम १२३ अच्चे लवे मुहुत्ते पाणू
अच्ची लवे मुत्ते पाणु . १२७ अमावसाए
अवार्मसाए २२५ मट्राई संपधूमियाई
मढ़ाई सम्मटाई संपधूमियाई २४९ उसिणोदए वियडे
सुवियडे २९१ नगरे था चेव एवमाइक्खइ सुधा
मगरे सदेवमणुयासुराए परिसाए एवमाइक्खइ
* આ ઉપરાંત પ્રત્યંતરમાં ઓછાંવત્તાં સૂત્રો, ઓછાવત્તા પાઠો, પાઠભેદે અને સૂત્રોના પૂર્વાપરને લગતા જે વિવિધ પાઠાંતરો છે તે અને તે તે સ્થળે પાદટિપ્પણીમાં આપેલા છે તેનું અવલોકન કરવા વિદ્વાનને ભલામણ છે.
Page #24
--------------------------------------------------------------------------
________________
કલ્પસૂત્રનિર્યુક્તિ આદિની પ્રતિએ આ પ્રસ્તુત કલ્પસૂત્રની આવૃત્તિ સાથે કલ્પનિર્યુક્તિ, કપચૂર્ણ અને પૃથ્વીચંદ્રાચાર્યવિરચિત કલ૫ટિપ્પનક આ ત્રણ વસ્તુ પ્રકાશિત કરવામાં આવી છે એ, ઉપર કહેવાઈ ગયું છે. આ ત્રણે ગ્રંથોની પાંચ પાંચ પ્રતિઓન મેં આદિથી અંત સુધી સળંગ ઉપગ કર્યો છે. એ પ્રતિઓ ખંભાત અને જેસલમેરના જ્ઞાનભંડારની હતી. આ પ્રતિઓને મેં ખાસ કોઈ સંકેત કે તેની સંજ્ઞા રાખી નથી. પણ જે પાઠ એક પ્રતિમાં હોય તેને ર૦૦ કે ગામતરે થી જણાવેલ છે અને જે પાઠ ઘણું પ્રામાં હોય ત્યાં સ્વતપુ એમ પાઠભેદ સાથે જણાવ્યું છે. ઉપરોક્ત બધી જ પ્રતિઓ તાડપત્રીય પ્રતિઓ છે અને તે તેરમા અને ચૌદમા સિકામાં લખાએલી છે. અર્થાત મેં મારા સંશોધન માટે પ્રાચીન પ્રતિઓ કામમાં લીધી છે..
નિર્યુક્તિ અને ચૂર્ણની ભાષા ઉપર જેમ કલ્પસૂત્ર માટે કહેવામાં આવ્યું છે તેમ નિયુક્તિ-ચૂર્ણની જે પ્રાચીન પ્રતિઓ મારા સામે છે તેમાં ભાષાપ્રયેગનું વૈવિધ્ય ઘણું છે. આ ભાષાવૈવિધ્ય અને તેના મૌલિક સ્વરૂપને વિસરી જવાને કારણે આજની જેમ પ્રાચીન કાળના સંશોધકોએ પણ ગ્રંથોમાં ઘણું ઘણું ગોટાળા કરી નાખ્યા છે. આ ગોટાળાઓને અનુભવ પ્રાચીન પ્રતિઓ ઉપરથી ગ્રંથોનું સંશોધન કરનારને બહુ સારી રીતે હોય છે. આવા પાઠેનાં ઢગલાબંધ ઉદાહરણ આપી શકાય તેમ છે. તે છતાં હું અહીં માત્ર પ્રસ્તુત કલ્પચૂર્ણમાંથી એક જ ઉદાહરણ આપું છું, જે ઉપરથી વિદ્વાનેને ખ્યાલ આવશે કે–આવા પાઠોના સંશોધકને શાબ્દિક શુદ્ધિ સિવાય અર્થસંગતિ વિષે કશું ય ધ્યાન નથી હોતું. પ્રસ્તુત કલ્પસૂત્રની ચૂર્ણમાં (પૃ. ૯૪માં) આ પોતિર્લિ તિ આ શુદ્ધ પાઠ લેખકના લિપિદોષથી મા પુલિસિકા તિ પાઠ બની ગયે અને ઘણી પ્રતિમાં આ પાઠ મળે પણ છે. આ પાઠ કોઈ ભાગ્યવાને સુધારવા પ્રયત્ન કર્યો અને તેને બદલે તેમણે પોuળ સિરિઝર્વ તિ પાઠ કર્યો, જેની અર્થદષ્ટિએ સંગતિ કશી જ નથી. ખરી રીતે મા ઉતિનિજસં તિ (૪. મા પુનવિષ્યન રિ) એને અર્થ “નિગદ અથવા ફૂગ ન વળે” એ છે. આવા અને આથીએ લિપિષ આદિના મોટા ગોટાળાઓ ચૂર્ણમાં ઘણું જ થયા છે. અને આ બધા ગોટાળાઓ આજના મુદ્રિત ચૂર્ણાગ્રથોમાં આપણને જેમના તેમ જોવા મળે છે.
અહીં પ્રસંગોપાત જૈન મુનિવરની સેવામાં સવિનય પ્રાર્થના છે કે-જૈન આગમ અને તે ઉપરના નિયંક્તિ-ભાગ્ય-ચૂર્ણ આદિ વ્યાખ્યાગ્રંથોનું વાસ્તવિક અધ્યયન અને સંશોધન કરવા ઈચ્છનારે પ્રાકૃતાદિ ભાષાના ગંભીર જ્ઞાન માટે શ્રમ લે જોઈએ. આ જ્ઞાન માટે માત્ર ભગવાન શ્રીહેમચન્દ્રાચાર્યકૃત પ્રાકૃત વ્યાકરણ જ બસ નથી. પ્રાકૃતભાષાના અગાધ સ્વરૂપને જોતાં આચાર્ય શ્રી હેમચંદ્રકૃત પ્રાકૃત વ્યાકરણ એ તે પ્રાકૃતભાષાની બાળપોથી જ બની જાય છે. એટલે આ માટે નિર્યુક્તિ-ભાષ્ય-ચૂણી આદિ ગ્રંથનું
Page #25
--------------------------------------------------------------------------
________________
ભાષાજ્ઞાનના વિવેક અને પૃથક્કરણ પૂર્વક અધ્યયન કરવું અતિ આવશ્યક છે. આ અધ્યયનને પરિણામે ભગવાન શ્રીહેમચંદ્રસૂરિના ઉપર બાળપોથીરૂપે ઓળખાવેલા પ્રાકૃત વ્યાકરણમાં કેટલાં અગાધતા અને ગાંભીર્ય ભર્યા છે અને એ વ્યાકરણનું સર્વાગી સ્વરૂપ ઘડવા માટે તેમણે કેટલું અગવાહન અને શ્રમ કર્યો છે તેને આપણને ખ્યાલ આવી શકે છે. પ્રાચીન પ્રાકૃત વ્યાકરણમાં જે પ્રયોગો અને સૂત્રો નહતાં એ આચાર્ય શ્રી હેમચંદ્રના વ્યાકરણમાં કયાંથી આવ્યાં? તેમજ એ ભાષા ઉપર, લેખકના લિપિદોષ, ભાષાઓના વિમિશ્રણ વગેરેની શી શી અસર થઈ છે અને તેને વિવેક કેટલી ધીરજથી શ્રી હેમચંદ્રાચાર્યે કર્યો છે, તેને સાચો જવાબ જૈન આગમ અને તે ઉપરના વ્યાખ્યાગ્રંથે આદિના અધ્યયનથી જ આપી શકાય તેમ છે. આચાર્ય શ્રી હેમચંદ્રના પ્રાકૃત વ્યાકરણની રચના બાદ વિશ્વનાં બધાં જ પ્રાચીન પ્રાકૃત વ્યાકરણે ગૌણ બની ગયાં છે તેનું કારણ એમના વ્યાકરણની સર્વદેશીયતા અને સર્વાગપૂર્ણતા છે.
આ ઉપરાંત, જૈન આગમોના અધ્યયન અને સંશોધન માટે જેટલી ભાષાજ્ઞાનની આવશ્યકતા છે તેટલી જ જરૂરીઆત ઉત્તરોત્તર લેખકદેષાદિને કારણે અશુદ્ધિના ભંડારરૂપ બની ગએલ જૈન આગમ અને તે ઉપરના નિર્યુક્તિ-ભાષ્ય આદિ વ્યાખ્યાશ્ચર્થોના અધ્યયન આદિ માટે પ્રાચીન ગ્રંથસ્થ લિપિ અને તેમાંથી લેખકેએ ઉપજાવી કાઢેલા ભ્રામક પાઠ કે વિવિધ પ્રકારના લિપિના જ્ઞાનની પણ છે. આ લિપિની મૌલિક્તા અને લેખકે એ કરેલી વિકૃતિઓનું ભાન જેટલું વિશેષ એટલી જ ગ્રંથસંશોધનમાં સરળતા રહે છે. આ સાથે પ્રાચીન ગ્રંથોમાં જ્યાં સંખ્યાને નિર્દેશ કરવામાં આવતો કે ભાંગાઓ અથવા સંગાળ વગેરેની સંખ્યા આદિ દેખાડવામાં આવતાં ત્યાં તેમને અક્ષરાંકમાં દેખાડતા. એટલે એ અક્ષરકેનું જ્ઞાન પણ એટલું જ આવશ્યક છે.
વિષયાંતર થઈને આટલું જણાવ્યા પછી હું મૂળવિષય તરફ આવું છું-ઉપર જણાવેલા ભ્રામક પાઠે કે લિપિભેદજનિત વિકૃત અશુદ્ધ પાઠના પાઠભેદને મોટે ભાગે મેં જતા કર્યા છે. તેમ છતાં કેટલેક ઠેકાણે તેવા વિવિધ પાઠ કે જેની અર્થસંગતિ કઈ રીતે થઈ શકતી હોય તેવા પાઠો આપ્યા પણ છે. જુઓ ચૂર્ણ પત્ર ૯૦ ટિ. ૨. આ ઠેકાણે पक्कमट्टियं सं. पक्कमृत्तिकम् एक्कमट्टियं सं. एकमृत्तिकम् पक्कमिज्जयं सं. प्रकान्तव्यम् આ ત્રણ પાઠભેદે અપાયા છે. એ જ રીતે યોગ્ય લાગ્યું છે ત્યાં તેવા પાઠભેદને સંગ્રહ કરવામાં આવ્યો છે. કેટલીકવાર પ્રાકૃત ભાષાભેદજનિત હજાર પ્રકારના પાઠો પૈકી કઈ કોઈ પાઠભેદ નોંધ્યા છે. બાકી મોટે ભાગે જતા કરવામાં આવ્યા છે. ઉ. તરીકે-૩૬ ના णउति णतुर्ति, उउबद्धिता उडुबद्धिता, ओवद्धिता, पुणिमाते पुण्णिमाए पोणिमाते, लोक कोअ રોક સ્ટોન સ્ટોત, મોજ મા મોમ મા મોત ઈત્યાદિ. આવા સ્વરવિકાર, વ્યંજનવિકાર પ્રત્યયવિકાર વગેરેને લગતા અનેકવિધ પાઠો પૈકી ક્વચિત ક્વચિત પાઠભેદો આપ્યા છે. બાકી મોટે ભાગે એવા પાઠેને જતા કરવામાં આવ્યા છે.
Page #26
--------------------------------------------------------------------------
________________
ટિપ્પનકકાર આચાર્ય શ્રી પૃથ્વીચંદ્રસૂરિ મહારાજ છે. તેમના સમયાદિ વિષે હાલ સુરતમાં કશું કહેવાની મારી તૈયારી નથી. એટલે માત્ર તેમને વિષે એટલું કહું છું કે તેઓ ચિદમાં સૈકામાં વિદ્યમાન હોવાને સંભવ છે. ટિપ્પનકકારે ટિપ્પનકની રચના કરવામાં ચૂકારનું અનુગામિપણું સાધ્યું છે. ચૂર્ણકાર અને ટિપ્પનકકારે આખા કલ્પસૂત્ર ઉપર શબ્દશઃ વ્યાખ્યા નથી કરી એટલે તેમના સામે કલ્પસૂત્રની વાચના કેવી હશે એ સ્પષ્ટપણે કહેવું મુશ્કેલ છે. તેમ છતાં તેમની વ્યાખ્યાઓમાં જે કેટલાંક બીજે છે તે ઉપરથી જે પૃથણ થઈ શકે તે મેં આ પ્રસ્તાવનામાં જણાવ્યું છે. '
- અંતમાં પ્રસ્તુત કલ્પસૂત્રનું જે રૂપ ઘડાવું જોઈએ તેમાં મારી નજરે કેટલીક ઊણપ રહી છે, પણ તેમાં મારી જેસલમેરના જ્ઞાનભંડાર વગેરેની પ્રવૃત્તિ કારણ છે. તે છતાં પ્રસ્તુત ક૯૫સત્રનું સંખ્યાબંધ પ્રાચીન પ્રતિઓને આધારે જે પ્રામાણિક રૂપ ઘડાયું છે તે એકંદર ઠીક જ ઘડાયું છે. આ કાર્યમાં છદ્મસ્થભાવજનિત અનેકાનેક ખલનાઓ થવાને સંભવ સહજ છે, તેને વિદ્વાને ક્ષમાની નજરે જુએ અને યોગ્ય સંશોધન કરે એ અભ્યર્થના છે.
લિ. પ્રવર્તકજી મહારાજ શ્રી ૧૦૦૮ શ્રીકાંતિવિજયજી મ. શિષ્ય મુનિવર શ્રી ચતુરવિજયજી મહારાજ
અંતેવાસી મુનિ પુણ્યવિજય '
Page #27
--------------------------------------------------------------------------
________________
પ્રતિઓનો ઉપગ પ્રસ્તુત ગ્રંથમાં મેં તાડપત્રની આઠ અને કાગળની વીસ મલીને, કુલ ૨૮, હસ્તપ્રતિઓમાંથી ચિત્ર રજુ કરેલાં છે; આ પ્રતિઓને પરિચય નીચે પ્રમાણે છેઃ
તાડપત્રની પ્રતે ૧ પાટણ, સંઘવીના પાડાનો ભંડાર. સંવત ૧૩૩૫ની સાલની કલ્પસૂત્ર તથા કલિક કથાની
તાડપત્રીય પ્રત. ચિત્ર, ૨, ૩. ૨ પાટણ, સંઘના ભંડારની. સંવત ૧૩૩૬ ના જેઠ સુદી ૫ ને રવીવારના રોજ લખા
એલી “કલ્પસૂત્ર અને કાલકકથા”ની ૫ત્ર ૧૫૨ ની તાડપત્રીય પ્રત. ચિત્ર ૪,
૭, ૮, ૯, ૧૦, ૧૧. ૩ પાટણ, સંઘના ભંડારની. સંવત ૧૩૪૪ ના માગશર સુદ ૨ ને રવીવારના રોજ
લખાએલી “કલ્પસૂત્ર અને કાલકકથા”ની તાડપત્રીય પ્રત. ચિત્ર, ૫, ૬. ૪ અમદાવાદ, ઉજમફઈની ધર્મશાળાની સંવત ૧૪ર૭ના અષાઢ સુદી ૧૧ ને બુધવારના
રોજ લખાએલી “કલ્પસૂત્ર અને કાલકકથા”ની તાડપત્રીય પ્રત. ચિત્ર ૧૨, ૧૩,
૧૪, ૧૫, ૧૬, ૨૧, ૨૩, ૨૪, ૨૫, ૨૬, ૪૬, ૪૯ ૫ ઈડર, શેઠ આણંદજી મંગલની પેઢીના ભંડારની. લગભગ ચદમાં સૈકાની
કપસૂત્ર”ની ૫ત્ર ૧૦૯ ની ચિત્ર ૩૩ વાળી તાડપત્રીય પ્રત. ચિત્ર ૧૭, ૧૮,
૨૭ થી ૪૪, ૫૫, ૫૬. ૬ અમદાવાદ. સારાભાઈ મણિલાલ નવાબના સંગ્રહના લગભગ તેરમા સિકાના બે
તાડપત્રીય ચિત્રવાળાં છૂટા પાનાં ચિત્ર ૧૯ અને ૨૦.
૭ નવાબ ૧. અમદાવાદ. સારાભાઈ નવાબના સંગ્રહમાંની સિંધમાંથી પ્રાપ્ત થએલ
“ કલપસૂત્ર અને કાલકકથા”ની લગભગ ચિદમાં સકાની તાડપત્રીય પ્રતના ૧૦ ચિત્રમાંથી ચિત્ર ૨૨, ૫૧, ૫, ૪૭, ૫૩ અને ૫૪.
નવાબ ૨. અમદાવાદ સારાભાઈ નવાબના સંગ્રહમાંની મારવાડમાંથી પ્રાપ્ત થએલ
કહ૫સત્ર અને કાલકકથા”ની લગભગ ચાદમા સાની તાડપત્રીય પ્રતના ૩ ચિત્રોમાંથી ચિત્ર ૫૦ અને પર.
Page #28
--------------------------------------------------------------------------
________________
કાગળની પ્રતે ૯ ભારતીય વિદ્યા ભવન મુંબાઈની. સંવત ૧૪ર૭ની “કલપસૂત્રની કાગળની હસ્તપ્રતોમાં
સંવતની નેધવાળી સિાથી પ્રાચીન પ્રતમાંના ૧૦ ચિત્રો પૈકી ચિત્ર ૫૭, ૫૮. " ૧૦ પાટણ ૧. શ્રી સંઘને ભંડાર. પાટણ. શ્રી પાર્શ્વનાથ ચરિત્રની પ્રતના બંને ચિત્રો.
તથા સંવત ૧૪૫૫ ની પ્રશસ્તિ. ચિત્ર ૫૯, ૬૦ અને ૬૧.
પાટણ ૨. શ્રી સંઘને ભંડાર. પાટણ. શ્રી કલ્પસૂત્રની તારીખ વગરની ચિદમા
સિકાના અંત ભાગની. કાગળની હસ્તપ્રતમાંથી ચિત્ર ૬૨ થી ૭૧ તથા ૭૮ થી ૮૧. ૧૨ જીરા (પંજાબ)ના શ્રી આત્મારામ જૈન જ્ઞાનમંદિરની સંવત ૧૪૭૩ ની કાગળની
“કલ્પસત્રની હસ્તપ્રતના ચિત્રો પૈકી ચિત્ર ૭૨ થી ૭૭, ૮૨ થી ૧૦૯, ૧૧૨, ૧૧૩.. ૧૩ સ્વર્ગસ્થ શ્રી. સિંહસૂધરીરજીની સંવત ૧૪૮૯ ની પ્રતમાંથી બે ચિ. ચિત્ર
૧૧૦, ૧૧૧. ૧૪ પાટણ ૩ શ્રી સંઘના ભંડારની. પાટણ. તારીખ વગરની ચાદમા સાની અત્યત્તમ
ચિત્રો વાળી પ્રતના ચિત્રો ૩૩ પિકી ચિત્રો ૨૪. ચિત્ર ૧૧૪ થી ૧૨૫, ૧૫૦ થી.
૧૫૯, ૧૮૬, ૧૮૭, ૧૫ હંસવિ૧ વડોદરાના શ્રી આત્માનંદ જ્ઞાનમંદિરમાં આવેલા શ્રી હંસવિજયજી શાસ્ત્ર
સંગ્રહની લગભગ પંદરમા સૈકાના શરૂઆતના સમયની સુવર્ણાક્ષરી પ્રતમાંથી ચિત્ર
૨૩૧, ૨૮૫, ૨૮૬, ૨૯૦, ૩ર૧, ૩૨૨ થી ૩૫૩. ૧૬ હંસવિ. ૨ વડોદરાના શ્રી આત્માનંદ, જ્ઞાનમંદિરમાં આવેલા શ્રી હંસવિજયજી
શાસ્ત્રસંગ્રહની સંવત ૧૫૨૨ ની કલ્પસૂત્રની સુંદર સુશોભને વાળી પ્રતમાંથી ૭૪, સુશોભને પ્રસ્તુત સંગ્રહમાં રજુ કરવામાં આવેલાં છે. ચિત્ર ૧૨૬ થી ૧૪૯, ૧૬૦ થી ૧૮૫, ૧૯૪ થી ર૦૫ અને ૨૦૬ થી ૨૧૭, ૨૫૮, ૨૫૯, ૨૬૧, ૨૬૪, ૨૬૫૨૭૪, ૨૭૫, ૨૭૯ થી ૨૮૪.
૧૭ લીંબડીની શેઠ આણંદજી કલયાણુજની પેઢીના સંડારની સુવર્ણાક્ષરી સંવત ૧૫૧૪ ના
મહા સુદી ૨ ને સોમવારના રોજ લખાએલી કલ્પસૂત્રની હસ્તપ્રતમાંથી ચિત્ર ૧૯૨, ૧૯૩.
૧૮ ડહેલા ૧. અમદાવાદના ડહેલાના ઉપાશ્રયની સંવત ૧૫૧૬ ના મહા સુદી ૬ના રોજ
લખાએલી સુવર્ણાક્ષરી પ્રત ઉપરથી ચિત્ર ૧૮૮, ૧૮૯, ૧૯૦, ૧૯૧, ૨૧૮, ૨૧૯. અમદાવાદ, દયાવિમલજી શાસ્ત્રસંગ્રહની સુંદર ચિત્રાકૃતિઓવાળી કલ્પસૂત્રની સુવર્ણાક્ષરી પ્રત પરથી ચિત્ર ૧, ૨૮૯, ૩૫૮ થી ૩૬૨, ૩૬૩ થી ૩૬૬, ૩૭૧..
Page #29
--------------------------------------------------------------------------
________________
૧૯ ૨૦ નવાબ ૨. સારાભાઈ નવાબના અમદાવાદ સંગ્રહમાંના સુંદર સુશોભન વાળી લગભગ - પંદરમા સિકાની કાગળની હસ્તપ્રતના સુંદર સુશોભને વાળા ૧૨ પાનાંઓ પૈકીનાં
સુંદર સુશોભને. ચિત્ર ૨૨૦ થી ૨૨૩, ૨૭૮, ૩૫૪ થી ૩૫૭, ૩૬૭ થી ૩૭૦. ૨૧ ડહેલા ૨. ડહેલાના ઉપાશ્રયના અમદાવાદ જ્ઞાન ભંડારમાં આવેલી કલ્પસૂત્રની પ્યા
ક્ષરી તથા સુવર્ણાક્ષરી હસ્તપ્રતનાં ચિત્રો પૈકી ચિત્ર ૨૨૪, ૨૨૫, ૨૨૬, ૨૫૦, ૨૫૧, ૨૨ ઉપાધ્યાયજી શ્રી સેહનવિજયજીના શાસ્ત્ર સંગ્રહમાંની સુંદર ચિત્રોવાળી લગભગ
પંદરમા સિકાની હસ્તપ્રતમાંના ચિત્રો પૈકી ચિત્ર ૨૨૭, ૨૨૮, ૨૨૯, ૨૩૦, ૨૩૩ થી
૨૪૦, ૨૪૨, ૨૪૩. ૨૩ પુરાતત્વવિદ્ શ્રીજિનવિજયજીના સંગ્રહની સંવત ૧૫૧૧ની શ્રી મહાવીર ચરિત્રની
સુવર્ણાક્ષરી હસ્તપ્રતમાંથી ચિત્ર ૨૩૨. ૨૪ કુસુમ. સ્વર્ગસ્થ વિજયકુસુમસૂરીશ્વરજીના સંગ્રહમાંની લગભગ પંદરમા સિકાના અંત
ભાગની સુવર્ણાક્ષરી કલ્પસૂત્રની હસ્તપ્રતમાંથી ચિત્ર ૨૪૧, ૨૬૨, ૨૬૭, ૨૬૬, ૨૬૭, - ર૭૦ થી ર૭૨. ૨૫ કાંતિવિક ૧વડોદરા. શ્રી આત્માનંદ જ્ઞાનમંદિરમાં આવેલ સ્વર્ગસ્થ પ્રવર્તક
શ્રી કાંતિવિજયજીના સંગ્રહની લગભગ પંદરમા સિકાની સુવર્ણાક્ષરી કલ્પસૂત્રની હસ્તપ્રતમાંથી ચિત્ર ૨૪૪, ૨૪૫, ૨૪૬ થી ૨૪૯, ૨૫૨ થી ૨૫૭, ૨૬૦, ૨૬૮,
૨૭૬, ૨૭૭. ૨૬ સોળમા સિકાની તારીખ વગરની કલ્પસૂત્રની હસ્તપ્રતમાંથી ચિત્ર ૨૬૯. ૨૭ કાંતિવિ. ૨. વડોદરાના શ્રી આત્માનંદ જૈનશાન મંદિરમાંના પ્રવર્તક શ્રી કાંતિવિજયજી
શાસ્ત્ર સંગ્રહની લગભગ પંદરમા સિકાના અંતભાગની સુવર્ણાક્ષરી કલ્પસૂત્રની બીજી
હસ્તપ્રતમાંથી ચિત્ર ૨૭૩, ૨૮૭, ૨૮૮. ૨૮ પ્રવર્તક કાંતિવિજયજીના સંગ્રહની રેખાક્ષરી કલ્પસૂત્રની સુબેધિકા ટીકાની હસ્તપ્રત
માંથી ચિત્ર ૩૭૨ થી ૩૭૪.
Page #30
--------------------------------------------------------------------------
________________
સંક્ષેપોની સમજ દયાવિ =શ્રીદયાવિમલજી શાસ્ત્ર સંગ્રહ, દેવસાને પાડે, અમદાવાદ. સંવ પાત્રસંધવના પાડાને ભંડાર. પાટણ. ઉ૦ ફેટ ધosઉજમફઈની ધર્મશાળા, અમદાવાદ, નવાબ ૧ ) સારાભાઈ મણિલાલ નવાબને સંગ્રહ, નવાબ ૨ ઈ છીપા માવજીની પિળ, અમદાવાદ. ઈડરની પ્રત-શેઠ આણંદજી મંગલજીની પેઢી. ઇડર. ભારતી=ભારતીય વિદ્યા ભવન, મુંબઈ પાટણ, ૧ ) પાટણ, ૨ / સંઘને ભંડાર, શ્રી હેમચંદ્રાચાર્ય જ્ઞાનમંદિર, પાટણ, પાટણ, ૩ ) ડહેલા, ૧
પહેલાના જૈન ઉપાશ્રયને ભંડાર. દેસીવાડાની પળ. અમદાવાદ
ડહેલા, ઈ ઉલાના જૈન ઉપાશ્રયને ,
હંસ વિ. ૧ ) શ્રી આત્માનંદ જેને જ્ઞાનમંદિરમાં આવેલ હંસ વિ. ૨ ) હંસવિજયજી શાસ્ત્ર સંગ્રહ. વડોદરા કાંતિ વિ. ૧ ) શ્રી આત્મારામ જૈન જ્ઞાનમંદિરમાં આવેલ કાંતિ વિ, ૨ ) પ્રવર્તક૭ શ્રી કાંતિવિજયજીને સંગ્રહ. વડોદરા કુસુમ ૧ સ્વર્ગસ્થ શ્રી વિજયકુસુમસૂરીશ્વરજીને સંગ્રહ. અમદાવાદ
Page #31
--------------------------------------------------------------------------
________________
ચિત્રાનુક્રમ Plate I
ચિત્ર ૨૨ ઈસભા ચિત્ર ૧ પ્રભુ મહાવીર
, ૨૩ પ્રભુ મહાવીરનું જન્મકલ્યાણુક Plate -II
૨૪ મેરુ ઉપર જન્માભિષેક * ૨ જૈન સાધ્વીઓ
છે ૨૫ પ્રભુ મહાવીરનું દીક્ષા કલ્યાણક ૩ જૈન શ્રાવિકાઓ
* ૨૬ પ્રભુ મહાવીરનું કેવલ્ય કલ્યાણક ૪ લક્ષ્મીદેવી
Plate VII , ૫ બે શ્રાવકો , ૬ બે શ્રાવિકાઓ
, ર૭ ઈદ્રસભા
૨૮ શકસ્તવ Plate III
૨૯ શકાઝા ૭ ભગવાન પાર્શ્વનાથ -
૩૦ પ્રભુ મહાવીરનો જન્મ , ૮ ગૌતમસ્વામી
કે, ૩૧ મેરુપર્વત ઉપર સ્નાત્ર મહોત્સવ , ૯ જૈન સાધુ અને શ્રાવક
» ૩૨ જન્મ મહોત્સવની ઉજવણી , ૧૦ જૈન સાધુ , ૧૧ બ્રહ્મશાંતિ યક્ષ,
Plaet VIII
» ૩૩ સ્વજને અને રાજા સિદ્ધાર્થ Plate IV
* * ૩૪ વર્ષીદાન ક ૧૨ પ્રભુ મહાવીરનું ચ્યવન
૩૫ દીક્ષા મહોત્સવ ક ૧૩ પ્રભુ શ્રી મહાવીર –સાધુ અવસ્થામાં
» ૩૬ પંચમુષ્ટિ લેચ અને અર્ધવસ્ત્રદાન ક ૧૪ પ્રભુ મહાવીરને જન્મ
, ૩૭ શ્રી મહાવીર નિર્વાણ , , ૧૫ પ્રભુ મહાવીરનું નિર્વાણ
એ ૩૮ શ્રી પાર્શ્વનાથને જન્મ ૧૬ પ્રભુ મહાવીરનું સમવસરણ
Plate IX Plate V , ૧૭ દેવાનંદા અને ચિદ સ્વમ
» ૩૯ પ્રભુ પાર્શ્વનાથને પંચમુખિલેચ
, ૪૦ શ્રી નેમિનાથ જન્મ અને મેરુ , ૧૮ પ્રભુ શ્રી મહાવીરનું સમવસરણ
ઉપર સ્નાત્રમોત્સવ ૧૯ પ્રભુ શ્રી પાર્શ્વનાથ ૨ પ્રભુ શ્રી મહાવીર
» ૪૧ શ્રી ઋષભદેવનું નિર્વાણ
એ ૪૨ પ્રભુ મહાવીરના અગિયાર ગણધરો Plate VI
» ૪૩ ગુરુ મહારાજ અને ધ્રુવસેન રાજા ", ૨૧ પ્રભુ મહાવીરનું ચ્યવન
૪૪ ગણધર સુધમસ્વામી
Page #32
--------------------------------------------------------------------------
________________
Plate X ચિત્ર ૪૫ પાર્શ્વનાથને લોચ , ૪૬ મેરુ ઉપર જન્માભિષેક , ૪૭ શ્રમણસંઘ , ૪૮ જૈન સાધુ અને શ્રાવક
Plate XI ૪૯ મહાવીર-નિર્વાણ ૫. પાર્શ્વનાથને લેચ
૫૧ શ્રી નેમિનાથને જન્મ » પર ઋષભદેવનું સમવસરણ » ૫૩ ત્રણ સાધુ અને બે શ્રાવિકાઓ , ૫૪ ચતુવિધ સંઘ
Plate XII છે ૫૫ શ્રી પાર્શ્વનાથને પંચમુષ્ટિ લોચ * ૫૬ પ્રભુ મહાવીરનો જન્મ
Plate XIII » ૫૭ પ્રભુ મહાવીર , ૫૮ પ્રશસ્તિનું પાનું
Plate XIV » ૫૯ પ્રશસ્તિનું પાનું
Plate XV ૬૬ શ્રી પાર્શ્વનાથ પ્રભુ , ૬૧ શ્રી પદ્માવતી દેવી
Plate XVI ૬૨ લહમીદેવી
૩ ફૂલની માળા એ ૬૪ પૂર્ણચન્દ્ર, ૬૫ ઊગતે સૂર્ય
Plate XVII છે ૬૬ જલપૂર્ણ કુંભ
ચિત્ર ૬૭ સૌધર્મેન્દ્ર છે ૬૮ મહાવીરને પંચમુખ્રિલોચ » ૬૯ પ્રભુ પાર્શ્વનાથને પંચમુષ્ટિાચ
Plate XVIII , ૭૦ પ્રભુ નેમિનાથને પંચમુખ્રિલોચ , ૭૧ ૪ષભદેવને પંચમુખ્રિલોચ » ૭૨ પ્રભુ મહાવીર , ૭૩ અષ્ટમાંગલિક
Plate XIX » ૭૪ ઈન્દ્રસભા , ૭૫ શક્રસ્તવ » ૭૬ શકાઝા , ૭૭ ગર્ભાપહાર,
Plate XX ૭૮ લહમીદેવી , ૭૯ પૂર્ણચંદ્ર ,, ૮૦ જલપૂર્ણકુંભ , ૮૧ સૌધર્મેન્દ્ર
Plate XXI , ૮૨ ગર્ભસંક્રમણ v ૮૩ ત્રિશલાનાં ચૌદ સ્વપ્ન
, ૮૪ ત્રિશલાને શોક ઇ ૮૫ મહાવીર જન્મ
Plate XXII . એ ૮૬ મેરુ ઉપર જન્માભિષેક , ૮૭ પ્રભુ જન્મની વધામણી એ ૮૮ લેકાંતિક દેવની પ્રાર્થના અને
વર્ષીદાન » ૮૯ મહાવીરને દીક્ષા મહોત્સવ
Plate XXIII છે ૯૦ પ્રભુ મહાવીરનું સમવસરણ
Page #33
--------------------------------------------------------------------------
________________
'
ચિત્ર ૯૧ પ્રભુ મહાવીરનું નિર્વાણ
ચિત્ર ૧૧૫ સ્વપ્ન પાઠકે ૯૨ ગતિમસ્વામી
Plate XXXII , ૯૩ પ્રભુ પાર્શ્વનાથનો જન્મ
ક ૧૧૬ શક્રેન્દ્ર
'' Ptate XXIV
, ૧૧૭ શયનમંદિરમાં દેવાનંદા ૯૪ શ્રી પાર્શ્વનાથ દીક્ષા ,, ૯૫ શ્રી પાર્શ્વનાથ નિર્વાણ
Plate XXXII ,, ૯૬ શ્રી નેમિનાથજીનો જન્મ
,, ૧૧૮ ગર્ભસંક્રમણ ૭ શ્રી નેમિનાથ નિર્વાણ
> ૧૧૯ શયનગૃહમાં ત્રિશલા Plate XXV
Plate XXXIII ,, ૯૮ દેવાનંદાનાં ચિદ સ્વપ્ન
> ૧૨૦ ત્રિશલાને શેક અને હર્ષ , ૯૯ દેવી સરસ્વતી
ક ૧૨૧ જન્મ મહેત્સવ . Plate XXVI a
Plate XXXIV , ૧૦૦ શ્રી ઋષભદેવને જન્મ
કે, ૧૨૨ ચૌદ સ્વપ્ન ૧૦૧ શ્રી ઋષભદેવનું સમવસરણ
એ ૧૨૩ સિદ્ધાર્થ અને ત્રિશલા , ૧૦૨ શ્રી ઋષભદેવનું નિર્વાણ
Plate XXXV , ૧૦૩ બે ગણુધરે
' ,, ૧૨૪ સિદ્ધાર્થનો દરબાર . Plate XXVII
૧૨૫ પુત્ર જન્મની વધામણી , ૧૦૪ નવ ગણુધરે
Plate XXXVI , ૧૦૫ ભગવાન મહાવીરનું સમવસરણ -
, ૧૨૬ થી ૧૩૭ કલ્પસૂત્રનાં સુંદર - ૧૦૬ શ્રી ચતુવિધસંઘ
સુશોભને ૧૦૭ મહાવીરનું સમવસરણ.
ક ૧૩૮ થી ૧૪૯ , " Plate XXVIII
Plate XXXVII એ ૧૦૮ સુધર્માસ્વામી - » ૧૦૯ ચતુવિધસંઘ '
» ૧૫૦ મહાવીર જન્મ , ૧૧૦ શક્રસ્તવ
૧૫૧ સંવત્સરી દાન ક ૧૧૧ વર્ષીદાન
Plate XXXVIII Plate XXIX
ક ૧૫ર પંચમુષ્ટિ લચ ૧૧૨ મહાવીરનું સમવસરણ
, ૧૫૩ મહાવીર નિર્વાણ , ૧૧૩ ચતુર્વિધ સંઘ
Plate XXXIX Plate XXX
, ૧૫૪ ચંદ્રલેખા પાલખી ૧૧૪ શક્રાણા
» ૧૫૫ શ્રી પાર્શ્વનાથનું સમવસરણ
Page #34
--------------------------------------------------------------------------
________________
Plate XL ચિત્ર ૧૫૬ શ્રી નેમિનાથજી , ૧૫૭ શ્રી નેમિનાથજીનું સમવસરણ
Plate XLI » ૧૫૮ છ ગણધરો ક ૧૫૯ આઠ તીર્થકરે
Plate XLII * ૧૬૦ થી ૧૭૨ કસૂત્રનાં સુંદર સુશોભનો ક ૧૭૩ થી ૧૫ ,
Plate XLIH , , ૧૮૬ પ્રભુ શ્રી અષભદેવ > ૧૮૭ ચતુવિધ શ્રીસંઘ
Plate XLIV , ૧૮૮ ચાર ગુરુભાઈઓ , ૧૮૯ આર્ય વજસ્વામી
Plate XLV છે ૧૯૦ મહાવીર જન્મ ૧૧ જન્માભિષેક
Plate XLVI છે ૧૨ ચતુર્વિધ સંઘ
Plate XLVII ૧૯૩ શ્રી પાર્શ્વનાથ પંચમુષ્ટિચ
Plate XLVIII , ૧૯૪ થી ૨૫ કલ્પસૂત્રનાં સુંદર
સુશોભને , ૨૦૬ થી ૨૧૭
Plate IL , ૨૧૮ પ્રશસ્તિ
Plate L - ૨૧૯ પ્રશસ્તિ
Plate LI. ચિત્ર ૨૨૦ થી ૨૨૩ સુંદર શુશોભને
Plate LII , ૨૨૪ નિશાલ ગણુણું
૨૨૫ મહાવીર દીક્ષા ૨૨૬ શ્રી જંબુકુમાર અને આઠ સ્ત્રીઓ
Plate LIII : ,, ૨૨૭ હરિëગમેષિનું , ૨૨૮ સિદ્ધાર્થ અને ત્રિશલા , ૨૨૯ ત્રિશલાને હર્ષ , ૨૩૦ આમલકી ક્રીડા
Plate LIV , ૨૩૧ પ્રભુ મહાવીરની દીક્ષા * ૨૩૨
Plate LV ૨૩૩ વર્ષીદાન તથા દીક્ષા મહોત્સવ , ૨૩૪ પંચમુષ્ટિ લચ , ૨૩૫ ગૌતમસ્વામી , ૨૩૬ શ્રી પાર્શ્વનાથનું સમવસરણ
Plate LVI ૨૩૭ શ્રી પાર્શ્વનાથનું નિર્વાણ , ૨૩૮ શ્રી ઋષભદેવ , ૨૩૯ તીર્થાધિરાજ શ્રી શત્રુંજય ૨૪૦ મહાતીર્થ શ્રી ગીરનાર
Plate LVII , ૨૪૧ સ્થૂલિભદ્ર, કેશા અને સાતબહેને
Plate LVIII , ૨૪૨ શ્રી અષભદેવનું નિર્વાણ , ૨૪૩ દેવી સરસ્વતી છે, ૨૪૪ શ્રી ઋષભદેવનું પાણિગ્રહણ , ૨૪૫ શ્રી ઋષભદેવને રાજ્યાભિષેક
Page #35
--------------------------------------------------------------------------
________________
Plate LIX ચિત્ર ૨૪૬ શ્રી મારૂદેવાની મુક્તિ , ૨૪૭ શ્રી બાહુબલિની તપસ્યા , ૨૪૮ શ્રી શય્યભવ ભટ્ટ અને જૈન સાધુઓ . ૨૪૯ આર્યવને પુણ્યપ્રભાવ
Plate LX , ૨૫૦ શક્રસ્તવ * ૨૫૧ કમઠ પંચાગ્નિતપ
Plate LXI , ૨૫ર કેશાનૃત્ય ,, ૨૫૩ આર્યસ્થલિભદ્ર અને સાત સાદેવી
બહેને , ૨૫૪ શ્રી મુકુમાર અને આઠ સ્ત્રીઓ
Plate LXII , ૨૫૫ શ્રી વજીસ્વામીની દેશના , ૨૫૬ બારવર્ષીદુષ્કાળ સમયે સાધુઓનાં
અનશન I , ૨૫૭ સાધુ સામાચારીને એક પ્રસંગ
Plate LXIII , ર૫૮ બ્રાહ્મણી દેવાનંદા અને ચૌદસ્વામી
Plate LXIV ,, ૨૫૯ આર્ય ધર્મ ઉપર દેવે ઘરેલું છત્ર , ૨૬૦ પુસ્તકાલેખન , ૨૬૧ ચતુવિધ સંઘ
Plate LXV - ,, ૨૬૨ નવનિધાન , ૨૬૩ શ્રી પાર્શ્વનાથની દીક્ષા
Plate LXVI , ૨૬૪ શ્રી કષભદેવને રાજ્યાભિષેક , ૨૬૫ ભરત અને બાહુબલિ વચ્ચે ઠંદ્વયુદ્ધ
Plate LXVII ચિત્ર ૨૬૬ ઈન્દ્રસભા
Plate LXVIII , ૨૬૭ બત્રીશબદ્ધ નાટક
Plate LXIX -, ૨૬૮ ચૌદસ્વમ , ૨૬૯ શ્રી મહાવીર પ્રભુને સંગમદેવને
ઉપસર્ગ
* Plate LXX [, ૨૭૦ વીશ તીર્થકરે
Plate LXXI , ૨૭૧ ચક્રરત્નની ઉત્પત્તિ , ,, ર૭ર જંગલને દેખાવ
Plate LXXII , ૨૭૩ શ્રી નેમિનાથને વરઘોડો
Plate LXXIII ,, ૨૭૪ શ્રી મહાવીર , ૨૭૫ પ્રશસ્તિ
Plate LXXIV , ૨૭૬ શ્રી મહાવીર , ૨૭૭ પ્રશસ્તિ
Plate LXXV ૨૭૮ ઈન્દ્રિસભા
Plate LXXVI , ૨૭૯ થી ૨૮૪ નૃત્યનાં જુદાં જુદાં
સ્વરૂપે
Plate LXXVII , ૨૮૫-૨૮૬ કલ્પસૂત્રનાં બે સુંદર
આલેખન
DI..
Page #36
--------------------------------------------------------------------------
________________
Plate LXXXII ચિત્ર ૩૫૮ થી ૩૬૨ સંયેજના ચિત્રો
ચિત્ર ૨૮૭ લહમીદેવી » ૨૮૮ શકસ્તવ
Plate LXXVIII > ૨૮૯ ચંડકેશિકને પ્રતિબોધ
Plate LXXIX છે ૨૯૦ થી ૩૨૧કલ્પસૂત્રનાં સુંદર સુશોભને · Plate LXXX
, ૩૨૨ થી ૩૫૩ કલ્પસૂત્રનાં સુંદર સુશોભને * Plate LXXXI » ૩૫૪ થી ૩૫૭ કલ્પસંવનાં સુંદરમ
સુશોભને
: Plate LXXXIII , ૩૬૩થી ૩૬૬ નૃત્યનાં જુદા જુદા સ્વરૂપે
Plate LXXXIV , ૩૬૭થી ૩૭૨ કલ્પસૂત્રનાં સુંદર સુશોભને
Plate LXXXV » ૩૭૧ કલ્પસૂત્રની પ્રશસ્તિ
Plate LXXXVI » ૩૭૨ થી ૩૭૪ રૉપ્યાક્ષરી પાનાં ૩
Page #37
--------------------------------------------------------------------------
________________
TETEN
ET
KERIA
AURITSA2
VIXIXIBCIXISTRIXIX
IPICISEXCIXIS
YADA
UFUGEDICHES
Fig. 1
चित्र १
Plate I
Page #38
--------------------------------------------------------------------------
Page #39
--------------------------------------------------------------------------
________________
ચિત્રવિવરણ
સુખચિત્ર દયાવિ.પત્ર. ૧ આ ચિત્ર પ્રભુ મહાવીરના યવન કલ્યાણકને પ્રસંગ રજૂ કરે છે.
પુષ્પોત્તર વિમાનમાંથી વીસ સાગરોપમનું આયુષ્ય પૂર્ણ કરી ચવ્યા. રવીને પ્રભુ મહાવીર બ્રાહાણ કુંડગ્રામ નામના નગરમાં, કેડાલગોત્રી અષભદત્ત બ્રાહ્મણની સ્ત્રી દેવાનંદા જે જાલંધર ગોત્રી છે, તેની કુક્ષિમાં ગર્ભરૂપે ઉત્પન્ન થયા. આષાઢ સુદિ ૬ના દિવસની મધ્યરાત્રિના સમયે અને ઉત્તરાફાગુની નક્ષત્રને ચંદ્રનો યોગ પ્રાપ્ત થયો હતો તે વખતે પ્રભ દિવ્ય આહાર, દિવ્ય ભવ અને દિવ્ય શરીરનો ત્યાગ કરીને ગર્ભમાં આવ્યા.
* ચિત્રમાં પબાસન ઉપર પ્રભુ મહાવીરની મૂર્તિ બિરાજમાન કરેલી છે. હાલમાં જેવી રીતે જિન મંદિરમાં મૂર્તિને આભૂષણોથી શણગારવામાં આવે છે તેવી જ રીતે ચિત્રમાં પણ મસ્તકે મુગટ, બંને કાનમાં કુડલ, ગરદનમાં કઠો, હૃદય પર રત્નજડિત હાર, બંને હાથની કેણીના ઉપરના ભાગમાં બાજુબંધ, બંને કાંડા પર બે કડાં વગેરે ચીતરવામાં આવ્યાં છે. મૂર્તિ પદ્માસનની બેઠક બેઠેલી છે, અને મૂતિની બંને બાજુ પરિકર છે. પરિકરની બંને બાજુએ એકેક પુરુષ સ્તુતિ કરતો ઊભેલો છે. વળી પબાસનની નીચે મધ્યમાં ધર્મચક્ર, ધર્મચકની બંને બાજુએ એકેક હાથી અને એકેક સિંહ તથા બંને છેડે એકેક વ્યક્તિ પ્રભુસ્તુતિ કરતી બેઠેલી છે. - ચિત્રમાંની પ્રભુમ ની જમણી બાજુએ અને પાનાની બરાબર મધ્યમાં ગ્રંથિસ્થાને હરિતસ્કંધ ઉપર બંને હાથે કલશ પકડીને પ્રભુ સન્મુખ આવતો સોધમેન્દ્ર રજૂ કરેલો છે. પાનાની ઉપર અને નીચે પ્રભુને જન્મકલ્યાણક મહોત્સવ ઊજવવા આવતાં દેવદેવીઓ જુદીજુદી પૂજન સામગ્રીઓ લઈને ગીત ગાતાં ગાતાં અને નૃત્ય કરતાં કરતાં આવતાં દેખાય છે.
ચિત્રમાં પાનાની જમણી બાજુના હાંસિયામાં અનુક્રમે ત્રણ પ્રસંગે રજૂ કરેલા છે. પ્રથમ લાલ વર્ણ વાળી ચાર હાથવાળી પદ્માવતી દેવીનું ચિત્ર રજૂ કરેલું છે. દેવીના ચાર હાથે પૈકી ઉપરના જમણા હાથમાં અંકુશ તથા ડાબા હાથમાં પાશ છે અને નીચે જમણે હાથ વરદમુદ્રાએ તથા ડાબા હાથમાં કુલ છે. દેવીની નીચે પ્રસંગ બીજામાં ને હાંસિયાની મધ્યમાં બે સ્ત્રીઓ નૃત્ય કરતી પ્રભુની સન્મુખ જતી રજૂ કરેલી છે. આ બે સ્ત્રીઓ પૈકી એકમો જમણે હાથ મસ્તક ઉપર છે તથા ડાબા હાથમાં કુલની માળા પકડેલી છે; અને બીજી સ્ત્રીના હાથમાં ફલ જેવી માંગલિક વસ્તુ પકડેલી છે. ત્રીજા પ્રસંગમાં ચાર હાથવાળી અને પીળા વર્ણવાળી લહમીદેવીનું ચિત્ર છે. દેવીના ઉપરના બંને હાથમાં દાંડી સહિતનું વિકસિત કમલનું એકેક ફલ છે, અને નીચેના બંને હાથ વરદ મુદ્રાઓ છે.
પાનાની ડાબી બાજુના હાંસિયામાં પણ ત્રણ પ્રસંગે રજૂ કરેલા છે. પ્રથમ ધળા વર્ણ વાળી સરસ્વતી દેવીનું ચાર હાથ સહિતનું ચિત્ર છે. દેવીના ઉપરના જમણા હાથમાં પુસ્તક, અને ડાબા
Page #40
--------------------------------------------------------------------------
________________
પવિત્ર કહ૫સૂત્ર હાથમાં કમલનું ફલ છે, તથા નીચેના બંને હાથ વરદમુદ્રાએ છે. દેવીની નીચે પ્રસંગ બીજામાં ને હાંસિયાની મધ્યમાં સૌધર્મેન્દ્ર હસ્તિસ્કંધ પર બેસીને હાથમાં કલશ પકડીને પ્રભુ સન્મુખ જતે હોય એમ દેખાય છે. ત્રીજા પ્રસંગમાં તપાવેલા સુવર્ણ જેવા વર્ણવાળી ચાર હાથવાળી દેવીનું ચિત્ર છે. દેવીના ઉપરના જમણા હાથમાં ચક્ર અને ડાબા હાથમાં જ છે, તથા નીચેના બંને હાથ વરદ મુદ્રાઓ છે.
પાનાની ઉપર અને નીચે તથા બંને બાજુના હાંસિયાના પ્રસંગે ચિત્રપ્રસંગને અનુલક્ષીને રજૂ કરવામાં નથી આવ્યા, પરંતુ આ પ્રતના દરેકે દરેક પાનામાં આવી જ રીતે જુદાં જુદાં સુશોભને ચીતરીને આ સંપૂર્ણ પ્રતને શણગારવામાં આવી છે. આવાં સુંદર સુશોભનવાળી બીજી હસ્તપ્રત ભારતભરના જેનભંડારોમાં બહુ જ પરિમિત સંખ્યામાં છે. આ આખી યે પ્રતા સેનાની શાહીથી લખેલી છે.
Plate II ચિત્ર ૨: જૈન સાધ્વીઓ. પાટણના સં. પા. ભંડારની તાડપત્રની ૨૩૪ પાનાંની કપસૂત્ર અને કાલકકથાની વિ.સં. ૧૩૩૫ (ઈ.સ. ૧૨૭૮)ની પ્રતમાંથી બે ચિત્રો અત્રે ચિત્ર ૨-૩ તરીકે રજૂ કરવામાં આવ્યાં છે. હવે પછીનાં ચિત્રો ૪-૧૧ની માફક આ ચિત્રો પણ પ્રથમ “કાલકકથા નામના ઇંગ્લિશ પુસ્તકમાં પ્રસિદ્ધ થએલાં છે.
" મિ. બ્રાઉન આ ચિત્રને બે સાધુઓના ચિત્ર તરીકે ઓળખાવતાં જણાવે છે કે “ચંદરવાની નીચે બે શ્વેતાંબર સાધુઓ ઉપદેશ આપતા બેઠેલા છે. દરેકના ડાબા હાથમાં મુખવર્સિકા-મુહપત્તિ (ચંક ન ઊડે તે માટે મુખની આગળ રાખવામાં આવતું વસ્ત્ર) અને જમણા હાથમાં કુલ છે. જેમ જમણે ખભે હમેશાં (ચિત્ર ૫ ની માફક) ખુલે-ઉઘાડો રાખવામાં આવે છે તેને બદલે સારું શરીર વસ્ત્રથી આચ્છાદિત થએલું છે.”
વાસ્તવિકરીતે મિ. બ્રાઉન જણાવે છે તેમ આ ચિત્ર બે સાધુએનું નહિ પણ સાધ્વીઓનું છે અને તેથી જ બંનેનું આખું શરીર વસ્ત્રથી આચ્છાદિત થએલું ચિત્રકારે બતાવ્યું છે. તેઓ જે ચિત્રનં. પ ને પુરા આપે છે તે ચિત્ર તે સાધુઓનું છે. પ્રાચીન ગુજરાતી ચિત્રકારોએ હમેશાં જૈન સાધુઓનાં ચિત્રોમાં એક ખભે ખુલે અને સાધ્વીઓનાં ચિત્રોમાં સારું કે શરીર વસ્ત્રથી આચ્છાદિત રાખવાનો નિયમ પરંપરાએ સાચવ્યો છે. બીજું મિ. બ્રાઉન જણાવે છે કે બંનેના જમણા હાથમાં ફૂલ છે તે તેની માન્યતા તે જૈન સાધુ-સાધ્વીઓના રીતરિવાજોની અજ્ઞાનતાને આભારી છે, કારણકે ત્યાગી એવાં જૈન સાધુ-સાધ્વીઓને સચિત દ્રવ્યને ભૂલથી–અજાણ્ય પણ અડકી જવાય તો તેને માટે “નિરીકગૂળિ “સાધુસમાવારી વગેરે પ્રાયશ્ચિત્તગ્રન્થોમાં પ્રાયશ્ચિત્ત બતાવેલાં છે. જ્યારે ભૂલથી પણ સચિત દ્રવ્ય-વસ્તુને અડકી જવાય તે પ્રાયશ્ચિત્ત આવે તો પછી વ્યાખ્યાન-ઉપદેશ દેવાના સમયે હાથમાં ફૂલ રાખવાનું સંભવી જ કેમ શકે? બીજું ખરી રીતે
૧ જુએ.'The story of Kalak' pp. 120 and opp. Fig. 7, 8 on plate no. 3. ૨ જુઓ-Beneath a canopy sit two Svetambar monks preaching. Each has in his left hand the mouth cloth and in his right hand a flower. The robes cover the body fully, instead of leaving the right shoulder bare as usually done (cf. fig. 5.).' -The story of Kalak.' PPM 20
Page #41
--------------------------------------------------------------------------
________________
राधाता
चित्र २
Fig. 2
चित्र ३
Fig. 3
मौलद्धीनिष्ठामा निहिरका सा
दासियामा
NAMAHILAIGARHUDAIHINER REETTERSATRANSHEETS DABERDPRERARAMPLY
SEELPelnepal METERMIRE HIKAR
Terlentine ielamine:
REALL
चित्र ४
Fig.4
नास्वामिन
नविण्यागामामसिंह
नालयात
Plate |
Fig.5 चित्र ५
Fig.6 चित्र
Page #42
--------------------------------------------------------------------------
________________
Plate III
Fig.7
चित्र ७
Fig. 8
चित्र८
Fig.9
चित्र ५
Fig. 10
चित्र १०
Fig. 11
चित्र ११
Page #43
--------------------------------------------------------------------------
________________
ચિત્રવિવરણ
બંનેના હાથ તદ્દન ખાલી જ છે, ફક્ત જમણા હાથનો અંગૂઠો અને તર્જની-અંગૂઠા પાસેની આંગળી–ભેગી કરીને “પ્રવચનમુદ્રા'એ બંને હાથ રાખેલા છે.
ચિત્ર ૩: જૈન શ્રમણે પાસિકા-શ્રાવિકાઓ.ચિત્ર ૨ વાળી પ્રતમાંના તે જ પાના ઉપર આ બંને શ્રમણોપાસિકાઓ છે. ચિત્ર ૨ વાળી પ્રતમાં ચીતરેલી સાધ્વીઓના ઉપદેશથી આ પ્રતિ લખાવનાર જ હશે તેમ મારું માનવું છે. આજે પણ શ્રાવિકાઓ સાધ્વીઓના ઉપદેશથી કેટલાંયે ધાર્મિક કાર્યો કરે છે. બંને શ્રાવિકાઓ કિંમતી-બહુમૂલ્ય વસ્ત્રાભૂષણથી સુસજિજત થઈને બંને હાથની અંજલિ જોડીને ઉપદેશ શ્રવણ કરતી સ્વસ્થ ચિત્તે બેઠેલી છે. - ચિત્ર રના સાધવીઓના ચિત્રમાં નવા પ્રકારનું ચિત્રવિધાન દષ્ટિએ પડે છે. બે પાત્રોને ગેઠવવાની તદ્દન નવીન રીત દેખાય છે. અઘરું કામ પણ ઘણી ખૂબીથી પાર પાડયું છે. ચિત્ર ૩નાં સ્ત્રી-પાત્રોની બેસવાની રીત, અલંકાર, વસ્ત્રા અને ખાસ કરીને માથાની સુશોભના સંસ્કાર અને ખાનદાની દર્શાવે છે.
ચિત્ર ૪: લક્ષમીદેવી. પાટણના સંધના ભંડારની “કલપસૂત્ર અને કાલકકથાની તાડપત્રની વિ. સં. ૧૩૩૬ (ઈ. સ. ૧૨૭૯)ના જેઠ સુદ પાંચમને રવિવારના રોજ લખાએલી તાડપત્રની હસ્તલિખિત પત્ર ૧૫રની પ્રતિમાંનાં સાતે ચિત્રો ૪ અને ૭થી ૧૧ અને ૪૮ તરીકે અત્રે રજૂ કરેલાં છે. આ પ્રતના પાના ૧૫૨ ઉપરથી ચિત્રનું કદ ૨૪૨ ઇંચ છે. મિ. બ્રાઉન આ ચિત્ર અંબિકાનું છે કે લક્ષ્મીનું તે બાબત માટે શંકાશીલ છે. આ ચિત્ર લહમીદેવીનું જ છે અને તે બાબતમાં શંકા રાખવાનું કાંઈ જ કારણ નથી. દેવીના ઉપરના બંને હાથમાં વિકસિત કમળ છે." નીચેનો જમણો હાથ વરદ મુદ્રામાં છે અને ડાબા હાથમાં બીજેરાનું ફૂલ છે. દેવીના શરીરનો વર્ણ પીળો, કંચુકી લીલી, ઉત્તરાસંગને રંગ સફેદ, વચ્ચે લાલ રંગની ડિઝાઈન, વસ્ત્રના છેડા લાલ રંગના, ઉત્તરીય વસ્ત્ર-સાડીને રંગ સફેદ, વચ્ચે કીરમજી-કથ્થાઈ રંગની ડિઝાઈન, અને કમળના આસન ઉપર ભદ્રાસને બેઠક.
પાટણના સંધના ભંડારની તાડપત્રની હસ્તલિખિત સંવત ૧૩૪૪ના માગશર સુદી રને રવિવારના રોજ લખાએલી પ્રતનાં બંને ચિત્રો પ-૬ તરીકે અત્રે રજૂ કરેલાં છે.
ચિત્ર ૫ઃ બે શ્રાવકો. ચિત્રમાં બે ઊભા રહેલા શ્રાવકે પોતાની સામે કોઈ વ્યક્તિની સાથે વાતચિત કરતા હોય તેવી રીતે એકેક હાથ ઊંચો રાખીને ચિત્રકારે અત્રે રજૂ કરેલા છે. ચિત્રને કેટલોક ભાગ ઘસાઈ ગએલે હોવા છતાં પણ બંનેની દાઢી તથા બંનેના ખભા ઉપરનું ઉત્તરાસન અને કમ્મર નીચેનું ઉત્તરીય વસ્ત્ર સ્પષ્ટ દેખાય છે. તેરમાં સકામાં ગુજરાતના ગૃહસ્થ કઈ જાતનાં
૩ જુઓ કુટનોટ ૧૬. x 'Fig. 20. A goddess (Ambika ?). from folio 152 recto of the same MS. as Figure 9. A fourarmed goddess, dressed in bodice, dhoti and scarf sits on a cushion. In her two upper han:ls sbe holds lotuses; her lower right possibly holds a rosary; in the lower left an object which I cannot identify.'
- The story of Kalak.' pp. 120. ५ 'कमलपज्जलंतकरगहिअमुक्कतोयं ।'
–‘બીપસૂત્રમ્ (વારસામૂત્રમ્) પત્ર ૧૪. दक्षिणहस्तमुत्तानं विधायाधः करशाखां प्रसारयेदिति वरदमुद्रा ॥ ४ ॥'
_* નિખત્રિકા' પત્ર ૨.
Page #44
--------------------------------------------------------------------------
________________
પવિત્ર કલ્પસૂત્ર કપડાં પહેરતા હતા તેને આબેહૂબ ખ્યાલ આ ચિત્ર આપે છે.
ચિત્ર ૬ઃ બે શ્રાવિકાઓ. આચિત્રમાં ચિત્ર પની માફક બંને શ્રાવિકાઓ ઊભેલી છે અને પિતાની સામેની કોઈ વ્યક્તિની સાથે વાતચીત કરતી હોય તેવી રીતે એકેક હાથ ઊંચા રાખીને ચિત્રકારે અત્રે રજૂ કરેલી છે. બંનેના શરીર ઉપસ્ની કંચુકી, ખભા ઉપરના વસ્ત્રના ઊડતા છેડા અને કમ્મર નીચેનું ઉત્તરીય વસ્ત્ર સ્પષ્ટ દેખાય છે. આ ચિત્ર તથા ચિત્ર ૩ તેરમા સૈકાની ગુજરાતની સ્ત્રીઓ કઈ જાતનાં કપડાં પહેરતી હતી તેને આબેહૂબ ખ્યાલ આપણને આપે છે.
Plate III ચિત્ર ૭ઃ ભગવાન પાર્શ્વનાથ. ચિત્ર૪ વાળી પ્રત ઉપરથી ચિત્રમાં પદ્માસનની બેઠકે પ્રભુ પાર્શ્વનાથ બેઠેલા છે. મસ્તક ઉપરની ત્રણ કણ આ ચિત્ર પાશ્વનાથજીનું હેવાની સાબિતી આપે છે. - ચિત્ર ૮ઃ ગૌતમસ્વામી.ચિત્ર ૪ વાળી પ્રત ઉપરથી. આ ચિત્રની મધ્યમાં પ્રવચનમુદ્રાએ ભગવાન મહાવીરના પ્રથમ શિષ્ય ગણધરદેવ શ્રી ગૌતમસ્વામી સિંહાસન ઉપર બેઠેલા છે. ગૌતમસ્વામીની ગરદનની પાછળ જૈન રાધને એ તથા પ્રવચનમુદ્રા રજૂ કરીને આ ચિત્ર તીર્થકરનું નહિ પણ સાધુનું છે, તેમ બતાવવા પ્રયત્ન કરેલ છે. સિંહાસનની બંને બાજુએ એકેક સિંહ રજૂ કરીને ચિત્રકારે તેરમા સૈકાના સિંહાસનના શિલ્પને એક પૂરા પૂરે પાળે છે. આ ચિત્રના જેવું જ એક બીજું ચિત્ર દક્ષિણમાં આવેલા દિગંબર જૈન તીર્થ મુડબદ્રીના એક દિગંબર મંદિરમાં આવેલા તાડપત્રીય હસ્તલિખિત ગ્રંથભંડારમાં આવેલી “ષખંડાગમ'ની પ્રતમાં છે. અત્યાર સુધીમાં મારા અખિલ ભારતવર્ષના પ્રવાસમાં આવાં માત્ર બે જ ચિત્રો જોવામાં આવેલાં છે.
ચિત્ર ૯ઃ જૈન સાધુ અને શ્રાવક. ઉપર્યુંકત પ્રતમાંથી જ. આ ચિત્રમાં તથા ચિત્ર ૧૦માં સિંહાસન ઉપર બેઠેલા જૈન સાધુના ડાબા હાથમાં ચિત્રકારે એકેક ફેલ રજુ કરેલ છે, તે ચિત્રકારની જન સાધના રીતરિવાજની અજ્ઞાનતાને આભારી છે. હું અગાઉ ચિત્ર ૨માં આ બાબતની ચર્ચા કરી ગયો છે. આ ચિત્ર તથા ચિત્ર ૧૦ માંના બંને સાધુને ડાબો હાથ પ્રવચનમુદ્રાએ રાખેલ છે. આ ચિત્રમાં સાધુની સામે બે હાથ જોડીને બેઠેલો એક ભકત-શ્રાવક છે.
• - ચિત્ર ૧૦ઃ જૈન સાધુ. ઉપર્યુક્ત પ્રતમાંથી જ. આ ચિત્ર બરાબર ચિત્ર ૯ના સાધુને બધી બાબતમાં મળતું જ છે.
ચિત્ર ૧૧ઃ બ્રમશાંતિ યક્ષ. પ્રતના પાના ૧૫૧ ઉપરથી.મિ. બ્રાઉન આ ચિત્રને શકેંદ્રના ચિત્ર તરીકે ઓળખાવે છે:
“મનુષ્યના રાજાની માફક શકેંદ્રને દાઢીવાળા અને ગાદી ઉપર બેઠેલો ચીતરેલ છે. તેના ઉપરના જમણા હાથમાં અંકુશ અને ડાબા હાથમાં એક છત્ર ૫કડેલાં છે; નીચેના બંને હાથમાં કાંઈપણ નથી. તેણે ધોતી અને દુપટ્ટો પહેરેલાં છે. તેના જમણા પગ નીચે તેને હાથી છે. ખાલી જગ્યાને ફૂલોથી ભરી દીધી છે.”
u 'The god Sakra, bearded like a human king, is seated on a cushion. In his upper right hand, he holds the elephant-goad; in the upper left an umbrella; the lower hands are without attributes. He is dressed in dhoti and scarf. Below his right leg is his elepbaut, Flowers fill in the composition.'
-"The story of Kalak' pp. 120.
Page #45
--------------------------------------------------------------------------
________________
रशासनासमझायातकालयासमोसमास दिवसराखिएसजायज्ञवहारमहसुसरा हिंसाचा जलविदागाराधशावारिटोपाधीशहरवाक्षिण बनाकक्षलवारशापावासघणमाञ्चगरिजिनु
सगरमहाधीसक्षम प्रेमायणादनुतरादिण्डमा हसणवा निवाधावविहरावा एसथातियशालोम
हालासकामा पदवतमादिनी हाक विशाल माणसमातिय
C05
दमदाधीबाजासनिझाणण्याबमात्मनाहामणराया।
महाविकायचपासावरखेडीयाधमहाविसापायी। एणमिकरकणीसरेवाईसानाशिववडामहावदान एसमाविसाएसमावसभापविताएसम्म
वासमाबाबाधामहियाद्या साक्षवाराइमात्सर्यसाि समापसभापविधीमामा
साबड़ीसावका एकपाशवका घसमसमा समयसमाएस
साहानगपरिवारकालगातारायण न सोपसममासादापारकमिजमाइसरमाणावर ३समागमहासागराइदिव्यावसावर लक्षाला
वागणीश्चात्ययाचारदारपरायगडाक्टाणिक्षम
हाचीवालामगिहा जसष्टेवासाबालादि हिनमालगाडायम झाचीएडायपरणिय
समगलिखकर
नेशाशिकाबमस्टलासांसदोदाणाएका इलामंनिभातशालपोतोसमयसमापासुटावे।
यावहतासमाविलसमगारदमा बिकाशापयशायाहासवहाकरातामझयाध,
जबसम्वसिमा महाटीयमगि सायद
हिरव्यहागाईला
दमास्यामिला 202 मझायातक्षामा
बायोलाही बहाकर
सहाव्यवासातासमलटासवानपणाक्षण सणासमानालाहमझटासमाने। मुस्ताबदासादियातीसारमाशिमाघाडवानिति विडसदियष्टीमारियायत
इबिमामला मारवामिय स्याकाभितचिनिया चविष्चामनाया
TUBधारनामा
चित्र १२ थी १६
Fig. 12 to16
T:
IV
Page #46
--------------------------------------------------------------------------
________________
Plate V
CAMES
MOODSODAOOL
समासाद
PARANTEAM
AILO
Fig. 17 to 20
चित्र १७ थी २०
Page #47
--------------------------------------------------------------------------
________________
ચિત્રવિવરણ
મિ. બ્રાઉન જણાવે છે તેમ આ ચિત્ર શકેંદ્રનું નહિ પણ બ્રહશાંતિ યક્ષનું છે.
આ ચિત્રમાં બ્રહ્મશાંતિ ચક્ષને મકટ અને જટા સહિત ચીતરે છે. વળી તે દેખાવ માત્રથી ભયંકર લાગે છે. તેના ઉપરના જમણા હાથમાં કમંડલુ છે અને તેને ડાબે હાથ પ્રવચનમદ્રાએ રાખેલે છે. તેના શરીરને વર્ણ પીળો છે, ગળામાં જનોઈ નાખેલી છે અને ખભે ગુલાબી રંગનું લીલા રંગના ઉપર જમણ પગમાં છેડાવાળું ઉત્તરા સંગ નાખેલું છે. જમણા પગ નીચે વાહન તરીકે હાથી મૂકેલ છે અને ભદ્રાસન પર પાદુકા સહિત બેઠેલી છે. નિર્વાણકલિકાના વર્ણનમાં અને આ ચિત્રમાં ફેરફાર માત્ર એ છે કે તેના ડાબા હાથમાં કમંડલુ જોઈએ તેના બદલે ડાબો હાથ પ્રવચન મુદ્રામાં છે અને જમણા હાથમાં અક્ષસૂત્ર જોઈએ તેને બદલે કમંડલુ છે. તેને ડાબા હાથ પ્રવચનમુદ્રાએ રાખવાનું કારણ અત્રે ચિત્રકારે તેની રજૂઆત પ્રવચનના અધિષ્ઠાયક તરીકે કરી . હશે એમ લાગે છે. વળી વાહન તરીકે હાથીની રજૂઆત તેણે વધારામાં કરી છે, જે ઉપરથી જ મિ. બ્રાઉને આ ચિત્રને શક્રેન્દ્રના ચિત્ર તરીકે ઓળખાવવામાં ભૂલ કરી હોય એમ લાગે છે.
કપનાને ગમે તેટલી આગળ વધારીએ તે પણ તેનાં આયુધોની રચના, તેનો દેખાવમાત્રથી જ જણાત જટા, મુકુટ તથા દાઢી સહિતને ભયાનક ચહેરે આપણને આ ચિત્રને શક્રેન્દ્રના ચિત્ર તરીકે માનવા કઈ રીતે પ્રેરણા કરતો નથી; કારણકે કેન્દ્રને હમેશાં દેખાવમાત્રથી સૌમ્ય, આનંદી, અને દાઢી, જટા તથા યજ્ઞોપવીત-જનોઈ વગરને ગુજરાતના પ્રાચીન ચિત્રકારોએ ચીતરેલ છે. ' , અમદાવાદની ઉજમફઈની ધર્મશાળાના જ્ઞાન ભંડારમાંની તાડપત્રની “કપસૂત્ર અને કાલકકથા'ની હસ્તલિખિત પ્રત ઉપરથી ચિત્ર ૧૨ થી ૧૬, ૨૧, ૨૩થી ૨૬ અને ૪૬ લેવામાં આવ્યાં છે. આ પ્રત વિ. સં. ૯૨૭ના અષાઢ સુદિ ૧૧ને બુધવારના દિવસે લખાએલી પ્રાચીન પ્રત ઉપરથી વિ. સં. ૧૪ર૭મકલ કરાએલી છે.
Plate IV ચિત્ર ૧૨ ઉપર્યુક્ત પ્રતમાંથી જ. “પ્રભુ શ્રીમહાવીરનું ચ્યવન”.પુષેિત્તરવિમાનમાંથી વીસ સાગરોપમનું આયુષ્ય પૂર્ણ કરી વ્યા–ચવીને શ્રી મહાવીર ભગવાન બ્રાહ્મણકુંડગ્રામ નામના નગરમાં કોડાલગેત્રી ઋષભદત્ત બ્રાહ્મણની સ્ત્રી દેવાનંદા જે જાલંધરગેત્રી, છે તેની કુક્ષિમાં ગર્ભરૂપે ઉત્પન્ન થયા. આષાઢ સુદિ ૬ના દિવસની મધ્યરાત્રીના સમયે અને ઉત્તરાફાલગુની નક્ષત્રને ચંદ્રને યોગ પ્રાપ્ત થયો હતો તે વખતે પ્રભુ દિવ્ય આહાર, દિવ્ય ભવ અને દિવ્ય શરીરનો ત્યાગ કરી ગર્ભમાં આવ્યા.
ચિત્રમાં પબાસન ઉપર પ્રભુ મહાવીરની મૂર્તિ બિરાજમાન કરેલી છે. આજે જેવી રીતે જિનમંદિરમાં મૂતિને આભૂષણેથી શણગારવામાં આવે છે તેવી જ રીતે ચિત્રમાં પણ મૃતિના મોથે મુકુટ, બે કાનમાં કુંડલ, ગરદનમાં કઠે, હૃદય ઉપર મોતીને હાર, બંને હાથની કેણીના ઉપરના ભાગમાં બાજુબંધ, બંને કાંડાં ઉપર બે કડાં, હાથની હથેલીઓ પલાંઠી ઉપર મૂકીને ભેગી
છે
:
<
:
C
'
=
८ तथा ब्रह्मशान्ति पिङ्गवणे दंष्ट्राकरालं जटामुकुटमण्डितं पादुकारूढं भद्रासनस्थितमुपवीतालंकृतस्कन्धं चतुर्भुजं अक्षसूत्रदण्डकान्वितदक्षिणपाणि कुण्डिकाछत्रालंकृतवामपाणि चेति।
– નિવનસ્ટિા ' પત્ર ૨૮.
Page #48
--------------------------------------------------------------------------
________________
પવિત્ર કલ્પસૂત્ર કરેલી છે, તથા તેના ઉપર સેનાનું શ્રીફળ વગેરે ચીતરવામાં આવ્યાં છે, મૂર્તિ પદ્માસને બિરાજમાન છે. મૂતિની આજુબાજુ પરિકર છે.
અહીં એક પ્રશ્ન ઉપસ્થિત થઈ શકે છે કે જ્યારે તીર્થકરનું ચવન થાય છે ત્યારે શરીરની કોઈપણ જાતની આકૃતિ તે હોતી નથી અને તીર્થંકર નામ કર્મનો ઉદય તે તેઓને શ્રમણ પણું અંગીકાર કર્યા પછી કેવલ્યજ્ઞાનની પ્રાપ્તિ થયા પછી સત્તામાં આવે છે. તે તેઓના અવનનો પ્રસંગ દર્શાવવા તેઓની સ્મૃતિ મૂકવાનું કારણ શું?
જેન સંપ્રદાયના અનુયાયીઓ દરેક તીર્થંકરનાં પાંચે કલ્યાણકે એક સરખાં જ મહત્ત્વનાં માને છે. પછી તે ચ્યવન, જન્મ, દીક્ષા, કેવલ્ય કે નિર્વાણુ હોય. અને તે સઘળાં જ પવિત્ર હોવાથી ગુજરાતના પ્રાચીન ચિત્રકારોએ કલ્યાણક દર્શાવવા માટે જુદી જુદી કલપનાઓ કરી અમુક પ્રકારની આકૃતિઓ નક્કી કરેલી હોય એમ લાગે છે. કારણ કે જેવી રીતે આપણને અહીં યુવન કલ્યાણકના ચિત્રપ્રસંગમાં પ્રશ્ન ઉદભવે છે તેવી જ રીતે નિર્વાણુ-કલ્યાણકના ચિત્રપ્રસંગમાં પક્ષ ઉદભવવાનો જ; કારણકે પ્રભુ નિર્વાણ પામ્યા પછી તેઓનું શરીર કે આકૃતિ વગેરે કાંઈ હોતું નથી. હવે આપણે પાંચે કલ્યાણકોમાં પ્રાચીન ચિત્રકારેએ કઈકઈ ક૯૫નાકૃતિઓ નક્કી કરેલી છે. તે સંબંધી વિચાર કરી લઈએ એટલે આગળના આ પાંચે પ્રસંગોને લગતાં ચિત્રોમાં શંકા ઉદ્ભવ- w વાનું કારણ ઉપસ્થિત થાય જ નહિ.
૧ વન-કલ્યાણક-યવન કલ્યાણકને પ્રસંગ દર્શાવવા માટે પ્રાચીન ચિત્રકારો હમેશાં જે જે તીર્થકરના વન-કલ્યાણકને પ્રસંગ હોય તેમનાં લંછન સહિત અને કેટલાંક ચિત્રોમાં તેઓનાં શરીરના વર્ણ સહિત તે તે તીર્થકરની મૂર્તિની પરિકર સહિત રજૂઆત કરે છે.
૨ જન્મ-કયાણક-જન્મ કલ્યાણકને પ્રસંગ દર્શાવવા માટે હમેશાં જે જે તીર્થકરના જન્મ કલ્યાણકને પ્રસંગ દર્શાવવાનો હોય તે તે તીર્થકરની માતા અને એક નાના બાળકની રજૂઆત તેઓ કરે છે.
૩ દીક્ષા-ક૯યાણક-જે જે તીર્થકરના દીક્ષા-કલ્યાણકનો પ્રસંગ દર્શાવવાનો હોય તે તે તીથંકરની ઝાડ નીચે પંચમુષ્ટિ લેચ કરતી આકૃતિ એક હાથથી ચોટલીને લેચ કરતાં બેઠેલી અને પાસે બે હાથ પહોળા કરીને કેશને ગ્રહણ કરતા ઈન્દ્રની રજૂઆત ચિત્રમાં તેઓ કરે છે.
૪ કેવલ્ય-કલ્યાણક–જે જે તીર્થંકરના કેવય-કલ્યાણકને પ્રસંગ દર્શાવવાને તેને આશય હોય, તે તે તીર્થકરને સમવસરણની રજૂઆત તેઓ કરે છે.
', ૫ નિર્વાણ કલ્યાણક-જે જે તીર્થકરના નિર્વાણ કલ્યાણકને પ્રસંગ દર્શાવવાનો હોય તે તે તીર્થકરના શરીરના વર્ણ તથા લંછન સાથે તેઓની પદ્માસનની બેઠકે વાળેલી પલાંઠી નીચે સિદ્ધશીલાની (બીજના ચંદ્રમાના આકાર જેવી આકૃતિની તથા બંને બાજુમાં એકેક ઝાડની રજૂઆત પ્રાચીન ચિત્રકારે કરતા દેખાય છે.
ચિત્ર ૧૩ઃ મહાવીર-સાધુ અવસ્થામાં. ઉ.ફ.ધ. ભંડારની પ્રતમાંથી જ. આ પ્રતમાં ચિત્રકારને આશય મહાવીરના પાંચે કલ્યાણક દર્શાવવાનો છે. તેમાં બાકીના ચ્યવન, જન્મ, કેવલ્ય અને નિર્વાણ કલ્યાણકના પ્રસંગો તો તેણે પ્રાચીન ચિત્રકારોની રીતિને અનુસરતાં જ દોરેલાં છે.
Page #49
--------------------------------------------------------------------------
________________
Plate VI
SINE
Fig. 21
चित्र २१
Fig. 22
चित्र २२
Fig. 23
चित्र २३
Fig.24
चित्र २४
Fig. 25
चित्र २५
Fig. 26
चित्र २६
Page #50
--------------------------------------------------------------------------
Page #51
--------------------------------------------------------------------------
________________
ચિત્રવિવરણ પરંતુ દીક્ષા-કલ્યાણકના પ્રસંગમાં પંચમુણિ લેચના પ્રસંગને બદલે આ ચિત્રમાં જેન સાધુઓનું દીક્ષિત અવસ્થાનું ચિત્ર દોરેલું છે. આ ચિત્રની અંદર મધ્યમાં છતમાં બાંધેલા ચંદરવાની નીચે ભદ્રાસન ઉપર બેઠેલી આકૃતિ આચાર્ય મહારાજની છે. ઘણું કરીને તે આ પ્રત લખાવવાનો ઉપદેશ આપનાર આચાર્ય મહારાજની હશે. તેઓને જમણી બાજુને એક ખભે ઉઘાડો છે. જમણા હાથમાં મુહપત્તિ રાખીને તથા ડાબે હાથ વરદ મુદ્રામાં રાખીને સામે હાથમાં તાડપત્રનું પાનું ૫કડીને બેઠેલા શિષ્ય-સાધુને કાંઈ સમજાવતા હોય એમ લાગે છે. ગુરુ અને શિષ્ય બંનેની વચમાં સહેજ ઉપરના ભાગમાં સ્થા૫નાચાર્યની રજૂઆત ચિત્રકારે કરેલી છે. ભદ્રાસનની પાછળ એક શિષ્ય કપડાના ટુકડાથી ગુરુની શુશ્રુષા કરતે દેખાય છે.
ચિત્ર ૧૪ઃ પ્રભુ શ્રી મહાવીરને જન્મ. ઉપર્યુક્ત પ્રતમાંથી.
જે વખતે ગ્રહ ઉરચ સ્થાનમાં વર્તતા હતા, ચંદ્રને ઉત્તમ છે. પ્રાપ્ત થયા હતા. સવંત્ર સૌમ્યભાવ, શાંતિ અને પ્રકાશ ખીલી રહ્યાં હતાં, દિશાઓમાં અંધકારનું નામનિશાન પણ ન હતું, ઉકાપાત, રજોવૃષ્ટિ, ધરતીકંપ કે દિગદાહ જેવા ઉપદ્રને છેક અભાવ વર્તતા હતા, દિશાઓના અંત પર્યત વિશુદ્ધિ અને નિર્મળતા પથરાએલી હતી, જે વખતે સર્વ પક્ષીઓ પોતાના કલરવ વડે જયજય શબ્દને ઉચ્ચાર કરી રહ્યાં હતાં, દક્ષિણ દિશાને સુગંધી શીતળ પવન પૃથ્વીને મંદમંદપણે સ્પર્શ કરતો વિશ્વનાં પ્રાણીઓને સુખ-શાંતિ ઉપજાવી રહ્યો હતો, પૃથ્વી પણ સર્વ પ્ર- કારનાં ધાન્યાદિથી ઉભરાઈ રહી હતી અને જે વખતે સુકાળ, આરોગ્ય વગેરે અનુકુળ સંગથી દેશવાસી લોકોનાં હૈયાં હર્ષના હિંડોળે ઝુલી રહ્યાં હતાં, તેમજ વસંતોત્સવાદિની ક્રીડા દેશભરમાં ચાલી રહી હતી, તે વખતે, મધ્યરાત્રિને વિષે, ઉત્તરાફાગુની નક્ષત્ર સાથે ચન્દ્રને યોગ પ્રાપ્ત થતાં, આરોગ્યવાળી ત્રિશલા ક્ષત્રિયાણીએ આધારહિતપણે આરોગ્યવાન પુત્રને જન્મ આપ્યો.
ચિત્રમાં સુવર્ણના પલંગ ઉપર બિછાવેલી વિવિધ જાતિના કુલેથી આચ્છાદિત કરેલી સુગંધીદાર શા ઉપર ત્રિશલા ક્ષેત્રિયાણ સૂતાં છે. જમણા હાથે પ્રભુ મહાવીરને બાળક રૂપે ૫કડીને તેમના તરફ-સન્મુખ જઈ રહેલાં છે. તેમના જમણા હાથ નીચે તકીઓ છે. તેમનું સારું ચે શરીર વસ્ત્રાભૂષણથી સુસજિજત છે. તેમના ઉત્તરીય વસ્ત્ર-સાડીમાં હંસ પક્ષીની સુંદર ભાત ચીતરેલી છે. તેમને પોશાક ચૌદમા સૈકાના શ્રીમંત વૈભવશાળી કુટુંબની સ્ત્રીઓના પહેરવેશને સુંદરમાં સુંદર ખ્યાલ આપે છે. પલંગની નીચે પાણીની ઝારી તથા પલંગમાંથી ઊતરતી વખતે પગ મૂકવા માટે પાદપીઠ-પગ મૂકવાને બજેઠ-પણ ચીતરેલાં છે. ઉપરના ભાગની છતમાં ચંદરે પણ બાંધેલો છે.
ચિત્ર ૧૫ઃ પ્રભુ મહાવીરનું નિર્વાણ. ઉપર્યુક્ત પ્રતમાંથી જ.
શ્રમણ ભગવાન મહાવીરે જે વર્ષાકાળમાં મધ્યમ અપાપાપુરીને વિષે હસ્તિપાલ રાજાના કારકુનેની સભામાં છેલ્લું ચોમાસું વર્ષાઋતુમાં રહેવા માટે કર્યું, તે ચોમાસાને ચોથો મહિનો, વર્ષાકાળનું સાતમું ૫ખવાડિયું એટલે, કે કાતિક માસનું (ગુજરાતી આ માસનું) કૃષ્ણ પખવાડિયું, તે કાતિક માસના કૃષ્ણ પખવાડિયાના પંદરમે દિવસે (ગુજરાતી આસો માસની અમાસે
Page #52
--------------------------------------------------------------------------
________________
પવિત્ર કલ્પસૂત્ર પાછલી રાત્રિએ કાળધર્મ પામ્યા, તેઓ સિદ્ધ થયા, બુદ્ધ થયા. - પ્રભુ મહાવીરની મૂર્તિ જે પ્રમાણે ચિત્ર ન. ૧૨માં વર્ણવી ગયા તે પ્રમાણેનાં આભૂષણે સહિત ચીતરેલી છે. નિર્વાણુ-કલ્યાણકનો પ્રસંગ દર્શાવવા ખાતર સિદ્ધશિલાની આંકૃતિ અને બંને બાજુએ એકેક ઝાડ વધારામાં ચીતરેલાં છે. આ ચિત્રની પૃષ્ઠભૂમિ સીંદુરિયા રાતા રંગની છે. સિદ્ધશિલાનો રંગ સફેદ છે. આજુબાજુનાં બને ઝાડનાં પાંદડાં લીલા રંગનાં છે. આ ઝાડનાં પાંદડાં ચિત્રકારે એટલાં બધાં બારીક અને સુકોમળ ચીતરેલાં છે કે જેને સંપૂર્ણ ખ્યાલ આ હાફટન ચિત્રથી કોઈપણ રીતે આવી શકે નહિ. અમદાવાદમાં લાલ દરવાજે આવેલી સીદીસૈયદની મસ્જિદની દીવાલમાં કોતરેલી સુંદર સ્થાપત્ય-જાળીઓની સુરચના મૂળ આવા કેઈ પ્રાચીન ચિત્રના . અનુકરણમાંથી સરજાએલી હોય એમ મારું માનવું છે. સ્થાપત્યકામની એ દીર્ઘકાય જાળી કરતાં બે અગર અઢી ઇંચની ટકી જગ્યામાંથી ફક્ત અરધા ઈંચ જેટલી જગ્યામાં ઝાડની પાંદડીએ પાંદડી ગણી શકાય એવી બારીક ઝાડની કલાનું સર્જન કરનાર ગુજરાતના પ્રાચીન ચિત્રકારે આજે પણ આપણને આશ્ચર્યમાં ગરકાવ કરી મૂકે છે. ,
ચિત્ર ૧૬ઃ પ્રભુ મહાવીરનું સમવસરણ. ઉપર્યુક્ત પ્રતમાંથી જ.
તીર્થકરને કેવજ્ઞાનની પ્રાપ્તિ થયા પછી દેવે સમવસરણની રચના કરે છે. આ સમવસરણની બે જાતની રચનાઓ આપણને પ્રાચીન ચિત્રોમાં મળી આવે છે. એક જાતની રચના ગોળાકૃતિમાં હોય છે અને બીજી જાતની ચતુષ્કોણ-ચાર ખૂણાવાળી-ચોખંડી હોય છે.
આ ચિત્ર ગળાકૃતિ વાળા સમવસરણનું છે. સમવસરણની મધ્યમાં મહાવીરની મૂર્તિ . તથા આજુબાજુ ફરતા ત્રણ ગઢ છે. મસ્તકની પાછળના ભાગમાં અશોકવૃક્ષને બદલે બે બાજુ લટકતાં કમલ જેવી આકૃતિ ચીતરેલી છે. ગઢની ચારે દિશાએ એકેક દરવાજો તથા ગઢની બહાર ચારે ખૂણામાં એકેક વાપિકા-વાવ-ચીતરેલી છે. પ્રસંગોપાત સમવસરણનું ટુંક વર્ણન અત્રે આપવું મને યોગ્ય લાગે છે. - પ્રથમ વાયુકુમાર દેવે યોજન પ્રમાણ પૃથ્વી ઉપરથી કચરો, ઘાસ વગેરે દૂર કરીને તે શુદ્ધ કરે છે. પછીથી મેઘકુમાર દે સુગંધી જળની વૃષ્ટિ કરી એ પૃથ્વીનું સિંચન કરે છે. તીર્થંકરનાં ચરણેને પોતાના મસ્તકે ચડાવનાર આ પૃથ્વીની જાણે પૂજા કરતા હોય તેમ વ્યંતરો છએ ઋતુના પચરંગી, સુગંધી, અધમુખ ડીટવાળાં પુષ્પની જાનુ પર્યત વૃષ્ટિ કરે છે. ત્યાર બાદ વાણવ્યંતર દેવે સુવર્ણ, મણિ અને માણેક વડે પૃથ્વીતલ બાંધે છે, અર્થાત્ એક યોજન પર્વતની આ પૃથ્વી ઉપર પીઠબંધ કરે છે. ચારે દિશાઓમાં તેઓ મનહર તોરણ બાંધે છે. વિશેષમાં ભવ્ય જનોને દેશના સાંભળવા માટે બોલાવતું હોય તેમ તે ની ઉપર રહેલે વજાને સમૂહ રચીને તેઓ સમવસરણને શોભાવે-સુશોભિત કરે છે. તેરણોની નીચે પૃથ્વીની પીઠ ઉપર આલેખાએલાં આઠ મંગળ મંગળતામાં ઉમેરો કરે છે.
જે વિસ્તૃત વર્ણન માટે એ-૧ આવશયક નિર્યુક્તિ ૨ ત્રિવડી શલાકા, શરિત્ર. ૬ સમવસરણ પ્રકરણ અને ૪ પ્રકાશ સર્ગ 30 SLI, 'Jain Iconography (II Samavasarana)' by D. R. Bhandarkar, M. A-in India a Antiguary, Vol XL pp. 125 to 130 & 153 to 161. 1811,
Page #53
--------------------------------------------------------------------------
________________
Plale v
FL,28
चित्र २८
चित्र २७
Fig. 27
Fig.29
चित्र २९
Fig.30
चित्र ३०
Fig. 31
चित्र ३१
Fig. 32
चित्र ३२
Page #54
--------------------------------------------------------------------------
________________
Plate VIII
iv.33
चित्र३३
Fig. 34
चित्र:४
FAMLALJI
Fig.35
चित्र
Fig. 36
चित्र
BERE
Fig.37
चित्र ३७
Fig. 38
चित्र
Page #55
--------------------------------------------------------------------------
________________
Plate
SchoESSERECORRECRD
Fig.30
चित्र ३९
Fig.40
चित्र ४०
Fig.+1
चित्र ४१
Fig. 42
चित्र ४२
Fig. 43
चित्र ४३
Fig. 44
चित्र
Page #56
--------------------------------------------------------------------------
________________
late X
Fig. 46
चित्र ४६
Fig. +7
चित्र ४७
Fig. 45
चित्र ४५
Fig.48
चित्र ४८
Page #57
--------------------------------------------------------------------------
________________
ચિત્રવિવરણ
વિમાનિક દેવે અંદરને, જ્યોતિષ્ક મથેને અને ભવનપતિ બહારને ગઢ બનાવે છે. • મણિના કાંગરાવાળે અને રત્નને બનાવેલ અંદરને ગઢ જાણે સાક્ષાત્ રહણગિ”િ હોય તેમ શોભે છે. રત્નના કાંગરાવાળે અને સોનાનો બનાવેલો મધ્ય ગઢ અનેક દ્વીપમાંથી આવેલા સૂર્યની શ્રેણિ જે ઝળકી રહે છે. સૌથી બહારગઢ સોનાના કાંગરાવાળે અને રૂપાને બનેલ હોવાથી તીર્થકરને વંદન કરવા માટે જાણે સાક્ષાત્ વૈતાઢય પર્વત આવ્યો હોય એમ ભાસે છે. .
આ પ્રતમાંના ચિત્રપ્રસંગે જુદી જુદી પ્રતોમાં આલેખાએલા હોવા છતાં આ ચિત્રો આલેખનમાં વધુ સુકોમળતાવાળા તેમજ કાંઈક વધારે રસિકતાથી આલેખાએલા હોય એમ લાગે છે.
Plate V - ચિત્ર ૧૭ઃ દેવાનંદા અને ચૌદ સ્વમ. ઈડરના સંઘના ભંડારની શેઠ આણંદજી મંગળજીની પિટીની તાડપત્રની કલપસત્રની તારીખ વગરની પત્ર ૧૦ની કલ ચિત્ર ૩૩ વાળી પ્રતના પાના ૨ ઉપરથી આ ચિત્ર અત્રે રજૂ કરવામાં આવ્યું છે. પત્રનું કદ ૧૩૪૨ ઇંચ છે. તાડપત્રની પ્રતમાં સુવર્ણની શાહીને ઉપયોગ પહેલવહેલે આ પ્રતનાં ચિત્રોમાં કર્યો હોય એમ લાગે છે, કારણકે આ પ્રત સિવાય “ગુજરાતની પ્રાચીન જેનાશ્રિતકળા’નાં ચિત્રો પૈકીની એક પણ પ્રતમાં સુવર્ણની શાહીથી દોરેલા ચિત્રો હજુ સુધી મળી આવ્યાં નથી.
આપણે ઉપર ચિત્ર ૧૨ના “મહાવીર- ચ્યવનને લગતા પ્રસંગના વર્ણનમાં જણાવી ગયા છીએ કે શ્રમણ ભગવાન મહાવીર દેવકમાંથી રચવીને દેવાનંદા બ્રાહ્મણીની કુક્ષિમાં ગર્ભ તરીકે આવ્યા.
તે રાત્રીએ દેવાનંદ બ્રાહાણી ભર ઊંઘમાં ન હતી, તેમ પૂરી જાગૃત પણ ન હતી. એટલે કે પ્રભુ ગર્ભમાં આવ્યા એટલે તેણીએ અતિઉદાર, કલ્યાણમય, ઉપદ્રવ હરનાર, મંગળમય અને સુંદર ચૌદ મહાસ્વમ જોયાં. તે આ પ્રમાણે
૧ ગજ, ૨ વૃષભ, ૩ સિંહ, ૪ કિમી (અભિષેક), ૫ પુષ્પમાળા, ૬ ચંદ્ર, ૭ સૂર્ય, ૮ વિજ, ૯ પૂર્ણકુંભ-કલશ, ૧૦ પાસરાવર, ૧૧ ક્ષીરસમુદ્ર ૧૨ દેવવિમાન, ૧૩ રનને ઢગલે, અને ૧૪ નિર્ધમ અગ્નિ.૧૦
ચિત્રમાં દેવાનંદાએ ચોળી, ઉત્તરીય વસ્ત્ર-સાડી, ઉત્તરાગ વગેરે વસ્ત્રો પરિધાન લાં છે. શયામાં સુગંધીદાર ફૂલો બિછાવેલાં છે. તેણી તકીઆને અઢેલીને-ટેકો દઈને અર્ધ જાગૃત અને અર્ધ નિદ્રાવસ્થામાં સૂતેલી દેખાય છે. તેણીએ ડાબો પગ જમણા પગના ઢીંચણ ઉપર રાખેલો છે, તેણીના માથે મુગટ, કાનમાં કુંડલ, માથામાં આભૂષણ તથા તેણીના માથાની વેણી છૂટી છે અને તેને છેડે ઠેઠ પલંગની નીચે લટકતો દેખાય છે. તેણીના પગ આગળ એક સ્ત્રી-નાકર સાદા પહેરવેશમાં તેણીના પગ દબાવતી હોય તેવી રીતે રજૂ કરેલી છે, પલંગની નીચે નજીકમાં પાણીની ઝારી તથા પાદપક મૂકેલાં છે. તેણીને પલંગ સુવર્ણન છે. ચિત્રનું મૂળ કદ ૨૪૨
1 ૧ ૨ ૩ ૪ ૫ ૧૦ અથવસરી-અમિ-વામ-સરસ–વિજયરાયું–મ ..
૧૦ ૧૧ ૧૨ ૧૩ ૧૪ पउमसर-सागर-विमाणभवण-रयणुच्चय-सिहि च ॥
-कल्पसूत्र पृष्ट ३
Page #58
--------------------------------------------------------------------------
________________
પવિત્ર કલ્પસૂત્ર ઇંચ છે. તેમાં અરધા અગર પિણુ ઈંચની જગ્યામાં વેગવાળાં ચૌદ પ્રાણીઓ વગેરેની રજૂઆત , કરતાં ચૌદ મહાસ્વમો ચીતરનાર ગુજરાતના પ્રાચીન ચિત્રકારોની કલાગીરી ઉપર જગતના કઈ પણ કલાપ્રેમીને માન ઉપજ્યા વિના રહે તેમ નથી.
ચિત્ર ૧૮ઃ પ્રભુ શ્રી મહાવીરનું સમવસરણ. ઈડરની પ્રતના પાના ૫૧ ઉપરથી.
આ ચિત્ર અગાઉના ચિત્ર ૧૬ને આબેહૂબ મળતું છે. વિશિષ્ટતા ફકત ત્રણ ગઢ પૈકીના પ્રથમ ગઢમાં મનુષ્ય આકૃતિઓની રજૂઆત કરી, તે રજૂઆત ચિત્રકાર કરવામાં સંપૂર્ણ સફળતા મેળવી શકે છે તે છે. સિવાય ગુજરાતના પ્રાચીન ચિત્રમાં કોઈપણ ઠેકાણે ગઢની અંદર મનુષ્ય આકૃતિઓ દેરેલી મળી આવી નથી. આખું ચિત્ર મોટે ભાગે સેનાની શાહીથી જ ચીતરેલું છે.ચિત્રનું મૂળ કદ ર૪૨ ઇંચ છે. મૂળ ચિત્ર પરથી થોડું મોટું કરાવીને અત્રે રજૂ કરવામાં આવ્યું છે. આ ચિત્ર ૧૯ઃ પ્રભુ શ્રી પાર્શ્વનાથ સારાભાઈ નવાબના સંગ્રહમાંથી. પાટણ બિરાજતા વિદ્વદ્વર્ય મુનિ મહારાજ શ્રીપુણ્યવિજયજી દ્વારા આ ચિત્ર તથા ચિત્ર ૨૦મું મને પ્રાપ્ત થએલાં છે. તે ચિત્રો મૂળ કરતાં સહેજ મોટાં કરાવીને અત્રે આપવામાં આવ્યાં છે.
કલ્પસૂત્રની પ્રતિમાનું આ ચિત્ર લગભગ તેરમી અગર ચૌદમી સદીનાં ચિત્રને બરાબર : મળતું આવે છે. શ્રી પાર્શ્વનાથ પ્રભુના શરીરને વર્ણ ઘેરો લીલે છે. મસ્તક ઉપરની ધર્મેદ્રની સાત ફણાઓ કાળા રંગથી ચીતરવામાં આવી છે. આજુબાજુના પબાસનમાં બે ચામરધારી પુરુષાકૃતિઓ તથા મસ્તક ઉપરના ભાગમાં બંને બાજુ એકેક હાથી અભિષેક કરતા હોય તેવી રીતે સઢ ઊંચી રાખીને ઊભેલા ચીતરેલા છે. ઉપરની છતમાં ઉપરાઉપરી ત્રણ છત્રનું ઝુમખું લટકતું છે. આ ચિત્ર તે સમયમાં જિન મંદિરમાં પધરાવવામાં આવતી સ્થાપત્યમૂર્તિઓ અને હાલની ચાલુ સમયમાં પધરાવવામાં આવતી મૂળનાયકની પબાસન સહિતની સ્થાપત્ય મૂતિઓ વચ્ચે કાંઈ પણ ફેરફાર થવા પામ્યો નથી તેની સાબિતી આપે છે. આ ચિત્રમાં રેખાઓનું જોર બહુ કમી દેખાય છે.
ચિત્ર ૨૦ઃ પ્રભુ શ્રીમહાવીર. સારાભાઈ નવાબના સંગ્રહમાંથી. આ ચિત્ર કઈ શિખાઉ ચિત્રકારે તાડપત્ર ઉપર દોરેલી આકૃતિ માત્ર જ છે. આ ચિત્રકાર શિખાઉ જે હોવા છતાં પણ પ્રાચીન ચિત્રકારની માફક આખી આકૃતિ એક જ ઝટકે દોરી કાઢેલી છે.
Plate VI ચિત્ર ૨૧ઃ પ્રભુ મહાવીરનું એવન-કલ્યાણક ચિત્ર ૧૨ વાળું જ. ચિત્ર વર્ણન માટે જુઓ ચિત્ર ૧૨નું જ વર્ણન.
ચિત્ર ૨૨ઃ ઈન્દ્રસભા. નવાબ પરથી આ ચિત્ર અત્રે રજૂ કરેલું છે.
સોધર્મેન્દ્ર ઈન્દ્રસભામાં બેઠો છે તે સૌધર્મેન્દ્ર કેવો છે? જે બત્રીસ લાખ વિમાનને અધિપતિ છે, જે રજ રહિત આકાશ જેવાં સ્વચ્છ વસ્ત્રો ધારણ કરે છે, જેણે માળા અને મુકુટ યથાસ્થાને પહેરેલાં છે, નવીન સુવર્ણનાં મનહર આશ્ચર્યને કરનારાં આજુબાજુ કંપાયમાન થતાં એવાં બે કુંડળે જેણે ધારણ કર્યો છે, છત્રાદિ રાજચિહને જેની મહાદ્ધિને સૂચવી રહ્યાં છે, શરીર અને આભૂષણથી અત્યંત દીપ, મહાબળવાળો, મોટા યશ તથા માહામ્યવાળે, દેદીપ્ય
Page #59
--------------------------------------------------------------------------
________________
Plate XI
Fig.49
चित्र
Fig.50
चित्र ५०
VIIIIIVIVITYIYAINIVAVIMIVINITI
196260
UR
RANG
Fig. 52
चित्र ५२
Fig.51
चित्र ५१
Fig. 53
चित्र ५३
Fig.54
चित्र ५४
Page #60
--------------------------------------------------------------------------
Page #61
--------------------------------------------------------------------------
________________
ચિત્રવિવરણ માન શરીરવાળા, પંચવણ પુપની બનાવેલી અને છેક પગ સુધી લાંબી માલાને ધારણ કરનારે, સૌધર્મ નામે દેવલોકને વિષે સૌધર્માવલંસક નામના વિમાનમાં, સુધર્મા નામની સભામાં શક નામના સિંહાસન ઉપર બિરાજે છે.
આ ચિત્રમાં ઈન્દ્ર સભામાં સિંહાસન ઉપર બેઠેલે છે. ઉપરના જમણા હાથમાં વજ અને ડાબા હાથમાં અંકુશ છે નીચેનો જમણો હાથ સામે બેઠેલી ઇંદ્રાણી તથા દેની સાથે કાંઈ વાતચીત કરતાં ઊંચે કરેલ છે અને ડાબે હાથ ડાબા ઢીંચણ ઉપર રાખેલ છે. સામે એક ઈંદ્રાણી તથા બે દે અને નીચે પણ ચા૨ દે ઇંદ્રની આજ્ઞા સાંભળતાં હોય તેવી રીતે બેઠેલાં છે. આ ચિત્રમાં રૂપેરી શાહીનો સૌથી પહેલવહેલો ઉપયોગ કરેલો દેખાય છે. ચિત્રકારની પીંછી પણ ભાવવાહી છે અને તેની ચિત્રમંજૂષામાં રંગો પણ વિવિધ જાતના હશે તેને પુરા તેણે આ ચિત્રમાં ઉપયોગમાં લીધેલા વિવિધ રંગો આપે છે.
ચિત્ર ૨૩ઃ પ્રભુ મહાવીરનું જન્મ-કલ્યાણક. ચિત્ર ૧૪ વાળું જ ચિત્ર. વર્ણન માટે જુએ ચિત્ર ૧૪નું જ વર્ણન.
ચિત્ર ૨૪ઃ મેરુ ઉપર જન્માભિષેક. અમદાવાદની ઉ.ફ.ધ.ના જ્ઞાનભંડારની તાડપત્રની હસ્તલિખિત પ્રત ઉપરથી. '
પ્રભુ મહાવીરને મેરુ પર્વત ઉપર સ્નાત્ર મહોત્સવ. સૌધર્મેન્દ્રનું પર્વત સમાન નિશ્ચલ, શક્ર નામનું સિંહાસન કંપાયમાન થયું, એટલે ઈન્દ્ર અવધિજ્ઞાનને ઉપગ મૂકી જોયું તો ચરમ જિનેશ્વરને જન્મ થએલો જણાયો. તરત જ ઇન્દ્ર હરિગમેથી દેવ પાસે એક યોજન જેટલા પરિમંડળવાળે સુષા નામને ઘંટ વગડા.૧૧ એ ઘંટ વગાડતાંની સાથે જ સર્વ વિમાનમાં ઘંટ વાગવા લાગ્યા. પિતપોતાના વિમાનમાં થતા ઘંટનાદથી દેવે સમજી ગયા કે ઈન્દ્રને કાંઈક કર્તવ્ય આવી પડયું છે. તેઓ સર્વે એકઠા થયા એટલે હરિણગમેષીએ ઈન્દ્રને હુકમ કહી સંભળા. તીર્થકરને જન્મમહત્સવ કરવા જવાનું છે એમ જાણીને દેને બહુ જ આનંદ થયો.
પરિવરેલો ઈન્દ્ર નન્દીશ્વરદ્વીપ પાસે આવી વિમાનને સંક્ષેપી ભગવાનના જન્મથાનકે આવ્યો. જિનેશ્વરને તથા માતાને ત્રણ પ્રદક્ષિણ દઈ, વંદન-નમસ્કાર વગેરે કરી બેલે કે “કુક્ષિમાં રત્ન ઉપજાવનારી, જગતમાં દીપિકા સમી છે માતા! હું તમને નમસ્કાર કરું છું હું દેવનો સ્વામી શક્રેન્દ્ર આજે તમારા પુત્ર છેલ્લા તીર્થકરને જન્મ મહોત્સવ ઊજવવા દેવલેકથી ચાલ્યા આવું છું. માતા! તમે કઈ રીતે ચિતા કે વ્યગ્રતા ન ધરતાં.” તે પછી ત્રિશલા માતાને ઇન્દ્ર અવસ્થાપિની નિદ્રા આપી અને જિનેશ્વરપ્રભુને કરસંપુટમાં લીધા.
ધીમેધીમે વિવિધ ભાવના ભાવ, દેથી પરિવરેલે, સૌધર્મેન્દ્ર, મેરુપર્વતના શિખર ઉપર રહેલા પાંડુક વનમાં આવી પહોંચ્યો અને ત્યાં મેરુની ચૂલાથી દક્ષિણ ભાગમાં રહેલી અતિ પાંડુકબલા નામની શિલા પર જઈ પ્રભુને ખોળામાં લઈ પૂર્વ દિશા ભણું મુખ કરી સ્થિત થયે ,
પહેલાં અમૃતેન્દ્ર પ્રભુને સ્નાન કરાવ્યું. તે પછી અનુક્રમે બીજા ઇન્દ્રો અને છેક ચંદ્ર-સૂર્ય
૧૧ આ ઉલલેખ ઉપરથી એમ માનવાને કારણ રહે છે કે પ્રાચીન ભારતવાસીઓ આધુનિક ‘wireless'ની કહેવાતી શેપથી અશુનાણ નહોતા, કારણ કે એક પંટનાદથી સર્વે વિમાનમાં ૮ વાગવા લાગ્યા તે વર્ણન જ તેને પુશ અપ છે.
Page #62
--------------------------------------------------------------------------
________________
પવિત્ર કલ્પસૂત્ર
ર
વગેરેએ પણ પ્રભુના સ્નાનના લહાવા લીધા. શક્રેન્દ્રે તે ચાર વૃષભનું રૂપ કરીને આઠ શીંગડાંઓમાંથી ઝરતા જળ વડે પ્રભુના અભિષેક કર્યો
ચિત્રમાં સૌધર્મેન્દ્રના ખેાળામાં પ્રભુ બિરાજમાન થએલા છે. ઉપરના ભાગમાં બે વૃષભનાં રૂપે! ચીતરેલાં છે અને આજુબાજુમાં એ દેવા હાથમાં કલશ લઇને ઊભેલા છે. ઈન્દ્રની પલાંઢીની નીચે મેરુપર્વતની ચૂલાએ ચીતરેલી છે.
ચિત્ર ૨૫: પ્રભુ મહાવીરનું દીક્ષા કલ્યાણક. વર્ણન માટે જ વર્ણન.
એ ચિત્ર ૧૩નું આ ચિત્રનું
ચિત્ર ૨૬ : પ્રભુ મહાવીરનું કેવલ્ય કલ્યાણક, વર્ણન માટે જ વર્ણન.
જુએ ચિત્ર ૧૬નું આ ચિત્રનું
Plate VII
ચિત્ર ૨૭: ઈન્દ્રસભા, ઈડરની પ્રતના પાના ૭ ઉપરથી. ચિત્રના મૂળ કદ ર×ર ઇંચ ઉપરથી સહેજ નાનું અત્રે રજૂ કરેલું છે. ચિત્રમાં ઈંન્દ્ર સભામાં સિંહાસન ઉપર બિરાજમાન થએલે છે. ઉપરના જમણા હાથમાં વજ્ર અને ડાબા હાથમાં અંકુશ છે. નીચેના જમણેા હાથ સામે ઊભા રહેલા દેવને કાંઈ આજ્ઞા ફરમાવતા હાય તેવી રીતે રાખેલેા છે. ડાખા હાથમાં કાંઈ વસ્તુ છે જે સ્પષ્ટ દેખાતી નથી. ઇન્દ્રના કપડામાં ચાકડીની ડિઝાઇન વચ્ચે લાલ રંગની ટીપકી છે. સામે એક સેવક ધ્રુવ એ હાથની અંજલિ જોડીને ઇન્દ્રની આજ્ઞાને સ્વીકાર કરતા નમ્રભાવે ઊભેલે છે. તે પણ વસ્ત્રાભૂષણેાથી સુસજ્જિત છે. તેના મસ્તક ઉપરપણ છત્ર છે. બંનેના કપાળમાં U આવી જાતનું તિલક છે જે તે સમયના સામાજિક રિવાજનું અનુકરણ માત્ર છે.
ચિત્ર ૨૮ : શક્રસ્તવ, ઇડરની પ્રતના પાના ૯ઉપરથી. ચિત્રનું કદ ર×રફ઼ે ઇંચ છે. સૌધર્મેન્દ્રે શક્ર નામના સિંહાસન ઉપર બેઠાંબેઠાં પેાતાના અવધિજ્ઞાન વડે શ્રમણ ભગવાન મહાવીરને, ઋષભદત્ત બ્રાહ્મણની ભાર્યાં દેવાનન્દા બ્રાહ્મણીની કુક્ષિમાં ગર્ભપણે ઉત્પન્ન થએલા જોયા. જોતાં જ તે હર્ષિત થયા. હર્ષના અતિરેથી, વરસાદની ધારાથી પુષ્પ વિકાસ પામે તેમ તેના રામરાજિ વિકવર થયા. તેનાં મુખ અને નેત્ર ઉપર પ્રસન્નતા છવાઈ રહી. તરત જ શક્રેન્દ્ર આદર સહિત ઉત્સુકતાથી પેાતાના સિંહાસન ઉપરથી ઊઠયો, ઊઠીને પાદપીઠથી નીચે ઊતર્યાં, ઊતરીને રત્નાથી જડેલી અને પાદુકાઓને પગમાંથી ઊતારી નાખી. પછી એક વસ્રવાળું ઉત્તરાસંગ ધારણ કરીને અંજલિ વડે એ હાથ જોડી તીર્થંકરની સન્મુખ સાત-આઠ પગલાં ગયા.
પછી પાતાના ડાબા ઢીંચણુ ઊભેા રાખી, જમણા ઢીંચણને પૃથ્વીતળ ઉપર લગાડીને પેાતાનું મસ્તક ત્રણ વાર પૃથ્વીતળને લગાડયું, અને તે સાથે પેાતાના શરીરને પણ નમાવ્યું. કંકણુ અને એરખાથી સ્તંભિત થએલી પેાતાની ભુજાઓને જરા વાળીને ઊંચી કરી, એ હાથ જોડી, દસે નખ ભેગા કરી, આવત્ત કરી, મસ્તકે અંજલિ જોડીને શક્રસ્તવ વડે પ્રભુ શ્રીમહાવીરની સ્તુતિ કરી.
ચિત્રમાં જમણી બાજુએ ઇન્દ્ર પાતાના બંને ઢીંચણુ પૃથ્વીતળ ઉપર લગાડી એ હાથની અંજલિ જોડેલા, મસ્તક તથા શરીરને નમાવવાની તૈયારી કરતા અને એક હાથમાં વા ધારણ
Page #63
--------------------------------------------------------------------------
________________
Plate XII
LOVip
Fig.55
चित्र ५५
ABI
EDOXOOOOOOOOO
Fig.56
चित्र ५६
Page #64
--------------------------------------------------------------------------
Page #65
--------------------------------------------------------------------------
________________
पलपरवालाजारकानमावदार तयार
हप्यार बलामाख्यास्यनादाविदादामिगलाई पचा ल, रासवानाधएचालावध्ययनेत्रयवाजिमानाचरितानि।सविरा, विमारीय संघाचवमानतीजाधव
तिनवयमेशात का अक्तमहादत नाकामय याचना "माचरित:
नमक्कादृश्यते।रचएका बलाईघुणागारास गनामिनः समाऊAT
Tak:
समयाणासापालावलमित्या नराहिकावताना
ਬੈਕਟੀ
बने।
INDIश्रीसर्वजाटानमाताकालागात असारमा मंदावीचदाबावासदाबी तडाददिबा विकासादाबातरादिंगमानावमा
गादाबातरादिखाडसविताधारा10) वन दाबातरादित्राणतिहानिया-- शिमामा एडिंचानाकवलवरणादसागसपा सूयासाशात सगचातापकालागातासमपणासमापन
कैयन्व অণ্ড
हैरिणादाबातरादिका आधार वापारिपत्र घानिराशाकसि वनासायारिदिए गादानीरजामगि नवाज योग ।
सहा सरसमा दिशिजनमान चामाहाउस रोयासरदााती हवासरतात माल
-अनंतमनतार्थविषयवातावरं सबैत्रिमवातानियाघातकटकाहादिशिरमतिदन। ग्राहकसान प्रतिपूल सकल वोराजनितवान पोलिसामगहनवावलमसदायमा वस्यादभिसामान्यवेशयमियम
चातानिरावर कायकवान का सकला तरवेवर मानवदीनवेतिकाने विशेषाको
Fig. 57
चित्र ५७
१४२७-३ १४२४२
ARO
श्रियापकजानदानारकिदाचिदिवमाकापयिरुणामुरवपंकजातापित्राश्रियाटातथी मानूसावाददडसेजकारणविक्रमादिद्याताबाजिमावादउसमिाताश्रीकाल्यपुसकसि दायकसमलीलावतायुग्म तिनटानाबदचंडपतिानसंवत्सारनिजगुरु स्याउत्सवपूर्वकल्यस्यपुसकरवाचयामासाघज्ञापरातमुरिंदररिलिा रयायमानयरिमूरितिलिद्वातशाम्राजरकल्पसक सेनंदतादाहिमरा छिमता
आबासमाप्तापशनिबादशानाअधाशीर्वादशाश्रीवहमानेकधारिय मलयादिमहत्तयुपकामगाणादाबाजागबजायाफलबाबकल्पहवाशामा
Plate XII
Fig. 58
चित्र ५८
Page #66
--------------------------------------------------------------------------
________________
Plate XIV
Hariशायरादया कामानिमानसशामाटोवादिमिाणकयंतच वामभुजाकाचशयानछामिदवाथान शानिरंतरतासांघामावादोबसदाविकायाले UTUविद्यानिशाशिमहिमायणामागेहायावतीमततामविनयादी अंतदियाऽरितनिदर्शन | शम्मीदयक्रियायिनीललावलहंगी10 प्रतिश्रीकालिकावासंतानीयश्रीलाबादामूहि निशितामागितमहा कामशाहादाकावविहारवानिानामा अपामग्रमागोमागंauuकनिकांड मखरायांनंतनाकधारमावधानानागादा लावादहमगिरिखमाछा TIMI पंचशमनुसरहामाश्यप।मुवासति छोदिनविक्षा श्रीमतिधिनयवान छागलपवाकालिस्वितंमुघलकीरश्रीमालधाशक मलानतामाप्रश्वाचगनिवारणालादावयारोधाउतलनितारयातायाणशंकरालिगाम॥२ खाणकाततशेनगासिंहालवसुधातहीमादचाघियतमाशामायाणशालिनताटासातोच लिगामलिागोवसनासदायाराविधारमा महाशिमवाणकाशिनाजीयाशियामशिशोकका
Fig.59
चित्र ५९
Page #67
--------------------------------------------------------------------------
________________
ચિત્રવિવરણ
૧૩
કરેલા દેખાય છે, તેના મસ્તક ઉપર એક સેવકે પાછળ ઊભા રહીને બે હાથે છત્ર પકડીને ધરેલું છે. છત્ર ધરનારની પાછળ મીજી એક પુરુષ વ્યક્તિએ હાથની અંજલિ જોડીને તથા ચિત્રની ડાબી બાજુએ ઉપરના ભાગમાં બે પુરુષ વ્યક્તિએ પોતાના બંને ઢીંચણુ પૃથ્વીતળને ઇન્દ્રની માફક જ અડાડીને ભક્તિ કરવા માટે તત્પરતા બતાવતી ચિત્રકારે ચીતરેલી છે. આ ચિત્રમાં દરેક આકૃત્તિના કપડામાં મૂળચિત્રમાં જુદીજુદી જાતની ડિઝાઈના ચીતરવા માટે જુદીજુદી જાતના રંગે જેવા કે ગુલાબી, પીરેાજી, આસમાની વગેરે રંગાના તાડપત્રની પ્રતા ઉપર પહેલવહેલી વારજ ઉપયાગ કરેલા છે. અગાઉનાં ચિત્રામાં જુદીજુદી જાતના સ્ત્રીઓના પહેરવેશની રજૂઆત આપણે કરી ગયા છીએ, પરંતુ પુરુષ વ્યક્તિઓના પહેરવેશમાં જુદીજુદી જાતની ડિઝાઈનાની રજૂઆત આ પ્રતનાં ચિત્રા સિવાય બીજી કોઇપણ પ્રતમાં રજૂ કરવામાં આવેલી દેખાતી નથી. આ ચિત્રા ઉપરથી પ્રાચીન સમયનાં ગુજરાતનાં પુરુષપાત્રો કેવી વિવિધ જાતનાં અને રંગબેરંગી વસ્ત્રો પરિધાન કરતાં હતાં તેના ખ્યાલ આવે છે.
ચિત્ર ર૯ઃ શમ્રાજ્ઞા. ઇડરની પ્રતના પાના ૧૨ ઉપરથી. ચિત્રનું મૂળ કદ ર×ર ઇંચ છે. શક્રસ્તવ કહીને શ્રમણ ભગવાન મહાવીરને વંદન અને નમસ્કાર કરીને, ઈન્દ્ર પેાતાના સિંહાસન ઉપર પૂર્વ દિશા તરફ મુખ રાખીને બેઠે. ત્યાર પછી દેવાના રાજા શક્રેન્દ્રને વિચાર થયા કે તીર્થંકરા, ચક્રવર્તી, બલદેવા અને વાસુદેવા માત્ર શુદ્ધ અને ઉચ્ચ ક્ષત્રિયકુળમાં જ જન્મ લઇ શકે. તેથી તુચ્છ, ભિક્ષુ અને નીચ એવા બ્રાહ્મણ કુળમાં મહાવીરના જીવનું અવતરવું ચેાગ્ય નથી, એમ વિચારી શ્રમણુ ભગવાન મહાવીરના ગર્ભને ત્રિશલા ક્ષત્રિયાણીની કુક્ષિને વિષે મૂકવાના નિશ્ચય કર્યાં. તેમજ ત્રિશલા ક્ષત્રિયાણીના પુત્રીરૂપે જે ગર્ભ હતા તેને દેવાનન્દા બ્રાહ્મણીની કુક્ષિમાં મૂકવાના વિચાર કર્યો. નિશ્ચય કરીને પદાતિ સૈન્યના અધિપતિ હણિગમેષી નામના દેવને ખેલાવી પેાતાની આખી યાજનાની સમજૂતી આપતાં કહ્યું કેઃ ‘હૈ દેવાનુપ્રિય ! દેવાના ઈન્દ્ર અને દેવાના રાજા તરીકે મારા એવા આચાર છે કે ભગવાન અરિહંતને શુદ્ધ કુળમાંથી વિશુદ્ધ કુળામાં સંક્રમાવવા. માટે હે દેવાનુપ્રિય ! તું જા અને શ્રમણ ભગવાન મહાવીરને દેવાનન્દા બ્રાહ્મણીની કુક્ષિમાંથી સહરી, ત્રિશલા ક્ષત્રિયાણીની કુક્ષિને વિષે ગર્ભપણે સંક્રમાવ અને ત્રિશલા ક્ષત્રિયાણીના જે ગર્ભ છે તેને દેવાનન્દા બ્રાહ્મણીની કુક્ષિમાં ગર્ભપણે સંક્રમાવ. આટલું કામ પતાવીને જલદી પાછે! આવ અને મને નિવેદન કર.’
આ ઘટનાને લગતી જ ઘટના કૃષ્ણના સંબંધમાં બન્યાના ઉલ્લેખ ભાગવત, દશમસ્કન્ધ, અ. ૨, શ્લા. ૧ થી ૧૩, તથા અ. ૩, શ્લા. ૪૬ થી ૫૦માં જોવામાં આવે છે, જેને ટૂંક સાર આ પ્રમાણે છે: ‘અસુરના ઉપદ્રવ મટાડવા દેવાની પ્રાર્થનાથી અવતાર લેવાનું નક્કી કરી વિષ્ણુએ ચેાગમાયા નામની પેાતાની શક્તિને ખેાલાવી, પછી તેને સંમેાધી વિષ્ણુએ કહ્યું કે તું જા અને દેવકીના ગર્ભમાં મારે શેષ અંશ આવેલા છે તેને ત્યાંથી (સંકર્ષણુ) હરણુ કરી વસુદેવની જ બીજી આ રાહિણીના ગર્ભમાં દાખલ કર. જે પછી બળભદ્ર–રામરૂપે અવતાર લેશે અને તું નંદપત્ની યશેાદાને ત્યાં પુત્રીરૂપે અવતાર પામીશ. જ્યારે હું દેવકીના આઠમા ગર્ભરૂપે અવતાર લઈ જન્મીશ ત્યારે તારા પણ યશેાદાને ત્યાં જન્મ થશે. સમકાળે જન્મેલા આપણા બંનેનું એકબીજાને ત્યાં પરિવર્તન થશે.’
Page #68
--------------------------------------------------------------------------
________________
૧૪.
પવિત્ર કપત્ર ચિત્રના મધ્ય ભાગમાં વિમાનની વચ્ચે સિંહાસન ઉપર ઇન્દ્ર બિરાજમાન છે. તેના ચાર હાથ પૈકી ઉપરના જમણા હાથમાં જ છે. નીચેના જમણા હાથથી ચામરધારિણી સ્ત્રીના હાથમાંથી ચપટી ભરીને કાંઈ લેત દેખાય છે અને તેના બંને ડાબા હાથ ખાલી છે. સામે હરિણગમેલી બે હાથની અંજલિ જેડીને ઈન્દ્રની આજ્ઞાનું શ્રવણ કરતે ઊભે છે. ઈન્દ્ર વસ્ત્રાભૂષણોથી સુસજિજત છે ત્રણે આકૃતિઓનાં વસ્ત્રો જુદી જુદી ડિઝાઈનવાળાં છે. ગુજરાતના પ્રાચીન તાડપત્રનાં ચિત્રોમાં મોરની રજૂઆત આ ચિત્રમાં પહેલવહેલી જોવામાં આવે છે. આ સમય પહેલાંનાં પ્રાચીન ચિત્રોમાં મોર કેમ દેખાતો નથી તે શોધી કાઢવું મુશ્કેલ છે, પરંતુ અનુભવી ઇતિહાસકાર અને કલાવિવેચકો આ બાબતમાં વધુ પ્રકાશ પાડી શકે.
ચિત્ર ૩૦ઃ પ્રભુ શ્રી મહાવીરના જન્મ સમયે દેવનું આગમન. ઈડરની પ્રતનાના ૩૫ ઉપરથી આ ચિત્ર લેવામાં આવ્યું છે. * પ્રભુને જન્મ થતાં જ છપ્પન દિકુમારીઓનાં આસન કંપ્યાં અને અવધિજ્ઞાને કરીને શ્રીઅરિહંત પ્રભુને જન્મ થએલે જાણી, હર્ષપૂર્વક સૂતિકાઘરને વિષે આવી. સૂતિકાકર્મ કરી પિતાપિતાને થાનકે ગઈ.
ચિત્રની જમણી બાજુએ ત્રિશલા માતા જમણા હાથમાં મહાવીરને લઈને તેમની સન્મુખ જતાં દેખાય છે. ઉપરના છતના ભાગમાં ચંદર બાંધે છે. બીજી બે સ્ત્રીઓ ડાબી બાજુએ ઉપરના ભાગમાંથી આવતી દેખાય છે, જેમાંની એક ચામર વીંઝે છે અને બીજીના હાથમાં સુવર્ણ થાળમાં મૂકેલે ત્રિશલાને સ્નાન કરાવવા માટે ક્ષીરોદકથી ભરેલ કળશ છે. આ બંને સ્ત્રીઓ દિકુમારીઓ પૈકીની છે. પલંગની પાસે સ્ત્રી-મેકર ઊભી છે.
ચિત્ર ૩૧ઃ મેરુ પર્વત ઉપર સ્નાત્ર મહોત્સવ. ઈડરની પ્રતના પાના ૩૮ ઉપરથી વર્ણન માટે જુઓ ચિત્ર ૨૪નું આ પ્રસંગને લગતું વર્ણન.
'મહાવીરના મેરુ પર્વત ઉપરના જન્માભિષેક સમયની એક ઘટના ખાસ ઉલ્લેખનીય હોવાથી અહીં તેને પ્રસંગોપાત ઉલેખ કરી લઈએઃ 0 જ્યારે દેવદેવીઓ શ્રમણ ભગવાન મહાવીરને જન્માભિષેક માટે મેરુ પર્વત ઉપર લઈ ગયાં ત્યારે ઈન્દ્રને મનમાં શંકા ઉત્પન્ન થઈ કે લઘુ શરીરવાળા પ્રભુ આટલે બધે જળને ભાર શી રીતે સહન કરી શકશે? ઈન્દ્રનો આ સંશય દૂર કરવા પ્રભુએ પોતાના ડાબા પગના અંગુઠાના અગ્ર ભાગથી મેરુ પર્વતને સહેજ દબાવ્યો, એટલામાં તે પ્રભુના અતુલ બળથી મેરુ પર્વત કંપી ઊઠળ્યો.
આ વર્ણનની સાથે સરખા ભાગવત, દશમસ્કન્ય, અ. ૪૩, લે. ૨૬-૨૭માં આપેલું કૃષ્ણની લીલાનું વર્ણન
ઈન્દ્ર કરેલા ઉપદ્રવથી વ્રજવાસીઓને રક્ષણ આપવા તરુણ કૃષ્ણ યોજનપ્રમાણ ગેવઅર્ધન પર્વતને સાત દિવસ સુધી ઊંચકી . - ચિત્ર ૩રઃ પ્રભુ મહાવીરના જન્મમહોત્સવની ઊજવણી. ઈડરની પ્રતના પાના ૩૯ ઉપરથી. ચિત્રના મૂળ કદ ૨૪૨ ઇંચ ઉપરથી સહેજ નાનું કરીને આ ચિત્ર રજુ કરવામાં આવ્યું છે.
શ્રમણ ભગવાન મહાવીરને જન્મમહોત્સવ મેરુ પર્વત ઉપર દેએ કર્યો તે આપણે
Page #69
--------------------------------------------------------------------------
________________
SURE
AVATA IAIA
RBIOLETD
GA
ACTOR
Moise
OM
E
Fig. 61
चित्र ६०
चित्र ६१
Fig. 60
Plate XV
Page #70
--------------------------------------------------------------------------
Page #71
--------------------------------------------------------------------------
________________
Plate
Fig. 63
चित्र ६३
Fig. 62
चित्र ६२
Fig. 64
चित्र ६४
Fig.65
चित्र ६५
Page #72
--------------------------------------------------------------------------
________________
te XVII
Fig. 66
Fig. 68
चित्र ६६
चित्र ६८
Fig. 67
Fig. 69
चित्र ६७
चित्र ६९
Page #73
--------------------------------------------------------------------------
________________
ચિત્રવિવરણ
૧૫ જણાવી ગયા. પછી સિદ્ધાર્થ રાજાએ આ જનમમહત્સવના દિવસોમાં કોઈ પિતાની ગાડી ન જોડે, હળ ન ખેડે અને ખાંડવા-દળવાનું બંધ રાખે એ બંદોબસ્ત કરવા અને કેદીઓને છોડી મૂકવા માટે કૌટુંબિક પુરુષોને આજ્ઞા કરી. અને કૌટુંબિક પુરુષોએ ખૂબ હર્ષ, સંતોષ અને આનંદપૂર્વક નમન કર્યું અને આજ્ઞાનાં વચન વિનયપૂર્વક અંગીકાર કરી, ક્ષત્રિયંકડ નગરમાં જઈ કેદીઓને છોડી મકા, ધોંસરાં અને સાંબેલાં ઊંચાં મુકાવી દીધાં અને દરેક કાર્ય સંપૂર્ણ કરી, સિદ્ધાર્થ ક્ષત્રિય પાસે આવી, નમન કરી, “આપની આજ્ઞા મુજબ બધાં કાર્યો થઈ ગયાં છે એ પ્રમાણે નિવેદન કર્યું.
ચિત્રના મધ્ય ભાગમાં સિંહાસન ઉપર જમણા હાથમાં ઉઘાડી તલવાર રાખી ડાબા હાથે સિદ્ધાર્થ રાજા કોંબિક પુરુષને હકમ ફરમાવતા હોય એમ લાગે છે. તેમની સામે ચિત્રની ડાબી બાજુએ બે હાથની અંજલિ જોડીને બે કૌટુંબિક પુરુષો આજ્ઞાને સ્વીકાર કરતા દેખાય છે. સિદ્ધાર્થ રાજાના મસ્તક ઉપર રાજ્યચિહન તરીકે છત્ર ચીતરેલું છે, સિંહાસનની પાછળના ભાગમાં સ્ત્રીપરિચારિકા ડાબા હાથથી ચામર વીંઝતી અને જમણા હાથે સિંહાસનને અઢેલીને ઊભી છે. છતના ઉપરના ભાગમાં ચંદરો બાંધે છે.
- - 1/late VIII ચિત્ર ૩૩: સ્વજનો અને રાજા સિદ્ધાર્થ. ઈડરની પ્રતિમાંના પાના ૪૦ ઉપરથી. ચિત્રનું મૂળ કદ ૩૪૨ ઇંચ છે. મહાવીરના જન્મ મહોત્સવના બારમા દિવસે અશન-પાન-ખાદિમ-સ્વાદિમ એમ ચાર પ્રકારના આહારની પુષ્કળ સામગ્રી તૈયાર કરાવી, મિત્રો, જ્ઞાતિજને, પિતરાઈઓ વગેરે સ્વજને, દાસ-દાસી, નોકર-ચાકર વગેરે પરિજને અને સાત કુળના ક્ષત્રિયોને ભેજનને માટે નિમંત્રણ આપ્યાં.
ચિત્રની મધ્યમાં સિદ્ધાર્થ રાજા બેઠા છે. તેમની પાછળ ઉપરના ભાગમાં જમણી બાજુએ એક સ્ત્રી-ઘણું કરીને ત્રિશલા ક્ષત્રિયાણ બેઠાં છે. ચિત્રની ડાબી બાજુએ બબ્બે પુરુષે ચાર લાઈનમાં, કુલ મળીને આઠ પુરુષો સિદ્ધાર્થની સામે બેધ્યા છે તે બધાને સંબોધીને શ્રમણ ભગવાન મહા- * વીરનું વર્ધમાન એવું ગુણનિષ્પન્ન નામ પાડવા માટેના પિતાના મનોરથે દર્શાવે છે.
ચિત્ર ૩૪ વર્ષીદાન. ઈડરની પ્રતના પત્ર ૪૪ ઉપરથી. ચિત્રનું મૂળ કદ ૨૩૪૨ ઈંચ છે.
શ્રમણ ભગવાન મહાવીરને દીક્ષા લેવામાં એક વર્ષ બાકી હતું ત્યારથી જ તેમણે વાર્ષિક દાન આપવાનું શરૂ કર્યું. તેઓ હમેશાં સૂર્યોદયથી આરંભી પ્રાતઃકાળના ભજન પહેલાં એક કરોડને આઠ લાખ સોનૈયાનું દાન આપવા લાગ્યા. એવી રીતે એક વર્ષમાં પ્રભુએ ત્રણ અબજ, અઠયાસી કરોડ અને એંશી લાખ સેનેયા દાનમાં ખર્ચી દીધા.
ચિત્રમાં મહાવીર સિંહાસન ઉપર બેઠેલા છે અને જમણા હાથે સેનૈયાનું દાન આપે છે. હાથમાં એક સેને અંગુઠો અને તર્જની આંગળીથી પકડેલો દેખાય છે. મહાવીરને જમણે પણ સિંહાસન પર છે અને ડાબો પગ પાદપીઠ ઉપર છે, જે બતાવે છે કે દાનની સમાપ્તિને સમય થવા આવ્યું છે. આ ચિત્રમાં મહાવીરને દાઢી તથા મૂછ સહિત ચિત્રકારે ચીતરેલા છે. મહાવરની નજીકમાં ત્રણ પાયા વાળી ટીપોઈ ઉપર સુવન થાળ મૂકેલે સ્પષ્ટ દેખાય છે. મહાવીરની પાછળ ચિત્રની જમણી બાજુએ ચામરધારિણી શ્રી મહાવીરને ડાબા હાથથી ચામર વીંઝતી દેખાય
Page #74
--------------------------------------------------------------------------
________________
૧૬
પવિત્ર કલ્પસૂત્ર છે. ઉપરની છતના ભાગમાં ચંદર બાંધેલો છે. ચિત્રની ડાબી બાજુએ એક યુવાન તથા ચાર - ઉમ્મરલાયક માણસે, એમ કુલ મળીને પાંચ વ્યક્તિઓ દાન લેવા આવેલી દેખાય છે.
ચિત્ર ૩૫ઃ દીક્ષા મહોત્સવ. ઈડરની પ્રતના પાના ૪૬ ઉપરથી.ચિત્રનું કદ ૨૪૨ ઈંચ છે.
વાષિક દાની ક્રિયા સમાપ્ત થતાં, પિતાના વડિલ બંધુ નંદિવર્ધનની અનુમતિ લઈદેવે આણેલા ક્ષીર સમુદ્રના જળથી, સર્વ તીર્થોની માટીથી અને સકલ ઓષધિઓથી નંદિવર્ધન રાજાએ પ્રભને પર્વ દિશા સામખ બેસાડી તેમને અભિષેક કર્યો. પ્રભુને એ રીતે સ્નાન કરાવી, ગંધકાષાયી વસ્ત્રવડે શરીરને લછી નાખી આખે શરીરે ચંદનનું વિલેપન કર્યું. પ્રભુના આખા શરીર ઉપર સુવર્ણજડિત છેડાવાળું, સ્વચ્છ, ઉજવળ અને લક્ષમૂલ્યવાળું શ્વેતવસ્ત્ર શોભવા લાગ્યું. વક્ષ:સ્થળ ઉપર કિંમતી હાર ઝલવા લાગ્યો. બાજુબંધ અને કડાંઓથી તેમની ભુજાઓ અલંકૃત બની અને કંડલના પ્રકાશથી તેમના મુખમંડળમાં દીપ્તિ આવવા લાગી. આવી રીતે આભૂષણે અને વસ્ત્રોથી અલંકૃત થઈ પ્રભુ પાલખીમાં બિરાજમાન થયા. આ સમયે આખા ક્ષત્રિયકુંડ નગરને વિજા-પતાકા તથા તેરણાથી શણગારવામાં આવ્યું હતું.
પચાસ ધનુષ્ય લાંબી, પચીસ ધનુષ્ય પહોળી, છત્રીસ ધનુષ્ય ઊચી, સુવર્ણમય સેંકડો સ્તંભોથી શોભી રહેલી અને મણિઓ તથા સુવર્ણથી જડિત એવી “ચંદ્રપ્રભા' નામની પાલખીમાં , પ્રભુ (મહાવી૨) દીક્ષા લેવા નિસર્યો.
તે સમયે હેમંત ઋતુને પહેલે મહિને-માગશર માસ, પહેલું પખવાડિયું કૃષ્ણ પક્ષ અને દશમની તિથિ હતી. તે વેળા તેમણે છઠને તપ કર્યું હતું અને વિશુદ્ધ લેસ્યાઓ વર્તતી હતી. પ્રભુના જમણે પડખે કુલની મહત્તા સ્ત્રી હંસલક્ષણ ઉત્તમ સાડી લઈને ભદ્રાસન ઉપર બેઠી હતી. સર્વ પ્રકારની તૈયારી થઈ રહ્યા પછી નંદિવર્ધનની આજ્ઞાથી તેના સેવકેએ પાલખી ઉપાડી.
ચિત્રની મધ્યમાં પાલખીમાં પ્રભુ વસ્ત્રાભૂષણથી સુસજિત થઈને બેઠેલા છે. બંને બાજુ એકેક સી ચામર વીંઝતી બેઠેલી છે. ચાર સેવકેએ પાલખી ઉપાડી છે. પાલખીની આગળ બે માણસે ભૂંગળ વગાડતા અને એક માણસ જોરથી નગારું વગાડતે તથા પાલખીની પાછળના ભાગમાં બે માણસ નગારું વગાડતા દેખાય છે.
ચિત્ર ૩૬ઃ પંચમુખિલચ અને અર્ધવસ્ત્રદાન. ઈડરની પ્રતના પાના ૫૦ ઉપરથી. ચિત્રનું મૂળ કદ ૩૮ર ઈચનું છે. - ચિત્રમાં ઉપર અને નીચે એમ બે પ્રસંગે છે. તેમાં કથાના પરિચયની શરૂઆત નીચેના • પંચમણિ લેચના ચિત્રથી થાય છે. અશોકવૃક્ષ (આસોપાલવ નહિ)ની હેઠળ આવી પ્રભુ નીચે ઉતર્યા
અને પોતાની મેળે જ એક મુષ્ટિ વડે દાઢીમૂછને અને ચાર મુષ્ટિ વડે મસ્તકના કેશને એવી રીતે પંચમૃષ્ટિ લેચ કર્યો. એ વેળા નિર્જળ છનો તપતે તે જ, ઉત્તરાફાગુની નક્ષત્રને યોગ થયે ત્યારે ઈ ડાબા ખભા ઉપર સ્થાપન કરેલું દેવદૂષ્ય વસ્ત્ર ગ્રહણ કરીને, એકલા એટલે રાગદ્વેષરહિતપણે કેશને લેચ કરવા રૂપ દ્રવ્યથી અને ક્રોધાદિને દૂર કરવારૂપ ભાવથી મુંડ થઈને, ગૃહવાસથી નીકળીને અનગારપણુ-સાધુપણા–ને પામ્યા.
ચિત્રમાં શ્રમણ ભગવાન મહાવીરના ડાબા ખભા ઉપર દેવદૂષ્ય વસ્ત્ર તથા અશોકવૃક્ષની
Page #75
--------------------------------------------------------------------------
________________
Plate XV
Fig. 70
चित्र ७०
Fig.71
चित्र ७१
MATICTION
Fig.72
चित्र ७२
Fig. 73
चित्र ७३
Page #76
--------------------------------------------------------------------------
________________
Plate XIX
KALAN
THAN
MPEO
SOCIOXACी
GDEODES
चित्र ७४
Fig.74
चित्र ७५
Fig.75
TABLET
RATE
Kato
SEAG
-
न
dNOR
Cy450 RAAEMALESAR
HEACREAK
PREM
23
G/8GAR
G
चित्र ७६
Fig.76
चित्र ७७
Fig.77
Page #77
--------------------------------------------------------------------------
________________
Plate XX
Fig.78
चित्र ७८
Fig. 79
चित्र ७९
Fig.80
चित्र८०
Fig. 81
चित्र ८१
Page #78
--------------------------------------------------------------------------
Page #79
--------------------------------------------------------------------------
________________
ચિત્રવિવરણ રજુઆત ચિત્રકારે કરી જણાતી નથી. ચિત્રમાં એક હાથે મસ્તકના વાળને લોન્ચ કરવાને ભાવ દર્શાવતા, ઈન્દ્રની સન્મુખ જતા મહાવીર પ્રભુ, અને બે હાથ પસારીને પ્રભુએ લોન્ચ કરેલા વાળને ગ્રહણ કરવાની ઉત્સુકતા બતાવતો ઈન્દ્ર દેખાય છે. ઈન્દ્રના પાછળના એક હાથમાં વજ છે જે ઈન્દ્રને ઓળખાવે છે. ખરી રીતે તો જ્યારે જ્યારે ઈન્દ્ર પ્રભુની પાસે આવે ત્યારેત્યારે આયુને ત્યાગ કરીને જ આવે એ રિવાજ છે, પરંતુ ઈન્દ્રની ઓળખાણ આપવા ખાતર ચિત્રકારે વજુ કાયમ રાખેલું હોય એમ લાગે છે.
આ પછી ચિત્રના અનુસંધાને, ઉપરના ચિત્રમાં વર્ણવેલો અર્ધવસ્ત્રદાનને પ્રસંગ જેવાને છે. જે વખતે શ્રમણ ભગવાન મહાવીર ગૃહસ્થપણામાં વાર્ષિક દાન આપી, જગતનું દારિદ્રય ફેડી રહ્યા હતા, તે વખતે એક દરિદ્ર સમ નામાં બ્રાહ્મણ ધન કમાવા માટે પરદેશ ગયા હતા. પિતે કમનસીબ હોવાથી પરદેશમાંથી પણ ખાલી હાથે જ પાછો ફર્યો. ગરીબીથી અકળાઈ ગએલી બ્રાહ્મણ પત્ની તેને લડવા લાગી કેઃ “અરે નિર્ભાગ્યશિરોમણિ ! શ્રીવર્ધમાનકુમારે જ્યારે સુવર્ણને વરસાદ વરસાવ્યો ત્યારે તમે કયાં ઉંઘી ગયા હતા? પરદેશમાં ભટકીને પણ હતા તેવા ને એવા જ નિર્ધન પાછા ઘેર આવ્યા ! જાઓ, હજી પણ મારું કહ્યું માની, જંગમ કલ્પવૃક્ષ સમાન શ્રીવર્ધમાન પાસે જશે તે તે દયાળુ અને દાનવીર તમારું દારિદ્રય દૂર કર્યા વિના નહિ રહે.” પિતાની સ્ત્રીનાં વિચને સાંભળી પેલે બ્રાહ્મણ પ્રભુની પાસે આવ્યું અને કહેવા લાગ્યો કેઃ “હે પ્રભુ! આપ તો જગતના ઉપકારી છે. આપે તો વાષિક દાન આપી જગતનું દારિદ્રય દૂર કર્યું. હે સ્વામી! સુવર્ણની ધારાઓથી આપ સર્વત્ર વરસ્યા તે ખરા, પણ હું અભાગ્યરૂપી છત્રથી એ ઢંકાઈ ગયા હતા કે મારી ઉપર સુવર્ણધારાનાં બે ટીપાં પણ ન પડવાં! માટે હે કપાનિધિ ! મને કાંઈક આપો. મારા જેવા ગરીબ બ્રાહ્મણને નિરાશ નહિ કરો!” કરુણાળુ પ્રભુએ તે વખતે પિતાની પાસે બીજી કઈ વસ્તુ ન હોવાથી, દેવદૂષ્ય વસ્ત્રને અરધે ભાગ આપ્યો, અને બાકીને પાછા પિતાના ખભા ઉપર મૂકો! (જુઓ ચિત્રની જમણી બાજુ).
હવે પેલો બ્રાહ્મણ, કિંમતી અને અરધે ભાગ મળવાથી ખૂબ ખુશી થતો થતો સત્વર : પિતાના ગામ આવ્યો. તેણે તે અર્ધ દેવદુષ્ય વસ્ત્ર,તેના છેડા બંધાવવા એક તૃણનારને બતાવ્યું, અને તે કોની પાસેથી કેવી રીતે મેળવ્યું તે વૃતાંત અથથી ઇતિ પયંત કહી સંભળાવ્યો. તૃણનારે આખરે કહ્યું કે “હ સમ જે તે આ વઅને બીજે અરધે ટુકડો લઈ આવે તે બંને ટુકડા એવી રીતે મેળવી આપું કે તેમાં જરાપણ સાંધે ન દેખાય અને તે વેચવા જાય તે તે અખંડ જેવા વસ્ત્રના એક લાખ સોનૈયા તો જરૂર ઉપજે. એમાં આપણા બંનેને ભાગ.” આ સાંભળીને બ્રાહ્મણ ફરીથી પ્રભુ પાસે આવ્યો તે ખરે, ૫ણુ શરમને લીધે તેના મુખમાંથી વાચા ન નીકળી શકી. તે આશામાં ને આશામાં પ્રભુની પાછળ પાછળ ભટકતો રહ્યો.
પ્રભને દીક્ષા લીધા પછી એક વર્ષ અને એક મહિનાથી કંઈક અધિક સમય વીતી ગયા. એકદા તેઓ દક્ષિણવાચાલ નામના સન્નિવેશની નજીકમાં સુવર્ણવાલુકા નામની નદીને કાંઠે આવ્યા. ત્યાં ચાલતાં ચાલતાં દેવદુષ્યને અરધે ભાગ કાંટામાં ભરાઈ જવાથી પડી ગયે. પ્રભુ નિર્લોભ હોવાથી, પડી ગએલે વઅભાગ તેમણે પાછો ન લીધે. પણ પિલે સેમ નામને બ્રાહ્મણ, જે એક
Page #80
--------------------------------------------------------------------------
________________
પવિત્ર કલ્પસૂત્ર વર્ષથી તે વસ્ત્ર માટે જ તેમની પાછળ પાછળ ભમતું હતું, તેણે તે ઉપાડી લીધું અને ત્યાંથી ચાલે ગયો (જુઓ ચિત્રની ડાબી બાજુ). - ચિત્ર ૩૭ શ્રીમહાવીર નિર્વાણ. ઈડરની પ્રતના પાના પર ઉપરથી વર્ણન માટે જુઓ ચિત્ર
૧૫નું આ પ્રસંગને લગ
ચિત્ર ૩૮ શ્રી પાર્શ્વનાથને જન્મ. ઈડરની પ્રતના પાના ૫૮ ઉપરથી અત્રે રજૂ કરેલું છે. સારૂં યે ચિત્ર સોનાની શાહીથી ચીતરેલું છે. - તે કાળે અને તે સમયે હેમંત ત્રતુને બીજો માસ, ત્રીજું પખવાડિયું-પોષ માસનું કૃષ્ણ પખવાડિયું વર્તતું હતું. તે પોષ માસના કૃષ્ણ પખવાડિયાની દશમ (ગુજરાતી માગશર વદી દશમ) ની તિથિને વિષે નવ માસ બરાબર પૂર્ણ થતાં અને ઉપર સાડાસાત દિવસ વ્યતીત થતાં, મધ્યરાત્રિને વિષે વિશાખા નક્ષત્રમાં ચંદ્રને યોગ પ્રાપ્ત થતાં, આરોગ્યવાની તૈ વામાદેવીએ રોગ- રહિત પુત્રને જન્મ આપ્યો.
ચિત્રમાં સુવર્ણના પલંગ ઉપર બિછાવેલી ફૂલની ચાદરવાળી સુગંધીદાર સુકોમળ શયા ઉપર વામાદેવી સૂતાં છે. જમણા હાથમાં પાર્શ્વકુમારને બાળકપે પકડેલા છે અને તેમની સ. ભૂખ જઈ રહેલા છે. તેમના જમણું હાથ નીચે તકીઓ છે. આખું શરીર વસ્ત્રાભૂષણેથી સુસજિત છે. દરેક વસ્ત્રોમાં જુદીજુદી જાતની ડિઝાઈન ચીતરેલી છે. પલંગ ઉપર ચંદર બાંધેલો છે. પલંગની નીચે પાણીની ઝારી, ધુપધાણું, સગડી તથા ઘૂંકદાની પણ ચીતરેલાં છે. તેમના પગ આગળ એક સ્ત્રી-નકર જમણા હાથમાં ચામર ઝાલીને પવન નાખતી ચીતરેલી છે.
Plate IX ચિત્ર ૩૬ પ્રભુ પાર્શ્વનાથને પંચમુષ્ટિ લેચ. વર્ણન માટે જુએ ચિત્ર ૫૫નું આ ચિત્રને લગતું વર્ણન.
ચિત્ર ૪૦ઃ શ્રીનેમિનાથ જન્મ અને મેરુ ઉપર સ્નાત્ર મહત્સવ. ઈડરની પ્રતના પાના ૬૪ ઉપરથી ચિત્રનું મૂળ કદ ૩૪૨ ઇંચ ઉપરથી સહેજ નાનું. - આ ચિત્રમાં પણ ઉપર અને નીચે એમ બે પ્રસંગો છે. તેમાં કથાના પરિચયની શરૂઆત નીચેના નેમિનાથના જન્મ પ્રસંગને લગતાં રિ પક્ષમાં, શ્રાવણ શુકલ પંચમીની રાત્રિને વિષે, નવ માસ બરાબર સંપૂર્ણ થતાં, ચિત્રા નક્ષત્રમાં ચંદ્રને
ગ થતાં, આગ્ય દેહવાળી શિવાદેવીએ આરોગ્યવાળા પુત્રને જન્મ આપ્યો. જન્મમહોત્સવને લગતાં વર્ણન માટે તથા ચિત્રના અનુસંધાને, ઉપરના ચિત્રમાં વર્ણવેલ મેરુપર્વત ઉપર નેમિનાથને ઇંદ્રે કરેલે સ્નાત્ર મહોત્સવ વગેરે સર્વ શ્રી મહાવીરસ્વામીની પેઠે ચિત્ર ૧૪ અને ૨૪ના વર્ણન પ્રમાણે સમજી લેવું.
ચિત્ર ૪૧ શ્રીષભદેવનું નિર્વાણ, ઈડરની પ્રતના પાના ૭૮ ઉપરથી. ચિત્રનું મૂળ કદ ૨૪ર૩ ઇંચ ઉપરથી મેટું કરીને અત્રે રજૂ કર્યું છે.
શ્રી ઋષભદેવ પ્રભુ શિયાળાના ત્રીજા માસમાં, પાંચમા પખવાડિયામાં, માઘમાસની વદિ તેરશને દિવસે ગુજરાતી પિષ વદિ ૧૩) અષ્ટાપદ પર્વતના શિખર ઉપર, જળ રહિત ચૌદભક્ત.
Page #81
--------------------------------------------------------------------------
________________
Plate XX
o r
Marat
SIL
PKI
CRED SHARAM
SRO
DOLOD
Fig. 82
चित्र ८२
Fig.83
चित्र ८३
Pareside
Fig. 84
चित्र ८४
-
Fig.85
चित्र ८५
Page #82
--------------------------------------------------------------------------
________________
Plate XXII
Fig. 86
Fig. 88
品
वित्र ८६
चित्र ८८
OUTLY
Fig. 87
Fig. 89
चित्र ८७
चित्र ८९
Page #83
--------------------------------------------------------------------------
________________
Plate XXII
9d
१०
Fig. 90
चित्र ९०
Fig. 91
चित्र ९१
LETTA
DORE
TRANS banana
Fig. 92
चित्र ९२
Fig. 93
चित्र ९३
Page #84
--------------------------------------------------------------------------
________________
e XXIV
Fig. 94
Fig. 96
चित्र ९४
चित्र ९६
Fig. 95
Fig. 97
DBOXUJE
चित्र ९५
चित्र ९७
Page #85
--------------------------------------------------------------------------
________________
ચિત્રવિવરણ છ ઉપવાસને તપ કરીને અભિજિત્ નામના નક્ષત્રને વિષે ચંદ્રને યોગ પ્રાપ્ત થતાં, સવારના સમયે પથંકાસને બેસીને નિર્વાણ પામ્યા.
ચિત્રમાં અષભદેવ પ્રભુ સર્વ આભૂષણે સહિત સિદ્ધશીલા ઉપર બેઠેલા અને આજુબાજુ બે ઝાડની રજૂઆત કરીને ચિત્રકારે શ્રીત્રાષભદેવના નિર્વાણ-કલ્યાણકનો પ્રસંગ ચીતરેલો છે.
ઈડરની આ પ્રતિમાંના દરેક ચિત્રોની પૃષ્ઠભૂમિ સીંદુરિયા લાલ રંગની છે. આ બધાંયે ચિત્ર અસલ માપે ચીતરાએલાં છે. તેમાં રંગભરણીની સરસ વહેંચણી તથા વાતાવરણ અને પદાર્થોની ઝીણવટમાં પરંપરાગત આકૃતિઓ ચીતરી છે. પણ મૂળ આકારોનો પ્રત્યક્ષ પરિચય નહિ હેવાથી ચિત્રકારે નક્કી કરેલાં આકારનાં કૃત્રિમરૂપે ચિત્રકાર ચીતરે ગયો છે, છતાં સુશોભનેમાં જરાએ પાછા પડતા નથી. આ પ્રતમાં સોનાની શાહીને ખૂબ છૂટથી ઉપયોગ કરવામાં આવ્યું છે, ચિત્રના પાત્રો ચીતરવામાં તાડપત્ર ઉપર સુવર્ણની શાહીને ઉપયોગ આ એક જ પ્રતમાં કરવામાં આવ્યો છે. ઉપરાંત, સીંદુરિ લાલ, ગુલાબી, કીરમજી, પીળો, વાદળી, રૂપેરી, જાંબુડીઓ, સફેદ, કાળો, આસમાની તથા નારંગી રંગને પણ ઉપયોગ આ પ્રતના ચિત્રોમાં કરવામાં આવ્યો છે.
- ચિત્રકરઃ પ્રભુ મહાવીરના અગિયાર ગણધરો. ઈડરની પ્રતના પત્ર ૮૦ ઉપરથી આ ચિત્ર અત્રે રજૂ કરેલું છે. આખુએ ચિત્ર સોનાની શાહીથી ચીતરેલું છે. તેઓના નામો નીચે પ્રમાણે છે:
૧ ઈંદ્રભૂતિ (ગૌતમસ્વામી) ૨ અગ્નિભૂતિ ૩ વાયુભૂતિ ૪ વ્યક્ત ૫ સુધર્માસ્વામી ૬ મેડિતપુત્ર ૭ મોર્યપુત્ર ૮ અકમ્પિત ૯ અચલભ્રાતા ૧૦ મેતાર્ય અને ૧૧ પ્રભાસ. આ અગિયારે ગણધરે જ્ઞાતિએ બ્રાહ્મણ હતા.
ચિત્ર ૪૩ઃ ગુરૂમહારાજ અને ધ્રુવસેનરાજા. ઈડરની પ્રતના પત્ર ૧૦૮ ઉપરનું આ ચિત્ર - અતિહાસિક દષ્ટિએ ઘણું જ મહત્ત્વનું છે. * શ્રી મહાવીર પ્રભુ નિર્વાણ પામ્યા બાદ ૯૮૦ વર્ષ અને મતાંતરે ૪ વર્ષે આનંદપુર (હાલનું '' વડનગર) નગરમાં આ ક૯૫સૂત્ર સૌ પહેલું વહેલું સભા સમક્ષ વંચાયું. એ વિષે એવી હકીકત પ્રચલિત છે કે આનંદપુરમાં પ્રવસેન નામે રાજા રાજ્ય કરતો હતો. તેને સેનાંગજ નામને એકને એક અત્યંત પ્રિય પુત્ર હતો. પુત્રનું એકાએક મૃત્યુ નીપજવાથી પ્રવસેનરાજાને બેહદ સંતાપ ઉત્પન્ન થયો. તે સંતાપને લીધે તેણે બહાર જવા-આવવાનું માંડી વાળ્યું, તે એટલે સુધી કે ધર્મશાળામાં કઈ ગુરુ કે મુનિ મહારાજ સમિપે જવાને પણ તેને ઉત્સાહ ન થાય. એટલામાં પર્યુષણ પર્વ આવ્યું. રાજાને અત્યંત શક સંતપ્ત થએલે સાંભળી ગુરૂમહારાજ રાજા પાસે ગયા અને ત્યાં સંસારની અસારતા તથા શોકની વ્યર્થતા અસરકારક રીતે સમજાવી. તે પછી વિશેષમાં ગુરૂમહારાજે કહ્યું કે “તમે ખેદને પરિહરી આ પર્યુષણ પર્વમાં ધર્મશાળામાં-ઉપાશ્રયમાં આવે તે શ્રીભદ્રબાહુવામીએ ઉદ્ધરેલું ક૯પસૂત્ર તમને સંભળાવું. તે કલ્પસૂત્ર શ્રવણના પ્રતાપે તમારા આત્મા અને મનની દશામાં જરૂર ઘણો સુધારો થશે. રાજા ગુરુજીની આજ્ઞાને માન આપી સભા સહિત ઉપાશ્રયમાં આવ્યો અને ગુરુજીએ પણ વિધિપૂર્વક સભા સમક્ષ કલપસૂત્ર વાંચી સંભળાવ્યું. તે દિવસથી સભા સમક્ષ કલ્પસૂત્ર વાંચવાની પ્રવૃત્તિ શરૂ થઈ
ચિત્રમાં સિંહાસન ઉપર ગુરુમહારાજ બેઠા છે પાછળ એક શિષ્ય એક હાથે કપડું ઊંચું
Page #86
--------------------------------------------------------------------------
________________
પવિત્ર ક૬૫સત્ર રાખીને ગુરુની શુશ્રષા કરતે ઊભે છે. ઉપરના ભાગમાં સ્થાપનાચાર્યજી છે. ગુરુની સામે બે હાથની અહિ જેને હાથમાં ઉત્તરાસંગનો છેડો લઈ ધ્રુવસેન રાજા ઉપદેશ શ્રવણ કરતો બેઠો છે. ગુરુમહારાજ રાજાને શોક નિવારણ કરવાને ઉપદેશ આપતા લાગે છે. તેઓશ્રીના જમણા હાથમાં મુહપત્તિ છે અને ડાબો હાથ વરદમુદ્રાએ છે.
ચિત્ર ૪૪ઃ ગણધર સુધર્માસ્વામી. ઈડરની પ્રતના છેલ્લા ૧૦૯માં પત્ર ઉપરથી. ચિત્રનું કદ ૨૪૧ ઈંચ છે. આખું એ ચિત્ર સેનાની શાહીથી ચીતરેલું છે. ચિત્રની મધ્યમાં ગણુધરદેવ શ્રીસુધર્માસ્વામી બેઠેલા છે. ગણધરદેવ શ્રીગૌતમસ્વામીનું ચિત્ર પણ આવી જ રીતનું મળી આવે છે. તે પછી આ ચિત્રને સુધર્માસ્વામીનું ક૯પવાનું શું કારણ? એ પ્રશ્ન અત્રે ઉપસ્થિત થઈ શકે તેમ છે. આ કલ્પના કરવાનું કારણ એ છે કે ભગવાન મહાવીરની પાટે ગણધરદેવ શ્રીગૌતમસ્વામી નહીં પણ શ્રીસુધર્માસ્વામી આવ્યા હતા. વળી દરેક અંગસૂત્રોમાં તેઓના શિષ્ય શ્રી જંબુસ્વામી પ્રશ્ન પછતા અને તેને યોગ્ય ઉત્તર તેઓ આપતા તેવી રીતના વર્ણને મળી આવે છે. તે પ્રસંગને અનુલક્ષીને આ ચિત્રમાં પણ તેઓશ્રીની જમણી બાજુએ બે હાથની અંજલિ જોડીને વિનયપૂર્વક ઊભેલા જંબુસ્વામીને ચિત્રકારે ચીતરેલા છે. તે ઉપરથી આ ચિત્ર શ્રીગૌતમસ્વામીનું નહીં પણ શ્રીસુધર્માસ્વામીનું જ છે એમ મેં કલ્પના કરી છે. વળી તેઓની આગળ આઠ પાંખડીવાળું સુવર્ણ કમલ ચીતરીને ચિત્રકારે સ્પષ્ટ કર્યું છે કે આ ચિત્ર તીર્થંકરનું નથી પણ ગણધરદેવનું છે. શ્રીસુધર્માસ્વામીના મસ્તક ઉપર ચંદરે બાંધેલે ચીતરેલો છે. તીર્થકરની અને ગણધરની સ્થાપત્ય મતિમાં અગર પ્રાચીન ચિત્રમાં તફાવત માત્ર એટલે જ રાખ્યો છે કે તીર્થકરની મતિઓ તથા ચિત્ર પદ્માસનસ્થ આભૂષણ સહિત અને બંને હાથ પલાંઠી ઉપર અને ગણધરદેવની મૂતિઓ તથા ચિત્ર પદ્માસનસ્થ, આભૂષણ વગર સાધુવેશમાં અને જમણે હાથ હૃદય સમ્મુખ કેટલીક વખત માળા સહિત તથા ડાબો હાથ ખેળા ઉપર રાખતા. આ પ્રમાણેની આકૃતિઓ બંનેને જુદા પાડવા માટે નક્કી કરેલી હોય તેમ લાગે છે.
આ ચિત્રમાં ડાબી બાજુએ બે હસ્તની અંજલિજોડીને હાથમાં ઉત્તરાસંગને છેડો રાખીને વિનયપૂર્વક ઉભેલી પુરુષાકૃતિઓ ચીતરીને સુવર્ણકમલ ઉપર ઇંદ્રની રજૂઆત કરી હોય એમ લાગે છે. ઇંદ્રની તથા જંબુસ્વામીની આકૃતિના ચિત્રોનું રેખાંકન કેઈઅલોકિક પ્રકારનું વિશિષ્ટ કલામય છે
ચિત્ર ૪૫ઃ પાશ્વનાથને લેચ. નવાબ ૧. પરથી આ ચિત્ર અત્રે રજુ કરેલું છે. વર્ણન માટે જુઓ ચિત્ર ૫૫નું વર્ણન. આ ચિત્રમાં પાર્શ્વનાથ પ્રભુના શરીરને વર્ણ લીલે અને ઇંદ્ર બે હાથવાળો ઊભેલે છે.
ચિત્ર ૪૬ઃ મેરુ ઉપર જન્માભિષેક, વર્ણન માટે જુઓ ચિત્ર ૨૪નું આ ચિત્રનું જ વર્ણન.
ચિત્ર ૪૭ઃ શમણુસંધ. આ ચિત્ર પણ નવાબ ૧. પરથી અત્રે રજૂ કરેલું છે. ચિત્રમાં ઉપર અને નીચે એકેક સાધુ (ગુરુ) પાટ ઉપર બેસીને સામે બેઠેલા બેબે શિને ઉપદેશ આપતા દેખાય છે. આ ચિત્ર ૪૮ઃ જૈન સાધુ અને શ્રાવક. ઉપરોક્ત પ્રતમાંના ક૫સૂત્રનું છેલ્લું ચિત્ર. આ પત્ર ઉપર સંવત, મિતિ સાથે ‘શ્રીપત્તને મારા પિતાજી શ્રી વિઠ્ય વિજ્ઞિિનrશે લખેલું છે. આ
Page #87
--------------------------------------------------------------------------
________________
Plate XXV
Fig.98
चित्र ९८
LCER
Fig.99
चित्र ९९
Page #88
--------------------------------------------------------------------------
Page #89
--------------------------------------------------------------------------
________________
Plate XXI
KXXXN IITTES
TEELTS
ALANATIALA
MAN
18
BA
Dee
PATO
DA
सही
seDB
BEANING
APRIN
UL
Satus
SA
प
PARA
SA
AvM
940
OSDARS
Fig. 100
चित्र १००
Fig. 101
चित्र १०१
Fig. 103
चित्र १०३
"चित्र १०२
Fig. 102
Page #90
--------------------------------------------------------------------------
________________
Plate XXVII
Fig. 104
५०००
Fig. 106
चित्र १०४
चित्र १०६
Fig. 105
Fig. 107
M
|სი
DEWAD
चित्र १०५
चित्र १०७
Page #91
--------------------------------------------------------------------------
________________
...
"
ચિત્રવિવરણ પુપિકા ગુજરાતના ઇતિહાસ માટે ઉપયોગી હોવાથી ચિત્ર ૪ માં આખું પાનું રજૂ કરેલું છે.
Plate XI ચિત્ર કલા મહાવીર-નિર્વાણ. વર્ણન માટે જુઓ ચિત્ર ૧૫નું આ ચિત્રનું વર્ણન.
ચિત્ર ૫૦: પાર્શ્વનાથને લેચ. નવાબ ૨ પરથી આ ચિત્ર અત્રે રજૂ કરેલું છે. વર્ણન માટે જુઓ ચિત્ર ૫૫નું વર્ણન. આ ચિત્રમાં પ્રભુના શરીરનો વર્ણ લીલે છે અને તે ઘણું ખરી બાબતમાં ચિત્ર ૪૫ને મળતું જ છે. '
ચિત્ર ૫૧ શ્રી નેમિનાથ જન્મ. નવાબ ૧ પરથી આ ચિત્ર અત્રે રજૂ કરેલું છે. વર્ણન માટે જુઓ ચિત્ર ૪૦ના નીચેના પ્રસંગનું વર્ણન. આ પ્રતમાં પણ ચિત્ર ૨૨ની માફક રૂપાની શાહીનો ઉપગ કરે છે. ભગવાનની માતા તથા પરિચર્યામાં ઊભી રહેલી બે પરિચારિકાઓના અંગોપાંગનું રેખાંકન તથા આટલા નાના કદના ચિત્રની રંગભરણી વગેરે, આ ચિત્ર ચિત્રકારની ચિત્રકળાની સિદ્ધહસ્તતાની સાબિતી આપે છે.
ચિત્ર પર અષભદેવનું સમવસરણ. આ ચિત્ર પણ નવાબ ૨ પરથી અત્રે રજૂ કરેલું છે. વર્ણન માટે જુઓ ચિત્ર ૧૬નું વર્ણન. આ ચિત્રમાંનું સમવસરણ પ્રથમ તીર્થકર શ્રીષભદેવનું છે અને ચિત્ર ૧૬ ચોવીશમાં તીર્થકર શ્રી મહાવીર સ્વામીના સમવસરણનું છે, તે ફેરફાર સિવાય પ્રભુના શરીરને વર્ણ, ત્રણ ગઢ બધું સરખું છે. આ ચિત્રના નીચેના ભાગના બંને ખૂણામાં એક • શ્રાવક (ગૃહસ્થ) તથા એક શ્રાવિકા (સ્ત્રી) ચિત્રકારે રજૂ કરીને આ પ્રત ચીતરાવનાર ગૃહસ્થ યુગલની ૨ એતિહાસિક પ્રતિકૃતિ વધારામાં આપવાનો પ્રયત્ન કરેલો છે, તે આ ચિત્રની ખાસ વિશિષ્ટતા છે.
- ચિત્ર ૫૩: ત્રણ સાધુ અને બે શ્રાવિકાઓ. આ ચિત્ર તથા ચિત્ર ૫૪ નવાબ ૧ પ્રત ઉપરથી * જ અત્રે રજૂ કરેલાં છે. આ ચિત્રના ઉપરના ભાગમાં ગુરુ, શિષ્યને ઉપદેશ આપતા તથા એની નીચેના ભાગમાં શરુ (સાધુ), સામે બેઠેલી એ શ્રાવિકાઓને ઉપદેશ આપતા બતાવીને તે સમયના એટલે કે ચૌદમા સૈકાના જૈન સાધુઓના તથા શ્રાવિકાઓના ધર્મશ્રવણના રીતરિવાજોનું ચિત્રકારે આપણને દિગ્દર્શન કરાવેલું છે.
ચિત્ર ૫૪ઃ ચતવિધ સંઘ, આ ચિત્રના ઉપરના ભાગમાં ગુરુ મહારાજના સિંહાસનની પાછળ ગુરુની સેવામાં ઊભા રહેલા સાધુ (શિય) સહિત ત્રણ સાધુઓ તથા બે ગૃહ-શ્રાવક તથા નીચેના ભાગમાં બે સાથીઓ તથા સામે બેઠેલી ચાર શ્રાવિકાઓ બતાવીને ચિત્રકારે ચૌદમા સિકાના સાધુ-સાધ્વી અને શ્રાવક-શ્રાવિકારૂપ જૈન ચતુર્વિધ સંઘના પહેરવેશ તથા રીતરિવાજોને સુંદર ખ્યાલ આપવા પ્રયત્ન કરેલ છે, બંને ચિત્રોમાં રૂપાની શાહીને ઉપયોગ કરેલે સ્પષ્ટ દેખાય છે.
Plate XII 'ચિત્ર ૫૫ શ્રી પાર્શ્વનાથને પંચમુષ્ટિ લોચ. ઈડરની પ્રતના પાના ૬૦ ઉપરથી મૂળ ચિત્રનું કદ રફેર ઇચ ઉપરથી મોટું કરીને અત્રે રજા કર્યું છે.
શ્રી પાર્શ્વનાથ પ્રભુએ શ્રમણપણે અંગિકાર કર્યું ત્યારે હેમંતઋતુનું ત્રીજું પખવાડિયું-પોષ
Page #92
--------------------------------------------------------------------------
________________
૨૨
પવિત્ર કલ્પસૂત્ર માસને કૃષ્ણ પક્ષ વર્તતો હતો. તે પખવાડિયાની અગિયારશના દિવસે ગુજરાતી માગશર વદી અગિયારશ) પહેલા પ્રહરને વિષે,વિશાલા નામની પાલખીમાં બેસીને આશ્રમપદ ઉદ્યાનમાં, અશોક નામના ઉત્તમવૃક્ષની પાસે આવ્યા,પાલખીમાંથી નીચે ઊતર્યા, પોતાની મેળેજ પિતાનાં આભૂષણ વગેરે ઊતાર્યો, અને પોતાની મેળે જ પંચમુખિ લેચ કર્યો. આખીએ ચિત્રમાલામાં આ ચિત્ર બહુ જ ધ્યાન ખેંચે તેવી રીતે ચિત્રકારે તાદશ્ય ચીતર્યું છે. આજુબાજુના ઝાડની બેઠવણી બહુ જ સુંદર પ્રકારની છે. આ ખુંએ ચિત્ર મૂળ સેનાની શાહીથી ચીતરેલું છે.
ચિત્ર ૫૬: પ્રભુ મહાવીરને જન્મ. ઈડરની પ્રતના પાના ૩૫ ઉપરથી. વર્ણન માટે જુઓ ચિત્ર ૧૪નું આ પ્રસંગને લગતું વર્ણન. તે ત્રિમાં ત્રિશલા માતા મહાવીરના સન્મુખ જઈ રહેલાં છે. અને તે એકલાં જ છે, જ્યારે આ ચિત્રમાં માતા ત્રિશલાના હાથમાં મહાવીર પ્રભુ બાળકરૂપે છે પરંતુ તેણીની નજર સ્ત્રી-નેકર જે પગ આગળ ઊભી છે તેની સન્મુખ છે. ડાબા હાથે ત્રિશલા તે સ્ત્રી-કરને પુત્ર જન્મની ખુશાલીમાં કાંઈક ઈનામ આપતાં હોય એમ લાગે છે. છતનાં ભાગમાં સુંદર સુશોભિત ચંદ બાંધે છે. પલંગની નીચે ચિત્રની જમણી બાજુથી અનુક્રમે શેક કરવા માટે સગડી, પગ મૂકીને ઉતરવા માટે પાંદપીઠ, પાદપીઠ ઉપર કાંઈક વસ્તુ છે જે સ્પષ્ટ સમજી શકાતી નથી અને ઘૂંકવા માટે પિકદાની છે. આ ચિત્ર પણ ચિત્ર પપની માફક મૂળ ચિત્ર કરતાં મોટું કરીને અત્ર રજૂ કરેલું છે.
આ રીતે ૧૧ચિત્રફલકમાં ૫૬ તાડપત્રીય કલપસૂત્રનાં ચિત્રો આ પુસ્તકમાં આપવામાં આવેલાં છે.
Plate XIII ચિત્ર ૫૭ઃ પ્રભુ મહાવીર. ભારતી. ની કાગળની કલપસૂત્રની પ્રતના પાના ૧ ઉપરથી. ક૯૫સૂત્રની કાગળપરની સચિત્ર હસ્તપ્રતોમાં તારીખની નેંધવાની આજસુધી મળી આવેલી પ્રતમાં આ પ્રત સૌથી પ્રાચીન હોવાથી પ્રતના ૧૦ ચિત્રમાંથી એક અત્રે રજૂ કરેલું છે. લાલ સિંદૂરિયા રંગની પૃષ્ઠભૂમિપર પીળા રંગની શ્રી મહાવીર પ્રભુની પદ્માસનસ્થ મૂર્તિ બિરાજમાન છે. વિશેષ વર્ણન માટે જુઓ ચિત્ર ૧૨નું વર્ણન.
ચિત્ર ૫૮: પ્રશસ્તિનું પાનું. ચિત્ર ૫૭ વાળી હસ્તપ્રતનું છેલ્લું પાનું. લખાણની સાત લીટીએ પછી બીજી લીટીમાં પ્રશતિના ૨૬ માં શ્લોકમાં આ પ્રત ૧૪૨૪માં લખાવ્યાને ઉલ્લેખ આ પ્રમાણે અક્ષરોમાં કરે છે?
विक्रमादित्यतो वर्षे जिनवेद संमिते ।
श्रीकल्पपुस्तकं स्वस्तिदायकं समलीलिखत् ॥२६॥ વિક્રમ સંવત ૧૪૨૪માં સ્વસ્તિને આપવાવાળું [આ] કલ્પસૂત્ર લખવામાં આવ્યું છે.
ત્રીજી લીટીના ર૭માં બ્લેકમાં સંવત ૧૪૨૭માં પિતાના ગુરુને વાંચવા માટે આપ્યાને સ્પષ્ટ ઉલેખ આ પ્રમાણે છે:
मुनिनयनवेदचंद्र प्रमिते संवत्सरे निजगुरुभ्यः । उत्सवपूर्वं कल्पस्य पुस्तक वाचयामास ॥२७॥
રy
Y૧
.
Page #93
--------------------------------------------------------------------------
________________
Plate XXVIII
Fig. 109
चित्र १०९
Fig. 103
चित्र १०८
Fig. 110
चित्र ११०
Fig. 111
चित्र १११
Page #94
--------------------------------------------------------------------------
________________
Plate XXIX
कालिका
इतिथी नकमा GELUIE
माशाबा
द्वार्थ क्या यघाय परवाह श्रीमदण
दिया
दिल्लय
तशीख
कलायर
Fig. 112
चित्र ११२
Fig. 113
चित्र ११३
Page #95
--------------------------------------------------------------------------
________________
ચિત્રવિવરણ
Plate XIV ચિત્ર પલ પ્રશસ્તિનું પાનું. પાટણ ૧. શ્રી પાર્શ્વનાથ તથા શ્રી પદ્માવતીદેવીના બે ચિત્ર મૂળ રંગમાં આ પુસ્તકમાં ચિત્ર ૬૦-૬૧ રજૂ કરેલાં છે, તે શ્રી ભાવદેવસૂરિ વિરચિત શ્રી પાર્શ્વનાથ ચરિત્રની સંવત ૧૪૫૫માં અણહિલપુર પાટણમાં લખાએલી પ્રતની પ્રશસ્તિનું છેલ્લું પાનું વાંચકેની જાણ સારૂ રજૂ કરેલું છે. લખાણની ૧૧ લીટીઓ પૈકીની સાતમી લીટીના ઉત્તરાર્ધમાં અને આઠમી લીટીના મોટા ભાગમાં આપેલ પહેલા કલેકમાં આ પ્રત પ્રખ્યાત પાટણ (અણહિલપુર પાટણ) શહેરમાં લખાવ્યાને સ્પષ્ટ ઉલ્લેખ આ પ્રમાણે છેઃ
पंचपंचमनुसंख्यवत्सरे १४५५ पौषमुख्यसुतिथौ दिनेविधोः। .
__ श्रीमतिप्रथितपत्तनेपुरे लेखकेन लिखितं सुपुस्तकम् ॥१॥ * (સંવત) ૧૪૫૫ના પોષ મિહિના)માં સારા દિવસે પ્રખ્યાત પાટણ શહેરમાં લેખકે [] સારું પુસ્તક લખ્યું છે. પછીના શ્લોકમાં આ ચરિત્ર લખાવનારની પ્રશસ્તિ છે.
Plate XV - ચિત્ર ૬૦: શ્રી પાર્શ્વનાથ, પાટણ ૧ ના પહેલા પાના ઉપરથી. પુરુષપ્રધાન અન શ્રી પાર્શ્વનાથ શ્રીમકાળના પહેલા માસમાં, પહેલા પખવાડિયામાં, ચૈત્ર માસના કૃષ્ણ પક્ષમાં (ગુજરાતી કાગણ વદમાં) ચોથની રાત્રિને વિષે, વીસ સાગરોપમની સ્થિતિવાળા પ્રાણત નામના દશમા દેવલોકથી આવીને વારાણસી નગરીના અશ્વસેન મામે રાજાની વામાવી પટરાણીની કક્ષિને વિષે મધ્યરાત્રિએ વિશાખા નક્ષત્રમાં ચન્દ્રને યોગ પ્રાપ્ત થતાં દેવ સંબંધી આહાર, ભવ અને શરીરને ત્યાગ કરી આપણે ઉત્પન્ન થયા. ચિત્રની મધ્યમાં નીલવણની શ્રી પાર્શ્વનાથ ભગવાનની પદ્માસનસ્થ મૂતિ તેઓશ્રીનું ચ્યવન કલ્યાણક દર્શાવવા ચિત્રકારે રજૂ કરી છે. પ્રભુના મસ્તક ઉ૫૨ નાગરાજધરણેન્દ્રની સાત ફણા છે. આજે જેવી રીતે જિનમંદિરમાં જિનભૂતિઓને આભૂષણેથી શણગારવામાં આવે છે, તેવી જ રીતે આ ચિત્રમાં પણ મૂતિના મસ્તકે મુકુટ, બંને કાનમાં કુંડલ, ગરદનમાં કઠે (હંસ કહેવાય છે તે આભૂષણ), હૃદય ઉ૫ર રત્નજડિત હાર, બંને હાથના કાંડા ઉપર કડાં, બંને કોણીના ઉપરના ભાગમાં બાજુબંધ, બંને હાથની હથેળીઓ પલાંઠી ઉપર ભેગી કરી છે તેના ઉપર સેનાનું શ્રીફળ (બીજેરાના નામથી ઓળખવામાં આવે છે તે), કપાળમાં રત્નજડિત ગેળ તિલક (ટીકાના નામથી ઓળખવામાં આવે છે તે), છાતીની મધ્યમાં શ્રીવત્સ વગેરે આભૂષણે ચિત્રકારે સુસંગત રીતે ગોઠવેલાં છે. મૂર્તિની આજુબાજુ ચારે તરફ કરતો પરિકર છે. મતિની પલાંઠી નીચેની બેઠકની મધ્યમાં ત્રેવીસમા તીર્થંકર શ્રી પાર્શ્વનાથનું લંછન સર્પ પણ રજૂ કરેલું છે.
ચિત્ર ૧૯ દેવી પદ્માવતી. પાટણ ૧ ના પાના ૨ ઉપરથી દેવીના શરીરને વર્ણ કમલનાં ફલ જે ગુલાબી છે. દેવીને ઓળખવા માટે તેણીના ચારે હાથમાં જુદાં જુદાં આયુધ આપીને, દેવી આકાશમાં ઉડતાં હોય તેવું દશ્ય રજૂ કરવા માટે દેવીના શરીરના પાછળની બંને બાજુએ કમ્મર ઉપર પહેરેલા વસ્ત્રના બંને છેડાઓ પવનમાં ઉડતાં બતાવીને ચિત્રકારે પોતાનું ચિત્રકલા ઉપરનું પ્રભુત્વ સાબિત કરી આપ્યું છે. દેવીના ચાર હાથે પિકી ઉપરના જમણું
Page #96
--------------------------------------------------------------------------
________________
પવિત્ર કલ્પસૂત્ર હાથમાં અંકુશ તથા ડાબા હાથમાં પાશ, અને નીચેને જમણે હાથ વરદમુદ્રાએ તથા ડાબા હાથમાં ફળ છે. આ આખું સ્વરૂપ દેવીનું તાંત્રિક સ્વરૂપ છે અને આવી જ રીતના આયુવાળી પાવતી દેવીના સ્વરૂપનું વર્ણન મારા તરફથી પ્રસિદ્ધ થએલ “શ્રી ભૈરવ પદ્માવતીક૯૫” નામના ગ્રંથમાં આપેલું છે, જે આ પ્રમાણે છે –
पाशफलवरदगजवशकरणकरा पद्मविष्टरापना।
सा मां पातु देवी त्रिलोचनारक्तपुष्पाभा ॥ | દેવીના મસ્તકના મુગટની પાછળના ભાગમાં સર્પની ત્રણ ફણાઓ તથા દેવીનું વાહન કુટ સર્ષ પણ દેવીના જમણા ઢીંચણની નીચે બેઠકમાં રજૂ કરેલ છે. દેવી સોનાના સિંહાસન ઉપર બિછાવેલી ગુલાબી રંગની ડિઝાઈનવાળી રેશમી ગાદી ઉપર ભદ્રાસનની બેઠકે બેઠેલાં છે. દેવીની લીલી કેરી જેવા રંગની કંચુકી, કમ્મર ઉપરનું ગુલાબી રંગનું ડિઝાઈનવાળું ઉડતું વસ્ત્ર, તથા કમ્મર નીચેનું ડિઝાઈનવાળુ આછા વાદળી રંગનું વસ્ત્ર, ગુજરાતની પ્રાચીન રાજધાની પાટણમાં ચૌદમા સિકાના અંતભાગમાં ગુજરાતી કારીગરોના હાથે તૈયાર થતાં રેશમી પટેળાના , જીવતા જાગતા પુરાવાઓ છે. ચિત્ર ૬ તથા ૬૧નું રેખાંકન સજીવ અને અદ્ભુત છે.
Plate XVI ચિત્ર દર લહમીદવી. પાટણ ૨ના પાના ર૧ ઉપરથી. વર્ણન માટે જુઓ ચિત્ર ૭૮નું આ ચિત્રનું જ વર્ણન.
ચિત્ર ૬૩ઃ ફલની માળા. પાટણ ૨ના પાના ૨૨ ઉપરથી. પાંચમા સ્વમમાં ત્રિશલા ક્ષત્રિયાણીએ કલ્પવૃક્ષનાં તાજો અને સરસ લેવાની મેર સુગંધ પ્રસરાવતી રમણીય માળા આકાશમાંથી ઉતરતી જોઈ. માળા શૃંગારની દ્યોતક છે.
ચિત્રમાં લાલ સિંદૂરિયા રંગની પૃષ્ઠ ભૂમિ ઉપર વિવિધ જાતના રંગબેરંગી સુગંધીદાર લોની માળા સુંદર રીતે ગૂંથેલી દેખાય છે. માળાની બંને બાજુએ ઉપરના ભાગમાં ક૯૫વૃક્ષની પાંદડાં સહિતની નાની નાની ડાળીએ લટકતી દેખાય છે.
ચિત્ર ૬૪ઃ પૂર્ણચન્દ્ર. પાટણ ૨ના માના ૨૩ ઉપરથી. વર્ણન માટે જુઓ ચિત્ર ૭નું આ ચિત્રનું જ વર્ણન.
ચિત્ર પર ઊગતા સૂર્ય. પાટણ ૨ના પાના ૨૪ ઉપરથી. સાતમાં સ્વમમાં ત્રિશલા ક્ષત્રિયાણીએ અંધકારના સમૂહને નાશ કરનાર અને પ્રકાશથી ઝળહળતા સૂર્યના દર્શન કર્યા. સૂર્ય અતુલ પરાક્રમને ઘાતક છે.
ચિત્રમાં સૂર્યનારાયણ બે પિડાવાળાં બંને બાજુ એકેક ઘેડે જોડેલા અને તે બંને ઘડાને હાંકતાં એકેક અરુણ સારથિ સહિતના રથ પર બિરાજમાન થએલા છે. સૂર્યનારાયણે બંને હાથે પ્રકાશનાં કિરણો પકડેલાં છે. ચિત્રની પૃષ્ટભૂમિ સિંદૂરિયા લાલરંગની છે. સૂર્યનું આ જાતનું ચિત્ર આજસુધી મળી આવેલી બીજી કઈપણ કલપસૂત્રની હસ્તપ્રતમાં મારા જોવામાં આવ્યું નથી, તે આ ચિત્રની ખાસ વિશિષ્ટતા છે. વળી આ ચિત્ર પંદરમા સૈકાની શરૂઆતના સમયની સૂર્યનારાયણની મૂર્તિની આકૃતિને એક નમૂને છે. સારથીઓની ઘડી હાંકવાની રીત અને ઘડાઓને દેડવાને વેગ પણ ચિત્રકારની પિતાના વિષય ઉપરની રજૂઆત કરવાની પૂર્ણ શક્તિ સાબિત કરે છે.
Page #97
--------------------------------------------------------------------------
________________
N
Fig. 114
चित्र ११४
Fig. 115
चित्र ११५
Plate XXX
Page #98
--------------------------------------------------------------------------
Page #99
--------------------------------------------------------------------------
________________
Humanand
MAHINATIPATIESHPAND
KISISUZUM
IRCTROLC
Fig. 116
चित्र ११६
Fig. 117
चित्र ११७
Plate XXX
Page #100
--------------------------------------------------------------------------
________________
late XXXII
Sharam
IMG0
るためにするRELEA
Fig.118
fa 114
Fig.119
चित्र ११९
Page #101
--------------------------------------------------------------------------
________________
ચિત્રવિવરણ
૨૫ Plate XVII ચિત્ર દદઃ જલપૂર્ણકુંભ. પાટણ ના પાના ૨૫ ઉપરથી. વર્ણન માટે જુઓ ચિત્ર ૮૦નું આ ચિત્રનું જ વર્ણન,
આ ચિત્ર ૬૭ સૌધર્મેન્દ્ર. પાટણ રના પાના ૭ ઉપરથી. વર્ણન માટે જુઓ ચિત્ર ૮૧નું આ ચિત્રનું જ વર્ણન.
- ચિત્ર ૬૮ઃ મહાવીરને પંચમુષ્ટિ લેચ. પાટણ ના પાના પ૮ ઉપરથી. અશોકવૃક્ષની હેઠળ આવી પ્રભુ નીચે ઊતર્યા અને પોતાની મેળે જ એક મુષ્ટિ વડે દાઢીમૂછનો અને ચાર મુષ્ટિ વડે મસ્તકના કેશને એવી રીતે પંચમુખિ લેચ કર્યો. એ વખતે પ્રભુને નિર્જળ છઠ્ઠન તપ હતા જ. ઉત્તરાફાગુની નક્ષત્રને વેગ થયે ત્યારે ઇન્દ્ર ડાબા ખભા ઉપર સ્થાપન કરેલું દેવદૂષ્ય વસ્ત્ર ગ્રહણ કરીને, એકલા એટલે રાગદ્વેષ રહિતપણે કેશ લેચ કરવારૂપ દ્રવ્યથી અને ક્રોધાદિકને દૂર કરવારૂપ ભાવથી મુંડ થઈને, ગૃહવાસને ત્યાગ કરીને સાધુપણને પામ્યા.
ચિત્રમાં શ્રમણ ભગવાન મહાવીરના ડાબા ખભા ઉપર દેવદુષ્ય વસ્ત્ર નથી; પરંતુ અશોકવૃક્ષની નીચે પોતાના ડાબા હાથે મસ્તકના વાળનો લોચ કરવાને ભાવ દર્શાવતા, ઈન્દ્રની સન્મુખ જેતા ભગવાન મહાવીર અને બે હાથ પ્રસારીને પ્રભુએ લેચ કરેલા વાળને ગ્રહણ કરવાની
; પરંતુ અશક
કરવાનો ભાવ દશ
અને બે હાથ પ્રસાર
સુકતા બતાવતા
- ચિત્ર લઃ પ્રભુ પાર્શ્વનાથનો પંચમુષ્ટિ લેચ. પાટણ ૨ના પાના ૭૨ ઉપરથી. વર્ણન તે માટે જુઓ ચિત્ર ૫૫નું આ પ્રસંગને લગતું જ વર્ણન. આ ચિત્રને ભાવ આબેહૂબ ચિત્ર ૬૮ને મળતો છે. માત્ર ચિત્ર ૬૮માં પ્રભુના શરીરને વર્ણ પીળો છે અને આ ચિત્રમાં પ્રભુના શરીરને વણું લીલે છે.
Plate XVIII - ચિત્ર ૭૦: પ્રભુ નેમિનાથને પંચમુષ્ટિ લોચ. પાટણ ૨ના પાના ૭૯ ઉપરથી. આ ચિત્રમાં પણ પ્રભુના શરીરને વર્ણ શ્યામ છે, તે સિવાયને બધે ભાવ ચિત્ર ૬૮ને આબેહૂબ મળતો છે.
વર્ષાકાળના પહેલા મહિનામાં, બીજા પખવાડિયામાં, શ્રાવણ મહિનાના અજવાળિયા પખવાડિયાની છઠ્ઠની તિથિને વિષે, પૂર્વાકાલ સમયે, ઉત્તરકુરા નામની પાલખીમાંથી ઊતરી રૈવતક નામના ઉદ્યાનમાં, અશોક વૃક્ષની નીચે, શ્રી નેમિનાથ પ્રભુએ પોતાના હાથે જ અલંકાર ઉતારી નાખ્યા અને પિતાની મેળે જ પંચમૃષ્ટિ લોન્ચ કર્યો.
ચિત્ર ૭૧ઃ ઋષભદેવને પંચમુષ્ટિ લોચ. પાટણ ૨ના પાને ૯૦ ઉપરથી. આ ચિત્રને ભાવ પણ ચિત્ર ૬૮ને સંપૂર્ણ રીતે મળ છે. - ચેત્ર માસના અંધારા પખવાડિયામાં, આઠમના દિવસે, દિવસના પાછલા પહેરે, સિદ્ધાર્થ નામના ઉદ્યાનમાં, અશોક વૃક્ષની નીચે, શ્રી ઋષભદેવ પ્રભુએ પોતાના હાથે જ અલંકારો ઉતારી નાખ્યા અને ચાર મુષ્ટિ વડે પોતાના કેશનો લોચ કર્યો. એક મુષ્ટિ કેશ બાકી રહ્યા ત્યારે તે એક મુષ્ટિ કેશલતા, સુવર્ણના કલશ ઉપર નીલ કમલની માળા જેવી રીતે શેભી ઊઠે તેવી રીતે પ્રભુના સુવર્ણ વર્ણવાળા દેદીપ્યમાન ખભા ઉપર, દીપી નીકળેલી જોઈને ઈન્દ્રને
Page #102
--------------------------------------------------------------------------
________________
૧૬
પવિત્ર કલ્પસૂત્ર બહુ જ આનંદ થયે; તેથી ઈન્ડે પ્રભુને વિનંતી કરી કે, “હે સ્વામિનું! કૃપા કરી હવે એટલા કેશ રહેવા દો તે સારું.” ઇન્દ્રના આગ્રહથી પ્રભુએ બાકીના કેશ રહેવા દીધા. આ રીતે ચાર મુષ્ટિ કેચ કરીને, દ્રવ્ય અને ભાવથી મુંડ થઈને અનગારપણાને પામ્યા. તે વખતે પ્રભુએ નિર્જળ ને તપ કરેલો હર્તા અને ઉત્તરાષાઢા નક્ષત્રમાં ચન્દ્રને યોગ પ્રાપ્ત થએલો હતે.
ચિત્ર ૭૨: પ્રભુ મહાવીર, જીરા(પંજાબ)ની પ્રતના પાના ૧ ઉપરથી. વર્ણન માટે જુએ ચિત્ર ૧૨નું આ પ્રસંગને લગતું જ વર્ણન. ૪ ચિત્ર ૭૩: અષ્ટમાંગલિક. જીરાની પ્રતના પાના ૨ ઉપરથી.
અષ્ટમાંગલિકની માન્યતા જેમાં બહ પ્રાચીન સમયથી પ્રચલિત છે. જે વાતને મથુરાના કંકાલી ટીલામાંથી નીકળેલા પાષાણુના પ્રાચીન આયાગપટે પુષ્ટિ આપે છે. પ્રાચીન સમયમાં પ્રભુની સન્મુખ જૈન ગૃહસ્થ અષ્ટમાંગલિકને અક્ષતથી આલેખતા હતા. હાલમાં તે રિવાજ લગભગ નાશ પામ્યો છે, તે પણ પ્રતિષ્ઠા, શાંતિસ્નાત્ર, અષ્ટોત્તરી સ્નાત્ર વગેરે મેટા મહોત્સવ સમયે લાકડામાં કોતરેલા અષ્ટમાંગલિકનો આજે પણ ઉપયોગ કરવામાં આવે છે અને દરેકે દરેક જિનમંદિરમાં અષ્ટમાંગલિકની ધાતુની પાટલીઓ હજારોની સંખ્યામાં વિદ્યમાન છે, જેની પૂજા ચંદન-કેસર વગેરેથી કરવામાં આવે છે. તેની માન્યતા આ રીતે આજે પણ પ્રચલિત હોવા છતાં પણ અંખમાંગલિકનાં પૂરેપૂરાં નામ જાણનાર વર્ગ પણ સેંકડે એક ટકો ભાગ્યે જ હશે, તે પછી તે આલેખવાના હેતુઓ-ઉદેશને દયાનમાં રાખીને તેને ઉપયોગ કરનારની તે વાત જ શી? કેઈવિરલ વ્યક્તિઓ હશે પણ ખરી, છતાં પણ આ અષ્ટમાંગલિકને આલેખવાના ઉદેશને લગતી ક૯૫ના “શ્રી આચાર દિનકર નામના ગ્રંથમાં શ્રીવર્ધમાનસૂરિએ કરેલી છે, તે અતિ મહત્વની હોઈ તેના ભાવાર્થ સાથે ટૂંકમાં અત્રે આપવી યોગ્ય ધારી છે.' - आत्मालोकविधौ जनोऽपि सकलस्तीनं तपो दुश्चरं
दान ब्रह्मपरोपकारकरणं कुर्वन्परिस्फूर्जति । सोऽयं यत्र सुखेन राजति स वै तीर्थाधिपस्याप्रतो ।
निर्भयः परमार्थवृत्तिविदुरैः सज्जानिभिर्दर्पणम् ॥१॥ ભાવાર્થ આત્માનું જ્ઞાન મેળવવાને-ઓળખવાને માટે દરેક મનુષ્ય તીવ્ર અને દુશ્ચર એવું તપ, દાન, બ્રહ્મચર્ય, પરોપકાર એ બધાંને કરતો શોભે છે, તે મનુષ્ય જ્યાં સુખપૂર્વક શોભે–પિતાનું દર્શન કરી શકે-એવું દર્પણ પરમાર્થને સમજનાર સદૃજ્ઞાનીઓએ તીર્થકર દેવના આગળ આલેખવું.
जिनेन्द्रपादैः परिपूज्यपृष्ठेरतिप्रभावैरपि संनिकृष्टम् ।
भद्रासनं भद्रकरं जिनेन्द्र पुरो लिखेन्मङ्गलसत्प्रयोगम् ॥ २॥ ભાવાર્થઃ અત્યંત પ્રભાવશાળી, પૂજનીય છે તળિયાં જેમનાં, એવા જિનેશ્વરનાં ચરણે વડે સન્નિકૃષ્ટ-યુક્ત અને કલ્યાણકારી તેમ જ મંગળના શ્રેષ્ઠ પ્રયાગરૂપ એવું ભદ્રાસન જિનેશ્વર ભગવાનના આગળ આલેખવું.
12 gThe Jain Stupa and other Antiquities of Mathura' Plate No.VII & IX by V. A. Smith. ૧૨ જાવાનિt' is-૧૧૮.
Page #103
--------------------------------------------------------------------------
________________
Fig. 120
चित्र १२०
Fig. 121
चित्र १२१
Plate XXXIII
Page #104
--------------------------------------------------------------------------
Page #105
--------------------------------------------------------------------------
________________
ચિત્રવિવરણ
पुण्यं यशः समुदयः प्रभुता महत्त्वं सौभाग्यधीविनयशर्ममनोरथाश्च ।
वर्धन्त एव जिननायक ते प्रसादात् तद्वर्धमानयुगसंपुटमादधानः ॥ ३ ॥ - ભાવાર્થ હે જિનેશ્વર દેવ! આપની કૃપાથી પય, યશ, ઉદય, પ્રભુતા અને મહત્ત્વ તથા સૌભાગ્ય, બુદ્ધિ, વિનય અને કલ્યાણની કામનાઓ વધે છે; માટે વર્ધમાન સંપુટકને આલેખું છું.'
विश्वत्रये च स्वकुले जिनेशो व्याख्यायते श्रीकलशायमानः।
अतोऽत्र पूर्ण कलशं लिखित्वा जिनार्चनाकर्म कृतार्थयामः ॥४॥ ભાવાર્થઃ ત્રણ જગતમાં તેમ જ પિતાના વંશમાં ભગવાન્ કલશસમાન છે, માટે પૂર્ણકલશને આલેખીને જિનેશ્વરની પૂજાને સફળ કરીએ છીએ.
अन्तः परमज्ञानं याति जिनाधिनाथहृदयम्य ।
तच्छ्रीवत्सव्याजात्प्रकटीभूतं बहिर्वन्दे ॥ ५ ॥ ભાવાર્થ: શ્રીવત્સના બહાનાથી પ્રગટ થએલ, જિનેશ્વર દેવના હૃદયમાં જે પરમજ્ઞાન શેભે છે તેને વંદન કરું છું.
त्वद्वन्ध्यपश्वशरकेतनभावक्लुप्तं कर्तुं मुधा भुवननाथ निजापराधम् ।
सेवां तनोति पुरतस्तव मीनयुग्मं श्राद्धः पुरो विलिखितोरुनिजाङ्गयुक्त्या ॥६॥ ભાવાર્થ: હે જગતપ્રભુ! શ્રાવકેએ પોતાના અંગની-અંગુલિની યુતિથી આલેખેલ મીન- ” યુગલ, આપનાથી નિષ્ફળ થએલ કામદેવના વિજરૂપે કલ્પાએલ હેઈપિતાના અપરાધને ફેકટ કરવા માટે આપની સેવા કરે છે.
स्वस्ति भूगगननागविष्टपेषूदितं जिनवरोदये क्षणात् ।
સ્વસ્તિકં તનમનનો બિનયાત્તિો ગુજાનૈર્વિઢિચત્તે . ૭ | ભાવાર્થ જિનેશ્વર દેવના જન્મ સમયે એક ક્ષણવારમાં મત્યેક, સ્વર્ગલેક અને પાતાલલોકમાં સ્વસ્તિ શાંતિ-સુખ ઉત્પન્ન થયું હતું. એ માટે જ્ઞાની મનુષ્યો જિનેશ્વર ભગવાનની આગળ સ્વસ્તિકને આલેખે છે. '
त्वत्सेवकानां जिननाथ दिक्षु सर्वासु सर्वे निधयः स्फुरन्ति । ( अतश्चतुर्धा नवकोणनन्द्यावर्तः सतां वर्तयतां सुखानि ॥ ८ ॥
ભાવાર્થઃ હે જિનેશ્વર ! તારા સેવકોને સવ દિશાઓમાં નિધિઓ કુરાયમાન થાય છે– પ્રાપ્ત થાય છે, તેથી કરીને ચારે બાજુ નવ ખૂણાવાળે નન્દાવર્ત સજજનેને સુખ કરો.
ઉપર પ્રમાણેના વણનવાળા અષ્ટમાંગલિક, મહા માંગલિક અને કલ્યાણની પરંપરાના હેતુભૂત હોવાથી જિનમંદિરમાં પાષાણ ઉપર કેરેલા, લાકડાના પાટલાઓમાં કતરેલા, સુખડની પેટીઓ ઉપર કતરેલા, શ્રાવિકાઓ જિનમંદિરે લઈ જવા માટે અક્ષત અને બદામ જેમાં મૂકે
છે તે ચાંદીની દાબડીઓ ઉપર, સાધુઓને પુસ્તકોની નીચે રાખવાની પાટલીએ ઉપર ચીતરેલા - તથા રેશમથી અને કોઈ કોઈ દાખલાઓમાં વળી સાચા મોતીથી પણ ભરેલા મળી આવે છે. - આ પ્રતનાં ચિત્રોમાં રેખાઓ વધુ બારીક થાય છે. પરંપરાની જાડી વેગવાન લીટીઓનું સામર્થ્ય તેમાં નથી, પણ ચિત્રકાર ઝીણવટનો લાભ લેવા ઉત્સુક હોવાથી વિગતે વધારે ચીતરવા
Page #106
--------------------------------------------------------------------------
________________
૨૮ .
પવિત્ર કલ્પસૂત્ર મંડયો હોય એમ લાગે છે. રંગ પણ જામતે આવે છે. આ ચિત્રોનું રંગવિધાન સમગ્ર ચિત્રમાળામાં નવીન ભાત પાડે છે. વિવિધતા સાચવતાં એ ચિત્રકાર પાત્રોમાં નવા અભિનયો બહુ ચતુરાઈથી ઉતારી શકે છે અને પ્રસંગની જમાવટ કરવામાં વાતાવરણ, પ્રાણીઓને ઉપયોગ વગેરે આધુનિક ચિત્રકાર જેટલું શક્ય માને તે બધું કૌશલ તેમાં લાવી શક્યો છે. સંવિધાનનું રેખામંડળ ઘણું રસમય છે. - આ પ્રતમાં સફેદ, લાલ, પીળો, કાળો, વાદળી, ગુલાબી, લીલે વગેરે રંગોને ઉપયોગ કરવામાં આવેલ છે. આ ચિત્રની મધ્યમાં ચિત્રકારે નવમી કમલફૂલની આકૃતિ વધારાની શોભા માટે મૂકેલી છે.
Plate XIX ચિત્ર ૭૪ઃ ઈન્દ્રસભા, છરા (પંજાબ)ની પ્રતના પાના ૭ ઉપરથી. વર્ણન માટે જુઓ ચિત્ર ૨૨નું આ પ્રસંગને લગતું જ વર્ણન.
ચિત્ર ઉપઃ શકસ્તવ. જીરાની પ્રતના પાના ૯ ઉપરથી. વર્ણન માટે જુઓ ચિત્ર ૨૮નું આ પ્રસંગને લગતું જ વર્ણન. .
' આ ચિત્રમાં ઈન્દ્ર પોતાના બંને ઢીંચણ પૃથ્વીતળ ઉપર લગાડી બંને હાથની અંજલિ જોડેલ અને પાછળના જમણા હાથમાં વજુ ધારણ કરેલો દેખાય છે. તેના મસ્તક ઉપર ચંદરે લટકતો દેખાય છે. ઈન્દ્રની પાછળ કાળા રંગમાં સુંદર સફેદ ડિઝાઈનવાળું ખાલી સિંહાસન તથા સિંહાસન ઉપરથી ઉતરવા માટે પાદપીઠ અને સિંહાસન ઉપર ઉઘાડું છત્ર દેખાય છે. ઈડરની તાડપત્રીય પ્રતના રંગોને મોટે ભાગે મળતા વિવિધ જાતના રંગે આ કાગળની પ્રતનાં ચિત્રોમાં ચિત્રકારે વાપરેલા છે.
- ચિત્ર ૭૬ઃ શક્રાણા. જીરાની પ્રતના પાના ૧૩ ઉપરથી. વર્ણન માટે જુઓ ચિત્ર ર૯નું આ પ્રસંગને લગતું જ વર્ણન. .
આ ચિત્રમાં સૌધર્મ સભામાં સિંહાસન ઉપર ચાર હાથવાળા ઈન્દ્ર બિરાજમાન છે. તેના ચાર હાથ પકી પાછળના ઉપરના જમણું હાથમાં વજ છે અને ડાબા હાથમાં અંકુશ છે. નીચે જમણો હાથ સામે ઊભેલા હરિગમેષિન દેવને ગર્ભ બદલવાની આજ્ઞા આપતે અને ડાબો હાથ વરદ મુદ્રામાં છે. સામે ઊભેલો હરિણંગમેષિનું દેવ બે હાથની અંજલિ જેડીને ઈન્દ્રની આજ્ઞાનું અક્ષરશઃ શ્રવણ કરતા દેખાય છે. ઈન્દ્ર તથા હરિણંગમેષિનનાં વસ્ત્રો સુંદર ડિઝાઈનવાળાં છે.
- ચિત્ર ૭૭ઃ ગર્ભાપહાર. જીરાની પ્રતના પાના ૧૬ ઉપરથી. શક્રની આજ્ઞા લઈને દેવોને , વિષે પ્રતીત એવી, બીજી ગતિઓ કરતાં મનહર, ચિત્તની ઉત્સુકતાવાળી, કાયાની ચપળતાવાળી, તીવ્ર, બાકીની ગતિઓને જીતનારી, પ્રચંડ પવનથી ઉછળતા ધુમાડાની ગતિ જેવી, શરીરના સમગ્ર અવયને કંપાવનારી, ઉતાવળી અને દેને યોગ્ય એવી દેવગતિ વડે ઉતાવળથી દોડતો દોડતો તે હરિમેષિનું દેવ, તીરછા અસંખ્યાતા દ્વીપસમુદ્રોની મધ્ય ભાગમાં થઈને જંબુદ્વીપના ભરતક્ષેત્રને વિષે બ્રાહ્મણકુંડગ્રામનગરમાં ઋષભદત્ત બ્રાહ્મણને ઘેર, જ્યાં દેવાનંદા બ્રાહ્મણી શયનગૃહમાં સુખપૂર્વક સૂઈ રહી છે ત્યાં પહોંચ્યા. પહોંચીને ભગવંતના ગર્ભનાં દર્શન થતાં જ ભગવાન મંહા
Page #107
--------------------------------------------------------------------------
________________
SOON
Fig. 122
चित्र १२२
Fig. 123
चित्र १२३
Plate XXXIV
Page #108
--------------------------------------------------------------------------
________________
Plate XXXV
FITURYD
Tojol
bocor
FUMIMUVAI
NO
INAK SOL OOO
Fig. 12+
चित्र १२४
Fig. 125
faq 984
Page #109
--------------------------------------------------------------------------
________________
Plate XXXVI
VIR
03083 OFES
METRY
Fig. 126 to 137
चित्र १२६ थी १३७
Fig. 138 to 149
चित्र १३८ थी १४९
Page #110
--------------------------------------------------------------------------
Page #111
--------------------------------------------------------------------------
________________
ચિત્રવિવરણ
વીરને નમસ્કાર કર્યા. દેવાનંદાને તથા તેના પરિવારને અવસ્થાપિની નિદ્રા આપી. દેવાનંદાના શરીરમાંથી અશુચિ પુદગલો દૂર કર્યા. અને શુભ મુગલો સ્થાપન કર્યા. પછી “હે ભગવન!આ૫ મને અનુજ્ઞા આપો.” એમ ઉચ્ચારણ કરી પ્રભુ મહાવીરને બિલકુલ હરકત ન આવે તેમ સુખપૂર્વક પિતાની દિવ્યશક્તિ વડે બંને હાથની અંજલિમાં લીધા. * ચિત્રમાં શયનગૃહમાં દેવાનંદા બ્રાહ્મણી સુંદર પલંગ પર સૂતેલાં છે અને પલંગની બાજુમાં જ હરિરંગમેષિનુ બંને હાથની અંજલિમાં પ્રભુ મહાવીરના ગર્ભનું અપહરણ કરીને જવાની તૈયારી કરતો હોય તેમ ચીતરેલે છે.
Plate XX ચિત્ર ૭૮: લહમીદેવી. પાટણ ૨ના પાના ૨૧ ઉપરથી, ચિત્ર ૬૨વાળું જ ચિત્ર, અખંડ ચંદ્રમા જેવી કાંતિવાળી લહમીદેવીનાં ચોથા સ્વમમાં ત્રિશલા ક્ષત્રિયાણીએ દર્શન કર્યા. તે લક્ષમીદેવી ચા હિમવાન પર્વતને વિષે ઉત્પન્ન થએલા કમલરૂપી મનહર સ્થાને બેઠેલાં હતાં. આ ચિત્રની મધ્યમાં ચાર હાથવાળાં લહમીદેવી બેઠેલાં છે. તેમના ચાર હાથ પૈકી ઉપરના જમણુ તથા ડાબા હાથમાં કમળના ફૂલ ઉપર એકેક હાથી ઊભેલો છે. નીચેના જમણા હાથમાં વરદ મુદ્રાએ માળા પકડેલી છે અને ડાબા હાથમાં વરદ મુદ્રાએ ફલ પકડેલું છે. તેઓ સુવર્ણના બાજોઠ ઉપર બેઠેલાં છે. માથે મુગટ, કાને કુંડલ, હાથે રત્નજડિત ચૂડીઓ, કપાળમાં સુંદર તિલક તથા પાછળ અબડાના વાળ પણ બંને બાજુ બાંધેલા દેખાય છે. મસ્તકના ઉપરના ભાગમાં તથા વિમાનને ફરતી સુંદર કમલ હેલેની ડિઝાઈનવાળી કમાન છે અને કમાનની ઉપરના ભાગમાં બંને બાજુએ એકેક મેર મુખમાં રતનની માળા લઈને બેઠેલા છે.
ચિત્ર ૯ પૂર્ણ ચંદ્ર. પાટણ ૨ના પાના ૨૩ ઉપરથી. ચિત્ર ૬૪વાળું જ ચિત્ર. છઠ્ઠા સ્વમને વિષે ત્રિશલા ક્ષત્રિયાણીએ ચન્દ્રનાં દર્શન કર્યો. શુકલપક્ષના પખવાડિયાની પૂણિમાને પોતાની કળાઓ વડે શોભાવનાર સંપૂર્ણ ચન્દ્ર જે. ચન્દ્ર નિમળતાને ઘાતક છે અને બીજી રીતે અંધકારને નાશક છે.
ચિત્રમાં ચંદ્રદેવ પિતાના જમણા હાથમાં અમૃતને કલશ અને ડાબા હાથમાં સાત પાંખડીવાળા ડાંડી સહિતના કમલકને પકડીને બેઠેલાં છે. ચંદ્રદેવના શરીરને વર્ણ સફેદ છે. મસ્તકે મુગટ, કાનમાં કુંડલ, વાળના અંબોડામાં આભૂષણ, હાથે કડાં તથા બાજુબંધ વગેરે આભૂષણ અને કમ્મરની ઉપરના ખૂલા બદન પર બંને છેડેથી ઉડતા ઉત્તરસંગ તથા કમ્મર નીચે ઉત્તરીય વસ્ત્ર સહિત ભદ્રાસનની બેઠકે લીલા રંગથી તૈયાર કરેલી ડિઝાઈનવાળા કિંમતી ગાલીચા ઉપર ચન્દ્રદેવ બેસીને ઉડતા દેખાય છે. ચિત્રની ઉપરના બંને ખૂણામાં એકેક સિંહની આકૃતિ ચીતરેલી છે, જે ચીતરવાને ચિત્રકારનો આશય ચન્દ્રદેવનું વિમાન બતાવવાનું હોય એમ લાગે છે. કલ્પસૂત્રની કોઈપણ હસ્ત પ્રતમાં છઠ્ઠા સ્વમ તરીકે પૂર્ણચન્દ્રનું આ જાતનું સ્વરૂપ ચીતરેલું મારા જેવામાં આવ્યું નથી. આ ચિત્ર આપણને ચૌદમા સૈકાના અંતભાગની ચન્દ્રદેવની મૂતિના મૂર્તિવિધાનને નમૂને પૂરો પાડે છે.
ચિત્ર ૮૦ઃ જલપૂર્ણકુંભ. પાટણ ૨ના પાના ૨૫ ઉપરથી. ચિત્ર ૬૬વાળું જ ચિત્ર.
Page #112
--------------------------------------------------------------------------
________________
૩૦.
પવિત્ર કહ૫સત્ર નવમા સ્વપ્નને વિષે ત્રિશલા ક્ષત્રિયાણીએ પાણીથી ભરેલે કુંભ જોયો. તે કુંભ (કલશ) અતિ ઉત્તમ પ્રકારના સુવર્ણ સમ અતિ નિર્મળ અને દીપ્તિમાન હતું. એમાં સંપૂર્ણ જલ ભરેલું હોવાથી તે કલ્યાણને સૂચવતા હતા. પૂર્ણકુભ મંગલને ઘાતક છે.
ચિત્રમાં સુવર્ણકલશને ગળામાં રત્નજડિત કંઠ તથા હાર પહેરાવે છે. બંને બાજુના છેડા ઉપર ઉડતું રંગીન રેશમી કપડું પણ ચિત્રની શોભામાં વૃદ્ધિ કરી રહ્યું છે. ઉપરના ભાગમાં જ્ઞાન અને દર્શનની ઘાતક બે આંખો ચીતરેલી છે અને ઠેઠ ઉપરના ભાગમાં ક૯૫વૃક્ષના પાંદડાઓની ડાળીઓ સુંદર રીતે ફલ સહિત ગોઠવેલી છે અને તે પાંદડાંવાળી ડાળીઓની બંને બાજુ ઉપરના ભાગમાં એકેક પિપટ પણ ચીતરેલો છે. ચિત્રકારની ચિત્રનિરૂપણ શલિ કલાત્મક છે.
ચિત્ર ૮૧ઃ સૌધર્મેન્દ્ર. પાટણ ૨ના પાના ૭ ઉપરથી. ચિત્ર ૬૭વાળું જ ચિત્ર. ચિત્રમાં પિતાના રત્નજડિત વિમાનમાં સૌધર્મન્દ્ર આકાશમાં ઊડતે કઈ જગ્યાએ જઈ રહ્યો હોય એમ દેખાય છે. ચિત્ર ૭૯ની માફક આ ચિત્રમાં પણ ઈન્દ્રને બે હાથવાળો જ ચીતરેલા છે. ઈન્દ્રના ઊંચા કરેલા જમણા હાથમાં ફલ જેવું કાંઈક અને ડાબા હાથમાં સાત પાંખડીવાળું ડાંડી સહિતનું કમલનું ફૂલ છે. સાત પાંખડીવાળું કમળનું ફૂલ કામદેવનું પણ ઘાતક છે. સૌધર્મેન્દ્રના શરીરને વર્ણ તપાવેલા સુવર્ણ જે પીળે છે. વસ્ત્રાભૂષણ ચિત્ર ૭૯ને આબેહૂબ મળતા છે. વિમાનની ઉપર ઊડતી બે ધજાઓ પણ બાંધેલી છે. વિમાનની બહારના ભાગમાં બંને બાજુએ એકેક ચામર ધરનારી સ્ત્રી પરિચારિકા પણ છે. સૌધર્મેન્દ્રનું વિમાન સહિતનું આ પ્રમાણેના સ્વરૂપવાળું ચિત્ર આ પ્રત સિવાયની બીજી કોઈપણ કલ્પસૂત્રની સચિત્ર પ્રતમાં મારા જેવામાં આવ્યું નથી.
આ ચારે ચિત્ર, તાડપત્ર ઉપરની હસ્તપ્રતેની કાગળની પ્રત ઉપર નકલો થવી શરૂ થઈ તેની શરૂઆતના સમયના હોય એમ ચિત્રોમાં વપરાએલા તાડપત્રીય પ્રતાના ચિત્રોના રંગે તથા તાડપત્રને મલતી જ સાઈઝના પ્રતના પાના વગેરે જોતાં લાગે છે. ..
: Plate XXI. - ચિત્ર ૮૨: ગર્ભસક્રમણ. જીરાની પ્રતના પાના ૧૭ ઉપરથી. પછી ક્ષત્રિયકુંડગ્રામ નગરમાં, સિદ્ધાર્થ ક્ષત્રિયને ઘેર જ્યાં ત્રિશલા ક્ષત્રિયાણી સૂતાં છે ત્યાં આવી, તેમના આખા પરિવારને અવસ્થાપિની નિદ્રા આપી, ત્રિશલા માતાના શરીરમાંથી અપવિત્ર પુગલે દૂર કરી, પવિત્ર ૫ગલે સ્થાપી, પ્રભુને બિલકુલ હરકત ન આવે તેવી રીતે સુખપૂર્વક, પોતાના દિવ્ય પ્રભાવ વડે ત્રિશલા ક્ષત્રિયાણના કુક્ષિમાં સંક્રમાવ્યા. .
ચિત્રમાં ત્રિશલા ક્ષત્રિયાણી રત્નજડિત પલંગ ઉપર જાગ્રત અવસ્થામાં સૂતેલાં છે અને તેમના પગ ચગાડી બે હાથમાં ભગવાન મહાવીરના ગર્ભને પકડી રાખીને હરિણમેષિનું ઊભે છે. આ ચિત્રમાં શયનગૃહની સજાવટ ખાસ જોવા લાયક છે.
ચિત્ર ૯ઃ ત્રિશલાનાં ચૌદ સ્વમ. જીરાની પ્રતના પાના ૧૯ઉપરથી. જે સમયે ત્રિશલા ક્ષત્રિયાણીની કુક્ષિમાં પ્રભુ મહાવીરના ગર્ભનું સંક્રમણ થયું તે સમયે-મધ્યરાત્રિએ તે પિતાની અવર્ણનીય શસ્યામાં અલ્પનિદ્રા કરતી હતી, એટલામાં તે મહાપુરુષનાં અવતરણને સુચવનારાં ચૌદ મહાને જોઈ જાગી ઉઠી એ ચૌદ મહાસ્વપ્ન આ પ્રમાણે છેઃ–(૧) હાથી, (૨) વૃષભ,
-
Page #113
--------------------------------------------------------------------------
________________
BANKER
Qocaa
Fig. 150
चित्र १५०
Fig. 151
चित्र १५१
Plate XXXV
Page #114
--------------------------------------------------------------------------
________________
late XXXVIII
OCTO
Fig. 152
चित्र १५२
Fig. 153
चित्र १५३
Page #115
--------------------------------------------------------------------------
________________
હા
- હતા.
- ચિત્રવિવરણ (૩) સિંહ, (૪) લક્ષમી, (૫) ફૂલની માળા, (૬) પૂર્ણ ચન્દ્ર, (૭) ઊગતા સૂર્ય, (૮) ધ્વજા, (૯) પૂર્ણ કુંભ, (૧૦) પદ્મસરોવર, (૧૧) ક્ષીરસમુદ્ર, (૧૨) દેવવિમાન, (૧૩) રત્નને ઢગલે, (૧૪) ધુમાડા વગરને અગ્નિ. આ ચિત્રમાં ઉપર અને નીચે એમ બે પ્રસંગે છે. ઉપરના ભાગમાં ચૌદ સ્વમ પિકી બાર સ્વમનાં ચિત્રો છે. પછી ચિત્રના અનુસંધાને, નીચેના ચિત્રમાં બાકી રહેલાં બે સ્વપના અને ત્રિશલા માતા સુખશસ્યામાં સૂતેલાં છે અને તેમના પગ અગાડી સ્ત્રી-પરિચારિકા તેમની આજ્ઞાની રાહ જોતી તેમની શુશ્રષા કરતી દેખાય છે.
ચિત્ર ૮૪ઃ ગર્ભ નહિ ફરકવાથી ત્રિશલાને શોક. જીરાની પ્રતના પાના ૩૭ ઉપરથી. ભગવાન મહાવીરે માતા પ્રત્યેની ભક્તિને લીધે વિચાર્યું, કે મારા હલનચલનથી માતાને જરૂર કષ્ટ થતું હશે; તેથી તેઓ નિશ્ચલ થયા, જરા પણ ચલાયમાન ન થતાં નિસ્પદ અને નિષ્કપ થયા. પોતાનાં અંગોપાંગને એવી રીતે પડ્યાં કે માતાને જરાપણ કષ્ટ ન થાય.
માતાનું હૃદય-અનહદ ચિંતા.
પ્રભુ નિશ્ચલ થયા એટલે એકદમ માતાને ફાળ પડી. માતાને લાગ્યું, કે ખરેખર મારે ગર્ભ કોઈ દુષ્ટ દેવે હરી લીધે, અથવા તે અકસ્માત મૃત્યુ પામ્યો કાં તે ચવી ગયો અને કાં તો ગળી ગયો. એવી એવી અનેક શંકાઓ માતાના હૃદયમાં ઉદ્દભવી. મારે ગર્ભ પહેલાં જે કંપતે હતો તે હવે બિલકુલ નિષ્કપ થઈ ગયો, એવા પ્રકારના વિચારોથી તેઓ ચિંતા અને શેકરૂપી સમુદ્રમાં તણાવા લાગ્યાં. હથેળી ઉપર મુખને ટેકવી, આર્તધ્યાનમાં ઊતરી પડ્યાં.
ચિત્રમાં માતાના મુખ ઉપર શેકની અનહદ છાયા ઉતારવામાં ચિત્રકારે પૂરેપૂરી સકળતા મેળવી છે. ડાબા હાથની હથેળી ઉપર મુખને ટેકવવાની તૈયારી કરી છે અને જમણો હાથ આ શું થઈ ગયું, એવી વિસ્મયતા સૂચવવા પોતાના વિરામાસન પર ટેકવેલ છે. સામે એક સ્ત્રીપરિચારિકા આશ્વાસનના શબ્દો કહેતી દેખાય છે. તેના ચહેરા ઉપર પણ શેકની છાયા સ્પષ્ટ દેખાય છે. મસ્તક ઉપરની છતમાં કિંમતી ચંદરે બાંધે છે.
ચિત્ર ૮૫ મહાવીર-જન્મ. ઇરાની પ્રતના પાના ૩૯ ઉપરથી. ચિત્રમાં ઉપર અને નીચે એમ- બે પ્રસંગો છે, તેમાં કથાના પરિચયની શરૂઆત ઉપરના ચિત્રથી થાય છે. વર્ણન માટે જુઓ આ જ પ્રસંગને લગતું ચિત્ર ૧૪નું વર્ણન. આ ચિત્રમાં માતાના પગ અગાડી ઊભેલી દાસી વધારે છે. આ પછી ચિત્રના અનુસંધાને, નીચેના ચિત્રમાં ચીતરેલો છપન દિગકુમારીકાના જન્મમહત્સવને પ્રસંગ જેવાને છે. પુત્રજન્મ થતાં જ છપ્પન દિકુમારીકાઓએ તે જ રાત્રિએ જન્મ
મહોત્સવ કર્યો. ચિત્રમાં ચાર દિકુમારીકાઓ બેઠેલી છે, જેમાંની વચ્ચે બેઠેલી બે કુમારીકાઓ તે પૈકી એકના હાથમાં દર્પણ છે અને બીજીના હાથમાં નાનું સિંહાસન છે, જ્યારે બંને બાજુના છેડે બે દિગકુમારીકાઓ પોતાના હાથમાં જન્મ-મહોત્સવની સામગ્રી લઈને બેઠેલી દેખાય છે.
Plate XXII ચિત્ર ૮૬ઃ મેરુ ઉપર જન્માભિષેક. છરાની પ્રતના પાના ૪૦ ઉપરથી. વર્ણન માટે જુઓ આ જ પ્રસંગને લગતું ચિત્ર ૨૪નું વર્ણન. .
Page #116
--------------------------------------------------------------------------
________________
પવિત્ર કલ્પસૂત્ર ચિત્ર ૮૭: પ્રભુ-જન્મની વધામણી. છરાની પ્રતના પાના ૪૧ ઉપરથી.પ્રભુ મહાવીરને જન્મ થયાનું જાણુતાં જ પ્રિયંવદા નામની દાસી દેડતી દોડતી સિદ્ધાર્થ રાજા પાસે આવી પહોંચી અને પુત્રજન્મ થયાની વધામણી આપી. આ વધામણી સાંભળીને રાજાને અનહદ આનંદ ઉત્પન્ન થાય એમાં તે પૂછવાનું જ શું? હર્ષના અતિરેકથી તેની વાણી ગદગદ શબ્દોવાળી થઈ ગઈ અને તેના શરીરના રોમાંચ વિકસ્વર થઈ ગયાં. આ વધામણી આપનાર દાસી પર રાજા ઘણો પ્રસન્ન થયે; પિતાનાં મુગટ સિવાયનાં સઘળાં આભૂષણે તેને બક્ષીસ આપી દીધાં અને દાસીપણાથી તેને મુક્ત કરી દીધી.
સવાર થતાં જ, સિદ્ધાર્થ રાજાએ નગરના કોટવાળાને બોલાવીને કહ્યું કે –“હે દેવાનુપ્રિયે! તમે જલદી ક્ષત્રિયકુંડગ્રામ નગરના કેદખાનામાંથી તમામ કેદીઓને છોડી મૂકો અને આખા નગરને શણગાર.'
ઉપરાંત નાચ કરનારા, મલયુદ્ધ કરનારા, હાસ્ય-કુતૂહલ કરનારા વિદૂષક, ભાંડ-ભવૈયા, હાથી, ઊંટ કે ઊંચા રાખેલા વાંસને કુદી જનારા, રસિક કથાઓ કહેનારા, રાસ રમનાર, વાંસ ઉપર ચઢી તેના અગ્રભાગ ઉપર ખેલ કરનારા, ચામડાની મશકમાં વાયુ ભરી શરણાઈબજાવનારા, વીણા વગાડનારા, તાળી વગાડી નાચ કરનારા, આવી આવી જાતના કુતૂહલ–ખેલ-રમતગમત • કરનારા અનેક લેકેને લોકોના મનોરંજન માટે ક્ષત્રિયકુંડગ્રામ નગરને વિષે બોલાવો.
આ મહોત્સવના દિવસોમાં કોઈ આરંભ-સમારંભ ન કરે અને દળવા-ખાંડવાનું બંધ રાખે, એ બંદોબસ્ત તમે પિતે કરે અને બીજા પાસે કરાવે, તથા મારી આજ્ઞા મુજબ દરેક કાર્ય કરીને મને નિવેદન કરે. આ ચિત્રમાં ઉપર અને નીચે એમ બે પ્રસંગો છે; તેમાં કથાના પરિચયની શરૂઆત ઉપરના ચિત્રથી થાય છે. સિંહાસન ઉપર જમણા હાથથી તલવાર પકડીને વસ્ત્રાભૂષણથી સજજ થઈને સિદ્ધાર્થ બેઠેલા છે અને પોતાના ડાબા હાથમાંને કિંમતી હાર સામે ઊભેલી પુત્રજન્મની વધામણી લાવનાર પ્રિયંવદા દાસીને આપતા દેખાય છે, અને તે હાર ગ્રહણ કરવા માટે બે હાથ ધરીને દાસી ઊભેલી છે. દાસીના માથાના ઉપરના ભાગમાં એક હાથમાં ઢાલ અને બીજા હાથમાં તલવાર પકડીને બેઠેલે ગામને કેટવાળ સિદ્ધાર્થની આજ્ઞા સાંભળતું હોય તેવી રીતે બેઠેલે છે. સિદ્ધાર્થની પાછળ ચામર ઉડાડતી એક સ્ત્રી-પરિચરિકા ઊભેલી છે.
- આ પછી ચિત્રના અનુસંધાને, નીચેના ચિત્રમાં ચીતરેલે મહાવીર પ્રભુને જન્મ થયાના આનંદમાં જુદી જુદી જાતનાં વાદ્યો લઈને નાચ-ગાન કરતાં સ્ત્રી-પુરુષને પ્રસંગ જેવાને છે. ચિત્રની મધ્યમાં એક સ્ત્રી નાચતી દેખાય છે. નાચતી સ્ત્રીની જમણી બાજુ એક પુરુષ શરણાઈ વગાડે છે અને બીજો પુરુષ નગારું વગાડતો ઊભેલ છે. ડાબી બાજુ ઊભેલા બે પુરુષ પૈકી એકના બંને હાથમાં મંજીરા છે અને બીજો પુરુષ બંને હાથથી પકડેલી વાંસળી વગાડે છે. આ પ્રમાણે કુલ પાંચ સ્ત્રી-પુરુષે નાચગાન કરતાં દેખાય છે.
' ચિત્ર ૮૮ઃ કાંતિક દેવની પ્રાર્થના અને વર્ષીદાન. જીરાની પ્રતના પાના ૪૬ ઉપરથી. ચિત્રમાં ઉપર અને નીચે એમ બે પ્રસંગે છે. તેમાં કથાના પરિચયની શરૂઆત ઉપરના ચિત્રથી
Page #117
--------------------------------------------------------------------------
________________
A5
TOMOMonalOTE
AANWAR
Fig. 154
चित्र १५४
Fig. 155
चित्र १५५
Plate XXXIX
Page #118
--------------------------------------------------------------------------
Page #119
--------------------------------------------------------------------------
________________
Fig. 156
चित्र १५६
Fig. 157
MARMARAMARAAMASS
चित्र १५७
Plate XI
Page #120
--------------------------------------------------------------------------
________________
late XLI
Poad
GERRORE
Fig 158
चित्र १५८
Fig. 159
चित्र १५९
Page #121
--------------------------------------------------------------------------
________________
ચિત્રવિવરણ
૩૩ થાય છે. એક તરફ પ્રભુ પિતે જ દીક્ષા લેવાને તૈયાર હતા અને બીજી તરફ બ્રહ્મદેવલોક નિવાસી
કાંતિક દેવોએ, દીક્ષા લેવાને એક વરસ બાકી રહ્યું, એટલે કે પ્રભુની ઓગણત્રીસ વર્ષની ઉંમર થઈ ત્યારે, પોતાના શાશ્વત આચાર પ્રમાણે દીક્ષાને અવસર આવ્યાનું સૂચવી દીધું. નવ પ્રકારના લેકાંતિક દેએ પોતાની મધુર, પ્રિય અને હૃદયમાં ઊતરી જાય એવી વાણીમાં પ્રથમ તો પ્રભુને વારંવાર અભિનંદી ખૂબ સ્તુતિ કરી પછી તેમણે કહ્યું કે - “હે સમૃદ્ધિશાલી ! આપને જય હે! હે કરયાણુવંત! આપને વિજય થાઓ. હે પ્રભુ! આપનું ક૯યાણ હો. જગતને ઉદ્ધાર કરવાની બંસરી ધારણ કરવામાં સમર્થ હોવાથી હે ક્ષત્રિયોમાં શ્રેષ્ઠ વૃષભ સમાન! આપને જય હો. હે ભગવન! આપ બોધ પામો, દીક્ષા સ્વીકારે. હે લેકનાથ! સકલ જગતના જીને હિતકર, એવું ધર્મતીર્થ પ્રવર્તાવો; કારણ કે આ ધર્મતીર્થ સકલ લેકને વિષે સર્વ જીને હિત કરનારું થશે, સુખકારક તથા મેક્ષદાયક થશે.”
ચિત્રમાં સુવર્ણના સિંહાસન ઉપર જમણા હાથથી તલવાર પકડીને અને ડાબે હાથ, સામે અંજલિ જોડીને ઊભેલા લોકાંતિક દેવને પ્રત્યુત્તર આપવા ઊંચા કરીને બેઠેલા ભગવાન મહાવીર કુમાર અવસ્થામાં વસ્ત્રાભૂષણોથી સુસજિજત છે. સામે બે હાથ જોડીને ઊભેલા ત્રણ લેકાંતિક દે પ્રભુને દીક્ષા લેવાની વિનંતી કરે છે.
આ પછી ચિત્રના અનુસંધાને, નીચેના ચિત્રમાં ચીતરેલે મહાવીર પ્રભુના વર્ષીદાનને પ્રસંગ જેવાને છે. વર્ણન માટે જુઓ ચિત્ર ૩૪નું આ પ્રસંગનું જ વર્ણન. : આ ચિત્રમાં સિંહાસનની પાછળ સ્ત્રી-પરિચારિકાને બદલે બેલસરીનું ઝાડ છે અને દાન લેનાર વ્યક્તિઓની સંખ્યા પાંચને બદલે ત્રણની છે. બાકી ચિત્ર ૩૪ને બરાબર મળતો પ્રસંગ છે.
ચિત્ર ૮૯ઃ મહાવીરને દીક્ષા મહોત્સવ. જીરાની પ્રતના પાના ૪૮ ઉપરથી. આ ચિત્રમાં પણ ઉપર અને નીચે એમ બે પ્રસંગે છે. તેમાં કથાના પરિચયની શરૂઆત ઉપરના ચિત્રથી થાય છે. વર્ણન માટે જુઓ ચિત્ર ૩૫ નું આ પ્રસંગને લગતું જ વર્ણન. આ ચિત્રમાં પાલખીમાં પ્રભ વસ્ત્રાભૂષણોથી સુસજિજત થઈને બેઠેલા છે અને પાલખીને ચાર માણસોએ ઉપાડી છે.
આ પછી ચિત્રના અનુસંધાને નીચેના ચિત્રમાં ચીતરેલે મહાવીર પ્રભુના પંચમૃષ્ટિ અને પ્રસંગ જેવા છે. વર્ણન માટે જુઓ ચિત્ર ૬નું આ પ્રસંગને લગતું જ વર્ણન.
Plate XXIII ચિત્ર ૯૦ પ્રભુ મહાવીરનું સમવસરણ. જીરાની પ્રતના પાના પર ઉપરથી. વર્ણન માટે જુઓ ચિત્ર ૧૬નું આ પ્રસંગને લગતું જ વર્ણન.
ચિત્ર ૯૧ઃ પ્રભુ મહાવીરનું નિર્વાણ. જીરાની પ્રતના પાના ૫૪ ઉપરથી. વર્ણન માટે જુઓ ચિત્ર ૧૫નું આ પ્રસંગને લગતું જ વર્ણન. પ્રભુ મહાવીરની મૂર્તિ જે પ્રમાણે ચિત્ર ૧૨માં વણવી ગયા તે પ્રમાણેનાં આભૂષણે સહિત ચીતરેલી છે. આ ચિત્રમાં મસ્તક ઉપરનાં ત્રણ છત્ર ચિત્ર ૧૫ કરતાં વધારે છે.
- ચિત્રઃ ગૌતમસ્વામી. છરાની પ્રતના પાના ૫૫ ઉપરથી. મોક્ષ માર્ગમાં પ્રવર્તેલા સાધકને, સ્નેહ એ વજની સાંકળ સમાન છે. જ્યાં સુધી શ્રમણ ભગવાન મહાવીર જીવતા રહ્યા,
Page #122
--------------------------------------------------------------------------
________________
પવિત્ર કલ્પસૂત્ર
૩૪
ત્યાંસુધી તેમની પર સ્નેહ ધરાવનાર શ્રી ગૌતમસ્વામીને કેવલજ્ઞાન ઉત્પન્ન ન થયું; પરંતુ ભગવાન મહાવીર નિર્વાણ પામ્યા જાણીને, તેમના રાગ ગુરૂભક્તિમાં પરિણમ્યા અને પ્રભુના વિરહમાંથી ઉદ્ભવેલા ખેદ, કેવલજ્ઞાન પ્રાપ્ત કરાવવામાં સાધનભૂત થયા.
ચિત્રની મધ્યમાં સાત પાંખડીવાળા વિકસિત સુવર્ણ કમલ ઉપર પદ્માસનની બેઠકે ગૌતમસ્વામી બંને હાથ અભય મુદ્રાએ રાખીને બંને બાજુએ બંને હસ્તની અંજલિ જોડીને ધર્માંપદેશ આપતાં દેખાય છે. ગૌતમસ્વામીના મસ્તકની પાછળ ભામંડલ છે અને મસ્તકના ઉપરના ભાગમાં સુંદર ચંદરયા બાંધેલા છે. તેએ શ્રીની જમણી બાજુએ ઉપરથી અનુક્રમે બે સાધુ અને એક સાધ્વી, તથા ડાબી બાજુએ ઉપરથી અનુક્રમે એ શ્રાવક અને એક શ્રાવિકારૂપ ચતુ વિધ સંઘ ધર્મોપદેશ સાંભળતા એઠલેા છે.
ચિત્ર ૯૩: પ્રભુ પાર્શ્વનાથના જન્મ, જીરાની પ્રતના પાના ૫૯ ઉપરથી. ચિત્રમાં ઉપર અને નીચે એમ એ પ્રસંગેા છે. તેમાં કથાના પરિચયની શરૂઆત ઉપરના ચિત્રથી થાય છે. ચિત્રમાં સિંહાસન ઉપર જમણા હાથે તલવાર પકડી રાખીને ઊંચા કરેલા ડાબા હાથમાં રેશમી રૂમાલ પકડી રાખીને અશ્વસેન રાજા સામે બેઠેલી વામાદેવીની સાથે વાતચીત કરતા હોય એમ દેખાય છે. સામે બેઠેલી વામાદેવી પેાતાના જમણા હાથમાં કમલનું ફૂલ પકડી રાખીને અશ્વસેન રાજાને પેાતાને આવેલા 'સ્વને વૃતાંત કહેતી હાય એમ લાગે છે. વામાદેવીના માથા ઉપર તથા અશ્વસેન તથા તેમની બંનેની વચ્ચે ઉપરની છતમાં ચંદરવા આંધેલા છે.
આ પછી ચિત્રના અનુસંધાને, નીચેના ચિત્રમાં ચીતરેલા પ્રભુ શ્રી પાર્શ્વનાથના જન્મપ્રસંગ જોવાના છે. વર્ણન માટે જુએ ચિત્ર ૩૮નું આ પ્રસંગને લગતું જ વર્ણન. આ ચિત્રમાં વામાદેવીના પગ પાસે સ્ત્રી-પરિચારિકા નથી. બાકીના બધા પ્રસંગ-ચિત્ર ૩૮ને મળતા છે.
Plate XXIV
ચિત્ર ૯૪: પાર્શ્વનાથ દીક્ષા, જીરાની પ્રતના પાના ૬૨ ઉપરથી. ચિત્રમાં ઉપર અને નીચે એમ એ પ્રસંગેા છે. તેમાં કથાના પરિચયની શરૂઆત નીચેના ચિત્રથી થાય છે.
પાર્શ્વનાથ પ્રભુ વિશાલા નામની પાલખીમાં રત્નજડિત સુવર્ણના સિંહાસન પર પૂર્વદિશા સન્મુખ મુખ રાખીને દીક્ષા લેવા નિકળ્યા. ચિત્રમાં લખીની મધ્યમાં પ્રભુ બેઠેલા છે. પાલખીની આગળ એક નગારું વગાડનારા અને શરણાઈ વગાડનારા ચાલ્યા જાય છે. તેવી જ રીતે પાછળ પણ એ જણા વાદ્ય વગાડનારા છે અને નીચેથી ચાર જણાએએ પાલખી ઊંચકેલી છે.
આ પછી ચિત્રના અનુસંધાને, ઉપરના ચિત્રમાં ચીતરેલા પ્રભુ પાર્શ્વનાથના પંચમુષ્ટિ લાચના પ્રસંગ જોવાના છે. વર્ણન માટે જુએ ચિત્ર ૫૫નું આ પ્રસંગને લગતું જ વર્ણન.
ચિત્ર ૫ઃ પાર્શ્વનાથ નિર્વાણ. જીરાની પ્રતના પાના ૬૫ઉપરથી. વર્ષાકાળના પહેલા મહિનાના બીજા પખવાડિયામાં, શ્રાવણ શુકલ અષ્ટમીના દિવસે, સમ્મેતશિખર પર્વત ઉપર, જલરહિત માસક્ષમણુ એક મહિનાના ઉપવાસ)નું તપ કરી પાર્શ્વનાથ પ્રભુ નિર્વાણ પામ્યા—માક્ષે ગયા. ચિત્રની મધ્યમાં સિદ્ધશિલાની આકૃતિ ઉપર વસ્ત્રાભૂષણેા સહિત પદ્માસનની એકે નીલ વર્ણવાળા પ્રભુ પાર્શ્વનાથ બેઠેલા છે. પ્રભુના મસ્તક ઉપર નાગરાજની સાત ફણાઓ છે અને સાત
Page #123
--------------------------------------------------------------------------
________________
3788209705705670017
Fig. 160 to 172
चित्र १६० थी १७२
Fig. 173 to 185
Plate XLII
चित्र १७३ श्री १८५
Page #124
--------------------------------------------------------------------------
Page #125
--------------------------------------------------------------------------
________________
૩૫
ચિત્રવિવરણ ફણુઓ . ઉપર છત્ર છે. સિદ્ધશિલાની નીચે પર્વતની આકૃતિ ચીતરેલી છે. પ્રભુની બંને બાજુએ કમલના બીડેલાં બબ્બે ફેલ છે અને ફણાની બંને બાજુએ એકેક બેલસરીના ઝાડની આકૃતિ ઉપર એકેક પિપટ બેઠેલે છે.
ચિત્ર ૯૬ શ્રી નેમિનાથજીને જન્મ. જીરાની પ્રતના પાના ૬૬ ઉપરથી. વર્ણન માટે જુઓ આ પ્રસંગને લગતું જ ચિત્ર ૪૦નું વર્ણન. ચિત્રમાં સુંદર પલંગ ઉપર શિવા દેવી માતા શ્યામ વર્ણના નેમિનાથ પ્રભુને બાળકરૂપે લઈને સૂતેલાં છે. તેમની પાસે ચિત્રના ઉપરની એક બાજુએ ચામર વીંઝતી સ્ત્રી–પરિચારિકા બેઠેલી છે. ઉપરની છતના ભાગમાં લટકતો સુંદર ચંદર દેખાય છે.
'ચિત્ર ૯૭ઃ શ્રી નેમિનાથ-નિર્વાણ. જીરાની પ્રતના પાના ૬૯ ઉપરથી. તે કાળ અને તે સમયને વિષે ભગવાન શ્રી નેમિનાથ પ્રભુ એક હજાર વર્ષનું સર્વ આયુ પાળીને, સર્વ કર્મને ક્ષય કરીને, ગ્રીમ કોળના ચોથા માસમાં, આઠમા પખવાડિયામાં, અષાઢ મહિનાની સુદિ આઠમે, ગીરનાર પર્વતની ઉપર પાંચસે છત્રીશ સાધુઓ સાથે એક મહિનાનું નિર્જલ અનશન કરીને, ચિત્રા નક્ષત્રમાં ચન્દ્રમાને વેગ પ્રાપ્ત થતાં, મધ્યરાત્રિને વિષે પદ્માસને બેઠા બેઠા નિર્વાણ પામ્યા-સર્વ દુઃખથી મુક્ત થયા. ચિત્રની મધ્યમાં સિદ્ધશિલાની આકૃતિ ઉપર શ્યામ વર્ણવાળા નેમિનાથ પ્રભુ પદ્માસનની બેઠકે વસ્ત્રાભૂષણે તથા મસ્તક ઉપર છત્ર સહિત બેઠેલા છે. છત્રની ઉપરના ભાગમાં આકાશમાં વાદળો અને સિદ્ધશિલાની નીચે ગીરનાર પર્વતની ટેકરી ચીતરેલી છે. પ્રભુની બંને બાજુએ ચિત્ર ૯૫ની માફક ઝાડના બદલે ઉપર બેઠેલાં પક્ષીઓ સહિત બીડાયેલાં કમલનાં સાત સાત ફૂલ છે. -
Plate XXv ચિત્ર ૯૮૨ દેવાનંદાનાં ચૌદ સ્વપ્ન. જીરાની પ્રતના પાના ૩ ઉપરથી. વર્ણન માટે જુઓ ચિત્ર ૧૮નું આ પ્રસંગને લગતું જ વર્ણન. ચિત્રમાં ઠેઠ ઉપરના ભાગમાં ઋષભદત્ત બ્રાહ્મણ અને દેવાનંદ બ્રાહ્મણ બેઠેલાં છે અને નીચેના ભાગમાં સુવર્ણના પલંગ ઉપર બિછાવેલી સુંદર રેશમી તળાઈ ઉપર અર્ધ જાગ્રતાવસ્થામાં દેવાનંદા સૂતેલાં છે. ચિત્રના બાકીના ભાગમાં ચોદ મહાસ્વપ્ન ચીતરેલાં છે.
ચિત્ર ૯ઃ દેવી સરસ્વતી. જીરાની પ્રતના પાના ૫૮ ઉપરથી. ચિત્રમાં ઊડતાં વિમાનની મધ્યમાં ચાર હાથવાળી સરસ્વતી દેવીની સુંદર પ્રતિકૃતિ છે. દેવી સરસ્વતીના શરીરનો વર્ણ સફેદ છે. દેવીના ઉપરના જમણા હાથમાં પુસ્તક તથા ડાબા હાથમાં કમલનું કેલ છે અને નીચેના જમણા હાથમાં વરદ મુદ્રાએ માળા તથા ડાબા હાથે વીણુ પકડેલી છે. વિમાનની નીચે હંસ પક્ષી વાહન તરીકે છે. દેવીના વિમાનની આકૃતિ સુરપષ્ટ અને સુંદર છે. વિમાનની ટોચ ઉપર બંને બાજુ એ કેક પોપટ છે અને ચિત્રના ઉપરના ભાગમાં બંને બાજુ એકેક મોર છે. દેવીએ મસ્તકે મુગટ, કાનમાં હંસ પક્ષીની આકૃતિવાળું કુંડલ, અબડામાં આભૂષણ, ચારે હાથ પર રત્નજડિત ચૂડીઓ, ગળામાં હંસ તથા મેતીઓને હાર, નીલા રંગની કંચુકી, ગુલાબી રંગનું ડિઝાઈનવાળું અને બંને છેડા જેના પવનથી ઊડી રહ્યા છે તેવું વસ્ત્ર અને હંસની ડિઝાઈનવાળું
Page #126
--------------------------------------------------------------------------
________________
પવિત્ર કલ્પસૂત્ર કમ્મર નીચેનું ઉત્તરીય વસ્ત્ર પહેરેલાં છે. વળી દેવી રાતા ઘેરા રંગના રેશમી તકિયા ઉપર ભદ્રાસનની બેઠકે બેઠેલાં છે. આખા ચિત્રના દરેકે દરેક પ્રસંગની રંગભરણી તથા સુરેખ રેખાંકને ચિતરનાર આ ચિત્રકાર ખરેખર તેના કૌશલ માટે જગતના કલાપ્રેમીઓને પ્રશંસા કરવા લાયક છે. દેવી સરસ્વતીનાં આટલાં સુંદર ગુજરાતી ચિત્રો જવલ્લે જ મળી આવે છે. '
Plate XXVI ચિત્ર ૧૦૦: શ્રી ઋષભદેવને જન્મ. જીરાની પ્રતના પાના ૭૫ ઉપરથી. તે કાળ અને તે સમયને વિષે શ્રી ઋષભદેવ પ્રભુ ગ્રીષ્મ કાળના પહેલા માસમાં, પહેલા પખવાડિયામાં-ચૈત્ર માસના અંધારીઆ પખવાડિયામાં-આઠમને દિવસે (ગુજરાતી ફાગણ વદિ આઠમે), મધ્યરાત્રિએ, ઉત્તરાષાઢા નક્ષત્રમાં ચન્દ્રને યોગ પ્રાપ્ત થતાં, આરોગ્યવાળી મરુદેવી માતાએ પુત્રને જન્મ આપ્યો. આ ચિત્રમાં કષભદેવ ભગવાનના શરીરને વર્ણ સુવર્ણ જે છે, તે સિવાય ચિત્ર ૯૬ના ચિત્રને બરાબર મળતું છે.
- ચિત્ર ૧૦૧૦ શ્રી કષભદેવનું સમવસરણ. જીરાની પ્રતના પાના ૭૭ ઉપરથી. ચિત્રના વર્ણન માટે જુઓ ચિત્ર ૧૬નું શ્રી મહાવીર પ્રભુના સમવસરણનું વર્ણન.
ચિત્ર ૧૦૨: શ્રી કષભદેવનું નિર્વાણ. છરાની પ્રતના પાના ૭૯ ઉપરથી. વર્ણન માટે જુઓ ચિત્ર ૪૧નું આ પ્રસંગને લગતું જ વર્ણન. આ ચિત્રમાં ભગવાનના શરીરને વર્ણ પીળે. છે, તે નજીવા ફેરફાર સિવાય ચિત્ર ૯૫, ૯૭ને લગભગ મળતું છે.
Plate XXVII ચિત્ર ૧૦૩ ૧૦૪ઃ અગિયાર ગણધરે. જીરાની પ્રતના પાના ૮૦-૮૧ ઉપરથી. વર્ણન માટે જુઓ ચિત્ર૪૨નું આ પ્રસંગને લગતું જ વર્ણન, ચિત્ર ૪રમાં એક જ ચિત્રમાં અગિયારે ગણધરો છે, જ્યારે ચિત્ર ૧૦૩માં બે ગણુધરે અને ચિત્ર પ્લેટ ર૭માના ચિત્ર ૧૦૪માં નવ ગણુધર મળીને કુલ ૧૧ ગણધરો થાય છે.
* ચિત્ર ૧૦૫ઃ ભગવાન મહાવીરનું સમવસરણ. જીરાની પ્રતના પાના ૯૨ ઉપરથી. વર્ણન માટે જુઓ ચિત્ર ૧૬નું આ પ્રસંગને લગતું જ વર્ણન.
ચિત્ર ૧૦૬: શ્રી ચતુવિધ સંઘ. જીરાની પ્રતના પાના ૯૩ ઉપરથી.ચિત્રમાં ઉપરના ભાગમાં ગુરુ મહારાજ સામે બેઠેલા શિષ્યને વાચના આપતા હોય એમ લાગે છે. સામે બેઠેલા શિષ્યના બંને હાથમાં તાડપત્રનું પાનું પકડેલું છે. ગુરુ મહારાજની પાછળ એક શિષ્ય ઊંચા કરેલા ડાબા હાથમાં પકડેલા કપડાથી ગુરુની શુશ્રષા-સેવા કરતો દેખાય છે. નીચેના ભાગમાં એક શ્રાવિકા, બે સાધ્વીઓ અને બે શ્રાવકારૂપી ચતુવિધ સંઘ ગુરુ મહારાજને ઉપદેશ સાંભળતાં બેઠેલાં છે.
• ' ચિત્ર ૧૦૭: મહાવીરનું સમવસરણ. જીરાની પ્રતના પાના ૧૦૯ ઉપરથી, વર્ણન માટે જાઓ ચિત્ર ૧૬નું આ પ્રસંગને લગતું જ વર્ણન.
Plate XXVIII ચિત્ર ૧૦૮: સુધર્માસ્વામી. છરાની પ્રતના પાના ૧૧૦ ઉપરથી. વર્ણન માટે જુઓ ચિત્ર ૪૪નું આ પ્રસંગને લગતું જ વર્ણન.
Page #127
--------------------------------------------------------------------------
________________
Fig. 186
S
चित्र १८६
Fig. 187
चित्र १८७
Plate XLII
Page #128
--------------------------------------------------------------------------
________________
Plate XLIV
Fig. 188
चित्र १८८
Fig. 189
चित्र १८९
Page #129
--------------------------------------------------------------------------
________________
Inulipipat
ऊरयmal पसमmail गदावा RESO तररायणिवान्त बहिंद विदिदिवा zaazaa
Soloo sootoolodreksealthy
GaGOPYoaGayat
Wor
Fig. 190
चित्र १९०
Fig. 191
चित्र १९१
Plate XLV
Page #130
--------------------------------------------------------------------------
Page #131
--------------------------------------------------------------------------
________________
ચિત્રવિવરણ
30
ચિત્ર ૧૦૯: ચતુર્વિધ સંઘ. જીરાની પ્રતના પાના ૧૧૦ની ખીજી બાજુ પ૨થી. વર્ણન માટે જીએ ચિત્ર ૧૦૬નું આ પ્રસંગને લગભગ મળતા ચિત્રનું વર્ણન.
ચિત્ર ૧૧૦ઃશક્રસ્તવ. જયસ્॰ ની વિ. સં. ૧૪૮ની પ્રતના પાના ૬૯ની ૨૧ ચિત્રાવાળી પ્રતમાંથી. આ ચિત્રના વર્ણન માટે જીએ ચિત્ર ર૮નું વર્ણન. આ ચિત્ર મધ્યેનું સિંહાસન બહુ જ સુંદર રીતે લાકડામાં કારી કાઢેલું હાય એમ લાગે છે. પંદરમા સૈકામાં જૈનાચાર્યાં સુંદર કેાંતરકામવાળા સિંહાસન ઉપર બેસીને ઉપદેશ આપતા હતા, તેના પુરાવા રૂપેજ આવી જાતના સિંહાસનની ચિત્રમાં રજૂઆત કરવામાં આવેલી છે; કારણકે પ્રાચીન પ્રતામાં જ્યાંજ્યાં ગુરુ મહારાજનાં ચિત્ર જોવામાં આવે છે, ત્યાંત્યાં દરેક પ્રસંગમાં સિંહાસન ઉપર જ તે બેઠેલા હોય છે. ઇંદ્રના મસ્તક ઉપરનું છત્ર સુંદર કોતરકામવાળું છે; તેના પગ નીચે તેના વાહન હાથીનું ચિત્ર પણ ચીતરેલું છે.
ચિત્ર ૧૧૧ઃ વર્ષીદાન. જયસૂ॰ની ઉપરાત પ્રત ઉપરથી જ આ ચિત્ર પણ રજૂ કરવામાં આવેલું છે. વન માટે જુએ ચિત્ર ૩૪નું આ પ્રસંગને લગતું જ વધુન.
Plate XXIX
ચિત્ર૧૧૨ઃ મહાવીરનું સમવસરણ. જીરાની પ્રતના અંતિમ પત્ર ઉપરથી. વન માટે જુઓ ચિત્ર૧૬નું આ પ્રસંગને લગતું જ વર્ણુન.
ચિત્ર ૧૧૩: ચતુર્વિધ સંઘ, ચિત્રમાં ઉપરના પ્રસંગમાં સિંહાસન ઉપર બેઠેલા ગુરુ મહારાજ, સામે બેઠેલા શિષ્યરૂપી સાધુ, મધ્ય પ્રસંગમાં બે હાથ જોડીને બેઠેલા ચાર ગૃહસ્થ શ્રાવકા તથા નીચેના પ્રસંગમાં બે સાધ્વીએ અને એ શ્રાવિકારૂપી ચતુર્વિધ સંઘને ધર્મો
પદેશ આપી રહ્યા છે.
લખાણની ત્રીજી લીટીમાં આ પ્રત સંવત ૧૪૭૩ના, ચેાથી લીટી અને પાંચમી લીટીમાં પાષ સુદિ પૂર્ણિમા ને રવિવારના દિવસે શ્રી ખરતર ગચ્છ સંધને માટે અણહિલપુર પત્તનમાં, છઠ્ઠી લીટીમાં શ્રી કલ્પ પુસ્તક (લખ્યું), એમ લખેલું છે. અર્થાત્ આ કલ્પસૂત્ર (ગુજરાતની પ્રાચીન રાજધાની) શ્રી અણહિલપુર પાટણમાં શ્રી ખરતર ગચ્છ સંઘના માટે સંવત ૧૪૭૩ના પાષ સુદ્ધિ પૂર્ણિમા ને રવિવારના દિવસે લખ્યું.
Plate XXX
ચિત્ર ૧૧૪ઃ શટ્ઠાણા, પાટણ ૩ની પ્રતના પાના ૮ ઉપરથી. વર્ણન માટે જીમે ચિત્ર રત્નું આ પ્રસંગને લગતું જ વર્ણન. ચિત્રમાં સુવર્ણના સિંહાસન ઉપર ચાર હાથવાળા શક્રેન્દ્ર બેઠેલા છે. શક્રેન્દ્રના ચાર હાથેા પૈકી ઉપરના જમણા હાથમાં અંકુશ અને ડાબા હાથમાં પાશ છે તથા નીચેના જમણા હાથમાં તલવાર અને ડાબા હાથમાં ફુલ છે. ઇન્દ્રના મસ્તકના ઉપરના ભાગમાં સુંદર છત્ર લટકે છે. વળી ઇન્દ્રના મસ્તકના પાછળના ભાગમાં રત્નજડિત સુવર્ણનું સુંદર ડિઝાઇનેાવાળું ભામંડલ છે. ઇન્દ્ર આખા શરીરે વસ્ત્રાભૂષણેાથી સુસજ્જિત થઈને બેઠેલા છે. ઇન્દ્રના ઉત્તરાસંગના બે છેડા પવનમાં ઊડતા દેખાય છે અને કમ્મર નીચેના વાદળી રંગના રેશમી ઉત્તરીય વજ્રમાં હઁસપક્ષીની સુંદર ડિઝાઈન ચીતરેલી છે. વળી સિંહાસનના ચારે પાયાની નીચે એકેક સિંહની આકૃતિ ચીતરેલી છે. ઇન્દ્રની સામે બે હાથ જોડીને ઇન્દ્રની આજ્ઞાનું શ્રવણુ
Page #132
--------------------------------------------------------------------------
________________
પવિત્ર કલ્પસૂત્ર
૩૮
કરતા વસ્ત્રાભૂષણોથી સુસજ્જિત થઈ ને હરિણૈગમેષિઘ્ન દેવ, મસ્તક ઉપર સુંદર છત્ર સહિત ઊભેલે છે. આ ચિત્રનું એકેએક અંગ પ્રમાણેાપેત છે અને પંદરમા સૈકાના ગુજરાતી ચિત્રકારોના ચિત્રના સુંદર નમૂના છે. ઇન્દ્રના પગની નીચેના ભાગમાં તેના વાહન હાથીની સુંદર હાર ચીતરેલી છે. ચિત્ર ૧૧૫: સ્વ×પાઠકા. પાટણ ૩ની પ્રતના પાના ૨૩ ઉપરથી. સિદ્ધાર્થ રાજાએ સ્વમલક્ષણુ-પાઠકાને વંદી, સારા શબ્દોમાં ગુણસ્તુતિ કરી, પુષ્પ વડે પૂજી, ફળ અને વાદિના દાન વડે સત્કાર કરી, વિવેકપૂર્વક ઊભા થઈ તેમનું આદર-સન્માન કર્યું અને પ્રત્યેક સ્વ×પાઠકે પ્રથમથી જ સ્થાપેલા સિ’હાસન ઉપર પેત પેાતાની બેઠક લીધી. તે પછી સિદ્ધાર્થ ક્ષત્રિયે હાથમાં ફળ-ફૂલ લઈ અતિ વિનયપૂર્વક સ્વ×પાઠકોને સ્વમનું ફળ પૂછ્યું.
સ્વદ્મપાઠકોને આ વાત સાંભળી ઘણા જ સંતાષ અને આનંદ થયા. તેમણે તે સ્વમના અર્થ વિચાર્યો અને પેતપેાતાની અંદર મસલત ચલાવી. પેાતાની બુદ્ધિ વડે ખરાબર અર્થ અવધારી પરસ્પર એકબીજાના અભિપ્રાય મેળવી, સંશયાના ખુલાસા કરી, એકમત થઈ, સિદ્ધાર્થે ક્ષત્રિય આગળ ચૌદ મહાસ્વમોનું ફળ કહેવા લાગ્યા.
ચિત્રમાં ચારે સ્વ×પાઠકા સુવર્ણના અલગઅલગ સિંહાસના ઉપર બેઠેલા છે અને દરેકે કિંમતી વસ્ત્રાભૂષણા અંગ ઉપર ધારણ કરેલાં છે. ખાસ કરીને દરેકના શરીર પરનાં રેશમી કપડાંની જુદી જુદી જાતની ડિઝાઇના આપણને પંદરમા સૈકાના ગુજરાતી કાપડના નમૂનાએ પૂશ પાડે છે. આ ચિત્ર પણ સર્વાંગ સુંદર છે.
Plate XXXI
ચિત્ર ૧૧૬: શક્રેન્દ્ર, પાટણ રૂના પાના ૪ ઉપરથી. તે કાળ અને તે સમયે સૌધર્મેન્દ્ર પોતાની સુધાં સભામાં બેઠેલા છે. તે સૌધર્મેન્દ્ર કેવા છે ? શક્ર નામના સિંહાસન ઉપર બેસનારા, દેવાના સ્વામી, શરીર પરની ક્રાંતિ વગેરેથી દેવામાં અધિકાશતા, હાથમાં વજ્રને પારણુ કરનારા, દેત્યાના નગરાને તાડનારા, શ્રાવકની પાંચમી પિંડમા સે વખત વહન કરનારા અને જેણે પેાતાના કાર્તિક શેઠના ભવમાં સે। વખત શ્રાવકની ડિમા વહન કરી હતી.
ચિત્રમાં સુવર્ણ"ના સાદા સિંહાસન પર ચાર હાથવાળા શક્રેન્દ્ર વસ્ત્રાભૂષાથી સુસજ્જિત થઇને બેઠેલા છે. તેના ચાર હાથ પૈકી ઉપરના જમણા હાથમાં અંકુશ તથા ડાબા હાથમાં વા છે અને નીચેના જમણા હાથમાં ફૂલ છે તથા ડાબા હાથથી કાઇને આજ્ઞા ફરમાવતા હોય તેવી રીતે એઠેલા છે.
ચિત્ર ૧૧૭ઃ શયનમંદિરમાં દેવાનંદા, પાટણ ૩ના પાના ૧૦ ઉપરથી. શ્રી મહાવીર ભગવાન બ્રાહ્મણકુંડગ્રામ નુગરમાં, કોડાલગોત્રી ઋષભદત્ત બ્રાહ્મણની પત્ની જાલંધર ગેાત્રી દેવાનંદા બ્રાહ્મણીની કુક્ષિમાં ગર્ભરૂપે ઉત્પન્ન થયા. તે સમયે મધ્યરાત્રિ હતી અને ઉત્તરાફાલ્ગુની નક્ષત્ર ને ચન્દ્રના યોગ પ્રાપ્ત થયા હતા.
ચિત્રમાં શયનગૃહમાં બિછાવેલા સુંદર ડિઝાઈનવાળા પલંગમાં બિછાવેલી સુંદર શય્યામાં દેવાનંદા બ્રાહ્મણી વસ્ત્રાભૂષણેાથી સુસજ્જિત સૂતેલાં દેખાય છે. આ ચિત્ર પંદરમા સૈકાના ગૃહસ્થાના શયનગૃહે કેવી સુંદર રીતે શણગારેલા રહેતા હતા તેના સરસ ખ્યાલ આપે છે.
Page #133
--------------------------------------------------------------------------
________________
Plate XLV
चित्र १९२
Fig. 192
A
mayeJETHdtaJECHUAIPRIL mehu 13 ottelballe BRUELYE licePEPEEDBARJELEAGUE HISUSEREERINCIETIBETES NEELSEISEMECIPEICLE LETEERIEEEDLEEPERTRE
Raabtanitelupulalulsi Helena PEOPLICEE2152) ||
200000
Page #134
--------------------------------------------------------------------------
________________
Plate XLVII
TA
CODiate of90
FEDER
चित्र १९३
Fig. 193
Page #135
--------------------------------------------------------------------------
________________
ચિત્રવિવરણ
Plate XXXII
ચિત્ર ૧૧૮ઃ ત્રિશલાની કુક્ષિમાં ગર્ભનું સંક્રમણુ. પાટણ ૩ના પાના ૧૧ ઉપરથી. વન માટે જુઓ ચિત્ર ૮૨નું આ પ્રસંગને લગતું જ વર્ણન.
ચિત્ર ૧૧૯ શયનગૃહમાં ત્રિશલા, પાટણ ૩ના પાના ૧૨ ઉપ૨થી. વષઁન માટે જીએ ચિત્ર ૮૩નું આ પ્રસંગને લગતું જ વર્ણન. ચિત્રમાં શયનમંદિરમાં ત્રિશલા માતા અર્ધજાગ્રત અવસ્થામાં સૂતેલાં છે. પગના ઉપરના ભાગમાં સૂર્ય અને ચંદ્ર બે મહાસ્વપ્ના ચીતરેલાં છે.
Plate XXXIII
૩૯
ચિત્ર ૧૨૦: ત્રિશલાના શાક અને હર્ષ. પાટણ ૩ના પાના ૨૭ ઉપરથી. ચિત્રમાં ઉપર અને નીચે એમ એ પ્રસંગેા છે. તેમાં કથાના પરિચયની શરૂઆત ઉપરના ચિત્રથી થાય છે. વન માટે જુઓ ચિત્ર ૮૪નું આ પ્રસંગને લગતું જ વર્ણન.
ચિત્રમાં માતા હથેલી ઉપર મુખ ટેકવીને શાકસાગરમાં ડૂબેલાં દેખાય છે. માતાના મરતક પાછળ ફરતું આભામંડલ રત્નજડિત છે. માતાની પાછળ એક સ્ત્રી-પરિચારિકા ચામર વીંઝતી ઊભેલી છે અને સામે શ્રીજી એ શ્રીએ, અનુક્રમે હાથમાં ફૂલની છાબ તથા પેાપટ અને વીણા હાથમાં પકડી રાખીને ત્રિશલા માતાને આશ્વાસન આપતી ઊભેલી છે. સામે ઊભેલી બંને સખીઓના મસ્તક ઉપર સુંદર ડિઝાઈનવાળા ચંદરવા આંધેલા છે. આ ચિત્રમાંની ચારે સ્ત્રીઓના ચહેરા રોકમગ્ન છે. આ ચિત્રનાં ચારે સ્ત્રીપાત્રાએ પહેરેલાં કિંમતી રેશમી વસ્રોની જુદીજુદી ડિઝાઇના, આપણુને તે સમયના ગુજરાતના કારીગરે કેવા સુંદર કાપડનું વણાટકામ તથા છાપકામ કરતા હશે તેના નમૂનાઓ પૂરા પાડે છે.
આ પછી ચિત્રના અનુસંધાને, ગર્ભના ફરકવાથી ત્રિશલા માતાના હર્ષના પ્રસંગ જોવાના છે, ભગવાન મહાવીરે ગર્ભમાં રહ્યા છતાં અવધિજ્ઞાનના ખળથી, માતાના મનાગત સં૯૫ જાણી લીધા, પછી તેમણે પેાતાના શરીરના એક ભાગ સ્હેજ કંપાળ્યેા. ગર્ભ સહિસલામત છે એમ જણાતાં ત્રિશલા માતાના આનંદના પાર ન રહ્યો. તેમના બન્ને નેત્રામાંથી ઉલ્લાસભાવ ઝરવા લાગ્યા. મુખરૂપી કમલ સહસા પ્રફુલ્લિત થયું અને શમેરોમમાં આનંદના પ્રવાહ ઝરવા લાગ્યા. તેમણે પેાતાની સખીઓ વગેરેને કહ્યું, કે ખરેખર, મારા ગર્ભ સહિસલામત છે.
ચિત્રમાં ત્રિશલા માતા આનંદમાં આવી જઈને, ડાબા હાથમાં દપૅણુ પકડીને તેમાં પેાતાના ચહેરા જોતાં જોતાં, સામે ઊભી રહેલી અને સખીઓને જમણેા હાથ ઊંચા રાખીને પોતાના ગર્ભ સહિસલામત છે, તેમ કહેતાં જણાય છે. આ ચિત્રમાંની ત્રણે સ્રીઓનાં કપડાંની તથા માથા ઉપરના ચંદરવાના કાપડની ડિઝાઇના પણ ખાસ પ્રેક્ષણીય છે.
ચિત્ર ૧ર૧ઃ જન્મ-મહેાત્સવ. પાટણ ૩ના પાના ૨૯ ઉપરથી. વર્ણન માટે જુઓ ચિત્ર ૨૪નું આ પ્રસંગને લગતું જ વર્ણન. આ ચિત્રમાં ઇન્દ્રના મસ્તકની પાછળનું રત્નજડિત આભામંડલ તથા મસ્તકના ઠેઠ ઉપરના ભાગમાંનું રત્નજડિત છત્ર, અને પલાંઠી નીચેની મેરુ પર્વતની આકૃતિ તથા મેરુ પર્વતની જમણી માજુએ બે હાથમાં ફૂલની માળા લઈને ડુંગર પર ચઢતા એક પુરુષ અને ડાબી બાજુએ એ હાથમાં ફૂલની છાખ લઈને ચઢતા બીજો એક પુરુષ દેખાય છે. આટલા પ્રસંગે। ચિત્ર ૨૪થી આ ચિત્રમાં વધારે છે.
Page #136
--------------------------------------------------------------------------
________________
પવિત્ર કલ્પસૂત્ર Plate XXXIV ચિત્ર ૧૨૨: ચૌદ સ્વપ્ન, પાટણ ૩ના પાના ૧૩ ઉપરથી. વાચકોની જાણ ખાતર અત્રે - તેનું ટુંક વિવેચન કરવામાં આવે છે.
(૧) હાથી. ચાર મહાન દંશળવાળ, ઊંચે, વરસી રહેલા વિશાળ મેઘ જે અને વૈતાઢય પર્વતના જેવો સફેદ, તેના શરીરનું પ્રમાણ શક્રેન્દ્રના એરાવત હાથીના જેવડું, સર્વ પ્રકારનાં શુભ લક્ષણવાળો, હાથીઓમાં સર્વોત્તમ અને વિશાળ એવા પ્રકારને હાથી ત્રિશલા દેવીએ પ્રથમ સ્વપ્નમાં જોયો. હાથી એ પરમ મંગલકારી તથા રાજ્યચિદ્યોતક છે.
(૨) વૃષભ. શ્વેત કમલનાં પાંદડાંઓની રૂપકાંતિને પરાજિત કરતે, મજબૂત, ભરાવદાર, માંસપેશવાળ, પુષ્ટ, યથાસ્થિત અવયવવાળો અને સુંદર શરીરવાળે વૃષભ બીજા સ્વપ્નમાં જે. તેનાં અતિશય ઉત્તમ અને તીક્ષણ શિંગડાંઓના આગલા ભાગમાં તેલ લગાવેલું હતું. તેના દાંત સુશોભિત અને વેત હતા. વૃષભ (બળદ) એ કૃષિને ઘાતક છે.
(૩) સિંહ. ત્રીજા સ્વપ્નમાં ત્રિશલાએ સિંહ જે. તે પણ મેતીના હાર, ચંદ્રનાં કિરણ ને રૂપાના પર્વત જે ત, રમણીય અને મને હર હતા. તેના પંજા મજબૂત અને સુંદર હતા. પુષ્ટ અને તીક્ષણ દાઢ વડે તેનું મુખ શોભી રહ્યું હતું. તેની મનોહર જીભ લપલપાયમાન થતી હતી, સાથળો વિશાળ અને પુષ્ટ હતી, સ્કંધ પરિપૂર્ણ અને નિર્મળ હતા, બારીક અને ઉત્તમ કેશવાળી વડે તે અનહદ શોભી રહ્યો હતો. તેનું પુછ કુંડલાકાર અને શોભાયમાન હતું, તે વારંવાર જમીન સાથે અફળાતું અને પાછું કુંડલાકાર બની જતું. તેની આકૃતિમાં સૌમ્યભાવ દેખાઈ આવતો હતો. આ લક્ષણવંત સિંહ આકાશમાંથી ઊતરતે અને પોતાના મુખમાં પ્રવેશ કરતે ત્રિશલા ક્ષત્રિયાણીએ જ. સિંહ પરાક્રમને ઘાતક છે.
(૪) લક્ષમીદેવી. અખંડ ચંદ્રમા જેવી કાંતિવાળાં લહમીદેવીનાં ચોથા સ્વપ્નમાં દર્શન થયાં. તે લહમીદેવી ઊંચા હિમવાન પર્વતને વિષે ઉત્પન્ન થએલા કમલરૂપી મનહર સ્થાને બેઠેલાં હતાં. ચિત્રની મધ્યમાં મોટી આકૃતિ લક્ષ્મીદેવીની છે. તેના કમલરૂપી સ્થાનના વિશેષ વર્ણન માટે જુઓ ક૬૫સૂત્ર સુબાધિકા વ્યાખ્યાન બીજું.
(૫) ફૂલની માળા. પાંચમા સ્વપ્નમાં ત્રિશલા ક્ષત્રિયાણીએ કલ્પવૃક્ષનાં તાજોને સરસ લેવાળી ચોમેર સુગંધ પ્રસરાવતી રમણીય માળા આકાશમાંથી ઊતરતી જોઈ. માળા શૃંગારની દ્યોતક છે.
) પૂર્ણ ચન્દ્ર. છઠ્ઠા સ્વપ્નને વિષે ત્રિશલાએ ચન્દ્રનાં દર્શન કર્યા. શુકલપક્ષના પખવાડિયાની પૂણિમાને પોતાની કળાઓ વડે શોભાવનાર સંપૂર્ણ ચન્દ્ર જે. ચન્દ્ર નિર્મળતાને ઘાતક છે અને બીજા પક્ષે અંધકારને નાશક છે.
(૭) ઊગતો સૂર્ય. સાતમાં સ્વપ્નમાં ત્રિશલા ક્ષત્રિયાણીએ અંધકારના સમૂહને નાશ કરનાર અને પ્રકાશથી ઝળહળતા સૂર્યનાં દર્શન કર્યો. સૂર્ય અતુલ પરાક્રમને દ્યોતક છે.
() સુવર્ણમય વજદંડ. આઠમા સ્વપ્નમાં ત્રિશલા ક્ષત્રિયાણીએ ઉત્તમ જાતિના સુવર્ણમય દંડ ઉપર ફરકતી વજા જોઈ તેના ઉપલા ભાગમાં શ્વેત વર્ણન એક સિંહ ચીતરેલ હતો. વિજ એ વિજયનું ચિહ્યું છે.
Page #137
--------------------------------------------------------------------------
________________
C
Fig. 194 to 205
चित्र १९४ थी २०५
Fig. 206 to 217
Aa
Plate XLVIII
चित्र २०६ थी २१७
Page #138
--------------------------------------------------------------------------
Page #139
--------------------------------------------------------------------------
________________
Plate XLI
762 kk
SIZ
-2012BURBELEEGâtele BEPHELEROUPerug
HUBUBekende PPEHEG pseira Bejhe NENBRIZIO TERRIER
LECHAEL EDEC
E GHATEL 2018) Hitt:PenuGHELLIPelas SENPREPELBP2E LLEURENBOTER
Page #140
--------------------------------------------------------------------------
________________
श्रीहाइडझातीयासमामासण्वमानसमजावालगतराशतः श्रीत ग्रापदिणीविडय निलक समिडियमदरसाश्वशामगादास शनसवाणद्विारा कालापालखतापासाउझताध्यमाशा या सुतासामाकनालस्य विवासाशगनविज्ञता।
दामा-पोसा१
0000000000000
Fig.219
चित्र २१९
Page #141
--------------------------------------------------------------------------
________________
ચિત્રવિવરણ
- ૪૧ (૯) જલપૂર્ણ કુંભ. નવમા સ્વપ્નને વિષે ત્રિશલા ક્ષત્રિયાણીએ પાણીથી ભરેલે કુંભ જે. તે કુંભ (કલશ) અતિ ઉત્તમ પ્રકારના સુવર્ણ સમ અતિ નિર્મળ અને દીપ્તિમાન હતું. એમાં સંપૂર્ણ જલ ભરેલું હોવાથી તે કયાણને સૂચવતો હતો. પૂર્ણ કુંભ મંગલને ઘાતક છે.
(૧૦) પાસરેવર. દશમા સ્વપ્નને વિષે ત્રિશલા ક્ષત્રિયાણીએ પદ્યસરોવર જોયું. આખું સરોવર જુદી જુદી જાતનાં વિવિધરંગી કમલથી તથા જલચર પ્રાણીઓથી સંપૂર્ણ ભરેલું હતું. આવું રમણીય પદ્યસરવરે દશમા સ્વપ્નમાં જોયું. સરોવર નિર્મળતાનું ઘાતક છે.
(૧૧) ક્ષીરસમુદ્ર. અગિયારમા સ્વપ્નને વિષે ત્રિશલા ક્ષત્રિયાણીએ ક્ષીરસમુદ્ર જે. એ સમુદ્રના મધ્ય ભાગની ઉજવલતા ચન્દ્રનાં કિરણ સાથે સરખાવી શકાય. ચારે દિશામાં તેનો અગાધ જલપ્રવાહ વિસ્તરી રહ્યો હતો.
(૧૨) દેવવિમાન. બારમા સ્વપ્નમાં ત્રિશલા ક્ષત્રિયાણીએ દેવવિમાન જોયું, જેને ૧૦૦૮ થાંભલા હતા. તેમાં દિવ્ય પુષ્પની માળાઓ લટકતી હતી. તેની ઉપર વરુ, વૃષભ, ઘોડા, મનુષ્ય, પંખી, હાથી, અશોકલતા, પદ્મલતા વગેરેનાં મનેહરચિત્રો આલેખેલાં હતાં. તેની અંદરથી મધુર સ્વરે ગવાતાં ગાયન અને વાજિંત્રોના નાદથી વાતાવરણમાં સર્વત્ર સંપૂર્ણતા પથરાઈ જતી હતી. વળી તે વિમાનમાંથી કાલાગુરુ, ઊંચી જાતના કિંક દશાંગાદિ ઉત્તમ સુગંધી દ્રવ્યની ઉત્તમ મહેક નીકળતી હતી. આવું ઉત્તમ વિમાન તેમણે જોયું.
(૧૩) રત્નરાશિ. તેરમા રવપ્નમાં ત્રિશલા ક્ષત્રિયાણીએ રનને ઢગલો છે. તેમાં પુલકરત્ન, વજીરત્ન, ઈન્દ્રનીલરન, સ્ફટિક વગેરે રત્નને ઢગલે . તે ઢગલે પૃથ્વીતળ પર હોવા છતાં કાંતિ વડે ગગનમંડલ સુધી દીપી રહ્યો હતો.
(૧૪) નિર્ધમ અગ્નિ. ચૌદમા સ્વપ્નમાંત્રિશલા ક્ષત્રિયાણીએ ધુમાડા વગરને અગ્નિ જોયો. એ અનિમાં સ્વચ્છ ઘી અને પીળું મધ સીંચાતું હોવાથી તે ધુમાડા વગરનો હતો. તેની જવાળાઓ પૃથ્વી ઉપર રહી રહી જાણે કે આકાશના કેઈએક પ્રદેશને પકડવા પ્રયત્ન કરી રહી હોય તેવી ચંચલ લાગતી હતી.
ચિત્ર ૧ર૩ઃ સિદ્ધાર્થ અને ત્રિશલા. પાટણ ૩ની પ્રતના પાના ૧૮ ઉપરથી. સ્વપ્નદર્શનથી વિસ્મય પામેલી, સંતુષ્ટ થએલી, હર્ષોલ્લાસવાળી ત્રિશલા ક્ષત્રિયાણી સ્વપ્નનું સ્મરણ કરવા લાગી. ત્યારપછી તે ઊઠી અને પાદપીઠથી નીચે ઉતરી. કોઈપણ જાતની માનસિક વ્યગ્રતા વિના, રાજહંસની ગતિથી તે સિદ્ધાર્થ ક્ષત્રિયની શયા પાસે આવી. આવીને પિતાની વિશિષ્ટ ગુણવાળી વાણુ વડે સિદ્ધાર્થને જગાડવા.
. ત્યારપછી સિદ્ધાર્થ ક્ષત્રિયની આજ્ઞાથી ત્રિશલા ક્ષત્રિયાણી રત્નમણિથી શોભતાસિંહાસન ઉપર બેઠાં. પિતાના શ્રમ અને ક્ષોભને દૂર કરી, પોતાની સ્વાભાવિક મધુર, કમળ, લલિત અને ભાવભરી વાણી વડે કહ્યું કે, “હે સ્વામી ! હું આજે મહાપુણ્યશાળી અને ભાગ્યશાળીને ગ્ય શસ્યામાં કંઈક જાગતી અને કંઈક ઊંઘતી હતી, તેવી રિથતિમાં ચૌદ મહાસ્વપ્ન દેખી જાગી ઊઠી.”
ચિત્રમાં સિદ્ધાર્થ સિંહાસન ઉપર બેઠેલા છે અને તેમની સામે ત્રિશલા ક્ષત્રિયાણી બેસીને પિતાને આવેલાં વનોનું વૃત્તાંત કહેતાં દેખાય છે. સિદ્ધાર્થની પાછળ એક સ્ત્રી-પરિચારિકા પણ
Page #142
--------------------------------------------------------------------------
________________
૨
પવિત્ર કપત્ર આ વૃત્તાંત વિસ્મય ચિત્તે સાંભળતી ઊભેલી છે.
Plate XXXV ચિત્ર ૧૨૪ઃ સિદ્ધાર્થ અને ત્રિશલા દરબારમાં. પાટણ ૩ની પ્રતના પાના ૨૨ ઉપરથી. આ ચિત્ર-પ્રસંગ બરાબર ઉપરોક્ત ચિત્ર ૧૨૩ને મળો છે.
ચિત્ર ૧૨૫: પુત્રજન્મની વધામણી. પાટણ ૩ની પ્રતના પાના ૨૫ ઉપરથી. વર્ણન માટે જુઓ ચિત્ર ૬૩નું આ પ્રસંગને લગતું જ વર્ણન. ચિત્રમાં સિંહાસન ઉપર બેઠેલા સિદ્ધાર્થ ક્ષત્રિય, પિતાને ત્યાં પુત્રજન્મની ખુશાલીમાં જમવાનું આમંત્રણ આપીને બોલાવેલા સ્વજનો સાથે પુત્રનું નામ પાડવા વગેરેની ચર્ચા કરતા દેખાય છે. સિદ્ધાર્થની સામે ઉપરના પ્રસંગમાં બે પુરુષ અને ' નીચેના પ્રસંગમાં બીજા બે પુરુષ, કુલ ચાર પુરુષ ઊભેલા છે.
Plate XXXVI ચિત્ર ૧૨થી ૧૩૭ઃ કલ્પસૂત્રનાં સુંદર સુશોભન, હંસ વિ. ૨ ની પ્રત ઉપરથી. ચિત્ર ૧૩૮થી ૧૪૯ કલ્પસૂત્રનાં સુંદર સુશોભને. ઉપરની જ પ્રતમાંથી.
: Plate XXXVII - ચિત્ર ૧૫૦ઃ મહાવીરજન્મ. પાટણ ૩ની પ્રતના પાના ૨૮ ઉપરથી, વર્ણન માટે જુઓ - ચિત્ર ૧૪નું આ પ્રસંગને લગતું જ વર્ણન. આ ચિત્રના પાનાનું માપ મેટું હોવાથી ચિત્રકારે શયનમંદિરના સુશોભનમાં સારી વૃદ્ધિ કરી છે.
ચિત્ર ૧૫૧ઃ સંવત્સરી-દાન. પાટણની પ્રતના પાના ૩૩ ઉપરથી. વર્ણન માટે જુઓ ચિત્ર ૩૪નું આ પ્રસંગને લગતું જ વર્ણન. આ ચિત્રમાં પણ ચિત્ર માટે મોટી જગ્યા મળવાથી ચિત્રકારે વધારે સુશોભનને ઉપયોગ ઠીકઠીક પ્રમાણમાં કરેલો છે. '
Plate XXXVIII ચિત્ર ૧૫રઃ પંચમુષ્ટિ લોચ. પાટણ ૩ની પ્રતના પાના ૩૫ ઉપરથી. વર્ણન માટે જુઓ ચિત્ર ૬૮નું આ પ્રસંગને લગતું જ વર્ણન. આ ચિત્રમાં ઈન્દ્રના મસ્તક ઉપર છત્ર છે, એ અવાસ્તવિક છે, કારણકે ઈન્દ્ર.પ્રભુની પાસે આવે ત્યારે છત્ર વગેરેને ત્યાગ કરીને જ આવે; અને ઈન્દ્રને ચાર હાથ છે. વળી ચિત્ર ૬૮માં મહાવીર ઊભેલા છે, જ્યારે આ ચિત્રમાં બેઠેલા છે. ઉપરના - ભાગમાં આકાશમાં વાદળાં દેખાય છે.
ચિત્ર ૧૫૩ઃ મહાવીર-નિર્વાણ, પાટણ ૩ની પ્રતના પાન ૩૮ઉપરથી. વર્ણન માટે જુઓ ચિત્ર ૧૫નું આ પ્રસંગને લગતું જ વર્ણન.
Plate XXXIX ચિત્ર ૧૫૪: ચંદ્રલેખા પાલખી. પાટણ ૩ની પ્રતના પાના ૩૪ ઉપરથી. વર્ણન માટે જુઓ ચિત્ર ૩૫નું આ પ્રસંગને લગતું જ વર્ણન. આ ચિત્રમાં ચિત્રકારને વધારે મોટી જગ્યા મળવાથી ઊંચકનારા છ જણ તથા પાલખીનું સુંદર કલાવિધાન અને પાલખી ઉપરના બે મયૂરોની રજૂઆત ચિત્ર ૩૫થી વધારે છે. ': ચિત્ર ૧૫૫: પાર્શ્વનાથજીનું સમવસરણ. પાટણ ૩ની પ્રતના પાના ૪જ ઉપરથી. અનુ . પમ જ્ઞાન, દર્શન અને ચારિત્રાદિ અસાધારણ ગુણો વડે પોતાના આત્માને ભાવતા, પાર્શ્વનાથ
Page #143
--------------------------------------------------------------------------
________________
का
Fig. 220 to 223
चित्र २२० थी २२३
Plate LI
Page #144
--------------------------------------------------------------------------
Page #145
--------------------------------------------------------------------------
________________
૪૩
ચિત્રવિવરણુ
પ્રભુને ચાશી દિવસ વીતી ગયા. ચેારાશીમા દિવસે, ગ્રીષ્મ કાળના પહેલા મહિનાના પહેલા પખવાડિયામાં, ચૈત્ર માસના અંધારિયા પખવાડિયામાં, ચેાથના દિવસે, પ્રભાત સમયે, પહેલા પહેારે, ઘાતકી વૃક્ષની નીચે, નિર્જળ છઠ્ઠું તપ વડે યુક્ત, વિશાખા નક્ષત્રમાં ચન્દ્રના યોગ પ્રાપ્ત થતાં, શુકલ ધ્યાનના ચાર ભેદોમાંથી પ્રથમના બે ભેદેોમાં વર્તતા, શ્રી પાર્શ્વનાથ પ્રભુને, અનુપમ એવું પ્રધાન કેવલજ્ઞાન અને કેવલદર્શન ઉત્પન્ન થયું. સમવસરણના વણુન માટે જીએ ચિત્ર ૧૬નું વર્ણન. આ ચિત્રની મધ્યમાં મસ્તક ઉપર નાગરાજની સાત ફણા સહિત પદ્માસનસ્થની એટકે સર્પલેઇનવાળાં આભૂષણેા સહિત પ્રભુ શ્રી પાર્શ્વનાથ બેઠેલા છે. પ્રભુની બંને બાજુ એકેક ચામર ધરનાર ઊભેલા છે. ગઢની ચારે બાજુ દરવાજાએની જગ્યાએ એકેક પૂર્ણ કલશની આકૃતિ ચીતરેલી છે. ચિત્રના ચારે ખૂણામાં એકેક વાવ અને પરસ્પર વૈરવૃત્તિવાળાં પશુઓની રજૂઆત ચિત્રકારે કરેલી છે. ઠેઠ ઉપર હંસની સુંદર લાઈન છે. ચિત્રનું સંયેાજનવિધાન પ્રમાણેાપેત છે.
Plate XL
ચિત્ર ૧૫૬ઃ શ્રી નેમિનાથ, પાટણ ૩ની પ્રતના પાના ૪૫ ઉપરથી. શ્રી નેમિનાથ પ્રભુ વર્ષાકાલના ચેાથા માસમાં, વર્ષાકાલના સાતમા પખવાડિયામાં-કાતિક માસના અંધારિયા પખવાડિયાની બારશના દિવસે (ગુજરાતી આસા વિદે ખારશ), મધ્યરાત્રિએ, ચિત્રા નક્ષત્રમાં ચન્દ્રમાના યાગ પ્રાપ્ત થતાં, બત્રીશ સાગરોપમની સ્થિતિવાળા, અપરાજિત નાંમના મહાવિમાનથી ચવીને, આ જંબુદ્રીપ નામના દ્વીપને વિષે ભરતક્ષેત્રમાં શૌર્યપુર નામના નગરમાં, સમુદ્રવિજય નામના રાજાની શિવાદેવી નામની રાણીની કુક્ષિમાં ઉત્પન્ન થયા. ચિત્રના વર્ણન માટે જુઓ ચિત્ર ૧રનું આને મળતા જ પ્રસંગનું વન,
ચિત્ર ૧૫૭ઃ શ્રી નેમિનાથજીનું સમવસરણ. પાટણ ૩ની પ્રતના પાના ૪૬ ઉપરથી. સમવસરણના વર્ણન માટે જુઓ ચિત્ર ૧૬નું વણુના ચિત્રની મધ્યમાં શંખના લૈંછનવાળા શ્રી નેમિનાથજી પ્રભુ પદ્માસનની બેઠકે બેઠેલા છે. ખાકીનું વણુન ચિત્ર ૧૫૫ને મળતું જ છે.
Plate XLI
ચિત્ર ૧૫૮ઃ છ ગણુધરા, પાટણ ૩ની પ્રતના પાના ૪૮ ઉપરથી. આ ચિત્રમાં અગિયાર ગણધરાના બદલે છ ગણુધરા છે. વન માટે જીએ ચિત્ર ૪રનું આ પ્રસંગને લગતું જ વર્ણન. ચિત્ર ૧૫૯: આઠ તીર્થંકરા, પાટણ ૩ની પ્રતના પાના ૪૯ ઉપરથી. ચિત્રમાં એમેની ચાર હારીમાં કુલ આઠ તીર્થંકરોની પદ્માસનસ્થ આભૂષણ્ણા સહિતની પ્રતિમાઓ છે. દરેક તીર્થંકરની બંને બાજુએ એકેક ચામર ધરનાર ઊભેલા છે.
Plate XLII
ચિત્ર ૧૬૦થી ૧૯૨ અને ૧૭૩ થી ૧૮૫: કલ્પસૂત્રનાં સુંદર સુશેાલના. હઁસ વિ. રની પ્રત ઉપરથી. આ સુશેાભનામાં જુદાંજુદાં ફૂલા, ભૌમિતિક ડિઝાઈના, હંસ, મેાર વગેરે પક્ષીઓ, હરણ, માછલી, ઘેાડા, હાથી, સિંહ વગેરે પ્રાણીઓના પણ ઉપયાગ કરવામાં આવેલે છે.
Plate XLIII
ચિત્ર ૧૮૬: શ્રી ઋષભદેવ પ્રભુ. પાટણ ૩ની પ્રતના પાના ૫૧ ઉપરથી. તે કાળે અને તે સમયે અર્જુન કૌશલિક શ્રી ઋષભદેવ પ્રભુ, ઉનાળાના ચેાથા મહિનામાં, સાતમા પખવાડિયામાં–
Page #146
--------------------------------------------------------------------------
________________
પવિત્ર કલ્પસૂત્ર આષાઢ માસની અંધારી ચેાથ(ગુજરાતી જેઠ વદિ ૪)ને દિવસે, તેત્રીશ સાગરોપમની સ્થિતિવાળા સર્વાર્થસિદ્ધ નામના મહાવિમાનમાંથી ચ્યવને, આ જંબૂદ્વીપનેવિશે, ભરતક્ષેત્રમાં, ઈક્વાકુ ભૂમિમાં, નાભિ નામના કુલકરની મરુદેવા નામની સ્ત્રીની કુક્ષિને વિષે, મધ્યરાત્રિએ, દિવ્ય આહારનો ત્યાગ કરીને ગર્ભપણે ઉત્પન્ન થયા. વર્ણન માટે જુઓ ચિત્ર ૧૨નું આ પ્રસંગને લગતું જ વર્ણન.
ચિત્ર ૧૮૭ઃ શ્રી સંઘ, પાટણ ૩ની પ્રતના પાના ૭૨ ઉપરથી, આ ચિત્રમાં ત્રણ હાર છે. સૌથી ઉપરની હારમાં ચાર પુરુષ-શ્રાવક, બીજી હારમાં ચાર સાધ્વીઓ અને ત્રીજી હારમાં ચાર સ્ત્રીઓ-શ્રાવિકાઓ બંને હાથની અંજલિ જેડીને પ્રભુસ્તુતિ કરતાં દેખાય છે. આ ચિત્રનાં સ્ત્રી-પુરુષના પહેરવેશ આપણને પંદરમા સૈકાની શરૂઆતનાં વસ્ત્રપરિધાનના રિવાજને આબેહૂબ ખ્યાલ આપે છે..
Plate XLIV ચિત્ર ૧૮૮ઃ ચાર ગુરુભાઈઓ. ડહેલા ૧ની પ્રસના પાના ૯૩ ઉપરથી. આ ચિત્રમાં ઉપર અને નીચે એમ બે પ્રસંગે છે. તેમાં ચિત્રના પરિચયની શરૂઆત ઉપરના આર્યસ્થલિભદ્ર અને કેશાના પ્રસંગથી થાય છે. ચિત્રમાં આર્યસ્થલિભદ્ર, કોશાની ચિત્રશાળામાં ગરુની આજ્ઞા લઈને ચાતુર્માસાથે રહ્યા છે, તે વિષયની રજૂઆત માટે ચિત્રકારે આર્યસ્થલિભદ્રને લાકઠાના સિંહાસન ઉપર બેસાડીને, સામે બેઠેલી સ્ત્રી-કશાને પિતાને ડાબો હાથ ઊંચો કરીને જમણે હાથથી ધામિક ઉપદેશ સમજાવતા બતાવ્યા છે.
ચિત્રના અનુસંધાને, નીચેના ત્રણ ગુરુભાઈઓની તપસ્યાનો પ્રસંગ જેવાને છે. આર્યસ્થલિભદ્ર જ્યારે ચાતુર્માસ કેશાને ત્યાં કરવા ગયા, ત્યારે તેમની સાથે તેઓના ત્રણ ગુરુભાઈઓ પણ અનુક્રમે કુવાના ભારવટ ઉપર, સિંહની ગુફાના દ્વાર ઉપર અને સર્પના રાફડા ઉપર ચાતુમસ કરવા ગયા હતા, તે પ્રસંગ ચિત્રકારે અત્રે અનુક્રમે કુ, સિંહની આકૃતિ તથા સર્પનું મુખ કાયોત્સર્ગ મુદ્રાએ ઊભેલા એકએક સાધુ પાસે ચીતરીને, અત્રે રજૂ કરેલ છે. - ચિત્ર ૧૮૯: આર્યવાસ્વામી. ડહેલા ૧ની પ્રતના પાના ૯૯ ઉપરથી. આર્યધનગિરિ પિતાની પૂર્વાવસ્થામાં-સંસારીપણુમાં તેમની સ્ત્રી સુનંદા સાથે તુંબવન નામના ગામમાં રહેતા હતા. સુનંદાને ગર્ભવતી અવસ્થામાં ત્યજી દઈને ધનગિરિએ દીક્ષા લીધી હતી. પછીથી સુનંદાએ એક પુત્રને જન્મ આપ્યો. તે પુત્ર જન્મતાંની સાથે જ એવું સાંભળ્યું, કે પિતાના પિતાએ જેન સાધુની દીક્ષા લીધેલી છે. આ સાંભળતાં જ તેને જાતિસ્મરણ-જ્ઞાન થયું. માતાને પોતાની ઉપર જરા ય મોહ ન થાય એટલા માટે તે હમેશાં રડી રડીને માતાને કંટાળો આપવા લાગ્યો; તેથી તેની માતાએ તે છ માસને થયો, ત્યારે જ તેના પિતા-આર્યધનગિરિને હરાવી દીધો. તેમણે ગુરુના હાથમાં સોંપ્યું. ગુરુએ બાળકમાં બહુ ભાર હોવાને લીધે તેનું વજ નામ પાડ્યું. તે પારણામાં રહ્યો રહ્યો અગિયાર અંગ ભર્યો.
* પછી તે બાળક વા ત્રણ વરસને થયે, ત્યારે તેનો કબજો લેવા માટે સુનંદાએ રાજાની 1. પાસે ફરિયાદ કરી. રાજાએ બાળકને રાજસભામાં બોલાવીને, આર્યધનગિરિ તથા સુનંદાને કહ્યું,
કે તમે બંને જણા બાળકને સમજાવે અને બાળક પોતાની રાજીખુશીથી જેની પાસે જાય તેને
Page #147
--------------------------------------------------------------------------
________________
//৩
সঙ্গীত | ||||
তে||তে তেজ তােতত
Fig. 224
ম্বি ২২৪
Tig_225
चित्र २
কতকিয়া||
I
জত
Page #148
--------------------------------------------------------------------------
________________
LII
FONIPORadप्यार
Fig. 227
चित्र २२७
Fig. 228
चित्र २२८
यथा
Fig. 230
चित्र २३०
Fig. 229
चित्र २२९
Page #149
--------------------------------------------------------------------------
________________
Plate LIV
मावणनियह शा
XX
Incix.xKXXXXXXXXXX
आवशताया नामवाली
KXXXXXXX
HD
Fig. 231
चित्र २३१
Fig. 232
चित्र २३२
Page #150
--------------------------------------------------------------------------
Page #151
--------------------------------------------------------------------------
________________
ચિત્રવિવરણ
ખળક સોંપવામાં આવશે.
ચિત્રમાં ઉપર અને નીચે એમ એ પ્રસંગેા છે. તેમાં કથાના પરિચયની શરૂઆત ઉપરના માળક–વાના પારણામાં ભણવાના પ્રસંગથી થાય છે. ચિત્રની મધ્યમાં પારણામાં આાળક વજ્ર ઊભેલા છે. તેની એક બાજુએ એક ી, ઘણું કરીને, તેની માતા સુનંદા તથા બીજી બાજુએ ચાર સાધ્વીએ બેઠેલી છે.
૪૫
ચિત્રના અનુસંધાને, રાજદરબારમાં બાળક–વજ આર્યધનગિરિ પાસેથી આદ્યા ગ્રહણ કરે છે, તે નીચેના પ્રસંગ જોવાના છે. ચિત્રમાં એક બાજુ રાજદરબારમાં રાજા પેાતાની સામે બેઠેલા આર્યંધનગિરિને અને પેાતાની ખાજુમાં બેઠેલી માતા-સુનંદાને પોતે કરવા ધારેલા ન્યાય સંભળાવતા દેખાય છે. રાજાની ગાદીની માજુમાં સુનંદા વજ્રને ફોસલાવવા માટે રમકડાં-મીઠાઇ વગેરેનાં પ્રલાભને આપતી અને સામે સિંહાસન ઉપર બેઠેલા આર્યધનગિરિ એધા બતાવતાં અને તે આઘા લેવાની ઉત્સુકતા બતાવતા બાળક-વ ચિત્રની મધ્યમાં ઊભેલા છે. આર્યધનગરની પાછળ તેમના એક શિષ્ય-સાધુ તેમની શુશ્રુષા કરતા બતાવેલા છે.
Plate XLV
ચિત્ર ૧૯૦: મહાવીરજન્મ અને છપ્પન કુમારી તરફથી કરવામાં આવતા મહે।ત્સવ. ડહેલા ૧ની પ્રતના પાના ૪૬ ઉપરથી. આ ચિત્રમાં પણ ઉપર અને નીચે એમ એ પ્રસંગો છે. તેમાં કથાના પરિચયની શરૂઆત ઉપરના મહાવીરજન્મના પ્રસંગથી થાય છે. વન માટે જુએ ચિત્ર ૧૪નું આ પ્રસંગને લગતું જ વર્ણન,
ચિત્રના અનુસંધાને, છપ્પન દિગ્ગુમારીના મહેાત્સવના નીચેના પ્રસંગ જોવાના છે, પ્રભુના જન્મ થતાં જ છપ્પન દિગ્ગુમારીનાં આસન કંપ્યાં અને અવધિજ્ઞાનથી પ્રભુના જન્મ થએલા જાણી, હર્ષપૂર્વક સૂતિકાઘરને વિષે આવી. તેમાં (૧) ભાગકરા (ર) ભાગવતી (૩) સુભાગા (૪) ભાગમાલિની (૫) સુવત્સા (૬) વત્સમિત્રા (૭) પુષ્પમાળા અને (૮) અનંદિતા નામની આઠ દિકુમારીઓએ અધેાલાકથી આવી પ્રભુને તથા પ્રભુની માતાને નમસ્કાર કરી ઈશાન દિશામાં સૂતિકાઘર રચ્યું; અને એ ઘરથી એક ચેાજન પર્યંત જમીનને સંવર્તવાયુ વડે શુદ્ધ કરી.
. .(૯) મેઘંકરા (૧૦) મેઘવતી (૧૧) સુમેઘા (૧૨) મેઘમાલિની (૧૩) તેાયધારા (૧૪) વિચિત્રા (૧૫) વારિષણા અને(૧૬) બલાહિકા નામની આઠ દિકુમારીઆએ ઊર્ધ્વલાકથી આવી પ્રભુને તથા પ્રભુની માતાને નમન કરી સુગંધી જળ તથા પુષ્પાની વૃષ્ટિકરી.
(૧૭) નંદા (૧૮) ઉત્તરાનંદા (૧૯) આનંદા (૨૦) નંદિવર્ધના (૨૧) વિજયા (૨૨) વિજયંતી (૨૩) જયંતી અને (૨૪) અપરાજિતા નામની આઠ દિકુમારીએ પૂર્વ દિશા તરફના રૂચક પર્વતથી આવીને મુખ જેવા માટે આગળ દર્પણ ધર્યું.
(૨૫) સમાહારા (૨૬) સુપ્રદત્તા (૨૭) સુપ્રબુદ્ધા (૨૮) યશેાધરા (૨૯) લક્ષ્મીવતી (૩૦) શૈષવતી (૩૧) ચિત્રગુપ્તા અને (૩૨) વસુંધરા નામની આઠ દિકુમારીઓ દક્ષિણ દિશાના રૂચક પર્વતથી આવી સ્નાન માટે જળથી ભરેલા કળશા લઈ ગીતગાન કરવા લાગી.
(૩૩) ઈલાદેવી (૩૪) સુરાદેવી (૩૫) પૃથિવી (૩૬) પદ્મવતી (૩૭) એકનાસા (૩૮)
' /
Page #152
--------------------------------------------------------------------------
________________
પવિત્ર કલ્પસૂત્ર નવમિકા (૩૯) ભદ્રા અને (૪૦) શીતા નામની આઠ દિકુમારીએ પશ્ચિમ દિશાના રૂચક પર્વતથી આવી, પ્રભુને તથા પ્રભુની માતાને પવન નાખવા માટે હાથમાં વીંજણા લઈને ઊભી રહી.
(૪૧) અલંબુસા (૪૨) મિનકેશી (૪૩) પુંડરીકા (૪) વારુણી (૫) હાસા (૪૬) સર્વપ્રભા (૪૭) શ્રી અને (૪૮) હી નામની આઠ દિગકુમારીએ ઉત્તરદિશાના રૂચક પર્વતથી આવી, ચામર વીંઝવા લાગી.
(૪૯) ચિત્રા (૫૦) ચિત્રકનકા (૫૧) શહેરા અને (૫૨) વસુદામિની નામની ચાર દિગકુમારીકાઓ રૂક પર્વતની વિદિશાઓમાંથી આવી, હાથમાં દીપક લઈ ઈશાન વગેરે વિદિશાએમાં ઊભી રહી.
(૫૩) રૂપા (૫૪) રૂપાસિકા (૫૫) ગુરૂપ અને (૫૬) રૂપકાવતી નામની ચાર દિકુમારીએ રૂચક દ્વીપથી આવીને ભગવંતના નાળને ચાર અંગૂલથી છેટે છેદી, ખોદેલા ખાડામાં નાખી, ખાડો વૈર્યરત્નથી પૂરી તેની ઉપર પીઠ બનાવ્યું, તથા તેને દૂર્વાથી બાંધીને તે જન્મઘરની પૂર્વ દિશા, દક્ષિણ દિશા અને ઉત્તર દિશામાં કેળનાં ત્રણ ઘર બનાવ્યાં. દક્ષિણ દિશાવાળા ઘરમાં પ્રભુને તથા માતાને સિંહાસન ઉપર બેસારી, બંનેને સુગંધી તેલનું મર્દન કર્યું.
ચિત્રમાં જુદી જુદી દિશા, વિદિશાઓની એકેક દિકુમારી રજુ કરી છે; કારણ કે આટલી જગ્યામાં ૫૬ દિગકુમારીઓ ચીતરી શકાય નહિ. ચિત્રમાં કેળના ત્રણ ઘર તથા બે સિંહાસન પણ ચીતરેલાં છે. કલપસૂત્રની બીજી હસ્તપ્રતોમાં આવી રીતનો ચિત્રપ્રસંગ ચીતરેલો જોવામાં આવતો નથી.
ચિત્ર ૧૯૧ઃ જન્માભિષેક અને ઇંદ્રનું પંચરૂપે પ્રભુને લઈને મેરુ ઉપર જવું. ચિત્ર ૧૯૦ ના જ પાના ઉપરથી. આ ચિત્રમાં પણ ઉપર અને નીચે એમ બે પ્રસંગો છે. તેમાં કથાના પરિચયની શરૂઆત નીચેના ઈંદ્ર પચરૂપે પ્રભુને મેં ઉપર લઈ જાય છે, તે પ્રસંગથી થાય છે. ઇંદ્ર પ્રભુને કરસંપુટમાં લીધા અને પ્રભુની સેવાને તમામ લાભ લેવા માટે પિતાનાં પાંચ રૂપ બનાવ્યાં.. એક રૂપે પ્રભુને ગ્રહણ કર્યા, બે રૂપે બંને બાજુએ રહીને ચામર વીંઝવા લાગ્યો, એક રૂપે પ્રભુના માથે છત્ર ધારણ કર્યું અને એક રૂપે વજ ધારણ કરીને આગળ ચાલવા લાગ્યું. પછી ચિત્રના અનુસંધાને, જન્માભિષેકને ઉપરને પ્રસંગ જેવાને છે. વર્ણન માટે જુઓ ચિત્ર ૨૪નું આ પ્રસંગને લગતું જ વર્ણન. આ ચિત્રની મધ્યમાં બે હાથમાં પ્રભુને પકડીને એકરૂપે ઈન્દ્ર વેગથી જ દેખાય છે, બીજા રૂપે સૌથી આગળ વજ ધારણ કર્યું છે, તેની પાછળ ત્રીજા રૂપે ચામર વીંઝતો અને ચોથા રૂપે પ્રભુના મસ્તકે છત્ર ધારણ કરતે તથા પાંચમા રૂપે ચામર વીંઝતો દેખાય છે. ઇંદ્ર આકાશમાં ઉતાવળથી જતે હવાથી ચામર ધરતાં બંને રૂપિ તથા છત્રવાળું રૂપ આગળ પાછળ થઈ ગયાં છે. ચિત્રનાં પાત્રો વેગવાન છે, જે ચિત્રકારને પછી ઉપરને અદ્દભુત કાબૂ દર્શાવે છે. ભાગ્યે આ ચિત્રના ચિત્રકારનું નામ પણ મલી આવ્યું છે. જુઓ ચિત્ર ૨૧નું વર્ણન.
Plate XLVI ચિત્ર ૧૨. ચતુર્વિધ સંઘ. લીંબડીની પ્રતના પાના ૯૬ ઉપરથી. ચિત્રમાં સૌથી ઉપર
Page #153
--------------------------------------------------------------------------
________________
Pla
-
Fig. 233
चित्र २३३
Fig. 234
चित्र २३४
AA
Fig. 235
चित्र २३५
Fig. 236
चित्र २३६
Page #154
--------------------------------------------------------------------------
________________
LVI
Fig. 237
AHAKAL
Fig. 239
चित्र २३७
चित्र २३९
125 WBRSER
Fig. 238
SDG POET
Fig. 240
चित्र २३८
BA
चित्र २४०
Page #155
--------------------------------------------------------------------------
________________
Fig 241
चित्र २४१
Plate LVII
Page #156
--------------------------------------------------------------------------
Page #157
--------------------------------------------------------------------------
________________
ચિત્રવિવરણ ના ભાગમાં ભગવાન મહાવીરની આભૂષણે સહિતની પદ્માસનસ્થ જિનપ્રતિમાજી શિખરની નીચેના ભાગના દેરામાં ગભારામાં બેઠેલા છે અને તેમની પાસે ગભારાની બહાર, ઘુમટેની નીચેના રંગમંડપમાં બે હાથ જોડીને સ્તુતિ કરતા બે સાધુઓ ઊભેલા છે. આ પ્રસંગની નીચે, ચિત્રના મધ્ય ભાગમાં ચાર શ્રાવકો બે હાથની અંજલિ જોડીને સ્તુતિ કરતા બેઠેલા છે અને સૌથી નીચેના ત્રીજા પ્રસંગમાં બે સાધ્વીઓ અને બે શ્રાવિકાઓ બંને હાથની અંજલિ જોડીને
સ્તુતિ કરતી બેઠેલી છે. આ ચિત્ર ભગવાન મહાવીર ચતુર્વિધ સંઘ સમક્ષ ગુણશીલ ચૈત્યમાં બેસીને પર્યુષણા કપની પ્રરૂપણ કરે છે તેને લગતું છે.
લખાણની આઠ લીટીઓ પૈકી સાતમી અને આઠમી લીટીમાં આ પ્રતિ લખાયાને આ પ્રમાણે ઉલ્લેખ છે. સંવત ૧૬૨૪ રામાપ રિ ૨ સને 1 કત્રિ જેવા ઢિલિત અર્થા-સંવત ૧૫૧૪ના માહ સુદિ ૨ ને સેમવારના દિવસે (આ કલ્પસૂત્રની હસ્તપ્રત) મંત્રિ દેવાએ લખી છે.
Plate XLVII ચિત્ર ૧૯૩ઃ પાર્શ્વનાથ પંચમુષ્ટિ લેચ અને કમઠોપસર્ગ–નિવારણ. લીંબડીની પ્રતના પાન ૪૪ ઉપરથી. ચિત્રમાં અનામે બે પ્રસંગે છે. તેમાં કથાના પરિચયની શરૂઆત પંચમૃષ્ટિ લેચના પ્રસંગથી થાય છે. વર્ણન માટે જુઓ ચિત્ર ૫૫નું આ પ્રસંગને લગતું જ વર્ણન.
આ પછી ચિત્રના અનુસંધાને, અનકમે કમઠોપસર્ગ-નિવારણને પ્રસંગ જેવાને છે. ચિત્રની મયમાં પદ્માસનની બેઠકે આભૂષણે સહિત પ્રભુ પાર્શ્વનાથ બેઠેલા છે. તેઓશ્રીના મસ્તક ઉપર નાગરાજની સાત ફણાઓ છે. જમણી બાજુએ ચાર હાથવાળો ધરણેન્દ્ર બે હાથની અંજલિ જોડીને તથા ડાબી બાજુએ ચાર હાથવાળી તેની પટરાણે બે હાથની અંજલિ જેડીને કમઠોપસર્ગનું નિવારણ કર્યા પછી પ્રભુની સ્તુતિ કરતાં દેખાય છે. ધરણેન્દ્ર અને તેની પટરાણીના બાકીના બે હાથ પૈકી એક હાથમાં અંકુશ છે અને બીજો હાથ વરદ મુદ્રાએ રાખેલો છે. ધરણેન્દ્ર તથા પટરાણીના મસ્તક ઉપર નાગરાજની ફણાઓ છે. વળી ધરણેન્દ્રના મસ્તકની ઉપરના ભાગમાં ચાર હાથવાળી દેવી વરેટયા) દેખાય છે. તેણીના બે હાથમાં સર્ષ છે અને પટરાણીના મસ્તક ઉપર ચાર હાથવાળે દેવ (ક્ષેત્રપાલ દેખાય છે; કારણ કે તેની આગળ તેનું વાહન કતા ઊભેલો છે. આ ચિત્રમાં જે જોળી પટીઓ થીગડાં જેવી દેખાય છે, તેથી આ સુવર્ણાક્ષરી પ્રતના પાછળના અક્ષરે બચાવવા માટે કોઈ કલાથી અનભિજ્ઞ વ્યક્તિએ આ ચિત્રને બેડોળ બનાવી દીધું છે.
Plate XLVIII . ચિત્ર ૧૯૪ થી ૨૦૫ અને ૨૦૬ થી ૨૧૭ કલ્પસૂત્રનાં સુંદર સુશોભન. હંસ વિ૦ રની પ્રત ઉપરથી.
Plate IL-L ચિત્ર ૨૧૮-૨૧૯ પ્રશસ્તિ. ડહેલા ૧ની પ્રતના પાના ૧૨૧ની બંને બાજુ. આ પ્રતના પાના ૧૨૦ની પાછળની બાજુ અને ૧૨૧ની બંને બાજુ થઈને આ પ્રત લખાવનારની ૯શ્લોકની પ્રશસ્તિ છે, જે પૈકી ૧૨૦મા પાનામાં પ ક છે અને બાકીના ૪ કલેક પાના ૧૨૧ની એક
Page #158
--------------------------------------------------------------------------
________________
પવિત્ર કલ્પસૂત્ર બાજુ પદ્યમાં છે, અને આ પ્રત લખાવનાર તથા ચીતરનાર ચિત્રકારનું નામ પાના ૧૨૧ની પાછળની બાજુ ચાર લીટીમાં ગદ્યમાં છે, જે આ પ્રમાણે છે –
- "श्री हौंबड ज्ञातीय सं० झांझण सं० वर्द्धमान सं० वीरपाल गुणराज एतेः श्री तपापक्षे श्री विजयतिलकसूरींद्र शिष्य भ. श्री जयसुंदरसूरिवरणामुपदेशेन सुवर्णाक्षरे। श्री कल्पलेखितः॥ प्राग्वाट् . ज्ञातीय मंत्रि कूपा सुत सेोमाकेनालेख्य चित्र० सारंगेनचित्रिता श्रीः॥
હુંબડ જ્ઞાતીવાળા સંઘવી ઝાંઝણ, સંઘવી વિદ્ધમાન, સંઘવી વીરપાલ [તથા] ગુણરાજ વગેરે[શ્રેષ્ઠીઓએ તપાગચ્છીય શ્રી વિજયતિલકસૂરીશ્વરજીના શિષ્ય ભટ્ટારક શ્રી જયસુંદરસૂરીશ્વરજીના ઉપદેશથી સેનાના અક્ષરોથી [આ કલ્પસૂત્ર લખાવ્યું. અને તે પિરવાડ જ્ઞાતીવાળા મંત્રિ પાના પુત્ર સેમે લખ્યું અને સારંગ નામના ચિત્રકારે ચીતર્યું.”
Plate LI ચિત્ર ૨૨૦ થી રર૩ઃ સુંદર સુશોભને. નવાબ ની પ્રતના હાંસિયાઓ,
Plate LII ચિત્ર ૨૨૪: નિશાલ ગણું. ડહેલા ૨ની પ્રતના પાના ૪૩ ઉપરથી. આ ચિત્રમાં પણ ઉપર અને નીચે એમ બે પ્રસંગે છે. તેમાં કથાના પરિચયની શરૂઆત ઉપરના આમલકી કીડાના ચિત્રથી થાય છે.
(૧) એક વખતે સૌધર્મેન્દ્ર પિતાની સભામાં મહાવીરના પૈર્યગુણની પ્રશંસા કરી અને કહેવા લાગ્યો કેઃ “હે દે! અત્યારના આ કાળમાં મનુષ્યલોકમાં શ્રીવર્ધમાનકુમાર એક બાળક હોવા છતાં પણ તેમના જેવો બીજે કઈ પ્રરાક્રમી વીર નથી. ઈન્દ્રાદિ દેવે પણ તેમને બિવરાવવાને અસમર્થ છે.” આ સાંભળીને એક દેવ કે જેનું નામ જણાવવામાં નથી આવ્યું, તે જ્યાં કુમારો ક્રીડા કરતા હતા ત્યાં આવ્યો અને સાંબેલા જેવા જાડા, ચપળ બે જીભવાળા, ચળકતા મણિવાળા, કુંફાડા મારતા, કાજળ સમાન કાળા વર્ણવાળા, ક્રર આકૃતિવાળા અને વિસ્તૃત , કણાવાળા મોટા સર્ષનું રૂપ બનાવીને ક્રીડા કરવાના વૃક્ષને વીંટાળી દીધું. આ ભયંકર સર્ષ
જોઈ ભયભીત બનેલા બધા કુમાર રમતગમત પડતી મૂકી નાસી છૂટયા; પરંતુ મહાપરાક્રમી | ધર્યશાળી શ્રી વર્ધમાનકુમારે જરાપણ ભય પામ્યા વિના પતે ત્યાં તેની પાસે જઈ, સપને હાથથી
પકડી દૂર ફેંકી દીધે. સર્ષ દૂ૨ પડ્યો એટલે નિર્ભય બનેલા કુમારે પાછા એકઠા થઈ ગયા અને ક્રીડા શરૂ કરી દીધી. - (૨) હવે કુમારોએ વૃક્ષની રમત પડતી મૂકી દડાની રમત શરૂ કરી. રમતમાં એવી શરત હતી કે જે હારી જાય તે જીતેલાને ખભા ઉપર બેસાડે. કુમારેષધારી દેવ શ્રી વર્ધમાનકુમાર સાથે રમતાં હારી ગયે. તેણે કહ્યું: “ભાઈ, હું હાર્યો અને આ વર્ધમાનકુમાર જીત્યા માટે એમને મારા ખભા ઉપર બેસવા દો. શ્રી વર્ધમાન ખભા ઉપર બેઠા એટલે દેવે તક સાધી તેમને બિનરાવવાને પ્રપંચ કર્યો. તેણે પિતાની દેવશક્તિથી સાત તાડ જેટલું ઊંચું પિતાનું શરીર બનાવ્યું. પ્રભુ તેને પ્રપંચ અવધિજ્ઞાનના બળથી જાણી ગયા. તેમણે વજા જેવી કઠોર મુષ્ટિથી તેની પીઠ પર એવો તે પ્રહાર કર્યો કે તે ચીસ પાડવા લાગ્યો અને પીડા પામવાથી મચ્છરની જેમ સંક* ચાઈ ગયે. પ્રભુનું પરાક્રમ તથા વૈર્ય પ્રત્યક્ષ અનુભવી ઈન્દ્રના સત્ય વચનને તેણે મનમાં સ્વીકાર
Page #159
--------------------------------------------------------------------------
________________
sssressad tct222122222
E to the iSERR
Fig. 244
Fig. 242
चित्र २४२
चित्र २४४
ww
27
Fig. 243
MAXT
Fig. 245
Plate LVIII
चित्र २४३
f
Page #160
--------------------------------------------------------------------------
________________
Plate LIX
Fig. 246
चित्र २४६
हाSSS
Fig. 248
चित्र २४०
Fig. 247
Fig. 249
चित्र २४७
चित्र २४९
Page #161
--------------------------------------------------------------------------
________________
ચિત્રવિવરણ
૪૯
કર્યાં અને પોતાનું અસલ સ્વરૂપ પ્રકટ કરી સઘળા વૃત્તાંત કહી સંભળાવ્યે, તે વખતે ઇન્દ્રે ધૈર્યશાળી પ્રભુનું ‘વીર’ એવું ગુણનિષ્પન્ન નામ પાડ્યું.
ચિત્રમાં વર્ધમાનકુમારે માથે મુકુટ તથા કાનમાં કુંડળ વગેરે આભૂષણા પહેરેલાં છે અને આડને વીંટાઇ વળેલા સર્પ છે. વર્ધમાનકુમારની આગળપાછળ ત્રણ તથા ઉપરના ભાગમાં એક બીજો છેકરા ચીતરેલા છે. વર્લ્ડમાન દેવના ખભા ઉપર બેઠેલા છે. વળી નજીકમાં એક વ્યક્તિ ઊભેલી છે, જે જમણા હાથ ઊંચા કરીને કોઇને ખેલાવીને મહાવીરના આ પ્રરાક્રમના પ્રસંગ
બતાવતી હાય એમ લાગે છે.
આ પ્રસંગની સાથે સરખાવા કૃષ્ણની બાળક્રીડાના એક પ્રસંગ.
(૧) કૃષ્ણ જ્યારે ખીજા ગેાપ બાળક સાથે રમતા હતા ત્યારે તેમના શત્રુ કંસે મારવા મેકલેલા અઘ નામના અસુર એક ચેાજન જેટલું સર્પરૂપ ધારણ કરી માર્ગ વચ્ચે પડયો અને કૃષ્ણ સુદ્ધાં બધાં બાળકાને ગળી ગયા. આ જોઇ કૃષ્ણે એ સર્પના ગળાને એવી રીતે રૂંધી નાખ્યું કે જેથી તે સર્પ અઘાસુરનું મસ્તક ફાટી શ્વાસ નીકળી ગયા અને તે મરી ગયા. તેના મુખમાંથી બાળકે બધા સકુશળ બહાર આવ્યા. —ભાગવત દશમસ્કન્ધ, અ. ૧૨, શ્લા. ૧૨-૩૫, પૃ. ૮૮. (૨) એકબીજાને અરસપરસ ઘેાડા બનાવી જ્યારે ગેાપ બાળકા સાથે કૃષ્ણ અને ખળભદ્ર રમતા હતા, તે વખતે કંસે મેકલેલેા પ્રલમ્બ નામનેા અસુર તે રમતમાં દાખલ થયા. તે કૃષ્ણ અને બળભદ્રને ઊપાડી જવા ઇચ્છતા હતા. એણે બળભદ્રના ઘેાડા બની તેમને દૂર લઈ જઈ, એક પ્રચંડ અને ભયાનક રૂપ પ્રગટ કર્યું. બળભદ્રે છેવટે ન ડરતાં સખત સુષ્ટિપ્રહારથી એ વિકરાળ અસુરને લેાહી વમતા કરી ડાર કર્યાં અને અંતે બધા સકુશળ પાછા ફર્યાં.
—ભાગવત દશમસ્કન્ધ, અ. ૨૦, ફ્લેા. ૧૮-૩૦. આ પછી ચિત્રના અનુસંધાને, અનુક્રમે નિશાલ ગણુણાના નીચેના પ્રસંગ જોવાના છે. પ્રભુ જ્યારે આઠ વર્ષથી કંઈક અધિક ઉમ્મરના થયા ત્યારે, પ્રભુ જન્મથી જ ત્રણ જ્ઞાન સહિત જન્મેલા હેાવા છતાં, પરમ હર્ષિત થયેલાં માતાપિતા, સામાન્ય પુત્રની પેઠે તેને નિશાળે ભણવા માકલવા તૈયાર થયાં. શુભ મુહૂર્તે અને શુભ લગ્ન પ્રભુને નિશાળે બેસાડવાની મહાત્સવપૂર્વક માટી તૈયારી કરી. સગાં-સબંધીનેા, હાથી, ઘેાડા વગેરે વાહનાથી, હાર, મુગટ, કુંડલ, બાજુબંધ, કંકણ વગેરે આભૂષણ્ણાથી અને પંચવર્ષીય રેશમી વસ્ત્રોથી આદરપૂર્વક સત્કાર કર્યો. ભણાવનાર પંડિતને માટે મહામૂલ્યવાળાં ઘરેણાં, વિવિધ પ્રકારનાં રત્ના અને શ્રીફળ વગેરે ઉત્તમ વસ્તુઓ તૈયાર કરવામાં આવી. નિશાળના વિદ્યાર્થીઓને વહેંચવા માટે સાપારી, સાકર, બદામ, દ્રાક્ષ, ચારોળી, મીઠાઈ અને વિવિધ પ્રકારનાં વસ્ત્રો મંગાવ્યાં. સુવર્ણ, રત્ન અને રૂપાથી જડેલાં પાટી–ડિયા—લેખન વગેરે ઉપકરણેા તૈયાર કર્યાં. દેવી સરસ્વતીની મૂર્તિના પૂજન માટે કિંમતી રત્ના અને માતીએથી જડેલું સુવર્ણનું મનેાહર આભૂષણુ તૈયાર કરાવ્યું. કુલની વૃદ્ધ સ્ત્રીઓએ પ્રભુને પવિત્ર જળ વડે સ્નાન કરાવી, ચંદન કપૂર વગેરે સુગંધી દ્રવ્યેાથી વિલેપન કર્યું. ત્યાર પછી ઉત્તમ વસ્ત્ર, દિવ્ય આભૂષણા અને પુષ્પમાળા વડે અલૈંકૃત થએલા પ્રભુને સુવર્ણની સાંકળથી શે।ભી રહેલા ઉત્તમ હાથી ઉપર બેસાડયા. સેવકેાએ પ્રભુના મસ્તક ઉપર રમણીય છત્ર ધારણ કર્યું. ચંદ્રનાં કિરણેા જેવાં સફેદ ચામરા વીંઝાવા લાગ્યાં, ગવૈયા ગાન ગાવા લાગ્યા, વાજિંત્રા
Page #162
--------------------------------------------------------------------------
________________
૫૦
પવિત્ર કલ્પસૂત્ર ના મધુર સર નીકળવા લાગ્યા, વિવિધ પ્રકારના નાચ થવા લાગ્યા, યાચકોને ઈચ્છિત દાન
મળવા લાગ્યાં. એવી રીતે ધામધૂમ સાથે, ચતુરંગી સેનાથી પરવારેલા શ્રી વર્ધ્વમાનકુમાર પંડિતને . ઘેર ભણવા ગયા.
ચિત્રમાં હાથી ઉપર વદ્ધમાનકુમાર બેઠેલા છે. હાથીની આગળ એક માણસે શરણાઈ. વગાડતે દેખાય છે અને હાથીની પાછળ ઉપર બે અને નીચે એક, કુલ ત્રણ સ્ત્રીઓ મંગલ ગીતે ગાતી ઊભી છે. નીચે ચાર પુરુષો બેઠેલા છે.
ચિત્ર ૨૨૫૦ મહાવીર-દીક્ષા. ડહેલા ૨ની પ્રતના પાના ૪૭ ઉપરથી. ચિત્રમાં અનુક્રમે ત્રણ પ્રસંગે છે. તેમાં કથાપ્રસંગની શરૂઆત ઉપરના સંવત્સરી-દાનના ચિત્રથી થાય છે. વર્ણન માટે જુઓ આ ચિત્રને લગતું જ ચિત્ર ૩૪નું વર્ણન.
આ પછી ચિત્રના અનુસંધાને, અનુક્રમે દીક્ષા મહોત્સવને મધ્ય પ્રસંગ જેવાને છે. વર્ણન માટે જુઓ આ ચિત્રને લગતું જ ચિત્ર ૩૫નું વર્ણન.
આ પછી ચિત્રના અનુસંધાને, અનુક્રમે પંચમુષ્ટિ લચને નીચે પ્રસંગ જેવાને છે. વર્ણન માટે જુઓ આ ચિત્રને લગતું જ ચિત્ર ૩૬નું વર્ણન.
ચિત્ર ૨૨૬: શ્રી જંબુકુમાર અને આઠ સ્ત્રીઓ. ડહેલા ૨ની પ્રતના પાના ૭૬ ઉપરથી. આર્યસુધમને કાશ્યપગોત્રવાળા આર્યજંબુ નામે સ્થવિર શિષ્ય હતા. તેઓશ્રીને જન્મ રાજગૃહ નામના નગરમાં થયે હતો. તેમના પિતાનું નામ ત્રષભ અને માતાનું નામ ધારિણી હતું. જંબુકુમાર એક વખતે રાજગૃહીના ઉદ્યાનમાં આવેલા આર્યસુધર્મા પાસે ધર્મોપદેશ સાંભળવા ગયા હતા. તેઓશ્રીને ધર્મોપદેશ સાંભળીને સંસાર ઉપર જંબુકમારને વૈરાગ્ય ઉત્પન્ન થયે હતું, છતાં પણ માતાપિતાના દઢ આગ્રહને વશ થઈને તેઓ આઠ કન્યાએ પરાયા. લગ્નની પ્રથમ રાત્રિએ જ, જંબુકુમાર પોતાની આઠ રીઓને પ્રતિષ આપી રહ્યા હતા. તે વખતે ચારસો નવાણું ચારના પરિવારવાળે પ્રભવ નામને ઐર પણ ચોરી કરવા માટે ત્યાં ઘરમાં આવ્યું હતો. જબુકમારનો વૈરાગ્યવાસિત ઉપદેશ સાંભળી ચારસે નવાણું ચેરા સહિત પ્રભવ અને આઠે સ્ત્રીઓ પ્રતિબોધ પામ્યાં અને સવાર પડતાં જ પાંચસો ચાર, આઠ છીએ, તે સ્ત્રીઓનાં માતાપિતા અને પિતાનાં માતાપિતા, એ રીતે કુલ પાંચસે છવ્વીસની સાથે શ્રી આર્યજંબુએ નવાણું • ક્રોડ સેનેયા ત્યજી દઈને દીક્ષા લીધી.
ચિત્રમાં ડાબી બાજુએ ઉપરના ભાગમાં જંબુકુમાર, જમણી બાજુએ બબેની ચાર લાઈનેમાં બેઠેલી આઠ સ્ત્રીઓને અને જંબુકમારની નીચેના ભાગમાં ચોરી કરવા પ્રવૃત્ત થએલા પ્રભવ વગેરે ચેરેને ઉપદેશ આપતા દેખાય છે.
Plate LIII ચિત્ર ર૨૭: હરિગમેજિ. સોહન પાના ૧૧ ઉપરથી. ચિત્રમાં હરિણમેષિનું બે હાથમાં આકાશમાર્ગ ગર્ભ લઈને જતો દેખાય છે. તેના પગની નીચેના ભાગમાં પહાડની આકૃતિ તથા બંને બાજુ સુંદર ઝાડ ચિત્રકારે ચીતરેલાં છે. તેને આકાશમાર્ગે ચાલતા હવાને બતાવવા માટે હંસ પક્ષીની ડિઝાઈનવાળા તેના ઉત્તરાસંગના બંને છેડાઓને ચિત્રમાં ઊડતા બતાવેલા છે.
Page #163
--------------------------------------------------------------------------
________________
AKX
RIANS
Fig. 250
चित्र २५०
Fig. 251
चित्र २५१
Plate LX
Page #164
--------------------------------------------------------------------------
Page #165
--------------------------------------------------------------------------
________________
ચિત્રવિવરણુ
આ ચિત્ર ચિત્રકારની પીંછી ઉપરના સુંદર કાબૂ દર્શાવે છે.
ચિત્ર ૨૨૮ઃ સિદ્ધાર્થ અને ત્રિશલા, સાહન. પાના ૧૯ ઉપરથી. સિદ્ધાર્થ રાજા સ્નાનગૃહમાંથી નીકળી, બહાર જ્યાં સભાનું સ્થાન હતું ત્યાં પહેાંચ્યા અને સિંહાસન ઉપર પૂર્વદિશા તરફ મુખ રાખી બિરાજમાન થયા. ત્યારબાદ પેાતાની બહુ નજીક નહીં તેમ બહુ દૂર નહીં એવી રીતે સભાના અંદરના ભાગમાં પડદા બંધાવ્યા.
૧
પડદાની મને હરતા
આ પડદાને વિવિધ પ્રકારનાં મણિ અનેરત્ના જડેલાં હાવાથી અતિશય દર્શનીય લાગત હતા. જ્યાં ઊંચી જાતનાં વસ્ત્રો વણાતાં હતાં, ત્યાં જ તે બનાવરાવવામાં આવેલા હેાવાથી ભારે કિંમતી હતા. ખારીક રેશમના બનાવેલા અને સે'કડા ગૂથણીએ વડે મનને આશ્રય પમાડનારા તાણેા તેમાં ખીલી નીકળતા હતા. વળી એ પડદા ઉપર અનેક પ્રકારનાં મનહર અને આશ્ચર્યકારક ચિત્રા આલેખેલાં હતાં. વરુ, વૃષભ, મનુષ્યા, મગરમ, પંખીઓ, સૌ, કિન્નરદેવા, રૂરૂ જાતિનાં મૃગલાં, અષ્ટાપદ નામનાં જંગલનાં પશુઓ, ચમરી ગાયા, હાથી, તેમ જ અશેાકલતા વગેરે વનલતાએ અને પદ્મલતાનાં કળાભરેલાં ચિત્ર તેમાં મુખ્ય હતાં. આ પડદોજવનિકા અંધાવવાના ઉદ્દેશ એ જ હતા કે અંદરના ભાગમાં રાણી વગેરે અંતઃપુરવાસિનીએ નિરાંતે બેસી શકે.
રાણીનું સિંહાસન
પડદાની અંદર રાણીને બેસવાને માટે એક સિંહાસન ગાઠવવામાં આવ્યું. તેની ઉપર મણિ-રત્નની સુંદર રચના કરવામાં આવી હતી. બેસવાની જગ્યાએ સ્વચ્છ અને કેમળ રેશમી ગાદી બિછાવી તેની ઉપર સફેદ ચાદર પાથરવામાં આવી હતી. એ રીતે તે અતિશય કામળ અને શરીરને સુખકારી લાગે એવું સિંહાસન ગાઠવવામાં આવ્યું હતું.
ચિત્રમાં સિદ્ધાર્થ રાજા જમણા હાથમાં તલવાર તથા ડાબા હાથમાં ફૂલ રાખીને સિંહાસન -ઉપર વસ્ત્રાભૂષાથી સુસજ્જિત થઇને બેઠેલા છે. મસ્તક ઉપર ચંદરવા બાંધેલા છે. વચ્ચે પડદો છે. પડદાના આંતરામાં ત્રિશલા જમણા હાથમાં ફૂલ રાખીને વજ્રભૂષણાથી સુસજ્જિત થઈને બેઠેલાં છે. તેમના મસ્તક ઉપર પણ ચંદરવા બાંધેલા છે. ચિત્રના ઠંઠ ઉપરના ભાગમાં એ માર ચીતરેલા છે.
ચિત્ર ૨૨૯ઃ ત્રિશલાના આનંદ. સાહન. પાના ૩૦ ઉપરથી.ગલ સહીસલામત છે એમ જણાતાં ત્રિશલા માતાના આનંદના પાર ન રહ્યો. ચિત્રમાં ત્રિશલા ખૂબ આનંદમાં આવી જઇને હીંચકા ઉપર હીંચકા ખાતાં બેઠેલાં છે. કલ્પસૂત્રની બીજી કોઇપણ સચિત્ર પ્રતમાં આ પ્રસંગને આ રીતે ચીતરેલા મારા જોવામાં આવ્યે નથી. હીંચકામાં બારીક સુંદર કાતરકામ કરેલું દેખાય છે. ત્રિશલાની જમણી બાજુએ હીંચકા ઉપર ઊભી રહેલી ચામરધારિણી શ્રી-પરિચારિકા ડાખા હાથથી ચામર વીંઝતી દેખાય છે. ડાખી બાજુએ બીજી એક સ્ત્રી-પરિચારિકા વાડકામાં ચંદનધનસાર વગેરે વિલેપન કરવાનાં દ્રવ્યે લઈને હીંચકા ઉપર ઊભેલી છે. હીંચકાની નીચેના ભાગમાં બંને માજીએ એકેક સ્ત્રી-પરિચારિકા બેઠેલી છે; વળી નીચેના ભાગની મધ્યમાં
Page #166
--------------------------------------------------------------------------
________________
પવિત્ર પસૂત્ર
પદ્મ
ખીજી એ સ્ત્રીઓ બંને હાથથી પકડેલાં સુખડના ટુકડાથી અંગ-વિલેપન કરવાનાં દ્રવ્યે ઘસતી હાય એમ સ્પષ્ટ દેખાય છે. ચિત્રકારે પ્રસંગની રજૂઆત બહુ સુંદર રીતે કરેલી છે.
ચિત્ર ૨૩૦ઃ આમલકી ક્રીડા, સાહન. પાના ૩૪ ઉપરથી. વર્ણન માટે જુઓ આ ચિત્રને લગતું જ ચિત્ર ૨૨૪નું આમલકી ક્રીડાનું વર્ણન.
આ ચિત્રમાં વર્ધમાનકુમારે માથે મુકુટ તથા કાનમાં કુંડળ વગેરે આભૂષણા પહેરેલાં છે અને ડાળા હાથે ઝાડને વીંટાઈ વળેલા સર્પન માં આગળથી પકડેલા છે. વર્ધમાનકુમારની પાછળ એ તથા ઉપરના ભાગમાં ત્રણુ ખીજા છેકરાઓ ચીતરેલા છે. ઠેઠ નીચેના ભાગમાં અને ખાજુ એકેક ઝાડ રજૂ કરેલું છે. મધ્યમાં દેવના ઉપર બેઠેલા વર્ધમાન અને તેમના જમણા હાથની મુષ્ટિના પ્રહાર સહન નહિ થવાથી કમ્મરમાંથી વળી જઇને ઘેાડા જેવા બની ગએલા દેવ ચીતરેલા છે. વળી નજીકમાં ઊભા રહેલા એક છેકરા જમણા હાથ ઊંચા કરીને બીજા છેકરાઓને એલાવીને વર્ષમાતકુમારના આ પરાક્રમના પ્રસંગ બતાવતા હોય એમ લાગે છે.
Plate LIV
ચિત્ર ૨૩૧ઃ પ્રભુ મહાવીરની દીક્ષા, હંસ વિ. ૧ના પાના ૬૦ ઉપરથી. ચિત્રમાં ઉપર અને નીચે એમ એ પ્રસંગેા છે, તેમાં કથાના પરિચયની શરૂઆત નીચેના પાલખીના ચિત્રથી થાય છે. વર્ણન માટે જુએ આ જ પ્રસંગને લગતું ચિત્ર ૩૫નું વર્ણન. આ પછી ચિત્રના અનુસંધાને, ઉપરના ચિત્રમાં વર્ણવેલા પ્રભુ મહાવીરે કરેલા અનગારપણા(સાધુપણા)ના સ્વીકારના પ્રસંગ જોવાના છે. વર્ણનને માટે જુઓ ચિત્ર ૩૬નું આ જ પ્રસંગને લગતું વર્ણન.
ચિત્ર ર૩રઃ પ્રભુ મહાવીરની દીક્ષા. પુરાતત્ત્વવિદ્ શ્રી જિનવિજયજીની સુવર્ણાક્ષરી સંવત ૧૫૧૧ની શ્રી મહાવીર ચરિત્રની હસ્તપ્રત ઉપરથી, ચિત્રમાં ઉપર અને નીચે એમ એ પ્રસંગે છે; તેમાં કથાના પરિચયની શરૂઆત ઉપરના પ્રભુ મહાવીરે કરેલા સાધુપણાના સ્વીકારથી થાય છે. વર્ણન માટે જુએ આ જ પ્રસંગને લગતું ચિત્ર ૩૭નું વર્ણન. આ પછી ચિત્રના અનુસંધાને, નીચેના ચિત્રમાં વર્ણવેલા પ્રભુ મહાવીરના સમવસરણના પ્રસંગ જોવાના છે. વર્ણન માટે જીઆ આ જ પ્રસંગને લગતું ચિત્ર ૧૬નું વર્ણન,
Plate LV
ચિત્ર ૨૩૩: વર્ષીદાન તથા દીક્ષામહાત્સવ, સાહન. પાના ૩૬ ઉપરથી. ચિત્રમાં ઉપર અને નીચે એમ એ પ્રસંગેા છે. તેમાં કથાના પરિચયની શરૂઆત ઉપરના વર્ષીદાનના ચિત્રથી થાય છે. વર્ણન માટે જીએ ચિત્ર ૩૪નું વર્ણન. પછી ચિત્રના અનુસંધાને, દીક્ષા મહાત્સવના પ્રસંગ જોવાના છે. વર્ણન માટે જુઓ આ જ પ્રસંગને લગતું ચિત્ર ૩૫નું વર્ણન.
ચિત્ર ૨૩૪: પંચમુષ્ટિ લેાચ. સાહન. પાના ૩૬ ઉપરથી. વન માટે જુએ આ જ પ્રસંગને લગતું ચિત્ર ૩૬નું વન.
ચિત્ર ૨૩૫: ગૌતમસ્વામી. સાહન, પાના ૭૮ ઉપરથી. ચિત્રની મધ્યમાં લાકડાની સુંદર નકશીકામવાળી પાટ ઉપર પદ્માસનની બેઠકે ગૌતમસ્વામી બેઠા છે. તેઓશ્રીની પાછળના ભાગમાં અને બાજુએ અને મસ્તકના ઉપરના ભાગમાં લાકડાની નકશીકામવાળું પૂડિયું છે.
Page #167
--------------------------------------------------------------------------
________________
Plate LXI
Harumisrmilainstmiaurat
ANTED
Fig.253
चित्र २५२
Fig. 252
चित्र २५३
Fig. 254
चित्र २५४
Page #168
--------------------------------------------------------------------------
________________
ate LXII
Fix 255
चित्र २५५
MUSIKOSEBAMA
Fig. 257
26
Fig. 256
चित्र २५०
चित्र २५६
Page #169
--------------------------------------------------------------------------
________________
Plate LXIII
the key
Fig. 258
21
BESTILT Llentek DIDINARUH WILLES ELD themenea
Page #170
--------------------------------------------------------------------------
Page #171
--------------------------------------------------------------------------
________________
ચિત્રવિણ
૫૩ ઉપરના ભાગની બંને બાજુએ માં ફૂલની માળા રાખીને ઊભેલે એકેક માર ચીતરે છે. ગૌતમસ્વામીનો ડાબો ખભે તેમણે પહેરેલાં કપડાંથી ઢંકાએલે છે અને જમણા ખભા ઉપર સસ્પત્તિ છે. વળી તેઓશ્રીના જમણું એામાં એ પણ સ્પષ્ટ દેખાય છે; તેઓશ્રીના બંને હાથ હૃદયની પાસે અભયમુદ્રાએ રાખેલા છે. આવી રીતની મુદ્રાવાળી ગૌતમસ્વામીની મૂતિઓ અગર ચિત્ર જવલ્લે જ મળી આવે છે.
ચિત્ર ર૩ઃ શ્રી પાર્શ્વનાથનું સમવસરણ. સહન. પાના ૪૭ ઉપરથી. વર્ણન માટે જુએ ચિત્ર ૧૫૫નું આ જ ચિત્રને લગતું વર્ણન. '
Plate LVI - ચિત્ર ર૩૭ઃ પાર્શ્વનાથનું નિર્વાણ. સોહન. પાના ૪૮ ઉપરથી. વર્ણન માટે જુઓ ચિત્ર ૫નું આ જ ચિત્રને લગતું વર્ણન.
* ચિત્ર ૨૩૮ શ્રીષભદેવ. સેહન. પાના ૫૪ ઉપરથી. વર્ણન માટે જુઓ ચિત્ર પરનું આ જ ચિત્રને લગતું વર્ણન.
ચિત્ર ૨૯: તીર્થાધિરાજ શત્રુંજયું. સોહન. પાના ૬૫ પરથી. વેતાંબર જૈન સમાજનો માટે ભાગ રોજ સવારે પ્રાણાતિક રસ્તુતિમાં ભારતનાં પાંચ મુખ્ય જૈન તીર્થોને નિમ્નલિખિત સ્તુતિથી, એ પવિત્ર સ્થાન ઉપર મોશે જનાર પુણ્યાત્માઓને વંદન કરે છે;
આબુ અષ્ટાપદ ગીરનાર, સમેતશિખર શત્રુંજય સાર;
પંચતીર્થ એ ઉત્તમ ધામ, સિદ્ધિવર્યા તેને કરું પ્રણામ. તીર્થાધિરાજ શ્રી શત્રુંજય ઉપર મૂળનાયક તરીકે શ્રી આદીશ્વર પ્રભુની મૂર્તિ બિરાજમાન હેવાથી વૃષભના લાંછન-ચિવાળી શ્રી આદીશ્વર પ્રભુની મૂર્તિ ચિત્રકારે અત્રે રજૂ કરી છે. ચિત્રની અદર શિખરની ઉપરના ભાગમાં એક મોર અને એક સર્પ ચીતરેલાં છે, જે બંને ચિત્ર અજે પણ મુખ્ય દેરાસરની પાછળના ભાગમાં રાણુંવૃક્ષની નીચે ડાબી બાજુએ વિદ્યમાન છે. ચિત્રની ડાબી બાજુએ ઉપરના ભાગમાં એક ઝાડ ચીતરીને રાયણના ઝાડની રજૂઆત પણ ચિત્રકારે આ ચિત્રમાં કરેલી છે. ચિત્રની જમણી બાજુએ ઉપરના ભાગમાં કાઉસગ્નધ્યાને પાંચ સાધુની આકૃતિઓ ચીતરીને પાંચ પાંડેની રજૂઆત ચિત્રકારે કરેલી છે (જેન ધર્મની માન્યતા પ્રમાણે વીસ કટિ સાધુઓ સાથે પાંચ પાંડવે શત્રુંજય ઉપર મોક્ષે ગયા છે.) પાંચ પાંડવોની સ્થાપત્યમૂર્તિઓ આજે પણ શત્રુંજય પર્વત પર વિદ્યમાન છે. ચિત્રની જમણી બાજુએ બેઠા ઘાટના શિખરવાળું (ઘુમટવાળું) પુંડરીક ગણધરની મૂર્તિવાળું મંદિર ચીતરેલું છે. મૃતિની પલાંઠીમાં પુંડરીક કમલનું લંછન (ચિ) છે. આ મૂતિની ખાસ વિશિષ્ટતા એ છે કે શત્રુજય ઉપરના જિનમંદિરો સિવાય કોઈપણ જૈનતીર્થના જિનમંદિરની અંદર ગણુધરેની મૂર્તિઓ જિનમૂર્તિની માફક પદ્માસને પ્રાચીન શિલ્પીઓએ ઘડી નથી. મૂળનાયકના મંદિરનું શિખર બહુ જ ચું, ઊડતી ધ્વજા સહિત ચીતરીને ચિત્રકારે તે સમયના (પંદરમા સૈકાના)
* “ક્ષિrદરતનો રાત્રિના તાજા રામમુદા” ૧૧-નિર્વાનઝિનr ges ,
Page #172
--------------------------------------------------------------------------
________________
૫૪.
પવિત્ર કલ્પસૂત્ર જિનમંદિરની વિશાળતાનો આબે ખ્યાલ આપવા પ્રયત્ન કર્યો છે. બંને મૂર્તિઓની નીચેની પટ્ટીમાં હારબંધ હાથીઓ ચીતરેલા છે. પટ્ટીની નીચેના ભાગમાં પહાડની આકૃતિ છે. બંને મતિઓની નીચે ગોળાકૃતિમાં ધર્મચક્રની રચના બે હરણીઓના જોડલાં ચીતરીને રજૂ કરી છે.
આ ચિત્ર ૨૪૦: મહાતીર્થ શ્રી ગીરનાર. સેહન. પાના ૬૬ ઉપરથી. આ ચિત્રમાં વેતાંબર જેનોના બીજા મુખ્ય તીર્થ ગીરનારજીની રજૂઆત કરવાને ચિત્રકારને આશય હોય તેમ લાગે છે. ચિત્રની બરાબર મધ્યમાં શિખરબંધ જિનમંદિરમાં શંખના લંછન(
ચિન્હ)વાળી આભૂષણ સહિત ગીરનાર તીર્થના મુખ્ય દેરાસરના મૂળનાયક બાવીસમાં તીર્થકર શ્રી નેમિનાથજીની સુંદર મૂતિ ચિત્રકારે ચીતરેલી છેઃ ચિત્ર ૨૩૯ત્ની માફક આ ચિત્રમાં પણ શિખર ઉપર ધ્વજા ફરકી રહી છે. મૂળનાયકની જમણી બાજુએ એક પુરુષ અને એક સ્ત્રી બંને હાથની અંજલિ જેડીને સ્તુતિ કરતાં દેખાય છે. ઘણું કરીને તેઓ આ પ્રત ચીતરાવનાર પતિ-પત્ની હશે એમ લાગે છે. ડાબી બાજુએ કાઉસગ્નધ્યાને ઊભેલી એક સ્ત્રીની આકૃતિ છે, જે ઘણું કરીને “રાજિમતી'ની હોવી જોઈએ, કારણ કે ગીરનાર પર્વત પરના મુખ્ય મંદિરથી જરા દૂરની ટેકરી ઉપર રાજલની ગુફા' નામની એક ગુફામાં “જિમતીની મતિ આજે પણ ગીરનાર પર્વત પર વિઘમાન છે. રાજિમતીના મસ્તકના ઉપરના ભાગમાં એક ઉપર એક એમ બે પદ્માસનસ્થ જિન મૂર્તિઓ છે, જે ચીતરીને ગીરનાર ઉપરના બીજા જિનમંદિરની રજૂઆત કરવાને ચિત્રકારને આશય હોય એમ લાગે છે. તે મૂતિઓના ઉપરના ભાગમાં એક હંસયુગલ ચીતરેલું છે. ચિત્રની ડાબી બાજુના શિખર ઉપર પણ એક પક્ષી ચીતરેલું છે તથા ઉપરના ખૂણામાં પહાડની આકૃતિ રજૂ કરી શ્રી નેમિનાથ ભગવાનના શાસનની અધિષ્ઠાયિકા અંબિકાયક્ષિણી તથા યક્ષરાજની મૂતિઓ ચીતરેલી છે. ચિત્રના તળિયાના ભાગમાં બંને બાજુ એકેક ઝાડ અને એ કેક પુરુષયાત્રાળુ ડુંગર ઉપર ચડતું દેખાય છે. જમણી બાજુથી ચડતા યાત્રાળુના બંને હાથમાં ફૂલની માળા તથા ડાબી બાજુથી ચડતા યાત્રાળુના જમણા હાથમાં કાંઈક વાજિંત્ર જેવું અને ડાબે હાથ ઊંચે કરેલ છે. મધ્યમાં ધર્મચક્રના દ્યોતક બે હરણીઆં ચીતરેલાં છે, પરંતુ અજાયબીની વાત એ છે કે બીજા ચિત્રો તથા શિલપકામોની માફક આ ચિત્રનાં બંને હરણને એકબીજાની સન્મુખ રા નહિ કરતાં અત્રે એકબીજાની પાછળ બેઠેલાં ચીતરેલાં છે.
Plate LVII ચિત્રર૪૧ઃ સ્થૂલિભદ્ર,કેશા અને સાત બહેને કુસુમ. પાના ૧૦૧ઉપરથી.માસ્ટરગેત્રવાળા સ્થવિર આર્ય સંભૂતિવિજયને ગૌતમ ગેત્રવાળા આર્ય સ્થલિભદ્રશિષ્ય હતા. તેઓ પાટલીપુત્રના મહામંત્રી શકટાલના પુત્ર હતા. પૂર્વાવસ્થામાં તેઓ બાર વર્ષ સુધી કેશા નામની ગણિકાને ત્યાં રહ્યા હતા. વરરુચિ નામના વિદ્વાન બ્રાહ્મણના પ્રપંચથી મહામંત્રી શકટાલ મૃત્યુ પામ્યા. નંદરાજાએ સ્થલિભદ્રને બોલાવી મંત્રીપદ સ્વીકારવાનું કહ્યું, પરંતુ પિતાના મૃત્યુને લીધે સંસારપર વૈરાગ્ય આવવાથી આર્ય સંભૂતિવિજયજી પાસે જનધર્મની સાધુદીક્ષા અંગિકાર કરી.
દીક્ષા અંગિકાર કરી, ગુરુની આજ્ઞા લઈ પૂર્વ પરિચિત કેશા ગણિકાને ત્યાં ચિત્રશાળામાં
Page #173
--------------------------------------------------------------------------
________________
Plate LXXVI
madaniCECALLIGERIE
Fig. 259
चित्र २५९
Fig. 260
चित्र २६०
Fig. 261
चित्र २६१
Page #174
--------------------------------------------------------------------------
________________
Gecca
H
KIP
YONISBIG
Fig. 262
चित्र २६२
Fig. 263
चित्र २६३
Plate LXV
Page #175
--------------------------------------------------------------------------
________________
Fig. 264
चित्र २६४
Fig. 265
चित्र २६५
Plate LXVI
Page #176
--------------------------------------------------------------------------
Page #177
--------------------------------------------------------------------------
________________
નિયમિ
૫૧
ગાનું સાચાનું આભ અને કાદાને પ્રત્તિખાય પમાડી શ્રાવિકા બનાવી યાતે ગુરુ પાસે આવ્યા. એક વખત શા આદિ નાની માત્ત સાથી મહેન બાર્ચ સ્થૂલિબાને વંદન કરવા આવી તે વખતે વિધાના બાલી શ્વેતાનું સર્પ વિત્વમે બહેને આવાની. જ્યારે આ બાબત શીશમનુંવાસીના જાણવામાં આવી ત્યારે તેશનેથી દિલગીરી થઇ. સ્થૂલિભદ્રે ત્યારે વાચના લેવા ગયા ત્યારે તમે વાણના માટે એગ્ય છે’ એમ લખ઼ાહુસ્વામીએ કહ્યું.
ચિત્રમાં એક બાજુ આપે સ્થૂલિભદ્ર સાધુ-અવસ્થામાં લાકડાના સિંહાસનની મધ્યમાં પદ્માસનની જેઠા બેઠેલા છે. મીજી માજી ચિત્રના ઉપરના ભાગમાં હંસ પક્ષીની ડિઝાઇનવાળા ચંદરવાની નીચે પક્ષા દિ સાત્ત સાી બહેને વંદન કરતી બંને હાચ જોડીને બેઠેલી છે અને નીચેના ભાગમાં નૃત્ય કરતી બે આત્મા કેાશા અને તેની બહેન ઉપકાશા છે; અને તે બંનેની બાજીમાં સ્થૂલિભદ્ર નૃત્ય વગેરેથી ચલાયમાન નહિ થવાથી બંને બહેના બંને હાથની અંજલિ જોડીને તેઓશ્રીના સાધુપર્ણની મશંસા કરત્તી ઊભેલી છે. ચિત્રની અંદરના નૃત્ય સ્વરૂપનાં રૂપે ચીતરવામાં ચિત્રકારે સજીવતા ાણવા માટેના પ્રયાસ કરેલે છે. કલ્પસૂત્રની બીજી કાઈપણુ પ્રતમાં આ પ્રસંગને લગતું આવી જાતનું ચિત્રણ મારા જોવામાં આવ્યું નથી. આખા યે ચિત્રમાં સેનાની શાહીના પુષ્કળ ઉપયાગ કરેલા દેખાઈ આવે છે.
Pate LVl.
ચિત્ર ૨૪૨ા ઋષભદેશનું નિર્વાણુ. માહન. પાના ૫૮ ઉંપરથી. વર્ણન માટે નુ ચિત્ર ૪૧નું આ પ્રસંગને લગતું જ વર્ણન. આ ચિત્રમાં આષ્ટાપદ પર્વત ઉપર શ્રીઋષભદેવ પ્રભુનું નિાભુ થએલું હાવાથી પ્રભુની પલાંઠી નીચે સિદ્ધશિતાની આકૃતિ અને તેની નીચે અષ્ટાપદના આઠ પગથિયાં તથા આમાનુ ભારતની ગતિ કરી
વિષ્ણુ સહેલી સરસ
નથી, કાના સુંદર ફત્તરકા બધાળા
ભદ્રાસનની મધ્યમાં સરસ્વતી દેવીની સુંગધથી સુસજ્જિત મૂર્તિ રાજમાન છે. દેવીના ઉપરના જમણા હાથમાં તક તવો. પલ્સમાં દાંડી સહિત કમલ–પુષ્પ છે, જ્યારે નીચેના જમણા હાથમાં કમંડલ અને ર્થમાં શીણા છે. કલ્પસૂત્રની ખીજી હસ્તપ્રતમાં દેવી સરસ્વતીનાં આવાં સુંદર કાર્યકમ એમ એવામાં આવે છે. ચિત્ર ૨૩૫ની માફક આ ચિત્રમાં પણ ઉપરના ભાગની બંને બાનુએ સુખમાં લની માળા સહિત એકેક માર ચીતરેલા છે. તેણીના વાહન તરીકે ચિત્રની નીચેના ભાગમાં હુંસપક્ષી પશુ ચીતરેલ છે.
ચિત્ર ૨૪૪: શ્રીઋષભદેવનું પાણિહણ. તંતિ વિ. ૧ પાના ૭ ઉપરથી. ‘પ્રથમ તીર્થંકસ્સા વિવાહ કરવા એ મારા આચાર છે એમ વિચારી કરારા દેવદેવીઓથી પરિવરેલા ઈન્દ્ર પ્રભુ પાસે આવ્યે અને વિવાહ આયે પ્રભુનું વર સંબંધીનું સઘળું કાર્ય ઈન્દ્રે પાતેતથા દેવાએ કર્યું અને બંને કન્યાઓનું વધૂ સંબંધીકાર્ય દેવીઓએ કર્યું.
ચિત્રમાં આજની માફક ચારે દિશામાં ચારીના છેડ બાંધેલાં છે. દરેક છેાડમાં ચારી ઉપર *સ્થતિ ના સંપૂર્ણ જીવનચરિત્ર માટે મારા તરફથી પ્રસિદ્ધ થએલ‘કામવિજેતા સ્ફૂલેિભદ્રં’નામની નવલકથા વાંચી જવા ખાસ ભલામણ
કરું છું.
Page #178
--------------------------------------------------------------------------
________________
પવિત્રકલ્પસૂત્ર કેળનાં પાંદડા બાંધેલાં છે.ચારીની ઉપરના ભાગમાં છત્ર તથા તેરંણુ બાંધેલું છે. પ્રભુ સંસારાવસ્થામાં એક સ્ત્રી સાથે હસ્તમેળાપ કરતા ચિત્રમાં દેખાય છે. બંનેની મધ્યમાં નીચે એક બ્રાહ્મણ બેલે છે અને તે અગ્નિમાં ઘીની આહુતિ આપતે દેખાય છે. સૌથી નીચે બે પુરુષો તથા બે
ઓ ઊભેલાં છે. સૌથી આગળના પ્રથમ પુજના જમણા હાથમાં કુલ છે અને પાછળના બીજા પુરુષને જમણો હાથ ઊંચો કરેલે દેખાય છે; પાછળની બંને સ્ત્રીઓ પૈકીની પ્રથમ સ્ત્રીના જમણા હાથમાં સળગતે રામણદી અને બીજી સ્ત્રીના ઊંચા કરેલા જમણા હાથમાં શ્રીફળ દેખાય છે. આ સ્ત્રી-પુરુષ આપણે ઉપર જણાવી ગયા તે પ્રમાણે મનુષ્યો નથી પણ દે છે, તે દર્શાવવા ચિત્રકારે દરેકના ચહેરાની આજુબાજુ ફરતું દિવ્ય તેજ બતાવવા માટે ગેળ આભામંડળે સફેદ રંગથી ચીતરેલાં છે. આ ચિત્ર પંદરમા સિકાની લગ્ન-વ્યવસ્થાને આબેહૂબ ખ્યાલ આપે છે.
- ચિત્ર ર૪૫ શ્રી ત્રાષભદેવને રાજ્યાભિષેક. ઉપરના જ પાનાની ડાબી બાજુને ચિત્રપ્રસંગ. ચિત્રના વર્ણન માટે જુઓ ચિત્ર ૨૬૪ના નીચેના પ્રસંગનું આ જ ચિત્રને લગતું વર્ણન. આ ચિત્રમાં સિંહાસન ઉપર વસ્ત્રાભૂષણોથી સુસજિજત થઈને પ્રભુ રાજગાદી ઉપર જમણા હાથમાં તલવાર પકડીને બેઠેલા છે, અને પ્રભુની સામે ડાબા હાથમાં પકડેલા કુમકુમનાં રત્નજડિત સુવર્ણપાત્રમાંથી લીધેલા કુમકુમ વડે જમણા હાથના અંગૂઠાથી પ્રભુના ભાજસ્થલમાં રાજ્યાભિષેકનું તિલક કરતો ઈન્દ્ર ઊભેલે છે. ઈન્દ્રના ચાર હાથ પકીને નીચે જમણો હાથ વરદ મદ્રાએ રાખેલે છે અને ઊંચા કરેલા ચોથા-ડાબા હાથમાં અંકુશ પકડેલે છે. બંનેના મસ્તક ઉપર રાજચિ તરીકે છત્ર છે અને બંનેના ચહેરાને ફરતાં દિવ્ય તેજનાં દ્યોતક આભામંડળે છે.
- Plate MIX. . ! :: .. ચિત્ર ર૪ઃ શ્રીમારૂદેવાની મુકિની કાંતિવિ સીમા છ ઉપરથી. ભરત ચક્રવતિએ . મારૂદેવા માતાને પણ પોતાની સાથલીયા અને તેમને હાથી ઉપર ઍસાડવાં. સમવસરણની નજીક આવતાં જ ભારતે માતા મારૂદેવાને કહ્યું કે, માત્તાછfઅપિના પુત્રની અદ્ધિ સામે એકવાર દષ્ટિ તે કરે!” ભરતના આનંદેર સાંભળી માફવા માતાના અંગેઅંગે રોમાંચિત થયાં. પાણીના પ્રવાહથી જેવી રીતે કાદવ ધોવાઈ જાય તેવી રીતે આનંદાશ્રુ તેમનાં પઠળ પણ જોવાઈ ગયાં. પ્રભુની છત્રચામર વગેરે અદ્ધિ જોઈ તે મનમાં વિચાર કરવા લાગ્યાં કે, “ખરેખર! મોહથી વિફળ બનેલા પ્રાણીઓને ધિક્કાર છે: પિતાને સ્વાર્થ હોય ત્યાં સુધી જ સહ નેહ બતાવે છે. આ ઋષભના દુઃખની નકામી ચિંતા કરી કરીને અને રડી રડીને આંધળી થઈ ગઈ. છતાં સુરઅસુરથી સેવાતા અને આવી અનુપમ સમૃદ્ધિ જોગવતા આ ષભે મને સુખ સમાચારને સંદેશો પણ ન મોકલઆવા સુખમાં માતા ની યાદ આવે? એવા સ્વાર્થી સ્નેહને હજારોવાર ધિક્કાર છે !” એવી ભાવના ભાવતભાવતાં મારૂ માતાને કેવલજ્ઞાન ઉત્પન્ન થયું અને તે જ ક્ષણે આયુષ્યને ક્ષય થવાથી મુક્તિ પામ્યાં. '
ચિત્રમાં હાથી ઉપર આગળ બેઠેલાં શ્રીમારૂદેવા માતા છે, જેમના ડાબા હાથમાં શ્રીફળ છે; પાછળ બેઠેલા ચક્રવતિ ભરત છે, તેમના માથા ઉપર છત્ર છે. હાથીની આગળના ભાગમાં જમણા ખભા ઉપર તલવાર તથા ડાબા હાથમાં ઢાલ રાખીને ચાલતો પદાતિ-સનિક છે.
Page #179
--------------------------------------------------------------------------
________________
GOD000OS
चित्र २६६
Fig. 266
Plate LXV
Page #180
--------------------------------------------------------------------------
________________
'late LXVIII
mindi
SINEPARA
Fig. 267
चित्र २६७
Page #181
--------------------------------------------------------------------------
________________
ચિત્રવિવરણું
૫૭
ચિત્ર ૨૪૭ઃ શ્રીબાહુબલિની તપસ્યા. કાંતિનિ. ૧ ના પાના૭૩ ઉપરથી. શ્રી ઋષભદેવ પ્રભુના ખીજા પુત્ર બાહુબલિ મુનિએ સર્વ સાવધના ત્યાગ કર્યાં, પણ અભિમાનના ત્યાગ ન કરી શક્યા. તેમને વિચાર થયા કે ‘જો હું હમણાંને હમણાં જ પ્રભુ પાસે જઇશ તે મારે મારા નાના ભાઈ, પણ દીક્ષાપર્યાંયથી માટા ગણાતા ભાઇઓને વંદન કરવું પડશે. હું ઉંમરમાં તથા અલમાં પણ આવા માટો હાવા છતાં નાના ભાઇને વંદન કરું એ કેમ બને ? એટલે જ્યારે મને કેવલજ્ઞાન ઉત્પન્ન થાય ત્યારે જ પ્રભુ પાસે જવાનું રાખીશ.' આવા અહંકારને અહંકારમાં જ એક વર્ષ પર્યંત કાઉસગ્ગધ્યાનમાં ઊભા રહ્યા. વરસને અંતે શ્રી ઋષભદેવ પ્રભુએ માકલેલી બ્રાહ્મી અને સુંદરી નામની તેમની એ સાધ્વી બહેનેાએ આવીને કહ્યું કે: ‘હે ભાઈ ! અભિમાનરૂપી હાથીથી નીચે ઉતરો.' બાહુબલિના હૃદય ઉપર એ પ્રતિબેાધની તાત્કાલિક અસર થઈ અને અહંકારરૂપી હાથી થકી નીચે ઉતરી જેવા પગ ઉપાડ્યો કે તુરત જ તેમને કેવલજ્ઞાન ઉત્પન્ન થયું.
ચિત્રની મધ્યમાં બાહુબલિ મુનિ કાઉસગ્ગધ્યાનમાં ઊભેલા છે, આજુબાજુ ઝાડ ઊગેલાં છે, નીચે બંને સાધ્વી બહેના આવીને પ્રતિષેાધ કરતી ઊભેલી છે.
ચિત્ર ૨૪૮: શ્રીશષ્યભવ ભટ્ટ અને જૈન સાધુએ. કાંતિવિ. ૧ના પાના ૭૬ ઉપરથી, એક દિવસે શ્રી આર્ય પ્રભવસ્વામીએ પેાતાની પાટે સ્થાપવાને ચેાગ્ય કોઈ પેાતાના ગણુમાં કે સંઘમાં છે કે નહીં તે જાણવા જ્ઞાનના ઉપયોગ મૂકયો, પણ તે ચેાગ્ય પુરુષ દેખાયા નહિ; તેથી બીજા સંપ્રદાયમાં ઉપયોગ મૂકતાં રાજગૃહ નગરમાં યજ્ઞ કરતા શય્યભવ ભટ્ટ તેમના જોવામાં આવ્યેા. પછી તેઓશ્રીની પ્રેરણાથી એ શિષ્યા ત્યાં ગયા અને એશલ્યા કે, ‘બન્ને હ્રષ્ટમો ટું તત્ત્વ ન યતે પરં' એટલે કે ખરેખર આ તા કષ્ટ જ છે, શ્રેષ્ઠ તત્ત્વ કાંઇ જણાતું નથી !
ચિત્રમાં ઉપર અને નીચે એમ એ પ્રસંગેા છે; તેમાં કથાના પરિચયની શરૂઆત ઉપરના યજ્ઞના ચિત્રથી થાય છે. શય્યભવ ભટ્ટ યજ્ઞ કરતા દેખાય છે અને બાજુમાં ઊભા રહેલા એ જૈન સાધુઓ ઉપરના શબ્દો હાથ ઊંચા કરીને ખેલતા દેખાય છે ! આ સાંભળીને યજ્ઞ કરતાંકરતાં શય્યભવ ભટ્ટે પેાતાના બ્રાહ્મણુ ગુરુને આ ખામતનો ખુલાસો પૂછતાં ચેાગ્ય ઉત્તરનહિ મળવાથી ચિત્રના અનુસંધાને, નીચેના પ્રસંગમાં વર્ણવેલા,પ્રભવસ્વામી પાસે તત્ત્વની ચર્ચાના પ્રસંગ જોવાને છે. પ્રભવસ્વામી ભદ્રાસન પર બેઠેલા છે, સામે શર્ચંભવ ભટ્ટ તત્ત્વની ચર્ચા કરતા દેખાય છે.
ચિત્ર ૨૪૯: આર્યવજૂના પુણ્યપ્રભાવ, કાંતિવિ. ૧ના પાના ૭૯ની બીજી બાજુ ઉપરથી. વર્ણન માટે જુએ આ જ પ્રસંગને લગતું ચિત્ર ૧૮૯નું વર્ણન.
Plate LX
ચિત્ર ૨૫૦: શક્રસ્તવ. ડહેલા ૨ના પાના ૮ ઉપરથી. વણન માટે જુઓ આજ પ્રસંગને લગતું ચિત્ર ૨૮નું વર્ણન.
ચિત્રમાં ઈન્દ્ર સિંહાસનની નીચે પોતાના ડાબેા ઢીંચણ ઊભા રાખીને તથા જમણા ઢીંચણુ જમીનને અડાડીને શક્રસ્તવ ખેલતા બેઠેલા છે. ઇન્દ્રના ચાર હાથ પૈકી એ હાથ અભય મુદ્રાએ રાખેલા છે, નીચા રાખેલા જમણા હાથમાં ફૂલ છે તથા ખીજા ઊંચા કરેલા
Page #182
--------------------------------------------------------------------------
________________
પત્નિા કહેય મૂળ
५८
ડાબા હાથમાં અંકુશછે. ઇન્દ્રના ઉત્તરીય ભાગમાં સુંદર ડીઝાઈન છે. સિા હાથની આંગળીઓ નગેરેની રજૂમાન શિવકારની કપ્રવીશુનાનું ગ્દિર્શન કરાવે છે.
ચિત્ર ૧૧ઃ ક્રમઃ-પંથગ્નિ-તષ, ડહેલા ૨ના પાના ૧૦ ઉપરથી. ચિત્રમાં ઉપર અને નીચે એમ એ પ્રસંગ છે; તેમાં કથાના પરિચયની શરૂઆત નીચેના કમઠ-પંચાગ્નિ-તપના પ્રસંગથી થાય છે.
પણ
એક વખતે વારાણુસી નગરીની અહાર કમઠ નામના તાપસ પંચાગ્નિ તાપ તપતા આવ્યા. તેની પંચામ્નિ-તપ વગેરે કક્રિયાઓ જોઇ નગરના લોકોને હાથમાં પુષ્પ વગેરે પૂજાની સામગ્રી લઈને તે દિશા તરફ જતા શ્રીપાર્શ્વકુમારે પોતાના મહેલના ઝરૂખામાંથી જોયા. પાર્શ્વકુમાર તેને જોવા પરિવાર સહિત નીકળ્યા. તીવ્ર પંચાગ્નિના તાપથી તપતા કમઠને પ્રભુએ જોયા એટલું જ નહિ, પણ પાસેના અગ્નિકુંડમાં નાખેલા એક કાષ્ટની અંદર એક મેટા જીવતા સર્પને પણ બળતા તેઓશ્રીએ પેાતાના જ્ઞાનમળથી નિહાળ્યા. કરુણાસમુદ્ર પાર્શ્વકુમાર ખેલ્યા, હું મૂઢ તપસ્વી ! દયા વિના ફ્રાકટનું આ કષ્ટ શા સારુ વેઠે છે ? હૈ તપસ્વી ! આ કલેશકારક, દયારહિત કક્રિયા કરવી મૂકી દે.’
પાર્શ્વકુમારના વચન સાંભળી ક્રોધાયમાન થએલા કમઠ તાપસ કહેવા લાગ્યા, ‘હું જાણું છું કે તમે એક રાજપુત્ર છે. રાજપુત્રા તા કેવળ હાથી-ઘેાડા ખેલી જાણે ધર્મનું સાચું તત્ત્વ કેવળ અમે તાધન જ જાણીએ. તમારાં માજશાખ તમને સુખારક હો, અમારા તપની વચમાં તમે વ્યર્થ માથું ન મારા’
ક્ષમાસાગર કુમારે આ વખતે વધારે વાદવિવાદ નહિ કરતાં પેાતાના એક સેવક પાસે પેલું સળગતું કષ્ટ બહાર કઢાવ્યું અને તેને ચતનાપૂર્વક સાવચેતીથી ફડાવ્યું. તેમાંથી તરત જ તાપ વડે આકુળવ્યાકુળ અને અણુ પ્રાયા ચગેલે એક સર્વે નીકળ્યે . કુમારની ભાજ્ઞાથી એક સેવકે તે સર્પને નવકારમંત્ર તથ્ય પ્રત્સાહન સંભળાવ્યું; તે સાંભળી સર્વે તરત જ મૃત્યુ પામી નાગાધિમ-ધરણેન્દ્ર થયા. કન્નડ લાસ ટકાને તિસ્કાર પામી પામૈકુમાર પ્રત્યે દ્વેષભાવ શખતાલેકામાં અપકીર્તિ માચી ખીરે સ્થળે ચાયા ગયા. તે અજ્ઞાનષ્ટ ત તી ચણુ પામીને ભવનવાસી જોધપુર દેશમાં દેવભાણી નામના દેવ થયા.
ચિત્રની એક આજી, મારે દિશામાં અગ્નિકુંડા સળગે છે અને મધ્યમાં કમઠ. તાપ્સ બેલે છે. કસઢના મસ્તાના ઉપરના ભાગમાં સૂર્ય ચીતરીને ચિત્રારે પંચાગ્નિ તાપી રજુઆત કરી છે. ચિત્રની બીજી બાજુ ઉપરના ગ્રામમાં ને? તનાપૂર્વક પ્રષ્ટ ચીરીને બહાર કાઢે મરણુતાલ સ્થિતિમાં સર્પ દેખાય છે અને તે સર્પને પેાતાના જમણેા હાથ ઊંચા કરીને ઊભા રહેલા નોકર નવકાર મંત્ર અને પ્રશ્નખાન સંભળાવતા દેખામ છે. નીચેના ભાગમાં ઇંડા ઉપર બેઠેલા પાર્શ્વકુમાર સામે પંચાગ્નિ તપ તપતા કમઠ તાપસ સાથે વાદવિવાદ કરતા દેૠય છે. ચિત્રના અનુસંધાને, સ્ટોપસર્ગ નિવારણના ઉપરના પ્રસંગ તેજાના છે. વર્ણન માટે જુએ આ જ પ્રસંગને લગતું ચિત્ર ૧૯૩નું વણૅન, ચિત્રની મધ્યમાં પ્રભુશ્રી પાર્શ્વનાથ પાસન ની બેઠકે આભૂષણે સહિત બેઠેલા છે. પ્રભુશ્રીના મસ્તક ઉપર નાગસજની સાત ફણાઓ છે.
Page #183
--------------------------------------------------------------------------
________________
ADS
DAILGADALIThiTEAMDir
Fig. 268
चित्र २६८
Fig. 269
चित्र २६९
Plate LXIX
Page #184
--------------------------------------------------------------------------
Page #185
--------------------------------------------------------------------------
________________
ચિત્રવિવરણ પ્રભુશ્રીની જમણી બાજુએ મસ્તક ઉપર સાત ફણાવાળો નાગરાજ-ધરણેન્દ્ર પોતાના ચાર હાથ પિકી બે હાથની અંજલિ જેડીને પ્રભુની સ્તુતિ કરતો તથા બાકીના બે હાથે પૈકી એક હાથમાં અંકુશ તથા બીજા હાથમાં ફળ લઈને ઊભેલો છે. પ્રભુશ્રીની ડાબી બાજુએ ધરણેન્દ્ર-નાગરાજની પટરાણી મસ્તકના ઉપરના ભાગમાં ત્રણ ફણાઓ સહિત, પિતાના ચાર હાથ પૈકી બે હાથની અંજલિ જેડીને અને ત્રીજા હાથમાં અંકુશ તથા ચોથા હાથમાં ફળ લઈને ઊભેલી છે.
Plate LXI ચિત્ર રપ કેશાનુસકાંતિવિ. ૧. પાના ૭૮ ઉપરથી. '
સ્થલિભદ્રના ઉપદેશથી પ્રતિબંધ પામેલી કોશાને ત્યાં એક કામી રથકારે આવી, પોતાનું કૌશલય બતાવવા સારુ, પ્રથમના બાણના મૂળ ભાગમાં બીજું અને બીજા બાણુના મૂળના ભાગમાં ત્રીજું એમ કેટલાંક બાણ મારી, દૂર રહેલ આંબાની લંબ તેડી નાખી. રથકારના એ ગર્વને તોડવા કોશાએ સરસવના ઢગલા ઉપર સેય અને સોયના અગ્રભાગ ઉપર ફૂલ મુકાવી, તેની ઉપર નૃત્ય કરી બતાવ્યું, એવું અદ્ભુત નૃત્ય કરવા છતાં તેણીએ કહ્યું કે
न दुकरं अंबयलंबितोडणं, न दुक्करं नच्चिया सरिसवइ ।
तं दुक्करं तं च महाणुभावं जसो मुणी पमयावणे वसंतो। અર્થા–આંબાની લેબ તોડવી એમાં કંઈ જ દુષ્કર નથી, સરસવ ઉપર નાચવું એ પણ એટલું બધું દુષ્કર નથી, પરંતુ જે મહાનુભાવ મુનિએ પ્રમદારૂપી વનમાં પણ નિર્મોહી પણું દાખવ્યું તે તો દુષ્કરમાં દુષ્કર ગણાય.” એક કવિ કહે છે કેઃ
____ 'वेश्या रागवती सदा तदनुगा षड्भी रसैर्भोजन, . ! જ ધામ. મા વપુ તો વચઃ સંતH.
कालोऽयं जलदाविलस्तदपि याः कामं जिगायादरात्
तं वंदे युवतीप्रबोधकुशलं श्रीस्थूलभद्रं मुनिम्॥' . અર્થાત-વેશ્યા રાગવાળી હતી, હમેશાં પોતાના કહેવા પ્રમાણે જ વર્તનારી હતી. અંડરસથી ભરેલાં–ભાવતાં ભેજને મળતાં હતાં, સુંદર ચિત્રશાળા હતી, મનહર શરીર હતું, ખીલતું ચૌવન હતું અને કાળા મેઘથી છવાએલી વર્ષાઋતુ હતી; એટલું છતાં જેમણે આદરપૂર્વક કામ(દેવ)ને પિતાના કાબુમાં રાખ્યો એવા યુવતીજનેને બોધ આપવામાં કુશળ શ્રીસ્થલિભદ્ર મુનિને હું વંદન કરું છું.” , ચિત્રમાં રથકાર ડાબા હાથમાં ધનુષ્ય અને જમણા હાથમાં બાણ રાખી ધનુષ્યની પણછ ચઢાવીને આંબાના ઝાડ તરફ તાકીને કેરી ઉપર મારતો જણાય છે. તેનો ડાબે પગ ઊંચો છે અને તેની નીચે કળા તથા વસંતઋતુને સુચવનાર મોર ઊંચું મુખ કરીને ટહુકતો દેખાય છે. કેશા નર્તકી સરસવના ઢગલા ઉપર સોય, સેય ઉપર ફેલ અને ફૂલ ઉપર જમણે પગ રાખી ડાબો પગ ઢીંચણ સુધી વાળી નૃત્ય કરતી દેખાય છે. તેણીએ બંને હાથમાં ફૂલ, ગળામાં ફૂલની માળા, માથે મુકુટ, કાનમાં કુંડળ વગેરે આભૂષણો તથા કંચુકી અને ઉત્તરીય વસ્ત્ર વગેરે વસ્ત્રાભૂષણ પરિધાન કરેલાં છે.
Page #186
--------------------------------------------------------------------------
________________
પવિત્ર કહેપસૂત્ર
ચિત્ર ૫૩: શ્રીમાર્ચથૂલિભદ્ર અને સાત સાધ્વીબહેન. કાંતિતિ. ૧ ધના ૭૮ પરથી. એકવાર વંદન કરવા આવેલી યક્ષા સાધ્વી વગેરે પેાતાની અેનાને શ્રીસ્થલને પાતાની વિદ્યાના જોરથી પેાતાનું સિંહ રૂપ દેખાડયું. જ્યારે શ્રીભદ્રબાહુન્નામીએ આ હકીકત સાંભળી ત્યારે તેને ઘણી દિલગીરી થઇ અને તેમણે કહ્યું કે ‘હવે તમે વાચના માટે અયેાગ્ય છે.’
ચિત્રમાં ઉપર અને નીચે એમ એ પ્રસંગેા છે; તેમાં કથાના પરિચયની શરૂઆત ઉપરના સિંહના ચિત્રથી થાય છે. શ્રીસ્થલિભદ્ર સિંહનું રૂપ કરી બેઠેલા છે, એ સાધ્વી બહેના હસ્તની અંજલિ જોડીને વંદન કરતી તથા સિંહનું રૂપ જોઈ વિસ્મિત થએલી દેખાય છે. આ પછી ચિત્રના અનુસંધાને, નીચે ચિત્રમાં વર્ણવેલે સ્થૂલિભદ્રની સાધુ અવસ્થાના પ્રસંગ જોવાના છે. જમણા હાથમાં મુહપત્તિ રાખીને, સામે અંજલિ જોડીને ઊભી રહેલી એ સાધ્વી બહેના સાથે તે કંઈક વાતચિત કરતા દેખાય છે. જમણી તરફના હાંસીઆના ઉપરના ભાગમાં એક સાધુ તથા નીચેના ભાગમાં એક નર્તકીની રજૂઆત કરીને સ્થલિભદ્રમુનિ અને કોશાના પ્રસગ તાદેશ કર્યો છે. પ્રાચીન ચિત્રાની માફ્ક આ ચિત્રમાં પણ સાધુના એક ખભે ખુલ્લા તથા સાધ્વીઓનું આખું શરીર ગરદનની નીચેના ભાગથી આચ્છાદિત થએલું દેખાય છે.
ચિત્ર ૨૫૪ શ્રી જંબુકુમાર અને આઠ સ્રીએ કાંતિવિ. ૧ના પાના ૭૬ની જમણી બાજુ ઉપરથી. ચિત્રમાં શ્રી જંબુકુમાર લગ્નની પ્રથમ રાત્રિએ જ પેાતાની આઠે સ્ત્રીઓને સંસારની અસારતાને ઉપદેશ આપતા હોય એમ લાગે છે. આઠે સ્ત્રીઓ અને જંબુકુમાર પોતે પણ વસ્ત્રાભૂષણેાથી સુસજ્જિત થએલાં દેખાય છે.
Plate LXII
ચિત્ર ૨૫૫ શ્રી વાસ્વામીની દેશના, કાંતિવિ. ના પાનાની ડાબી બાજુ ઉપરથી. વજીસ્વામીને પાટલિપુત્રના એક ધનધિએ કરાય ધન સાથે રેવાની પુત્રી પરણાવવા કહ્યું; અને પેલી પુત્રી પણ સાધ્વીઓ પાસેથી વ મુનિના ગુડ્ડા સાંભળીને એટલી ખષી મુગ્ધ બની હતી કે ‘હું થયું તે વજ્રને જ વરું' એવા નિશ્ચય કરી બેઠી હતી, છતાં વજ્રમુનિ એ મેહમાં ન ફસાયા અને પેલી રૂક્મિણી નામની કન્યાને પ્રતિભાષી દીક્ષા આપી. વળી એક વખત દેશભરમાં ભારે દુષ્કાળ પડવાથી શ્રીસંઘને વિદ્યાના બળથી પેાતાના વચ્ચે ઉપર બેસાડી એક સુાળવાળા દેશમાં લઈ ગયા.
ચિત્રમાં ઉપર અને નીચે એમ એ પ્રસંગ છે; તેમાં કથાના પરિચયની શરૂઆત વસ્વામીની દેશનાના ઉપરના પ્રસંગથી થાય છે. ભદ્રાસન ઉપર બેસીને વસ્વામી દેશના આપતાં સામે બેઠેલા ધર્મશ્રષ્ટિ વગેરે ત્રાતાવર્ગે એ હસ્તની અંજલિ જોડીને દેશનાનું શ્રવણ કરતા દે ખાય છે; વચ્ચે સ્થાપનાચાર્યે છે,જેની ખાજુમાં સૌથી આગળ બે હાથ જોડીને રૂકિમણી કન્યા કે જેને વસ્વામીએ પ્રતિખેતીને દીક્ષા આપી હતી તે દેશનાનું શ્રવણ કરતી બેઠેલી છે. આ પછી ચિત્રના અનુસંધાને, વસ્વામીએ વિદ્યાના બળથી વિશાળ પટ વિધુર્વેલા છે તે પ્રસંગ જોવાના છે. ચિત્ર રપઃ બારવર્ષી દુષ્કાળ સમયે સાધુઓનાં અનશન. કાંતિવિ. ૧ના પાના ૮૧ ઉપરથી. પેાતાનું મૃત્યુ નજીક આવી પહોંચેલું જાણી વાસ્વામીજીએ પેાતાના વાસેન નામના
Page #187
--------------------------------------------------------------------------
________________
2-10
Fig. 270
106
164664MM
चित्र २७०
Plate
Page #188
--------------------------------------------------------------------------
________________
Fig. 271
MIMIZI
चित्र २७१
Fig. 272
चित्र २७२
LXXI
Page #189
--------------------------------------------------------------------------
________________
U
CH
Fig. 273
f29 iu
Plate LXXII
Page #190
--------------------------------------------------------------------------
Page #191
--------------------------------------------------------------------------
________________
ચિત્રવિવરણ
૧
શિષ્યને કહ્યું કે: ‘હવે બાર વર્ષના ભયંકર દુષ્કાળ પડવાના છે અને જે દિવસે લક્ષ મૂલ્યવાળા ચેાખામાંથી તને ભિક્ષા મળે તે દિવસે સુકાળ થવાના એમ જાણી લેજે.’ એટલું કહીને તેઓ પેાતાની સાથે રહેલા સાધુઓને લઇ ત્યાં રહ્યા અને વજ્રસેનમુનિ અન્યત્ર વિહાર કરી ગયા.
હવે વસ્વામીની સાથે રહેનારા સાધુએ અનેક ઘર ભમતા,પણ ભિક્ષા મેળવી શકતા નહેાતા. એટલે ભિક્ષા વિના ક્ષુધા સહન કરવામાં અશક્ત બનેલા અને અન્નની વૃત્તિરહિત તે નિરંતર ગુરુએ લાવી આપેલા વિદ્યાપિડના ઉપયાગ કરવા લાગ્યા. એકદા ગુરુમહારાજે કહ્યું કેઃ ‘બાર વર્ષ સુધી આ પ્રમાણે વિદ્યાપિંડના ઉપાગ કરવા પડશે. માટે જો તમારા સંયમને બાધા ન લાગતી હૈાય તેા હું તમને દરરાજ લાવી આપું, નહિ તેા આપણે અન્નની સાથે જ શરીરને પણ ત્યાગ કરી દઈએ.’ આ પ્રમાણેનું ગુરુમહારાજનું વચન સાંભળીને ધર્મરાગી એવા તે સાધુઓ એલ્યા કે: ‘આ પાષણરુપ વિદ્યાપિંડને અને પોષવા લાયક આ પિંડ (શરીર)ને પણ ધિક્કાર થા. હે ભગવાન! અમારા પર પ્રસાદ કરા, કે જેથી આ પિંડ (દેહ)ના પણ અમે ત્યાગ કરીએ !” પછી તે સર્વ મુનિઓને લઈને વસ્વામીજી રથાવત્તું પર્વત ઉપર ગયા અને અનશન કરી દેવલાક પામ્યા. સેપારાનગરમાં જિનદત્ત શ્રાવકના ઘરમાં, લક્ષમૂલ્યવાળું અન્ન રાંધીને તેની ઈશ્વરા નામની સ્ત્રી તેમાં ઝેર ભેળવવાના વિચાર કરી રહી હતી, તેટલામાં વસ્વામીજીના મુખ્ય શિષ્ય શ્રીવસેન ત્યાં આવી પહોંચ્યા ને ગુરુનું વચન સંભળાવી તેને અટકાવી. બીજે દિવસે સવારમાં-પ્રભાતમાં જ સુકાળ થયે.
ચિત્રમાં ઉપર વચ્ચે અને નીચે એમ ત્રણ પ્રસંગેા છે; કથાના પરિચયની શરૂઆત વચ્ચેના વિદ્યાપિ’ડના ચિત્રથી થાય છે. ભદ્રાસન ઉપર વસ્વામી બેઠા છે. સામે પાત્રમાં વિદ્યાપિંડ હાય એમ લાગે છે. દરેક શિષ્યના હાથ મચ્ચેના એકેક પાત્રમાં તે વિદ્યાપિંડ આપતા દેખાય છે. આ પછી ચિત્રના અનુસંધાને, ઉપરના વસ્વામીજી તથા તેઓના શિષ્યાના અનશનના પ્રસંગ જોવાને છે, ત્યાર પછી સૌથી નીચેના ઈશ્વરી શ્રાવિકા વસેન મુનિને હર્ષિત થઈને લક્ષમૂલ્યના ચાખાભાત વહેારાવતી દેખાય છે. અગ્નિ ઉપર ભાતની હાંલ્લીએ ચડાવેલી છે. વજ્રસેન મુનિના પાત્ર નીચે આહારના છાંટા-બિંદુ જમીન ઉપર પડીને તેના અંગે જીવેાની વિરાધના થવા ન પામે તે માટે થાળ મૂકેલા છે. વજ્રસેન મુનિની પાછળ એક શિષ્ય જમણા હાથમાં પાત્ર રાખીને ઊભેલે છે.
ચિત્ર ૨૫૭ઃ સાધુ સામાચારીના એક પ્રસ’ગ. કાંતિવિ. ૧ ના પાના ૯૧ ઉપરથી. ચિત્રમાં ઉપર અને નીચે એમ એ પ્રસંગેા છે. પ્રસંગના પરિચયની શરૂઆત ઉપરના ચિત્રથી થાય છે. ભીંતમાં પણ સ્ત્રીનું ચિત્ર ચીતરેલું હોય ત્યાં બ્રહ્મચારી એવા સાધુને રહેવું પે નહિ તે પ્રસગને અનુસરીને સ્ત્રીનું ચિત્ર ચીતરેલું છે. આ પછી ચિત્રના અનુસ'ધાને, નીચેના સાધુને વહેારાવવાના પ્રસ’ગ જોવાના છે. જમણા હાથમાં દાંડા તથા ડાબા હાથના પાત્રમાં સાધુ કાંઇક વહારતા જણાય છે અને સામે ઊભેલે ગૃહસ્થ તેમને વહેારાવતા હાય એમ લાગે છે. પાસે સળગતા અગ્નિવાળા ચૂલા ઉપર ત્રણ હાંલ્લીએ ચડાવેલી દેખાય છે. આ પ્રસગ ચીતરીને જૈન સાધું સળગતા અગ્નિ ઉપરના વાસણમાં રહેલા આહારને વહેારી શકે નહિ તેમ બતાવવાના ચિત્રકારના આશય હોય એમ લાગે છે.
Page #192
--------------------------------------------------------------------------
________________
પવિત્ર કલ્પસૂત્ર Plate LXIII ચિત્રર૫૮: બ્રાહ્મણી દેવાનંદા અને ચિદસ્વ. હંસ વિર.ના પાના ૩ ઉપરથી. વર્ણન માટે જુઓ આ જ પ્રસંગને લગતું ચિત્ર ૧૭નું વર્ણન.
Plate LXIV ચિત્ર ૨૫૯: આર્યધર્મ ઉપર દેવે ધરેલું છત્ર. હંસવિ. ૧ના પાના ૭૩ ઉપરથી. ચિત્રમાં ઉપર અને નીચે એમ બે પ્રસંગ છે. કથાના પરિચયની શરૂઆત ઉપરના ચિત્રથી થાય છે. “શીલલબ્ધિથી સંપન્ન અને જેમના દીક્ષા મહોત્સવમાં દેએ ઉત્તમ છત્ર ધારણ કર્યું હતું તે સુવ્રત ગેત્રવાળા આર્યધર્મને હું વંદું છું? આર્યધર્મ બે હાથ જોડીને ગુરુની સન્મુખ બેઠા છે. ગુરુમહારાજ માથે વાસક્ષેપ નાખતા દેખાય છે. ગુરુની પાછળ એક નાના સાધુ હાથમાં દંડ, પાત્ર તથા બગલમાં ઓઘો રાખીને ઊભા છે. આર્યધર્મની પાછળ દેવ પોતાના જમણા હાથથી છત્ર પકડીને તેઓના મસ્તક ઉપર ધરતો ઊભે છે. દેવને ચાર હાથ છે. દેવના પાછળના જમણા હાથમાં દંડ છે. ઉપરના ભાગમાં બે પિપટ ચીતરેલા છે. આ પછી ચિત્રના અનુસંધાને નીચેનો ચતુવિધ સંધના વંદનને પ્રસંગ જોવાનો છે. ચિત્રમાં બે સાધુઓ, બે શ્રાવક તથા બે શ્રાવિકાઓ બે હસ્તની અંજલિ જોડીને શ્રી આર્યધર્મની સ્તુતિ બહુમાન કરતાં દેખાય છે.
- ચિત્ર ૨૬૦ પુસ્તકાલેખન. કાંતિવિ. ૧.ના પાના ૮૪ઉપરથી. વીરનિર્વાણ સંવત ૯૮૦ વિ.સં. ૫૧૦(ઈ. સ.૪૫૩)માં દેવદ્વિગણિ ક્ષમાશમણુના આધિપત્યપણું નીચે આગમો પુસ્તકરૂઢ થયાં.
ચિત્રમાં ઉપર અને નીચે એમ બે પ્રસંગ છે. કથાના પરિચયની શરૂઆત ઉપરના પુસ્તકાલેખનના ચિત્રથી થાય છે. ચતુવિધ સંઘ સમક્ષ ભદ્રાસન ઉપર બેસીને શ્રીદેવદ્વિગણિ ક્ષમાશ્રમણ ડાબા હાથમાં પુસ્તક તથા જમણા હાથમાં પકડેલી લેખનથી પુસ્તક લખતા હોય એમ લાગે છે. સામે બે સાધુઓ તથા બે શ્રાવક હસ્તની અંજલિ જેડીને બેઠેલા છે. આ પછી ચિત્રના અનુસંધાને, નીચેને પુસ્તક સુધારવાની પદ્ધતિને પ્રસંગ જોવાનો છે. ગુરુમહારાજ ગ્રંથ સુધારતા જણાય છે કારણ કે સામે બેઠેલા શિષ્યના હાથમાં મશીભોજન પકડેલું છે. પંદરમા સિકાના સમયની લેખનપદ્ધતિ તથા ગ્રંથસુધારણ પદ્ધતિનો સુંદર પુરા આ ચિત્ર આપણને પૂરો પાડે છે.
ચિત્ર ર૧ઃ ચતુવિધ સંઘ. હંસવિ. ૧ના પાના ૮૬ ઉપરથી. ચિત્રના ઉપરના ભાગમાંથી અનુક્રમે પહેલી લાઈનમાં છ દે, બીજીમાં પાંચ દેવીઓ, ત્રીજીમાં પાંચ સાધુઓ, ચોથીમાં પાંચ સાધ્વીઓ, પાંચમીમાં પાંચ ગૃહસ્થ તથા છઠ્ઠી-છેલી લાઈનમાં પાંચ શ્રાવિકાઓ વગેરે ચાજિક સંઘ શ્રમણ ભગવાન મહાવીરના ગુણગાન કરતો દેખાય છે. પંદરમા સિકામાં સાધુ, સાવી, શ્રાવક તથા શ્રાવિકાઓના પહેરવેશોની સુંદર રજૂઆત આ ચિત્ર કરે છે.
Plate LXV " ચિત્ર ૨૨ નવનિધાન. કુસુમ. પાના ૫૭ ઉપરથી. શ્રમણ ભગવાન મહાવીરના ગર્ભનું દેવાનંદ બ્રાહ્મણીની કક્ષમાંથી ત્રિશલા ક્ષત્રિયાણીની કક્ષિમાં પરાવર્તન કર્યા પછી, તિર્થી લોકમાં
१ वंदामि अज्जधम्मं च सुव्वयं सीललद्धीसंपन्न।
ગણ નિવામળે રે, છ પામુત્તમં વહ ૩૧ || |
–૧૫મૂત્ર પૃષ્ઠ ૬.
Page #193
--------------------------------------------------------------------------
________________
STOनमोवातराणायानिमा। तापानमासिहागबमोधागार मानवशायानमोलोलिविता सापचनमोकारोमिद्यपावणणा गलाण्वसमिण्टमंदगदगड एकानप्रतिणे समापगोमागणेसामागवाह । हिंपचनापविकदिनीत
Mamelaपस
वालवाणामामायणाम घामान्यासकासासमतीस शबासनत्तयांसनागारखाधान सनलिमिलापयामपाकम्पा सम्मलाग्रहमायापशिड्छतियथा Maa ताडपदसदिश पवनचरेशासातसाहिरायाधीमाला जायस)कालिदासतायोमासानियावकयाअवधाभदाससाहाया कलम कतिघाणिती विवातियावरतामानिमसवाहाल कारबाजधडारराजादेशकमलराजमायायायानागालाखाचा Madanायचकर्मासादाजवणादामनाहायसमक्तमानाचा
Fig. 274-275
चित्र २७४-२७५
Plate LX
Page #194
--------------------------------------------------------------------------
________________
चित्र२७६-२७७
Fig 276-277
E
RECEIR HUPERIEEEEEਈ
ZEERIE3aEle
g al BRELLA GIRICIEBILLEREIRRATIA PRECIDICELLI PARLLHELICERATSIPAREEZPEIREPH PREETeIERRAPE ਇ
enge
Regift=EDEEP (1ਵੇਂ PIERRprEETube'Jat? ਇ2] Saal (P eeelll Pstet (HI TELEVIC!(RTER (@PREET
a GEL LDIPEREIRA RelatEIZUELIERIPETIZE , ੩ERITER 01:Palgit
5
.
LXXIV
Page #195
--------------------------------------------------------------------------
________________
ચિત્રવિવરણ,
૩
નિવાસ કરનાર ભક જાતિના દેવાએ પૂર્વે દાટેલા અને ઘણા કાળનાં પુરાણાં મહાનિયાના લાવીલાવીને સિંદ્ધાર્થરાજાના ભવનમાં મૂકવા માંડ્યા.
ચિત્રમાં નવ મહાનિધાનના અધિષ્ઠાયક નવ દેવાની પ્રતિકૃતિએ ચિત્રકારે રજૂ કરી છે. કલ્પસૂત્રની કેટલીક સચિત્ર, હસ્તપ્રતામાં આ નવ આકૃતિને બદલે નવ કલશની આકૃતિ પણ ચીતરેલી મળી આવે છે.
ચિત્ર ૨૬૩: પાર્શ્વનાથની દીક્ષા. કુસુમ પાના ૭૮ ઉપરથી. વર્ણન માટે જુઓ આજ પ્રસંગને લગતું ચિત્ર ૫૫નું વર્ણન, ચિત્રમાં પાર્શ્વનાથ ભગવાનના પંચમુષ્ટિ યાચના પ્રસંગ ચીતરવાને બદલે, આ ચિત્ર ચીતરનાર ચિત્રકારે ચિત્રના ઉપરના ભાગમાં ષટ્કાણાકૃતિની મધ્યમાં પ્રભુની આભૂષણેા સહિતની-પદ્માસનસ્થ મૂર્તિ રજૂ કરેલી છે અને નીચે આજુબાજુ એ ઝાડની મધ્યમાં એ હાથવાળા ઇંદ્રને પ્રભુનેા કેશ ગ્રહણ કરવા બેઠેલ હોય તેવી રીતે રજૂ કરેલ છે. કલ્પસૂત્રની બીજી કાઈપણ સચિત્ર પ્રતમાં આ ચિત્ર પ્રસંગને આવી રીતે ચીતરેલે નથી. Plate LXIV
ચિત્ર ૨૬૪ઃ હઁસવિ. ૧. પાનું ૬૦: શ્રી ઋષભદેવના (પ્રથમ રાજા તરીકે) રાજ્યાભિષેક: ચિત્રમાં ઉપર અને નીચે એમ બે પ્રસંગેા છે, તેમાં ચિત્રના પરિચયની શરૂઆત નીચેના રાજ્યા ભિષેકના પ્રસંગથી થાય છે. આ પ્રસંગનું વર્ણન મહાકવીશ્વર શ્રીધનપાલવિરચિત શ્રીઋષપંચાશિકા'ના નવમા શ્ર્લાકમાં નીચે મુજબ આપેલું છે: ‘હે જગન્નાથ! ઈન્દ્ર દ્વારા જલદી રાજ્યાભિષેક કરાએલા એવા આપને, વિસ્મયપૂર્વક લાંખા કાળ સુધી કમળનાં પત્રા વડે અભિષેક-જલ ધારણ કરવા પૂર્વક જેને (યુગલિકાએ) યા તેમને ધન્ય છે.’—૯
ચિત્રમાં ડાખી બાજુએ સિહાસન ઉપર શ્રી ઋષભદેવ બેઠેલા છે. તેમના ઊંચા કરેલા ડાબા હાથમાં કપડા જેવું કાંઈક દેખાય છે. તેઓ પાતાની તર્જની આંગળી ઊંચી કરીને, સામે બંને હાથમાં કમળપત્રમાં અભિષેક-જલ ધારણ કરીને ઊભા રહેલા યુગલિકના એક જોડલા(સ્ત્રી-પુરુષ)ને કાંઈક કહેતા હેય એવા ભાવ દર્શાવવા ચિત્રકારે પ્રયત્ન કરેલા છે. સામે ઊભું રહેલું યુગલ નમ્ર વદને હાથના ખાખામાં કમળપત્રમાં અભિષેક-જલ ધારણ કરીને વિસ્મિત નયનાએ શ્રી ઋષભદેવ સામે હેતું દેખાય છે. ચિત્રકારે કમળપત્ર બતાવવા ખાતર યુગલિક પુરુષના બંને હાથ આગળ દાંડી સાથે કમળપત્ર બતાવેલું છે. ત્રણે વ્યક્તિઓના કપડામાં જુદીજુદી જાતનાં'શેલના આલેખેલાં છે, જે પંદરમાં સૈકાનાં સ્રીપુરુષના વૈભવશાલી પહેરવેશની આબેહૂબ રજૂઆત કરતા પુરાવા છે. ચિત્રના ઉપરના ભાગમાં ખાંધેલા શ્રેણીબદ્ધ પાંચ હઁસ ચીતરેલા છે.
આ ચિત્રના અનુસંધાને, ઉપરના ચિત્રમાં વર્ણવેલા, શ્રી ઋષભદેવે પેાતાની રાજ્યાવસ્થામાં જગતના પ્રાણીઓના ઉપકારની ખાતર સૌથી પ્રથમ કુંભારની કળા બતાવી તે પ્રસંગ જોવા
१ धन्ना सविम्हयं जेहिं, झति कयरज्जमज्जणो हरिणा । चिरधरिअनिलणपत्ता - भिसेअसलिलेहिं दिट्ठो सि ॥ ९ ॥
૨. આ રાજ્યાભિષેકની વિશેષ માહિતી માટે જુએ ‘માવશ્યકણિ’
Page #196
--------------------------------------------------------------------------
________________
પવિત્ર કલ્પસૂત્ર ને છે. “શ્રી ઋષભ પંચાશિકા'ના ૧૦મા લેકમાં આ પ્રસંગનું વર્ણન નીચે મુજબ આપેલું છેઃ ‘જેમણે (શબ્દ-વિદ્યા, લેખન, ગણિત, ગીત ઈત્યાદિ) વિદ્યાકળાઓ અને (કુંભારાદિકનાં) શિપ રેખાવ્યાં છે તેમજ જેમણે (ખેતી, પશુ-પાલન, વાણિજ્ય, લગ્ન ઈત્યાદિ)સમસ્ત (પ્રકારનો). લોકવ્યવહા૨ (પણ) સારી રીતે સમજાવ્યો છે, એવા આપજે પ્રજાઓના સ્વામી થયા છે તે કૃતાર્થ છે.'૧૦.
તેઓએ બતાવેલી પુરુષની બેતેર તથા સ્ત્રીઓની ચોસઠ કળાઓનું વિવેચન આપણે અગાઉ કરી ગયા છીએ. શિ૯૫ના મુખ્ય પાંચ ભેદ છે. “આવશ્યક.નિતિની ગાથા ૨૦૭માં તેનું નીચે પ્રમાણે વર્ણન છેઃ “કુંભાર, લુહાર, ચિતાર, વણકર અને નાપિત(જામ)ના એમ પાંચ શિપ મુખ્ય છે અને વળી તે પ્રત્યેકના વીસવીસ અવાન્તર ભેદ છે.”
જગતને કુંભારની કળા પ્રથમ તીર્થંકરે બતાવી હતી. (હિંદુ શાસ્ત્રમાં બ્રહ્માએ બતાવી હતી એમ કહેવામાં આવે છે.) પ્રસંગ એમ બન્યો હતો કે ક૯૫વૃક્ષોને વિછેદ થવાથી લોકો કંદમૂળ અને ફલાદિક ખાતા હતા અને ઘઉં, ચોખા ઈત્યાદિ અનાજ કાચું ને કાચું ખાતા હતા. તે તેમને પચતું નહોતું. આથી પ્રજાએ પ્રભુને વિજ્ઞપ્તિ કરી, ત્યારે હાથથી ઘસીને પાણીમાં પલાળીને અને પાંદડાના પડીઆમાં લઈને ખાવું એમ તેમણે ઉપદેશ આપે. એમ કરવા છતાં પણ લોકેનું દુઃખ દૂર થયું નહિ, એટલે ફરીથી તેઓઍપ્રભુને વિજ્ઞપ્તિ કરી. પ્રભુએ કહ્યું કે મેં સૂચવ્યા મુજબ પૂર્વોક્ત , વિધિ કર્યા બાદ ઘઉં વગેરેને મુષ્ટિમાં અથવા બગલમાં થોડો વખત રાખ્યા બાદ ભક્ષણ કરો. આમ કરવાથી પણ તેમનું દુઃખ દૂર થયું નહિ. તેવામાં વૃક્ષની શાખાઓ પરસ્પર ઘસાતાં અગ્નિ ઉત્પન્ન થયો. આના વાસ્તવિક સ્વરૂપથી અજાણ્યા એવા તે સમયના મનુષ્ય તેને રત્ન જાણીને પકડવા ગયા; પરંતુ તેથી તે તેમના હાથ દાઝવા લાગ્યા. આંથી અગ્નિને કોઈ અદ્દભુત ભૂત માનતા તથા તેથી ત્રાસ પામતા લેકે પ્રભુ સમક્ષ આવ્યા, ત્યારે પ્રભુએ તેમને કહ્યું કે સ્નિગ્ધ અને રૂક્ષ કાળને દેષ થવાથી આ તે અગ્નિ ઉત્પન્ન થયે છે, માટે તમારે તેની પાસે જવું અને તેની સમીપમાં રહેલાં તૃણાદિકને દૂર કરી તેને ગ્રહણ કરો અને ત્યારબાદ પૂર્વોક્ત વિધિ પ્રમાણે તૈયાર કરેલાં ઘઉં વગેરેને તેમાં નાંખી પકવ કરી તેને આહાર કરે તે મુગ્ધ લોકેએ તેમ કર્યું, એટલે ઘઉં વગેરેને તે અગ્નિ સ્વાહા કરી જવા લાગ્યા. આ વાત તેઓએ પ્રભુ સમક્ષ રજૂ કરી. આ સમયે પ્રભુ હાથી ઉપર બેઠેલા હતા. એમણે ત્યાં જ તેઓની પાસે લીલી માટીને પિંડ મંગાવી તેને હાથીના કુંભસ્થળ ઉપર મૂકી તેનું એક પાત્ર બનાવ્યું અને એ પ્રમાણે પાત્ર બનાવી તેમાં ઘઉં વગેરે રાખી તેને અગ્નિની મદદથી પકાવી તે ખાવાની તેમને સૂચના કરી. આ પ્રમાણે પ્રભુએ કુંભારના શિ૮૫મો વિધિ બતાવ્યો.
ચિત્રમાં સફેદ હાથી ઉપર ઋષભદેવ બેઠા છે. તેઓશ્રીના ડાબા હાથમાં માટીનું એક પાત્ર છે અને તે હાથ ઊંચા કરીને સામે ઊભા રહેલા યુગલિક પુરુષને તે આપવા માટે ઉત્સુકતા
१ दाविअविजासिप्पो, बजरिआसेसलो अववहारो।
जाओ सिं जाण सामिअ, याओ ताओ कयत्थाओ ॥१०॥ २ पंचेव य सिप्पाई, घड. १ लोहे २ वित्त ३ गत ४ कासमए ५।'
इतिकस्य य इतो, वीस वीसं भवे भेया ॥ २० ॥
Page #197
--------------------------------------------------------------------------
________________
Plate LXXV
842 911
and key
ol
O
XXSCIBRIDGERIDEID IDRISSUNISIASIL
DINING
BOTNICYPRICESCURRICUL
A RS
Vaadbe
2013CABRIOIDEINE DISCEDOIDO TIPORODIG
CINCREDGIDIOXIDCIRCUIDO
R URIDGIDISCIOSCIDSIDADE
Page #198
--------------------------------------------------------------------------
Page #199
--------------------------------------------------------------------------
________________
ચિત્રવિવરણ બતાવતા ચિત્રકારે એમને રજૂ કર્યા છે. સામે ઊભા રહેલા યુગલિક પુરુષના બંને હાથના ઊંચા કરેલા ખોબામાં પણ માટીના પાત્રની રજૂઆત ચિત્રકારે કરી છે. હાથી પણ શણગારેલો છે. પ્રભુની પાછળ અંબાડીનું સિંહાસન બતાવ્યું છે અને એમના ઉત્તરાસંગને ભાગ ઊડત બતાવીને ચિત્રકારે છટાથી ગમન કરતા હાથીની રજૂઆત કરી છે. ચિત્રની ડાબી બાજુએ ઉપરના ભાગમાં આકાશમાં વાદળો દર્શાવ્યાં છે. '
ચિત્ર રપઃ હંસવિ. ૨ના પાના ૬૦ ઉપરથી. ભારત અને બાહુબલિ વચ્ચે તંદ્વયુદ્ધને પ્રસંગ લેવામાં આપે છે. આ પ્રસંગને લગતું ચિત્ર બીજી કોઈપણ પ્રતમાં હોવાનું મારી જાણમાં નથી.
ભરત અને બાહુબલિ બંને ભાઈઓ વચ્ચે બાર વર્ષ સુધી ભયંકર યુદ્ધ ચાલ્યું, પરંતુ ઘણું માણસોનો કચ્ચરઘાણ નીકળી જતો હોવાથી શકે તે બંનેને ઠંદ્વયુદ્ધ કરવાની સલાહ આપી, જે તેમણે માન્ય કરી. પછી શકે દષ્ટિયુદ્ધ, વાયુદ્ધ, મુણિયુદ્ધ અને દંડયુદ્ધ એમ ચાર પ્રકારના યુદ્ધથી પરસ્પર લડવાનું ઠરાવી આપ્યું. એ ચારે યુદ્ધમાં આખરે બલવાન બાહુબલિને વિજય થયો, ભરતની હાર થઈ. ભરત મહારાજાએ પોતાની હાર થવાથી શાંતિ ગુમાવી દીધી. તેમણે એકદમ ક્રોધમાં આવી બાહુબલિને નાશ કરવા ચક્ર છોડયું, પરંતુ બાહુબલિ સમાન ગોત્રના હોવાથી તે ચક્ર કાંઈપણ ન કરી શકયું. . - બાહુબલિએ વિચાર કર્યો કે અત્યાર સુધી કેવળ ભાતૃભાવને લીધે જ ભારતની સામે મેં આકરો ઇલાજ લીધે નથી; માટે હવે તો તેને સખતમાં સખત સજા કરવી જોઈએ. હું ધારું તો અત્યારે ને અત્યારે જ એક મુઠ્ઠી મારી તેના ભુક્કા ઉડાવી દઉં એમ છે. તરત જ તેમણે ક્રોધાવંશમાં મુઠ્ઠી ઉગામી ભરતને મારવા દોટ મૂકી. દોટ તે મૂકી, પશુ થોડે દૂર જતાં જ બ્રહસ્પતિ સમાન તેમની વિવેકબુદ્ધિએ તેમને વાર્યો. તે પુનઃ વિચારવા લાગ્યા કેઃ “અરેરે! આ હું, કોને મારવા દોડી જઉં છું? મોટાભાઈ તે પિતા તય ગણાય! તેમને મારાથી શી રીતે હણી શકાય. પરંતુ મારી ઉંગામેલી આ મુષ્ટિ નિષ્ફળ જાય એ પણ કેમ ખમાય !” પણ તેઓની આ મૂંઝવણ વધારે વાર ન રહી. તેમણે એ મુષ્ટિ વડે પોતાના મસ્તક પરના વાળને લોન્ચ કરી નાખ્યો અને સર્વસાવદ્ય કર્મ ત્યજી દઈ કાઉસગધ્યાન ધર્યું.
'ચિત્રમાં ઉપર અને નીચે એમ બે પ્રસંગે છે અને ચાર વિભાગ છે. તેમાં સ્થાના પરિચયની શરૂઆત ઉપરના પહેલા વિભાગના દષ્ટિયુદ્ધ અને વાયુદ્ધથી થાય છે; પછી ચિત્રના અનુસંધાને અનુક્રમે બીજા વિભાગમાં મુષ્ટિયુદ્ધ અને દંડયુદ્ધ, ત્રીજા વિભાગમાં મુષ્ટિયુદ્ધનો પ્રસંગ જેવાને છે. ચિત્રમાં બાહુબલિને મુકુટ દૂર પડતે તથા મુષ્ટિથી વાળ ઉખાડતાં ચિત્રકારે રજૂ કરેલ છે. ચોથા વિભાગમાં કાઉસગ્ગધ્યાનમાં સાધુ અવસ્થામાં બાહુબલિ ઊભા છે. તેઓ છાતી ઉપર તથા બંને હાથ ઉપર લાલ રંગનાં જંતુઓ ઘણું કરીને સર્પો તથા બે ખભા ઉપર બે પક્ષીઓ તથા પગના ભાગમાં ઝાડીથી વીંટળાએલા ચિત્રમાં દેખાય છે. બંને બાજુએ એકેક ઝાડ છે. ડાબી બાજુએ ઝાડની બાજુમાં તેઓની બ્રાહ્મી અને સુંદરી નામની બે સાધ્વી બહેને હાથ જોડીને વિનતિ કરતી માનરૂપી હાથીથી હેઠા ઉતરવા માટે સમજાવતાં કહે છે કેઃ “વીરા મારા ગજ ,
Page #200
--------------------------------------------------------------------------
________________
પવિત્ર કલ્પસૂત્ર થકી છેડા ઉતરેરે, ગજે તે કેવલ ન હોય !! સાધ્વીઓના પાછળ પણ બીજાં ત્રણ ઝાડ ઉગેલાં : " ચિત્રકારે બતાવ્યાં છે. '),
Plate LXVII ઈન્દ્રસભા. કુસુમ, પાના ૮ ઉપરથી. વર્ણન માટે જુઓ. આ જ પ્રસંગને લગતું કે, ચિત્ર ૨૨નું વર્ણન. ચિત્રની મધ્યમાં સૌધર્મેન્દ્ર સભામાં શક્ર નામના સિંહાસન ઉપર ભદ્રાસનની બેઠકે બિરાજમાન થએલે છે. સૌધર્મેન્દ્રના ચાર હાથ પૈકી ઉપરના જમણા હાથમાં અંકુશ તથા ડાબા હાથમાં બંને બાજુ ત્રણ ત્રણ પાંખડાઓવાળું વજ છે; અને નીચેને જમણે હાથ કોઈને આજ્ઞા આપતા હોય તેવી રીતે ઉચા કરેલ છે તથા ડાબા હાથમાં ફલ છે, મસ્તક ઉપર છત્ર છે. સિંહાસનની પાછળ ચામર ધરનારી એક સ્ત્રી-પરિચારિકા ઊભેલી છે. ઇંદ્રની બંને બાજુએ ચાર ચાર મલીને, કુલ આઠ તેની પટરાણીઓ ઈન્દ્રસભામાં બેઠેલી છે. આખા પાનામાં આ. ચિત્ર સિવાય બીજું કાંઈ લખાણ વગેરે નથી.
Plate LXVIII ચિત્રર૬૭ઃ બત્રીશબદ્ધ નાટક. કુસુમ. પાના ૯ઉપરથી. સૌધર્મેન્દ્રની ઈદ્રસભામાં કાંઈપણ અંતરાય વગર નાટકમાં ગાયન ચાલતું હોય છે તથા વીણા, હાથતાળીઓ, અન્ય વાજિંત્ર, મેઘની ગર્જના પેઠે ગંભીર શબ્દથી વાગતો મૃદંગ, મનહરશખ કરતો ઢોલ વગેરે નિરંતર વાગતાં જ હોય છે.
ચિત્રમાં ચાર ચારની ચાર હારના કુલ સેલ ભાગમાં, બબેની સંખ્યામાં એટલે કેબત્રીશ સ્ત્રીઓ જુદી જુદી જાતનાં નૃત્ય કરતી ચીતરીને ચિત્રકારે ઈંદ્રસભામાં ચાલતા બત્રીશબદ્ધ નાટકની મર્યાદિત જગ્યામાં રજૂઆત કરવા પ્રયત્ન કરેલ છે. ચિત્રની જમણી બાજુએ હાંસિયાંના ઉપરના ભાગમાં બંને હાથંથી મૃદંગ વગાડતે પુરુષ ઊભેલો છે અને તે પુરુષની , , બરાબર નીચે પિતાના બે હાથથી પકડેલી શરણાઈ જેવું વાંજિત્ર મેંથી વગાડતે એક બીજે - પુરુષ ઊભેલ છે. ચિત્રની ડાબી બાજુએ પણ હાંસિયાની ઉપરના ભાગમાં બંને હાથથી મૃદંગ વગાડતે પુરુષ ઊભેલે છે, અને તે પુરુષની નીચે પણ બે પુરુષો જુદાં જુદાં વાવો લઈને ઊભેલાં છે. આમ બે પુરુષ પકીના આગળને પુરુષ પિતાના ડાબા હાથથી એકતા પકડીને, જમણે હાથ ઊંચો કરીને કાંઈક ગાતો હોય તેમ લાગે છે, જ્યારે પાછળ ઊભો રહેલ પુરુષ પિતાના બંને હાથથી વાંસળી-મોરલી પકડીને પાછળ કોઈના તરફ જોતા હોય તેમ દેખાય છે. ક૯૫સૂત્રની કેઈપણ બીજી સચિત્ર હસ્તપ્રતમાં આ ચિત્રપ્રસંગ ચીતરાએલો હોય એવું મારી જાણમાં નથી.
Plate LXIX ચિત્ર ૨૬૮ ચૌદસ્વમ. કાંતિવિ. ૧ના પાના ૧૬ ઉપરથી. વર્ણન માટે જુઓ ચિત્ર ૧૨૨નું આ જ ચિત્રને લગતું વર્ણન. ૧
ચિત્ર ર૬ શ્રીમહાવીરભુને સંગમદેવને ઉપસર્ગ. પંદરમા સૈકાની હસ્તલિખિત સુવર્ણાક્ષરી તારીખ વગરની પ્રત ઉપરથી..!
એક વખતે શક્રેન્ડે પિતાના અવધિજ્ઞાનથી પ્રભુને ધ્યાનમગ્ન જોઈ, સુરત સિંહાસન ઉપરથી ઊતરી પ્રભુને ઉદેશીને નમન કર્યું. તે પછી ઈન્દ્ર પ્રભુના ધેર્યગુણની પ્રશંસા કરતાં પિતાની સુધર્મા સભામાં બેઠેલા દેવે સમક્ષ કહ્યું કે “અહો ! શ્રીવીરપ્રભુ કેવા ધ્યાનમગ્ન થઈ
Page #201
--------------------------------------------------------------------------
________________
Fig. 279-280 चित्र २७९-२८०
E
Fig. 281-282 चित्र २८१-२८२
Fig. 283-284 चित्र २०३ २०४
Plate I
Page #202
--------------------------------------------------------------------------
________________
LXXVII
Fig. 285-286
चित्र २८५-२८६
Fig. 287
चित्र २८७
Fig.288
चित्र २८८
Page #203
--------------------------------------------------------------------------
________________
ચિત્રવિવરણ રહ્યા છે તેમની ધીરતાની અને અડગતાની હું કેટલી સ્તુતિ કરું? તેમના ધ્યાનમગ્ન ચિત્તને ચલાયમાન કરવા ત્રણ જગતનાં પ્રાણીઓ કદાચ એકઠાં થાય તેપણ નિષ્ફળ જ જાય ! સભામાં બેઠેલો ઈન્દ્રને એક સામાનિક દેવસંગમ પ્રશંસા સહન ન કરી શક્યો. તે ભૃકુટિ ચડાવી ધ્રુજતા સ્વરમાં તાડકી ઊઠી બેયો કેઃ “આ દેવની સભામાં એક પામર જનનાં વખાણ કરતાં આપને જરા યે સંકોચ નથી થતો? આપને જે વિશેષ ખાત્રી કરવી હોય તે હું પોતે જ તેને એક ક્ષણવારમાં ગભરાવી દઉં!”
ઇન્દ્ર વિચાર્યું અને હું ધારું તે સંગમને હમણાં જ બોલતો બંધ કરી શકે, પણ જે હું અત્યારે તેને હુકમ કરી જતે અટકાવી દઈશ તે દુબુદ્ધિ એમ સમજશે કે તીર્થકરે તે પારકાની સહાયથી જ તપ કરે છે. એક સંગમના મનમાં નહિ, પણ લગભગ બધા દેવોના મનમાં ખોટું ભૂત ભરાઈ જશે; માટે અત્યારે તે આ દુઇને તેનું ધાર્યું કરવા દેવામાં જ લાભ છે.”
ક્રોધથી ધમધમી રહેલા સંગમદેવે પ્રભુને ચલાયમાન કરવા ઇન્દ્ર સમક્ષ પ્રતિજ્ઞા કરી, તરત જ સભામાંથી ચાલી નીકળ્યો અને સીધે પ્રભુ પાસે આવી ઊભે રહ્યો. પ્રભુની શાંત મુખમુદ્રામાંથી શાંતિ અને કરુણુની અમીધારા કરતી હતી, પણ સંગમને તે તે ઊલટું જ પરિણમ્યું; કારણ કે તેનું હૃદય ક્રોધ અને ઈર્ષાથી ધગધગી રહ્યું હતું.
(૧) સૌથી પ્રથમ તેણે ધૂળને વરસાદ વરસાવ્યો. (૨) તે પછી ધૂળને ખંખેરી નાખી તે દુષ્ટ વજ જેવા કઠોરતીક્ષણ મુખવાળી કીડીઓ પ્રભુના શરીર ઉપર વળગાડી. તે કીડીઓએ પ્રભુનું આખું શરીર ચાળણી જેવું કરી નાખ્યું, છતાં પ્રભુ અચળ જ રહ્યા.(૩) ૫છી પ્રચંડ ડાંસ ઉપજાવ્યા. ડાંસના તીક્ષણ ચટકાથી પ્રભુના શરીરમાંથી ગાયના દૂધ જેવું રુધિર ઝરવા , લાગ્યું. (૪) વળી તીણુ મુખવાળી ધીમેલો પ્રભુના શરીરે એવી તે સજજડ ચાંટાડી કે આખું શરીર ધીમેલમય થઈ ગયું. (૫) તે પછી વીંછીઓ વિકુવ્વ. પ્રલયકાળના અગ્નિના તણખા જેવા તે વીંછીઓએ ભગવંતના શરીરને ભેદી નાખ્યું. (૬)ત્યારપછી નેળિયા વિમુર્થી. તે “ખી ! ખી !” , એવા શબ્દો કરતા દેડીદડીને પોતાની ઉગ્ર દાઢે વડે ભગવંતના શરીરનું માંસ તોડવા લાગ્યા. (૭) પછી ભયંકર સાપે છેડી મૂકયા. પરમાત્માન મહાવીરનું આખું શરીર પગથી માથા સુધી– સર્ષોથી છવાઈ ગયું. કણાઓ ફાટી જાય તેવા જોરથી પ્રભુના શરીર ઉપર ફણુના પ્રહારો થવા લાગ્યા, દાઢી ભાગી જાય તેટલા બળથી તે ડસવા લાગ્યા. (૮) પછી સંગમે ઉંદરો વિકુવ્યું. તે નખથી અને દાંતથી પ્રભુને ખણવા લાગ્યા અને તેની ઉપર પેશાબ કરીને પડેલા ઘા ઉપર ક્ષાર છાંટવા જેવું કરવા લાગ્યા. (૯) તે પછી મદોન્મત્ત હસ્તીઓ વિદુર્થી. હસ્તીઓએ પ્રભુના શરીરને સૂંઢથી પકડી, અદ્ધર ઉછાળી, દંકૂશળ ઉપર ઝીલી, દાંત વડે પ્રહાર કર્યો અને પગ નીચે પણ દાખ્યા. (૧૦) હાથીથી ક્ષોભ ન થયો એટલે હાથણીઓ આવી. તે હાથણીઓએ પણ તીક્ષણ દાંતથી પ્રભુને ઘણુ પ્રહાર કર્યા. (૧૧) પછી અધમ સંગમદેવે પિશાચનું રૂપ ધારણ કર્યું. તે પિશાચ અગ્નિની જવાળાઓથી વિક્રાળ બનેલા પોતાના મુખને ફાડી હાથમાં તલવાર પકડી પ્રભુની સન્મુખ ધસી આવ્યું અને અટ્ટહાસ્ય કરી ઘોર ઉપસર્ગ કર્યા. (૧૨) તે પછી નિર્દય સંગમ વાઘનું રૂપ લીધું. પિતાની વજા જેવી દાઢથી અને ત્રિશલ જેવા તીકણું નહેરથી પ્રભુના આખા
Page #204
--------------------------------------------------------------------------
________________
પવિત્ર ક૫ત્ર શરીરને તેણે વિદારી નાખ્યું. (૧૩) છતાં પણ પ્રભુને ધ્યાનમાં અચળ જોઈ ગમે સિદ્ધાર્થ રાજા અમે ત્રિશલા માતાનું રૂપ લીધું. તેઓ જાણે કરુણાજનક વિલાપ કરીને બોલવા લાગ્યા કે હે પત્ર! આવી દુષ્કર દીક્ષા શું કરવા લીધી. અમે ઘણાં દુઃખી થઈ આડાંઅવળાં નિરાધાર ભિખારીની જેમ રઝળીએ છીએ, તે અમારી સંભાળ કેમ નથી લેતે? આવા વિલાપથી પણ પ્રભુ ધ્યાનમાં નિશ્ચલ જ રહ્યા. (૧૪) ત્યારે સંગમે એક છાવણી વિમુર્થી. તે છાવણીના માણસેએ પ્રભુના પગ વચ્ચે અગ્નિ સળગાવી ભાત રાંધવા પગ ઉપર વાસણ મૂકયું. અગ્નિ એટલે બધે આકરો કર્યો કે પ્રભુના પગ નીચેથી પણ બળવા લાગ્યા. (૧૫) તે પછી એક ચાંડાલ વિદુર્થી. તે ચાંડાલે પ્રભુની ડોકમાં, બે કાનમાં, બે ભુજામાં અને બે જંઘા વગેરે અવયવ ઉપર પક્ષીઓનાં પાંજરાં લટકાવ્યાં. પક્ષીઓએ ચાંચ અને નખના પ્રહારો એટલાબધા કર્યા કે પ્રભુનું શરીર પાંજરા જેવા છિદ્રવાળું થઈ ગયું. (૧૬) તે પછી પ્રચંડ પવન વિકુ. એ પવનથી પર્વતે પણ કંપવા લાગ્યા. પ્રભુને ઉપાડીને નીચે પટકી દીધા. (૧૭) વળી એક ભયંકર વળીઓ ઉપજાવી, કુંભારના ચાકડાની ઉપર રહેલા માટીના પિંડની પેઠે પ્રભુને પૂબ ભમાવ્યા. (૧૮) તે પછી સંગમે ક્રોધે ભરાઈને હજારભાર જેટલું વજનદાર એક કાળચક્ર વિકળ્યું. તે કાળચક્ર ઉપાડી જોરથી પ્રભુના શરીર ઉપર નાખ્યું. તે ચક્ર પ્રભુના શરીર ઉપર પડવાથી તેઓ ઢીંચણ સુધી જમીનમાં પિસી ગયા. (૧૯) તે પછી કંટાળીને છેલલામાં છેલા અનુકૂળ ઉપસર્ગો અજમાયશ કરવાને વિચાર કરીને, રાત્રિ હોવા છતાં પ્રભાત વિકુળ્યું. માણસે આમતેમ કરવા લાગ્યા અને તેઓ પ્રભુને કહેવા લાગ્યા કેઃ “હે દેવાર્ય ! પ્રભાત થઈ ગયું. છતાં આમ ધ્યાનમાં ને ધ્યાનમાં કયાં સુધી રહેશે ? ઊઠો-આપને ધ્યાનને સમય તો ક્યારને મેં પૂરો થઈ ગયો. પણ પ્રભુ તો પિતાના ધ્યાનમાં રાત્રિ ભાળી રહ્યા હતા, તેથી જરા પણ ન ડગ્યા. (૨૦) આખરે તેણે દેવત્રદ્ધિ વિકર્વી અને વિમાનમાં બેસી પ્રભુને લલચાવવા લાગ્યું કેઃ “હે મહષિ! હું આપનું આવું ઉગ્ર તપ અને પવિત્ર સત્વ નિહાળી ભારે પ્રસન્ન થયો છું તે આપને જે જોઈએ તે માગી લે. કહે તો તમને સ્વર્ગમાં લઈ જઉં, કહે તો મોક્ષમાં લઈ જઉં.” એ મીઠા શબ્દોથી પણ પ્રભુ ન લેભાયા. એટલે તેણે તત્કાળ કામદેવની સેના જેવી દેવાંગનાઓ વિદુર્થી. તે દેવાંગનાઓએ હાવભાવાદિ ઘણા ઉપસર્ગ કર્યા પણ એક કૂંવાડું ન ફરકયું તે ન ફરકયું. એવી રીતે દુષ્ટ સંગમે એક રાત્રિમાં મોટામોટા વીસ ઉપસર્ગો કર્યા, છતાં પ્રભુએ તે તેના તરફ દયાદષ્ટિ જ વર્ષોવી. ધન્ય છે મહાવીરની અસીમ કરુણુને !
ચિત્રમાં વચ્ચે મહાવીર પ્રભુ કાઉસગયાને ઊભા છે. આ ચિત્રમાં આભૂષણે વગેરે જે પહેરાવેલાં છે તે ચિત્રકારની અણસમજણને આભારી છે. કપાળમાં બ્રાહ્મણનું તિલક કર્યું છે તે પણ અવાસ્તવિક છે; સાધુને કપાળમાં તિલક હોય જ નહિ. પ્રભુના મસ્તકના ઉપરના ભાગમાં બે હરણ જેવાં પ્રાણીઓ છે, વર્ણનમાં હરણનો ઉલ્લેખ માત્ર પણ નથી. કાન અગાડી બંને બાજુથી બંને હાથેથી પવનને આમંત્રિત કરતી બે પુરૂષ-વ્યતિઓ ઊભેલી છે. જમણી બાજુ વીછી, વાઘ તથા છાવણીનો લશ્કરી પઠાણ સિપાઈ પ્રભુના જમણા પગ ઉપર ભાત રાંધવાનું વાસણ મૂકીને ભાત રાંધતે ઊભેલો દેખાય છે. ડાબી બાજુ સર્ષ, હાથી, નોળિયો તથા ડાબો પગ ઉપર
Page #205
--------------------------------------------------------------------------
________________
घाण नरिक्षया
एपहिवाई
Placial
Fig. 289
चित्र २८९
Plate LXXVI
Page #206
--------------------------------------------------------------------------
Page #207
--------------------------------------------------------------------------
________________
Plate LX
MEEEEEER
ASAN
LEASEVERKETITYARTY
XRRRRN
INTAEO
Fig. 290 to 306
चित्र २९० थी ३०६
Fig. 307 to 321
चित्र ३०७ थी ३२१
Page #208
--------------------------------------------------------------------------
________________
LXXX
PO
Fig. 322 to 337
चित्र ३२२ थी ३३७
Fig. 338 to 353
चित्र ३३८ थी ३५३
Page #209
--------------------------------------------------------------------------
________________
ચિત્રવિવરણ ચાંડાલે મૂકેલું તીક્ષા ચાંચવાળું પાંજરા વગરનું એક પક્ષી ચીતર છે.
Plate LXX ચિત્ર ર૭૦: વીસ તીર્થકરે. કુસુમ ના પાના ૮૭ ઉપરથી. કપત્રમાં ૨૪ મહાવીરવાબ, ૨૩ પાર્શ્વનાથ પ્રભુ અને ૨૨ અરિષ્ટનેમિ-નેમનાથ પ્રભુના જીવન-ચરિત્રોનું વર્ણન આવ્યા પછી ૨૧ નમિનાથ, ૨૦ મુનિસુવ્રતસ્વામી, ૧૯ મહિલનાથ, ૧૮ અરનાથ, ૧૭ કુંથુનાથ, ૧૬ શાંતિનાથ, ૧૫ ધર્મનાથ, ૧૪ અનંતનાથ, ૧૩ વિમલનાથ, ૧૨ વાસુપૂજ્ય સ્વામી, ૧૧ શ્રેયાંસનાથ, ૧૦ શીતલનાથ, ૯ સુવિધિનાથ, ૮ ચંદ્રપ્રભુ, છ સુપાવૅનાથ, ૬ પ્રભુ, ૫ સુમતિનાથ, ૪ અવિનંદન સ્વામી, ૩ સંભવનાથ અને ૨ અજિતનાથ સુધી, કેટલા સમયનું અંતર પડ્યું, તેની સંખ્યાની નોંધ આવે છે, તેની સાથેસાથે કલ્પસૂત્રની સચિત્ર હસ્તપ્રતોમાં વીસ પદ્માસન
સ્થ જિનપ્રતિમાઓની આકૃતિઓ ચીતરેલી હોય છે. એવી જ રીતે આ ચિત્રમાં પણ બે હારમાં વીસ તીર્થકરોની આકૃતિઓ ચીતરેલી છે, પરંતુ આ ચિત્રમાં વિશિષ્ટતા માત્ર એટલી જ છે કે શિવના ઉપરના ભાગમાં ચિત્રકારે દશ નાનાં નાનાં શિખરે તરીને ઉદરમા સૈકાનાં જેનાશ્ચિત શિપનું કિંચિત દિગ્દર્શન કરાવ્યું છે.
Plate LXXI ચિત્ર ર૭૧ઃ ચક્રરત્નની ઉત્પત્તિ. કુસુમ ના પાના ૯૬ ઉપસ્થી. પ્રથમ તીર્થંકર શ્રી રાષભદેવ પ્રભુને પુરિમતાલ નામના શાખાપુરમાં જ્યારે કેવળજ્ઞાન ઉત્પન્ન થયું, ત્યારે એક પુરુષે આવી ભરત મહારાજને એ વિષે વધામણી આપી અને કહ્યું કે, “મહારાજ! આપની આયુયશાળામાં ચરત્ન ઉત્પન્ન થયું છે. આવી રીતે એ વખતે એ વાસણ સાંભળવાથી ભરત મહારાજા વિચાર કરવા લાગ્યા કે, “મારે પહેલાં પિતાઝની ચૂળ દરવી? «નની પૂજા કરવી?”. * ચિત્રમાં એક બાપ રકારનીતર અને તેની નજીકમાં ચા પલ જમણુ અથથી ભક્ત આરજ તેની ૫કરતા દર્શાવેલા છે. ભરત મહારાજના ડાબા હાથમાં તલવાર પકડેલા છે અને તેમની પાછળ બે ચામર કરનારી સી-પરિચારિકાઓ ચામર ઉડાડતી જેવી છે. આ પ્રસંગને લગતું ચિત્ર કલ્પસૂત્રની સચિત્ર હસ્તપ્રતમાં ભાગ્યે જ જોવામાં આવે છે.
મિત્ર ર૭ર: જંગલનો દેખાવ. કુસુમ ના પાના ૧૧૧ ઉપરથી. કલપસૂત્રની સચિત્ર હસ્તપ્રતોમાં આવું બીરનું ચિત્ર મારા જોવામાં આવ્યું નથી.
ચિત્રના ઉપરના ભાગમાં આકાશ તથા વાદળાં બતાવેલાં છે અને નીચેના ભાગમાં પહાડો તથા જંગલનાં ઝાડો અને દેડતાં બે હરણે ચીતરેલાં છે. આ ચિત્રમાં ચિત્રકારે સેનાની શાહી તથા કાળો અને સિંદૂરિયે, એ ત્રણ જ દ્રવ્યોનો રંગ તરીકે ઉપયોગ કરે
Plate LXXII ચિત્ર ર૭૩ શ્રી નેમિનાથને વરઘોડો. કાંતિવિ. ૨ના પાના ૬૩ ઉપરથી. મૂળ ચિત્રથી સહેજ નાનું કરીને આ ચિત્ર અને રજૂ કરેલું છે.
લગ્નના દિવસે શ્રી નેમિકમારને ઉગ્રસેનના ઘેર લઈ જવા તૈયાર કર્યા. તેમનાં અંગ ઉપર ઉત્તમ વસ્ત્ર પહેરાવ્યાં, એક સરસ શ્વેત હસ્તિ ઉપર બેસાડયા, મસ્તક ઉપર એક છત્ર ધર્યું,
Page #210
--------------------------------------------------------------------------
________________
પવિત્ર કલ્પસૂત્ર બંને પડખે ચામર વીંઝાવા લાગ્યા અને તેઓની પાછળના અશ્વોના હણહણાટથી દિશાઓ ગઇ રહી. નેમિકમારની પાછળ બીજા અનેક રાજકુમારો અશ્વ ઉપર સ્વાર થઈ ચાલવા લાગ્યા. સમુદ્રવિજયાદિ દશાહ, કૃષ્ણ અને બળભદ્ર વગેરે આત્મીય પરિવાર પણ સાથે ચાલવા લાગ્યા. શિવાદેવી માતા અને સત્યભામા વગેરે અંતઃપુરવાસીની સ્ત્રીઓ પણ મહામૂલ્યવાળી પાલખીમાં બેસી મંગલ ગીત ગાવા લાગી.
એટલામાં નેમિકુમારની નજર એક સફેદ મહેલ તરફ ગઈ. તેમણે પોતાના સારથિને પૂછયુંઃ મંગલના સમૂહથી શોભતે આ શ્વત મહેલ કેનો હશે?” સારથિએ તે મહેલ તરફ આંગળી ચીંધી કહ્યુંઃ “સ્વામી ! કૈલાસના શિખર સમો એ આલિશાન મહેલ, બીજા કોઈને નહિ, પણ આપના સસરા ઉગ્રસેન રાજાને જ છે અને આ સામે જે બે સ્ત્રીઓ અંદરઅંદર વાતચીત કરી રહી છે તે આપની સ્ત્રી–રાજીમતિની ચન્દ્રાનના તથા મૃગલચના નામની બે સખીઓ છે. A ચિત્રમાં નેમિકુમાર હાથી ઉપર બેઠેલા છે. તેમના મસ્તક ઉપર એક છત્ર ધરેલું છે, બે હાથમાં શ્રીફળ પકડેલું છે અને તેઓ ઉત્તમ વસ્ત્રાભૂષણોથી સુસજિજત થએલા છે. સામેના મહેલના ઝરૂખામાં જમણી બાજુએ વચ્ચે ડાબા હાથમાં મુખ જોવા માટે દર્પણ લઈને બેઠેલી. વસ્ત્રાભૂષણોથી સુસજિજત રાજુમતિ નેમિકુમારના સન્મુખ જોતી બેઠેલી છે. તેણીની પાછળ અને આગળ તેની બે સખીઓ ચન્દ્રાનના અને મૃગચના ઊભી છે. પાછળ ઊભી રહેલી સખી ડાબા હાથમાં કપડું પકડીને તેના છેડાથી પવન નાખી રહી છે. તેણીના ઉત્તરીય વસ્ત્રમાં હંસની ડિઝાઇન છે. સમુખ ઊભી રહેલી સખીના બે હાથમાં શ્રીફળ જેવી કાંઈક મંગલસૂચક વસ્તુ છે. હાથીની આગળ ચિત્રના ઉપરના તથા નીચેના ભાગમાં ભૂંગળ વગાડનારા ભૂંગળ વગાડે છે. વચ્ચે એક સ્ત્રી જમણા હાથમાં કુલ પકડીને નાચતી તથા તેણીની નજીક એક ઢોલી ઢોલ વગાડતે દેખાય છે. ઢોલીની પાછળ અને હાથીની પાછળ એકેક છત્ર ધરનાર માણસ છે. વળી હાથીની પાછળ બીજા ઘોડેસ્વાર રાજકુમારો તથા રથમાં બેઠેલા સમુદ્રવિજયદિ દશા હોય એમ લાગે છે. ચિત્રમાં રથને બળદને બદલે ઘોડા જોડેલા છે, જે ચિત્રકારના સમયના રિવાજને ખ્યાલ આપે છે. પાનાની ડાબી બાજુના છેડે પાનાને ૬૩ આંક છે. આ જ ચિત્ર ઉપરથી પદરમાં સૈકાના પુરુષ અને સ્ત્રીઓના પહેરવેશ, આભૂષણે, વાજિંત્રો, નૃત્ય તથા તે સમયની સમાજ રચનાને ઘણો જ સુંદર ખ્યાલ આવી શકે તેમ છે. આખું ચિત્ર સુવર્ણની શાહીથી ચીતરેલું છે. ચિત્રમાં લખાણનું નામ નિશાન પણ નથી. વળી આ ચિત્રની પૃષ્ઠભૂમિ વાદળી રંગની હોવાથી ચિત્રને ઉઠાવ બહુ જ મનહર લાગે છે.
, આ ચિત્ર-પ્રસંગ જિનમંદિરના લાકડાનાં કોતરકામ તથા સ્થાપત્ય કામમાં પણ ઘણે ઠેકાણે કેતરે નજરે પડે છે. દેલવાડાના સુપ્રસિદ્ધ અપ્રતિમ સ્થાપત્યના ભંડારસમા વસ્તુપાલ તેજપાલે બંધાવેલા જિનમંદિરમાં પણ આ પ્રસંગ બહુ જ બારીકીથી કતરેલ છે. પ્રાચીન કવિઓએ આ પ્રસંગ પરથી ઉપજાવેલાં ઊર્મિકાવ્યો પણ બહુ જ મોટી સંખ્યામાં મળી આવે છે. આ પ્રસંગને લગતા એક ભિત્તિચિત્રનો ઉલ્લેખ પાર્શ્વનાથ ભગવાનના વૈરાગ્ય પ્રસંગે, નવમા સૈકામાં થએલા શીલાંકાચાર્યે રચેલા “ચઉપન મહાપુરુષ ચરિમાં કરેલું જોવામાં આવે છે જે
Page #211
--------------------------------------------------------------------------
________________
Fig 354 to 357
चित्र ३५४ थी ३५७
Plate LXXXI
Page #212
--------------------------------------------------------------------------
Page #213
--------------------------------------------------------------------------
________________
આપણે અગાઉ જણાવી ગયા છીએ.
Plate LXXIII રિઝર૭૪ શ્રી મહાવીર હંસલિ.ના પાના ઉપસ્થી.નર્ણન માટે જુઓ મુઅચિત્રનું વર્ણન. ( થિગ રપઃ કપસત્રની અંદર પ્રતની પ્રશસ્તિ, હંસવિ. ના અતિમ પાના ઉપક્ષી. પ્રશસ્તિનો હુંક સાર નીચે પ્રમાણે છેઃ
વિ.સં. ૧૫૨૨(ઇ.સ. ૧૪૬૫)ના ભાદરવા સુદ ૨ ને અવારના દિવસે ર્યવનપુર (હાલ જેનપુર) ગામમાં જે સમયે હુસેનશાહ બાદશાહ ૨wય કરતે હવે તે સમયે શ્રીમાળી જ્ઞાતિના સંઘવી કાલિદાસની જી હરસિનિ શ્રાવિકા કે જે સાધુ (કતધારી શ્રાવક) સસરાજની પ્રત્રી હતી. તેણીએ પોતાના પુત્ર ધર્મદાસ સહિત આ કલ્પસૂત્ર બાવક્સાસૂત્ર)ની પ્રત લખાવી અને ખરતરગચ્છાધિપતિ આચાર્ય શ્રીનિદ્રસૂરિના પટ્ટધર શ્રીનિરાંકરિના હકમથી શ્રીકમલ સંયમેપાયાને વહોરાવી.
Plate LXXIV ચિત્ર ર૭૬ઃ શ્રીમહાવીર. કાંતિવિ. ૧ના પાના ૧ ઉપસ્થી. વર્ણન માટે જુઓ ચિત્ર ૧૨૭ વર્ણન. આ પાનામાં વરચેની દેરા બાંધવાની યાદગિરીરૂપે પ્રાચીન હસ્તલિખિત પ્રતોની વચમાં કોરી જગ્યા રાખવામાં આવતી હતી તે જગ્યામાં તથા બંને બાજુના હાંસિયાની વચ્ચેનું એકેક, કુલ મળીને ત્રણ સાધુઓનાં ચિત્રો તથા બંને હાંસિયામાં ઉપર અને નીચેની આકૃતિઓમાં કુલ મળીને ચા૨ તીર્થકરની મૂતિઓ સેનાની શાહીથી ચિત્રકારે ચીતરેલી છે. પ્રતની આદિમાં બી જવાનિ સમ લખીને પંદરમા સૈકામાં તપાગચ્છમાં થઈ ગએલા શ્રી ઉદયસાગરસરિને નમસ્કાર કર્યો છે.
- મિત્ર ૨૭૭: પંદરમા સદાની એક પ્રતિ. કાંતિવિ. ૧ની પ્રતનું મશકિતનું પાતું. મયક્તિને સાર બીચે મુજwછે.
કયારે કરનારીબાલવ નામના જનપદ-રેસને વિશે, પૃથ્વી પી વીના ભૂષણ સમાન મંડપમાં હાલનું માંડવગઢ) નામનું નગર છે કે જ્યાં વિવિધ પ્રકારના કટિવજ-એઈિઓ વસે છે. જ્યારે આવાટ શમાં કાલ નામને મુખ્ય મંત્રી હિતે, તેને રાજનામની પોતાની સ્ત્રીથી એક પુત્ર ઉત્પન્ન થયે-૧.
જે હરિહાસ મંત્રીશ્વરના નામથી પૃથ્વીતળના વિષે વિખ્યાત થયે, તેને માહહણદેવી નામના છીની મુક્ષિ ઉમણ થએલી દૂર્મના નામની પુત્રી હતી. જિગુદાસ નામને બીજે જૈન ધર્મને વિષે પ્રીતિવાળો-શ્રદ્ધાવાળે. . .. શિહીંથી પ્રશસ્તિ અટકે છે.
Plate LXXV ચિત્ર ૭૮: ઇંભા. ભવાબ રના પાના ૧૦ ઉપસ્થી. વર્ણન માટે જુઓ ચિત્ર ૨૨નું આ પ્રસંગને જ લગતું વર્ણન.
1 Yavana-Para 1. Jaunpura, forty miles from Benares, the Capital of an independant Muh. ammadan kingdom (See Kathoutiya inscription in J. A. S. B., 1839, P. 697, Vol. 7).
- The Geographical history of Ancient India. P. 215 by Nandlal Dey.
Page #214
--------------------------------------------------------------------------
________________
પવિત્ર કલ્પસૂત્ર
ચિત્રની બરાબર મધ્યમાં ચાર હાથવાળે ઇદ્ર સૌધર્મ સભામાં બેઠેલે છે. ઇંદ્રના ઉપરના જમણા હાથમાં અંકુશ તથા ડાબા હાથમાં પાશ છે. નીચેના જમણા હાથમાં માળા છે અને તે હાથ વરદ મુદ્રાએ રાખેલ છે તથા ડાબો હાથ કોઈને આજ્ઞા કરતા હોય તેવી રીતે રાખેલ છે. આ ચિત્રકારને આશય ઇંદ્રસભામાં થતા બત્રીશબદ્ધ નાટકની રજુઆત કરવાનો હોય એમ લાગે . છે અને તે માટે ચિત્રના બંને હાંસિયામાં નૃત્ય કરતી બે બે સ્ત્રીઓ, ચિત્રના ત્રણ વિભાગો પૈકી ઉપરના વિભાગમાં, જુદાંજુદાં વાવો લઈને નૃત્ય કરતી ૧૧ સ્ત્રીઓ, મધ્ય વિભાગમાં બિરાજમાન થએલા ઇંદ્રની બંને બાજુએ મલીને ત્રણ ત્રણ નૃત્ય કરતી સ્ત્રીઓ અને સૌથી નીચેના વિભાગમાં બીજી અગિયાર સ્ત્રીઓ મલીને કુલ ૩૨ સ્ત્રીઓ જુદી જુદી જાતનાં નૃત્ય કરતી ચીતરેલી છે.
Plate LXXVI ચિત્ર ર૭૯ થી ૨૮૪ઃ નૃત્યનાં જુદાં જુદાં સ્વરૂપો. હંસવિ. ૨. લિસ્ટ ને ૧૪૦૨ની ક૫સૂત્રની તારીખ વગરની પાના ૧૩ની સુવર્ણાક્ષરી હસ્તપ્રતમાંથી..
પાનાની બંને બાજુના હાંસિયામાંનાં આ સુશોભને સહેજ રમતમાં ચીતરાએલાં લાગે છે, છતાં ચિત્રકારનો પાત્રોમાં નવીનતા રજૂ કરવાની ખૂબી કઈક અલૌકિક પ્રકારની છે.
Plate LXXVII ચિત્ર ર૮પર૬: કહ૫સૂત્રનાં બે સુંદર શોભન-લેખનો. હંસવિ.૧ની પ્રતમાંથી. ઉપરની પટીમાં અષ્ટમંગલ, ઘોડા, હાથી તથા ફૂલની આકૃતિઓ દોરેલી છે અને નીચેની પટીમાં વિવિધ પ્રકારની હાથીની ક્રીડાઓ ચિત્રકારે રજૂ કરેલી છે.
ચિત્ર ૨૮૭: લક્ષ્મીદેવી. કાંતિવિરના પાના ૧૭ ઉપરથી. દેવી પદ્માસનની બેઠકે બેઠેલી છે અને તેણીના ચાર હાથે પૈકી, ઉપરના બંને હાથમાં કમળનું ફલ છે; નીચેને જમણે હાથ વરદમુદ્રાએ તથા ડાબા હાથમાં ફળ રાખેલું છે. ઉપરના બંને હાથમાંનાં કમળ ઉપર એકેક હાથી અભિષેક કરવા માટે સૂઢ ઊંચી રાખીને ઊભો રહેલો ચીતરેલો છે. દેવી સુંદર ર્વિમાનમાં બેલી છે. વિમાનની ઉપરના ભાગમાં બંને બાજુ એકેક મોર છે, હાંસિયામાં તેણીનું છી એવું નામ લખેલું છે.
ચિત્ર ર૮૮: શકસ્તવ. કાંતિવિ.૨ના પાના ૭ ઉપરથી. વર્ણન માટે જુઓ ચિત્ર ૨૮નું આ પ્રસંગને લગતું જ વર્ણન.
- Plate LXXVIII ચિત્ર ર૮ઃ ચંડકૌશિકને પ્રતિબંધ. દે. પા.ના દયાવિ.ની કલ્પસૂત્રની પ્રતની સુશોભનકળાના નમૂના તરીકે આખા પાનાનું ચિત્ર અત્રે રજુ કર્યું છે. આ આખી યે પ્રતમાં મૂળ લખાણ કરતાં ચિત્રકળાના સુશોભન-શૃંગાર મુખ્ય ભાગ ભજવે છે. | મોરાક ગામથી વિહાર કરી પ્રભુ શ્વેતાંબી નગરી તરફ ચાલ્યા. માર્ગમાં ગવાળીઆઓએ કહ્યું કેઃ “સ્વામી ! આપ જે માર્ગે જાઓ છો તે જે કે વેતાંબી સીધો માર્ગ છે, પણ રસ્તામાં કનકપલ નામનું તાપસનું આશ્રમ સ્થાન છે ત્યાં હમણાં એક ચંડકૌશિક નામને દષ્ટિવિષ સર્ષ રહે છે, માટે આપ આ સીધા માર્ગે જવાનું માંડી વાળો.” છતાં કરુણાળુ પ્રભુ, બીજા કેઈ ઉદેશથી નહિં, પણ પેલા ચંડકૌશિકને પ્રતિબોધવા તે જ માગે તે જ આશ્રમ ભણી ગયા.
Page #215
--------------------------------------------------------------------------
________________
Fig. 358 to 362
公司
575
MA
Plate L
चित्र ३५८ थी ३६२
Page #216
--------------------------------------------------------------------------
________________
LXXXIII
Fig. 363 to 366
221
चित्र ३६३ थी ३६६
Page #217
--------------------------------------------------------------------------
________________
ચિત્રવિવરણ
ચંડકૌશિકના પૂર્વભવ
ચંડકૌશિક પૂર્વભવમાં એક ઉગ્ર તપસ્વી સાધુ હતા. એક દિવસે તપસ્યાના પારણે ગેાચરી વહેારવા માટે એક શિષ્યની સાથે ગામમાં ગયા. રસ્તે ચાલતાં તેમના પગ નીચે એક નાની દેડકી આવી ગઈ. દેડકીની થએલી વિરાધનાને પ્રાયશ્ચિત્તપૂર્વક પરિક્રમવા માટે હિતચિંતક શિષ્યે ગુરુને ઇરિયાવહી પડિક્કમતાં, ગેાચરી પડિમતાં અને સાયંકાળનું પ્રતિક્રમણ કરતાં–એમ ત્રણ વાર દેડકીવાળી વાત સંભાળી આપી. આથી સાધુને ખૂબ ક્રોધ ચઢયો. ક્રોધમાં ને ક્રોધમાં તે શિષ્યને મારવા દોડવા, પણ અકસ્માત એક થાંભલા સાથે અફળાતાં તપસ્વી સાધુ કાળધમ પામ્યા. ત્યાંથી તેઓ જયેાતિષ્ક વિમાનમાં દેવ તરીકે ઉત્પન્ન થયા. ત્યાંથી ચવીને તે આશ્રમમાં પાંચસે તાપસાના સ્વામી ચૈડકોશિક નામે તાપસ થયા. તેને પેાતાના આશ્રમ ઉપર એટલેા બધા માહ હતા કે કદાચ કોઈ માણસ આશ્રમનું કંઈ ફળ-ફૂલ તોડે તે તેજ વખતે ક્રોધે ભરાઈ, કુહાડા લઇને મારવા દોડે-એક વખતે તે તાપસ થાડા રાજકુમારોને પોતાના આશ્રમના બાગમાંથી ફળ તેાડતા જોઈ ક્રોધે ભરાયા. કુહાડા લઈ મારવા ધસી જતા હતા, તેટલામાં અચાનક કુવામાં પડી ગયા અને ક્રોધના અધ્યવસાયથી મરીને તેજ આશ્રમમાં પેાતાના પૂર્વભવના નામવાળા દિવિષ સર્પ થયે.
83
મહાવીર પ્રભુ તે આશ્રમમાં આવીને કાઉસગ્ગધ્યાને સ્થિર રહ્યા–પ્રભુને જોઈ ક્રેાધથી ધમધમી રહેલા તે સર્પ, સૂર્ય સામે દૃષ્ટિ કરી, પ્રભુ તરફ દૃષ્ટિવાળા ફેંકે અને રખેને પ્રભુ પેાતાની પર પડે એવા ભયથી પાછા હઠી જાય. એટલું છતાં પ્રભુ તેા નિશ્ચલ જ રહ્યા. આથી તેણે વિશેષ વિશેષ દૃષ્ટિવાળા ફેંકવા માંડી; તથાપિ એ જવાળા પ્રભુને તા જળધારા જેવી લાગી ! ત્રણ વાર દૃષ્ટિજવાળા છેડવા છતાં પ્રભુનું એકાધ્યાન તૂટવા ન પામ્યું, તેથી તે અસાધારણ રાષે ભરાયા. તેણે પ્રભુને એક સખ્ત ડંખ મા તેને ખાત્રી હતી કે “મારા તીનું વિષના પ્રતાપ એટલેા ભયંકર છે કેપ્રભુ હમણાં જ પૃથ્વી ઉપર મૂતિ થઈને પડવા જોઈએ;' પરંતુ આશ્ચર્ય જેવું છે કે પ્રભુના પગ ઉપર વારંવાર ડસવા છતાં પ્રભુને તેનું લેશ માત્ર પણ ઝેર ન ચઢયું; ઊલટું ડંસવાળા ભાગમાંથી ગાયના દૂધ જેવી રૂધિરની ધારા વહેવા લાગી.
વિસ્મય પામેલા ચંડકોશિક સર્પ ઘેાડીવાર પ્રભુની સન્મુખ નિહાળી રહ્યો. પ્રભુની મુદ્રામાં તેને કંઈક અપૂર્વ શાંતિ જણાઈ. એ શાંતિએ તેના દિલ ઉપર અપૂર્વ અસર કરી. તેના પેાતાનામાં પણ શાંતિ અને ક્ષમા આવતાં દેખાયાં. ૧ ચંડકોશિકને શાંત થએલા જોઈ પ્રભુએ કહ્યું કેઃ ‘હું ચંડકૌશિક ! કંઇક સમજ અને મુઝ-એધ પામ!' પ્રભુની શાંતિ અને ધીરતાએ તેના પર અસરતે કરીજ હતી, એટલામાં પ્રભુનાં અમૃત શાં મીઠાં વેણુ સાંભળતાં અને તે વિષે વિચાર કરતાં તેને જાતિસ્મરણ (પેાતાના પૂર્વભવ સંબંધીનું) જ્ઞાન ઉત્પન્ન થયું.તે પેાતાના ભયંકર અપરાધાના પશ્ચા
૧. આવી જ એક વાત બુદ્ધ વિષે જાતક નિદાનમાં છે. ઉળુવેદ્યામાં (ભગવાન) બુદ્ધ એકવાર ઉજીવેલાસ્ય નામના પાંચસે। શિષ્ય વાળા જલિની અગ્નિરાળામાં રાતવાસેા રહ્યા, જયાં એક ઉગ્ર આશીનિય સર્પ રહેતા હતા. બુદ્ધે તે સર્પને જરાપણ ઈજા પહોંચાડવા સિવાય નિસ્તેજ કરી નાંખવા ધ્યાન-સમાધિ આદરી. સર્વે પણ પેાતાનું તેજ પ્રગટાવ્યું, છેવટે બુદ્ધના તેજે સર્પતેજના પરાભવ કયેર્યાં. સવારે બુદ્ધે એ જટિલને પે।તે નિસ્તેજ કરેલા સર્પ બતાન્યા. એ એઈ એ જિટલ બુદ્ધના પેાતાના શિષ્યા સાથે ભક્ત થયા.
Page #218
--------------------------------------------------------------------------
________________
' પવિત્ર કપાત્ર ત્તાપ કરવા લાગ્યો. પ્રભુને પ્રદક્ષિણા આપતે તે મનમાં વિચાર કરવા લાગે કેઃ “અખા ભા કેરુણાસમુદ્ર ભગવંતે મને દુલિપ ટી ખાઈમાં પડતો બચાવી હતી. તે જ વખતે તે અનશન બત લઈ લીધું. રખેને પોતાની વિષમય ભયંકર ષ્ટિ કોઈ સંદેષ કે નિર્દોષ પ્રાણી ઉપર પડી જય એવા શુભ હેતુથી તેણે ફિલ્મનું મસ્તક દરને વિષે છુપાવી લીધું. આ પ્રસંગને મળતે કૃષ્ણના જીવનને એક પ્રસંગ
એક વખત એક વનમાં નદી કિનારે નન્દ વગેરે બધા ગોપ-ગોવાળે સૂતા હતા, તે વખતે એક પ્રચંડ અજગર આવ્યો કે જે વિદ્યાધરના પૂર્વજન્મમાં પિતાના રૂપના અભિમાનથી મુનિને શાપ મળતાં અભિમાનના પરિણામરૂપે સર્પની આ નીચ યોનિમાં જન્મ્યો હતો. તેણે નન્દને પગ . બીજા બધા ગોપ બાળકોને સર્ષના મુખમાંથી એ પગ છોડાવવા પ્રયત્ન નિષ્ફળ ગયો, ત્યારે છેવટે કૃષ્ણ આવી પિતાના ચરણથી એ સપને સ્પર્શ કર્યો. પર્શ થતાં જ એ સપ પિતાનું રૂપ છેડી મૂળ વિદ્યાધરના સુંદર રૂપમાં ફેરવાઈ ગયે. ભતવત્સલ કૃષ્ણના ચરણસ્પણથી હું દ્વાર પામેલ એ સુદર્શન નામને વિદ્યાધર શ્રીકૃષ્ણની સ્તુતિ કરી સ્વસ્થાને ગયે.
–ભાગવત દશમ સ્કન્ધ, અ. ૩૪, શ્લેક પ-૧૫, પૃષ્ઠ ૯૧૭-૯૧૮ પાનાની જમણી બાજુના ચિત્રમાં ઉપર અને નીચે એમ બે પ્રસંગો છે, તેમાં કથાના પરિચયની શરૂઆત ઉપરના ચંડકૌશિકના પૂર્વભવના સાધુ અવસ્થાના ચિત્રથી થાય છે. ચંડકૌશિક સાધુ બંને હાથમાં એ પકડી શિષ્યને મારવા જતા-રડતા બાય છે. માસ્વા જતાં મસ્તક થાંભલા સાથે અંધારામાં અડાય છે, સામે બંને હાથની અંજલિ ને હાથમાં એ રાખી નમ્રભાવે વિનયપૂર્વક કેલ્કીની વિરાખાને પ્રાયશ્ચિતપૂર્વક વિમલ માટે ગુસ્મહારાજને વાઢી આપતો શિય ઊભેલે કાર્ય છે. તેના પગ આગળ જ થશલા નજીક પ્રસંશાનુસાર ચિત્રકાર દડી ચીતરેલી છે. આ પછી ચિત્રના અનુસંધાને, નીચેના ચિત્રમાં વર્ણવેલા ચંડકૌશિકના આદીના પ્રભુને પ્રસંગ જેવાને છે. ચંડકૌશિક સાધુ અવસ્થામાંથી કાળધર્મ પામી તિષ્ક વિમાનમાં
૧, આ ટાંત ઉપર કોઈ સંબંધી એક સજઝાય મને યાદ આવે છે:
‘નાં લ છે ધનાં જ્ઞાની એમ બેe, - વિશ્વ તણે રસ નથીએ હળાહળ તાલે. ઇનાં ૧ કપે કઠવર્ષ સંયમ ફળ નય;
ર સહિત ત૫ જે કરે છે તે ન થાય. - ૨ સાબુ તપીએ પરત મન થામ,.
શિયન ફોલ થકી થયે ચંડકેશિયે નામ. જેવાં માગ ઊઠે જે ધર થતી તે પહેલું ધર બાળે,
જળનો જોગ જે નવ મળે તે પાસેનું પ્રજળે. કડવાં ? ક્રોધ તણી ગતિ એવી છે કેવળજ્ઞાની;
(ાણ કરે હિતની નળવો એમ પ્રાણી. ૧ - રત્ન તેને કઢા ગળે સાહી,
ભાષા કરને નિમેલી ઉપશમ સ નારી. ક ૬
•
Page #219
--------------------------------------------------------------------------
________________
KAIRAN
F
Fig. 367 to 370
चित्र ३६७ थी ३७०
Plate LXXXIE
Page #220
--------------------------------------------------------------------------
Page #221
--------------------------------------------------------------------------
________________
ચિત્રવિવરણ
પ
દેવ તરીકે ઉત્પન્ન થએલા બતાવવા માટે અત્રે વિમાનની અંદર બેઠેલા એક દેવની આકૃતિ ચિત્રકારે ચીતરેલી છે. તેની(વિમાનની) નીચે તે દેવલાકમાંથી ચવીને ચંડકોશિક નામે તાપસ તરીકે ઉત્પન્ન થએલ હાવાથી તેને તાપસ સ્વરૂપે પેાતાના બગીચામાંથી ફળ-ફૂલ તેાડતા રાજકુમારીને હાથમાં કુહાડી લઈને મારવા જતાં કુહાડા સાથે અચાનક કુવામાં પડેલા ચીતરેલા છે. ત્યાંથી મરીને તે પોતે જ ચડકૌશિક નામે દૃષ્ટિવિષ સર્પ થયા છે, તે બતાવવા માટે ચિત્રકારે કાળા ભયંકર નાગ ચીતરેલા છે.
પાનાની ડાબી બાજુના ચિત્રમાં આ ચિત્રના અનુસંધાને, શ્રમણ ભગવાન મહાવીરે ચંડકૌશિકને કરેલા પ્રતિબેાધના પ્રસંગ જોવાના છે. ચંડકૌશિકના બિલ-દર આગળ જ પ્રભુ મહાવીર કાઉસગ્ગધ્યાને ઊભા છે. પ્રભુ મહાવીરના શરીરે ચિત્રકારે જે આભૂષણા પહેરાવ્યાં છે તે તેનું જૈનધર્મ પ્રત્યેનું અજ્ઞાન સુચવે છે, કારણકે તીર્થંકર જ્યારે સાધુપણામાં વિચરતા હોય ત્યારે આભૂષણુ વગેરેના શ્રમણપણું-સાધુપણું અંગીકાર કરતી વખતે ત્યાગ કરેલા હોવાથી તેમની આ સાધક અવસ્થામાં આભૂષા તેના અંગ ઉપર સંભવે જ નહિ. વર્ણનમાં સર્પને પ્રભુના પગે ડંખ મારતા વર્ણવેલા છે ત્યારે ચિત્રમાં પ્રભુના આખા શરીરે વીંટળાએલા તેને ચીતરેલા છે. પછીથી પ્રભુએ પ્રતિબાધ્યા પછી પેાતાનું મુખ બિલમાં નાખીને પડી રહેલા ચિત્રકારે ચીતરેલા છે. પાનાની ઉપરના સુશાભનમાં છ સુંદર હાથીઆ, નીચેના ભાગમાં પાંચ ઘેાડેસ્વારી તથા એક પદાતિ હથિયારાથી સુસજ્જિત થએલા અને આજુબાજુના બંને હાંસિયાઓના ઉપરના ભાગમાં યુદ્ધ કરતા ઘેાડેસ્વારી તથા નીચેના ભાગમાં જળભરેલી વાવા, વાવાની અંદર સ્નાન કરતા ચાર પુરુષા ચીતરેલા છે. આખા પાનાની ચાર લાઈનામાં ફક્ત ૧૪ અક્ષરાંના લખાણ સિવાય આખું પાનું અપ્રતિમ સુશેાભનકળા તથા ચિત્રકળાની રજૂઆત કરે છે.
* Plate LXXIX
ચિત્ર ૨૯૦ થી ૩ર૧ઃ કલ્પસૂત્રનાં સુંદર સુથેાભના, હંસ વિ. ૧ની પ્રતના પાનાની ઉપર અને નીચેનાં જુદીજુદી જાતનાં મા સુÀાલના ફક્ત વાદળી અને સફેદ રંગથી જ ચીતરનારા ચિત્રકારોની કલ્પનાશક્તિ કાઈ અજાયખીભરી હોય એમ લાગે છે.
Plate LXXX
ચિત્ર : ૩૨૨ થી ૩૫૩: કલ્પસૂત્રનાં સુંદર સુશાલના, હંસ વિ. ૧ની જ પ્રત્ત ઉપરથી. Plate LXXXI
ચિત્ર ૩૫૪ થી ૩૫૭ઃ કલ્પસૂત્રનાં સુંદરતમ સુશેાલના. નવાખ રની પ્રતનાં આજુમાજીનાં જુદીજુદી જાતનાં આ સુશેાલનાની આકૃતિએ ચીતરનાર ચિત્રકાર દરેક કલારસિકની પ્રશંસા માગી લે તેમ છે. આવી સુંદર આકૃતિવાળી કલ્પસૂત્રની હસ્તપ્રતા જૈન ભંડારામાં ગણીગાંઠી જ છે.
Plate LXXXII
ચિત્ર ૩૫૮ થી ૩૬૨ઃ સંયેાજના ચિત્ર. પૂર્ણકુંભ, નારીઅશ્વ, નારીકુંજર, નારીશકટ અને મલ્લકુસ્તિ, દયા વિ.ની સુંદરતમ કલ્પસૂત્રની હસ્તપ્રત ઉપરથી.
Plate LXXXIII
ચિત્ર ૩૬૩ થી ૩૬૬ઃ નૃત્યનાં જુદાંજુદાં સ્વરૂપે।. દયા વિ.ની હસ્તપ્રત ઉપરથી. કાગળની
Page #222
--------------------------------------------------------------------------
________________
પવિત્ર કલ્પ હતપ્રતન હાંસીઆમાંનાં ચિત્રે મર્થના નાના પાત્રવાળાં આ ચિત્ર વસ્તુસંકલનાનાં અપ્રતિમ પ્રતિનિધિ જેવાં છે. 'ચિત્રકાર બરાબર જાણે છે કે ચિત્રેમાં શું કહેવાનું છે અને તેને અનુરૂપ તે રચના કરી શકે છે. આ ચિત્રનાં ચાર પાનાં એકેએક અંગ એવાં તે બારીક દોરાએલાં છે કે આપની સામે જાણે તેં સમથની જીવતી જાગતી ગુજરાત ગરબે રમતી ખડન કરી દીધી હેથી.
Plate LXXXIV ચિત્ર ૩૭ થી ૩૭૦ઃ કલ્પસૂત્રનાં સુંદરતમ સુશોભને. નવાબ રની પ્રતના જુદી જુદી જાતનાં હાંસીઆમાંનાં નર્તનાપા ઉપરાંત બીજાં પા તથા જુદાં જુદાં પ્રાણીઓ તથા કુલબુટ્ટાની જાણે સજીવ સૃષ્ટિ ન ખડી કરી લીધી હય, તેવી પીંછીથી ચીતરાએલાં આ ચિત્ર ખરેખર ! ગુજરાતની જૈનાશ્રિત કથાને અદ્દભુત વારસો છે.
Plate LXXXV ચિત્ર ૩૭૧: કહપસત્રની પ્રશસ્વિ. દયા વિ.ની અપ્રતિમ ચિત્રકળાવાળી સુવર્ણાક્ષરી પ્રતની પ્રશસ્તિનું જે એક પાતું બંને બાજુએ લખેલું છે, તે પછીની એક બાજુની પ્રશસ્તિ આ પાનામાં છે. આ પ્રશસ્તિ પકિમાત્રામાં લખેલી હોવાથીં નાશમાંથી બચી ગએલી. બંને બાજુની પ્રશસ્તિ જે ભંડારના વહીવટદારની મંજૂરી મેળવી મેં ઉતારી લીધેલી છે, તે આ પ્રમાણે છે –
दिध्यानं लिह चारू-चित्र रूचिर श्रीजन हावलि
वातांदोलित केतु कैतव वशाक्षि बर्जयन्ती श्रिया । देवावास पुरीमनेक सुगुरुस्युतेव शिष्टाश्रया .
श्रीगंधारपुरी सपा विजयते सतर्मकर्मोरया ॥१॥ प्राग्वाट पृतनास्मयं बंशीवामिजनि।
, ज(जा)या देवलदे माम्बी जिके वस्व गुणाद्भुता ॥२॥ भासाक स्तत्तमच तार्या-माम कव करमाइ।
___ तत्पुत्रौ मुणपूर्णी शाणा जूठाभिभौ भवतः ॥३॥ शाणाकस्य च पत्नी चांगू नाम्नी स्ततस्तयोरासीत् ।
रयणायराभिधानः पातलि नाम्नी च तज्जाया ॥४॥ 'प्राम्बारवंश तिलकः समभूविद्याधरस्तयोस्तमयः ।
पत्नी च रत्नगर्भा अवनि अजाई गुणगरिष्टा ॥५॥ मिजकुल विशद सरोरुह भासन दिनकर समान महिमानौ ।
आश्चिन्याः कुमराक्वि पुत्रौ द्वौ तस्य संजातौ ॥६॥ Tઘરનુ વાના, દિલીયો.......
Plate LXXXVI ચિત્ર ૩૭ર થી ૩ઃ પ્રવર્તક અંતિવિજયજીના સંગ્રહની રોચ્ચાક્ષરી ક૯પસૂત્રની સુબાધિકા ટકાની હસ્તપ્રતના પાના 2 અત્રે રજૂ કરેલાં છે. આ ત્રણે પાનાએ પ્રાચીન સમયના લેખકે ચિત્રકારને ચિત્રો ચીતરવા માટે કરી જગ્યા બાકી રાખતા, જેમાં પહેલાં રેખાઓ દોરી પછી તેમાં રંગ પૂરતા તેના નમૂનાઓ આપણને પૂરા પાડે છે.
Page #223
--------------------------------------------------------------------------
________________
Plate LXXXV
boe ke
IZE 8!
NetEPSIESIELA222112 49LSERNAMENTALAGI Penelis kaseta BCIBIG KalaleRajee TURUDrie & Amanp21 eueeeLLULL Doeten elke incesceglie2 422 BAUMPMAN TelekSCHERUNTERLAMER STAR3
Page #224
--------------------------------------------------------------------------
________________
te LXXXVI
चकशतिस्था शाधष टन उस पान कनर सन्नि गुन्याचवायागम
तिगादवसति सका वामस कने वा पित्य पकं वहां श्रादाययाशित
साध्या नरा गिदिंवा मारतानमा प्रस्तावित सादवानदायथात Haiनुपामरामा निराधागातहातमवादिसायप्राप्तावतिस
नामविसमातियानदिला रश्मानकायमाबलापमा सामनारायायरस
सामनपासव वितजाजिम्पा-साना पुनकिन्नाचाराध्यकयंत्र फगवानार यापारियाच्या विजयावश्यकक्षमतसमतावाद्या
नामदेवराममानामतानाचलासतानारामायययस्यामात
वाननपशवरयणाया मशिनमनिवासवानाधाययादामनवयाकिविवर्णवमान्दावना aaiनियानयाअगदानदमाम नेता:नवमजीवानसमहरनन्यानवतस्वमायावयागत्युतप्रमानानताका नियम्यानयाकयादत्यारितवाय त्याटितवतरिमनपादयत्ययकाणदातामाकागत्यास्वतागाधान
यावामनबाबाकरहातथासावदिनयतथ्ववादस्वायतकानपतवदवानलसम्बद्धता waliनविगतयदाजगतमापतितस्माक्षात
Oवयवयायावर पानकाय स्थातवया
यशामायाREASEमकायात्रा वनजाता
पिता
गायaal कांगावा यासानामानानकम्म
रपाकपटान तमननाथमारतकतामधकमा गन्नति मान्यत्मबशशरमामुरारामारपात नीमकमानीस्तीवारवाग्थिमारामतमामात संनयनाचा जपवमानराशनवता तामाकमारकयामतः शानामहाविदम्पति तामापात्यायनीकिती विजयादशमणानाथश्रावनटावजयगता रचताया कत्ययवाधिकायायमणसमाप्तःलनामन नियातमयसमश्यानादातालगनाजमागमायामा
NERISP
तानामधलदानीर
Fig. 372 to 374
चित्र ३७२ थी ३७४
Page #225
--------------------------------------------------------------------------
________________
" णमो त्थु णं समणस्स भगवओ वीरवद्धमाणसामिस्स
चरिमसुय केव लिसिरिभद्दबाहुसामिविरहयँ
कप्पसुतं ।
(दसासुयक्धसुचस्स अट्टमं अज्जायणं)
Page #226
--------------------------------------------------------------------------
Page #227
--------------------------------------------------------------------------
________________
॥नमः श्रीसर्वज्ञाय॥ ['नमो अरिहंताणं।
नमो सिद्धाणं। नमो आयरियाणं। नमो उवज्झायाणं।
नमो लोए सब्बसाहूर्ण ॥ एसो पंचनमुक्कारो सव्वपावप्पणासणो।
मंगलाणं च सव्वेसि पढमं हवइ मंगलं ॥१॥] तेणं कालेणं तेणं समएणं समणे भगवं महावीरे पंचहत्युत्तरे होत्था। तं जहा-हत्युत्तराहिं चुए चहत्ता गम्भं वकते १ हत्युत्तराहिं गब्भाओ गन्भं साहरिए २ हत्युत्तराहिं जाए ३ हत्थुत्तराहिं मुंडे भवित्ता अगाराओ अणगारियं पव्वईए ४ हत्युत्तराहिं अणंते अणुत्तरे निव्वापाए निरावरणे कसिणे पडिपुन्ने केवलवरनाणदंसणे समुप्पन्ने ५ साइणा परिनिव्वुए भयवं ६ ॥१॥ तेणं कालेणं तेणं समएणं समणे भयवं महावीरे जे से गिम्हाणं चउत्थे मासे अट्ठमे पक्खे आसाढसुद्धे
१ कल्पसूत्रारम्भे नैतद् नमस्कारसूत्ररूपं सूत्र भूम्ना प्राचीनतमेषु ताडपत्रीयादर्शेषु दृश्यते, नापि टीकाकृदादिभिरेतदादृतं व्याख्यातं वा, तथा चास्य कल्पसूत्रस्य दशाश्रुतस्कन्धसूत्रस्याटमाध्ययनत्वान मध्ये मालमत्वेनापि एतत्सूत्रं सजतमिति प्रक्षिप्तमेवैतत् सूत्रमिति ॥
Page #228
--------------------------------------------------------------------------
________________
तस्स णं आसाढसुद्धस्स छेटीपक्खेणं महाविजयपुप्फुत्तरपवरपुंडरीयाओ महाविमाणाओ वीसं सागरोवमैट्टिईयाओ औउक्खएणं भवक्खएणं ठिइक्खएणं- अणंतरं चई चहत्ता इहेव जंबुद्दीवे दीवे भारहे वासे -दौहिणद्धभरहेन इमीसे ओसप्पिणीए सुसमसुसमाए समाए विइकताए सुसमाए समाए विइकंताए सुसमदुस्समाए समाए विइकताए दुस्समसुसमाए समाए बहुविइकताए । सांगरोवमकोडाकोडीए बायालीसवाससहस्सेहिं ऊणियाए- पंचहत्तरीए वासेहिं अद्धनवमेहि य मासेहि सेसेहिं इक्वीसाए तित्थयरेहिं इक्खागकुलसमुप्पन्नेहिं कासवेंगुत्तेहि दोहि य हरिवंसकुलसमुप्पन्नेहिं गोतमसगुत्तेहिं तेवीसाए तित्थयरेहि वीइकतेहिं । सैमेणे भगवं महावीरेन चरिमे तित्थकरे पुन्वतित्थकरनिहिटे माहणकुंडग्गामे नगरे उसभदत्तस्स माहणस्स कोडालसगुत्तस्स भारियाए देवाणंदाए माहणीए जालंधरसगोत्ताए पुल्वरत्तावरत्तकालसमयंसि हत्युत्तराहिं नक्खत्तेणं जोगमुवागएणं आहारवकंतीए भववकंतीए सरीरवकंतीए कुच्छिसि गम्भत्ताए वकंते ॥२॥ समणे भयवं बहावीरे तिण्णाणोक्गए आवि होत्या-चइस्सामि त्ति जाणइ, चेयमाणे न जाणइ, चुंए मि त्ति जाणइ ॥३॥ जं रयणिं च णं समणे भगवं महावीरे देवाणंदाए माहणीए जालंधरसगोत्ताए कुच्छिसि गभत्ताए वकंते तं रयणि च णं सा देवाणंदा माहणी सयणिजंसि सुत्तजागरा औहीरमाणी ओहीरमाणी इमेयारूवे ओराले कल्लाणे सिवे धन्ने मंगल्ले सस्सिरीए चोदस महासुमिणे" पासित्ता णं पडि
छटीए पक्खेण च । छट्टीप दिवसेण ख-ध-छ ॥ २ मट्टितीतो आउ° घ ॥३एतचिह्नमध्यवर्ती पाठः ग-घ-च नास्ति ॥ ४ चयं ख । चुर्य ग ॥५ - एतदन्तर्गतः पाठः क-ग--
घ- नास्ति ॥६ - एतन्मध्यवत्तीं पाठ: तालपत्रीवेषु अन्येषु च बहुषु कद्गलादशेषु नास्ति ॥ ७ पण्णत्तरीय क्वचित् ॥ ८ नवमासेहिं अक्सेसेहिं च ॥९क्सागुकु० ग॥ १००वसगु० ग॥११1 एतदन्तर्गतः पाठः ग-घ-छ नास्ति ।। १२ चमाणे ग-छ॥ १३ चुओ मि छ॥१०णे पास पासिस ।।
Page #229
--------------------------------------------------------------------------
________________
बुद्धा ॥ ४ ॥
तं जहा - गेय वसह सीह अभिसेय दाम ससि दिनयरं झयं कुंभं । परमसंर सागर विमाण भवण रयणुच्चय सिहिं च ॥ १ ॥ ५ ॥ तर णं सा देवाणंदा मोहणी इमेतारूवे ओराले कल्लाणे सिवे धने मंगले सस्सिरीए चोदस महासुमिणे पासित्ता णं बुद्धा समाणीचित्तमाणंदिया पिझ्मणा परमसोमणसिया हरि - सवस विसप्पमाणहियया धाराहयकैलंबुयं पिब समुस्ससियरोमकूवा सुमिगोग्गहं करेs, सुमिणोम्यहं करिती सयणिज्जाओ अब्मुद्देह, सयणिज्जाओ अम्मुट्टेत्ता अतुरियमचवलमसंभंताए राइहंससरिसीए गईए जेणेव उसभदत्ते माहणे तेणेवै उवागच्छ, उवागच्छित्ता उसभदत्तं माहणं - एर्ण विजणं वद्धावेs, वद्धावित्ता भद्दासणवरगया आसत्था वीसत्था करलपरिग्गहियं सिरसावत्तं दसनहं मत्थए अंजलि कडु एवं वयासी - एवं खलु अहं देवाणुप्पिया ! अज्ज सयणिनंसि सुत्तजागरा ओहीरमाणी २ इमे एयारूबे ओराले जाव सस्सिरीए चोइस महासुमिणे पासित्ताणं पडिबुद्धा । तं जहा गया जाब सिंहि च । ऐएसि णं देवाशुप्पिया ! ओरालींणं जाब चोइसहं महासुमिणाण के मन्ने कल्लाणे फलवित्तिविसेसे भविस्सर ? ॥ ६॥ तणं से उस दत्ते माहणे देवाणंदाए माहणीए अंतिए एयमटुं सोचा निसम्म हट्टतुटु जाव हियए धाराहयकलंबुयं पिवः समूससियरोमकूवे सुमिणोग्गहं करेइ, करिता ईहं अणुपविes, fहं अणुपविसित्ता- अप्पणो साभाविएणं महपुव्वएणं बुद्धिविन्नाणेण तेर्सि सुमिणाणं अत्थोम्गहं करेइ, २ करेत्ता देवानंद
१- गय उसम च ।। २ माहणी ते सुमिणे पास, ते सुमिणे पासिता हट्ट क ग । माहणी सिविणे इमे पदारुवे चं ॥ ३ कथंवगं पिव च । कलंबपुप्फगं पिव ख-ध । कर्यबपुप्फगं पिव छ । ४ उपि उट्ठेति, उट्ठेता जेणामेव उत्सभ° च ॥ ५ तेणामेव च ॥ ६ - - एतश्चिहान्तर्गत: पाठ : क - कप-व नास्ति ॥ ७ अयमेया कघ ॥ ८ गय० माहा एव ॥ ९ पपसिं च णं छ । १० लाणं फुचो च ॥ ११ - एतन्मध्यगत: पाठ : अर्वाचीनतमेष्वादर्शेष्वेव दृश्यते ॥
Page #230
--------------------------------------------------------------------------
________________
माहणि एवं वयासी ॥७॥ ओराला णं तुमे देवाणुप्पिए ! सुमिणा दिट्ठा, कल्लाणा पं० सिवा धन्ना मंगल्ला सस्सिरीया आरोग्गतुट्ठिदीहाउकल्लाणमंगल्लकोरगा णं तुमे देवाणुप्पिए! सुमिणा दिट्ठा। तं जहाअत्थलाभो देवाणुप्पिएं !, भोगलाभो० पुत्तलाभो० सोक्खलामो देवाणुप्पिए !, एवं खलु तुमं देवाणुप्पिए ! नवण्हं मासाणं बहुपडिपुन्नाणं अट्ठमाणं राइंदियाणं विइकताणं सुकुमालपाणिपायं अहीणपडिपुन्नपंचिंदियसरीरं लक्खणवंजणगुणोववेयं माणुम्माणपमाणपडिपुण्णसुजायसव्वंगसुंदैरंगं ससिसोमाकारं कंतं पियदंसणं सुरूवं देवकुमारोवमं दारयं पयाहिसि ॥८॥ से वि य णं दारए उम्मुक्कबालभावे विनायपरिणयमित्ते जोव्वणगमणुप्पत्ते रिउव्वेय जैउव्वेय सामवेय अथव्वणवेय इतिहासपंचमाणं निघंटछट्ठाणं संगोवंगाणं सरहस्साणं चउण्हं वेयाणं सारए पारए धारए सडंगवी सट्ठितंतविसारए संखाणे सिक्खाणे सिक्खाकप्पे वागरणे छंदे निरुत्ते जोइसामयणे अण्णेसु य बहूसु बंभन्नएसु परिव्वायएसु नएसु परिनिट्ठिए यावि भविस्सइ ॥९॥ तं ओराला णं तुमे देवाणुप्पिए! सुमिणा दिट्ठा जाव आरोग्गतुट्ठिदीहाउयमंगलकल्लाणकारगा णं तुमे देवाणुप्पिए! सुमिणा दिट्ठा ॥१०॥ तए णं सा देवाणंदा माहणी उसभदत्तस्स माहणस्स अंतिए एयमढे सोचा णिसम्म हट्टतुट्ठ जो हियया करयलपरिग्गहियं दसनहं सिरसावत्तं मत्थए अंजलि कडु उसभदत्तं माहणं एवं वयासी ॥११॥ एवमेयं देवाणुप्पिया! तहमेयं देवाणुप्पिया अवितहमेयं देवाणुप्पिया!, असंदिद्धमेयं देवाणुप्पिया!, इच्छियमेयं देवाणुप्पिया!, पडिच्छियमेयं देवाणुप्पिया!,
१ कारणा णं च ।। २-३-४ प्पिया। छ। ५०दर ससि० ॥ ६ भारसपर्म दार ॥ ७ जजुम्वेय ग-छ ।। ८°नपसु परिनिटिए क॥ १ तुमप ३०॥ १.०० यहि ग-छ।
Page #231
--------------------------------------------------------------------------
________________
इच्छियपडिच्छियमेयं देवाणुप्पिया !, सच्चे णं एसमट्टे' से जहेयं तुब्भे वयह त्ति कट्टु ते सुमिणे सम्मं पडिच्छइ । ते सुमिणे सम्मं पडिच्छित्ता उसभदत्तेणं माहणेणं सद्धि ओरालाई माणुस्सगाई भोगभोगाई मुंजमाणी विरइ ॥ १२ ॥
तेणें कालेणं तेणं समएणं सके देविंदे देवराया वज्जपाणी पुरंदरे सतकतू सहस्सक्खे मघवं पाकसासणे दाहिणड्डूलोगाहिवई बत्तीसविमा - णसयसहस्साहिवई एरावणवाहणे सुरिंदे अरयंबरवत्थघरे आलइयमालमउडे नवहेमचारुचित्तचंचलकुंडलविलिहिज्जमाणगंडे भासुरबोंदी पलंबवणमालधरे सोहम्मकप्पे सोहम्मवर्डिस विमाणे सुहम्माए सभाए सकसि सीहासर्स नसणे ॥ १३ ॥ से णं तत्थ बत्तीसार विमाणावाससयसाहस्सीणं, चउरासीए सामाणियसाहस्सीणं, तौयत्तीसाए तायत्तीसगाणं, चउन्हं लोगपालाणं, अट्टहं अग्गमहिसीणं, सपरिवाराणं तिन्हं परिसाणं, सत्तण्हं अणियाणं, सत्तण्हं अणियाहिवईणं, चउन्हं चउरासीए आयरक्खदेवसाहस्सीणं, अण्णेर्सि च बहूणं सोहम्मकप्पवासीणं वैमाणियाणं देवाणं देवीण य आहेवच्चं पोरेवचं सामित्तं भट्टित्तं महत्तरगत्तं आणाई - सँरसेणावञ्चं कारेमाणे पालेमाणे महयाहयनट्टगीयवाइयतंतीतलतालतुडियघणमुइंर्गपडपडहवाइयरवेणं दिव्वाई भोगभोगाई भुंजमाणे विहरइ ॥ १४ ॥ इमं च णं केवलकप्पं जंबुद्दीवं दीवं विउलेणं ओहिणा आभोएमा २ विहरह, तत्थ णं समणं भगवं महावीरं जंबुद्दीवे दीवे भारहे वासे दाहिणड्डूभरहे माहणकुंडग्गामे नगरे उसभदत्तस्स माहणस्स कोडालसगोत्तस्स भारियाए देवाणंदाए माहणीए जालंधरसगोत्ताए कु
१० अण्णं तुब्भे च ॥ २णुस्साई ख-ध-च ॥ ३ माले सोह क-ख-ध-व ॥ ४°सि, सेणं क विना ।। ५-६ तासी ख-ध-च-छ ॥ ७°सरियसे च ॥ ८ गपणवत्पचा च ॥ ९°माणे २ पाला, तस्थ सम क-ख-धन्च ॥
Page #232
--------------------------------------------------------------------------
________________
च्छिंसि गब्भत्ताए वकलं पासह, पासित्ता हट्टतुट्ठचित्तमाणदिए गंदिए परमाणदिए पीइमणे परमसोमणसिए हरिसवसविसप्पमाणहियए धाराहयनीवसुरहिकुसुमेचंचुमालइयऊसमियरोमकूवे वियसियवस्कमलनयणवयणे पयलियवरकडगतुडियकेऊरमउडकुंडलहारविरायंतवच्छे पालंघपलंबमाणघोलंतभूसणधरे ससंभमं तुस्यिं चवलं सुरिंदै सीहासणाओ अन्मुद्देइ, सीहासणाओ अमुद्वित्ता पायपीडाओ पचोरुहइ, २ वेरुलियवस्टिस्टिअंजणनिउणोनियमिसिमिसितमणिस्यणमंडियाओ पाउयातो ओमुयह, २ ओमुदत्ता एमसाडियं उत्तससंगं करेइ, एगसाडियं उत्तरासंगं करिता अंजलिमलियग्महस्थे तित्थयसभिमुहे सत्तट्ठ पयाई अणुगच्छद, अणुगच्छित्ता वामं जाणुं अंचेह, वामं जाणुं २ ता दाहिणं जाणुं धरणितलंसि साहदु तिक्खुत्तो मुद्धाणं धरणितलंसि निवेसेइ, तिक्खुतो मुद्धाणं धरणितलंसि निवेसित्ता ईसिं-पञ्चुण्णमइ, पचुण्णमित्ता कडगडिपथभियाभो मुयामो साइक, कड २ चा कस्यल्परिग्महियं सिरसावतं दसनहं मत्थए- अंजलिं कड्डु एवं वयासी ॥१५॥ _ नमो त्यु णं अरहंताणं भगवंताणं १ आइगराणं तित्थगराणं सयंसंबुद्धाणं २ पुरिसोत्तिमाणं पुरिससीहाणं पुरिसवरपुंडरियाणं पुरिसवरगंधहत्थीणं ३ लोगुत्तमाणं लोगनाहाचं लोगहिमाणं लोगपईवाणं लोगपजोयगराणं ४ अभयदयाणं चक्खुदयाणं मग्गल्याणं सरणदयाणं जीवदयाणं बोहिदपाणं ५ धम्मदयामं धम्मदेसयाणं धम्मनायगाणं धम्मसारहीणं घस्मवरचाउरंतचकवट्टीणं ६ । दीको ताणं सरणं गई पट्टा,- अप्पडिहयवरनाणदंसपधसणं वियट्टछउमाणं ७ जिणामं जावयाणं तिनाणं तारयाण बुद्धाणं बोहयाणं मुत्ताणं मोयगाणं ८ सव्वन्नूणं सर्वदरिसीणं
१०मचुचुमा ख । मचुचमा च ॥ २ मलाशणम्यणे ग-च-छ॥ ३ छकेयूर क-च॥ ४ ता तामु० क-घ ॥५ - एतन्मध्यगतः पाठः क-घ नास्ति ॥ ६ व्यवंशी क-ख-छ ।
Page #233
--------------------------------------------------------------------------
________________
सिवमयलमरुयमणतमक्खयमव्वाबाहमपुणरोवित्ति सिद्धिगइनामधेयं ठाणं संपत्ताणं नमो जिणाणं जियभयाणं ९ । नमो त्यु णं समणस्स भगवओ महावीरस्स आदिगरस्स चरिमतित्थयरस्स पुव्वतित्थयरनिहिट्ठस्स जाव संपाविउकामस्स, वंदामि णं भगवंतं तत्थगयं इहगए, पासउ मे भगवं तत्थगए इहगयं,-ति कटु समणं भगवं महावीरं वंदइ नमसइ, २ सीहासणवरंसि पुरत्याभिमुहे सन्निसन्ने ॥१६॥
तए णं तस्स सकस्स देविंदस्स देवरनो अयमेयारूवे अज्झथिए चितिए पत्थिए मणोगए संकप्पे समुप्पजित्था-न एवं भूयं न एयं भव्वं न एवं भविस्सं, जं नं अरहंता वा चकवट्टी वा बलदेवा वा वासुदेवा वा अंतकुलेसु वा पंतकुलेसु वा तुच्छकुलेसु वा दरिदकुलेसु वा किविणकुलेसु वा भिक्खायकुलेसु वा माहणकुलेसु वा आयाइंसु वा आयाइंति वा आयाइस्संति वा, एवं खलु अरहंता वा चकवट्टी वा बलदेवा वा वासुदेवा वा उग्गकुलेसु वा भोगकुलेसु वा राइण्णकुलेसु वा इक्खागकुलेसु वा खत्तियकुलेसु वा हरिवंसकुलेसु वा अनतरेसु वा तहप्पगारेसु विसुद्धजातिकुलवंसेसु आयाइंसु वा ३॥१७॥ अस्थि पुण एसे वि भावे लोगच्छेश्यभूए अणताहि ओसप्पिणीउस्सप्पिणीहिं वीइकंताहिं समुप्पजति, (अं. १००) नामगोत्तस्स वा कम्मस्स अक्खीणस्स अवेंइयस्स अणिजिण्णस्स उदएणं जनं अरहंता वा चकवट्टी वा बलदेवा वा वासुदेवा वा अंतकुलेसु वा पंतकुलेसु वा तुच्छ दरिदभिक्खाग०किविणकुलेसु वा आयाइंसु वा ३, -कुच्छिसि गब्भत्ताए वकमिसु वा वकमंति वा वक्कमिस्संति वा-, नो चेव णं जोणीजम्मणनिक्खमणेणं निक्समिसु वा निक्खमंति चा निक्खमिस्संति वा ॥१८॥ अयं
१०वत्तिय सिद्धि छ॥२ - एतन्मध्यवत्ती पाठः अर्वाचीनादर्शेष्वेव दृश्यते॥३। एतच्चिलमध्यवत्तिं एकोनविंशतितमं सूत्रमर्वाचीनेम्वेव पुस्तकादशेषु दृश्यते, तथापि प्रस्तुतवीरजिनानुलक्षिप्रसङ्गानुसन्धानाथमतीवोपयोगीत्यनुपेक्षणीयमिदं सत्रम् ॥
Page #234
--------------------------------------------------------------------------
________________
च णं समणे भगवं महावीरे जंबुद्दीवे दीवे भारहे वासे माहणकुंडग्गामे नयरे उसभदत्तस्स माहणस्स कोडालसगोत्तस्स भारियाए देवाणंदाए माहजीए जालंधरसगुत्ताए कुच्छिसि गम्भत्ताए वकंते ॥१९॥ तं जीयमेय तीयपचुप्पण्णमणागयाणं सकाणं देविंदाणं देवराईणं अरहंते भगवंते तहप्पगारेहितो अंतकुलेहितो वो पंत० तुच्छ दरिद्द भिक्खाग० किविणकुलेहिंतो वा तहप्पगारेसु उग्गकुलेसु वा भोगकुलेसे वा राइन्न नायखत्तिय हरिवंस० अण्णतरेसु वा तहप्पगारेसु विसुद्धजातिकुलवंसेसु वा साहरावित्तए। तं सेयं खलु मम वि समणं भगवं महावीरं चरिमतित्थयरं पुवतित्थयरनिहिटुं माहणकुंडग्गामाओ नयराओ उसभदत्तस्स माहणस्त कोडालसगोत्तस्स भारियाए देवाणंदाए माहणीए जालंधरसगोत्ताए कुच्छीओ खत्तियकुंडग्गामे नयरे नायाणं खत्तियाणं सिद्धत्थस्स खत्तियस्स कासवगोत्तस्स भारियाए तिसलाए खत्तियाणीए वासिट्ठस- . गोत्ताए कुच्छिंसि गभत्ताए साहरावित्तए, जे वि य णं से तिसलाए खत्तियाणीए गन्भे तं पि य णं देवाणदाए माहणीए जालंधरसगोत्ताए कुच्छिसि गम्भत्ताए साहरावित्तए ति कट्टु एवं संपेहेइ, एवं संपेहित्ता हरिणेगमेसि पायत्ताणियाहिवई देवं सद्दावेइ, हरिणेगमेसि० देवं सहावित्ता एवं वयासी ॥२०॥ एवं खलु देवाणुप्पिया! न एयं भूयं, न एयं भव्वं न एवं भविस्सं, जन्नं अरहंता वा चकवट्टी वा बलदेवा वा वासुदेवा वा अंत०पंत किविणव्दरिद्द०तुच्छ०भिक्खागकुलेसु वा आयाइंसु वा ३, एवं खलु अरहंता वा चक्क०बल वासुदेवा वा उग्गकुलेसु वा भोगकुलेसु वा राइन्न नाय०खत्तिय०इक्खाग.हरिवंसकुलेसु वा अन्नयरेसु वा तहप्पगारेसु विसुद्धजाइकुलवंसेसु आयाइंसु वा ३ ॥२१॥ अस्थि
१ वा
तहप्प च ।। २ षा अण्णत० च ॥ ३ अग्गाणिया० ग-४ ॥
Page #235
--------------------------------------------------------------------------
________________
पुण एस भावे लोगच्छेरयभूए अणंताहि ओसप्पिणिउस्सप्पिणीहिं विइकंताहिं समुप्पजति, नामगोत्तस्स वा कम्मस्स अक्खीणस्स अवेइयस्स अणिजिन्नस्स उदएणं जन्नं अरहंता वा चकवट्टी वा बलदेवा वा वासुदेवा वा अंतकुलेसु वा पंतकुलेसु वा तुच्छकुलेसु वा किविणकुलेसु वा दरिद्द भिक्खागकुलेसु वा आयाइंसु वा ३, नो चेव णं जोणीजम्मणनिक्खमणेणं निक्खमिसु वा ३॥२२॥ अयं च णं समणे भयवं महावीरे जंबुद्दीवे दीवे भारहे वासे माहणकुंडग्गामे नयरे उसभदत्तस्स माहणस्स कोडालसगोत्तस्स भारियाए देवाणंदाए माहणीए जालंधरसगोताए कुच्छिसि गम्भत्ताए वकते॥२३॥ तं जीयमेयं तीयपच्चुप्पण्णमणागयाणं सक्काणं देविंदाणं देवराईणं अरहते भगवंते तहप्पगारेहितो वा अंत०पंत तुच्छ०किविण दरिद्द०वणीमग. जाव माहणकुलेहितो तहप्पगारेसु वा उग्गकुलेसु वा भोगकुलेसु वा राइन्न नाय०खत्तिय०इक्खाग०हरिवंस०अण्णयरेसु वा तहप्पगारेसु विसुद्धजातिकुलवंसेसु साहरावित्तए ॥२४॥ तं गच्छ णं तुम देवाणुप्पिया! समणं भगवं महावीरं माहणकुंडग्गामाओ नयराओ उसभदत्तस्स माहणस्स कोडालसगोतस्स भारियाए देवाणदाए माहणीए जालंधरसगोताए कुच्छीओ खत्तियकुंडग्गामे नयर नायाणं खत्तियाण सिद्धत्थस्स खतियस्स कासवसगोत्तस्स मारियाए तिसलाए खत्तियाणीए वासिट्ठसगोताए कुच्छिसि गम्भत्ताए साहराहि, साहरिता मम एयमाणत्तियं खिप्पमेव पञ्चप्पिगाहि ॥२५॥ तए णं से हरिणेगमेसी पोयत्ताणियाहिवई देवे सकेणं देविदेणं देवरना एवं वुत्ते. समाणे हटे जाव हयहियए करयल जाव ति कट्ट एवं जं देवो आणवेइ ति आणाए विणएणं वयणं पडि
१ अग्गाणिया० ग-छ॥
Page #236
--------------------------------------------------------------------------
________________
१२
सुणे, वयणं पडिणित्ता सेकस्स देविंदस्स देवरन्नो अंतियाओ पडिनिक्खमइ, पडिनिक्खमित्ता- उत्तरपुरच्छिमदिसीभागं अवकम, अव कमित्ता वेडव्वियसमुग्धारणं समोहण, वेउ २ ता संखेज्जाई जोयणाई दंडं निसिरह । तं जहा - रयणाणं वयराणं वेरुलियाणं लोहियाक्खाणं मसारगल्लाणं हंसगब्भाणं पुलयाणं सोगंधियाणं जोहरसाणं अंजणाणं अंजणपुलयाणं रंययाणं जायरूवाणं सुभगाणं अंकाणं फलिहाणं रिट्ठाणं अहाबायरे पोम्गले परिसाडेह, २ त्ता अहासुहमे पोग्गले परियादियति ॥२६॥ परियादित्ता दोघं पिवेउव्वियसमुग्धाएणं समोहण, २ उत्तरवेडव्वियं रूवं विउव्वइ, उत्तर २ ता ताए उक्किट्ठाए तुरियाए चवलाए चंडी जया उद्घुयाए सिग्याए दिव्वाए देवगईए वीथीवयमाणे वीती २ तिरियमसंखेज्जाणं दीवसमुद्दाणं मज्झं मज्झेणं जेणेव जंबुद्दीवे दीवे जेणेव भारहे वासे जेणेव माहणकुंडग्गामे नयरे जेणेव उसभदत्तस्स माहणस्स गिहे जेणेव देवाणंदा माहणी तेणेव उवागच्छइ, तेणेव २ ता आलोए समणस्स भगवओ महावीरस्स पणामं करेइ, २ ता देवार्णदाए माहणीए सपरिजणाए ओसोवर्णि दलयह, ओसोवर्णि दलहत्ता असुहे पोग्गले अवहरह, अवहरिता सुहे पोग्गले पक्खिवह, सुहे पोग्गले २ ता 'अणुजाणउ मे भगवं !' ति कट्टु समर्ण भगवं महावीरं अव्वाबाहं अव्वाबाहेणं करयलसंपुडेणं गिण्हह, समणं भगवं महावीरं २ ता जेणेव खत्तियकुंडग्गामे नयरे, जेणेव सिद्धत्थस्स खत्तियस्स गिहे, जेणेव तिसला खत्तियांणी तेणेव उवागच्छह, तेणेव उवागच्छित्ता तिसलाए खत्तियाणीए सपरिजणाए ओसोवर्णि दलयह, ओसो २ ता असुहे पोग्गले अवहरइ, असुहे २ त्ता सुहे पोग्गले पक्खिवह, सुहे २ त्ता समणं भगवं महावीरं
१ - - एतदन्तर्गतः पाठः क्वचिद् दृश्यते ॥ २ आदर्शेष्वत्र भूम्ना रयणाणं इति पाठो दृश्यते ॥ ३ चंडाप छेयाए जयणाप सीहार उद्घु च ॥
Page #237
--------------------------------------------------------------------------
________________
अव्वाबाहं अव्वाबाहेणं तिसलाए खत्तियाणीए कुच्छिसि गम्भत्ताए साहरइ । जे वि यणं से तिसलाए खत्तियाणीए गम्भेतं पि यणं देवाणंदाए माहणीए जालंधरसगोसाए कुच्छिसि गब्भत्ताए साहरइ, साहरित्ता जामेव दिसं पाउन्भूए तामेव दिसि पडिगए ॥२७॥ उकिटाए तुरियाए चवलाए जहणाए उडुयाए सिग्याए दिवाए देवगईए तिरियमसंखेजाणं दीवसमुदाणं मज्झं मझेणं जोयणसाहस्सीएहिं विग्गहेहिं उप्पयमाणे २ जेणामेव सोहम्मे कप्पे सोहम्मवडिसए विमाणे सकंसि सीहासणसि सके देविंद देवराया तेणामेव उवागच्छइ, उ २ ता सक्स्स देविंदस्स
देवरन्नो एयमाणत्तियं खिप्पामेव पञ्चप्पिणइ-॥२८॥ तेणं कालेणं . तेणं समएणं समणे भगवं महावीरे तिण्णाणोवगए यावि होत्था, साह-रिजिस्सामि त्ति जाणइ, सहरिजमाणे नो जाणइ, साहरिए मि त्ति जाणइ ॥२९॥:...:...: ..
तेणं कालेणं तेणं समएणं समणे भगवं महावीरे जे से वासाणं तच्चे मासे पंचमे पक्खे ओसोयबहुले तस्स ण ऑसोयबहुलस्स तेरसीपक्खेणं बासीइराइंदिएहि विकतेहिं तेसीईमस्स राइदियस्स अंतरा वट्टमाणे हियाणुकंपएणं देवेणं हरिणेगमेसिंणा सकवयणसंदिटेणं माहणकुंडग्गामाओ नयराओ उसंभदत्तस्स माहणस्स कोडालसंगोत्तस्स भारियाए देवाणंदाए माहणीए जालंधरसगोत्ताए कुच्छीओ खत्तियकुंडग्गामे नयरे नायाणं खत्तियाणं सिद्धत्यस्स खत्तियस्स कासवसगोत्तस्स भारियाए तिमलाए खत्तियाणीए वासिट्टसगोत्ताए पुव्वरत्तावरत्तकालसमयंसि हत्थुत्तराहिं नक्खत्तेणं जोगमुवागएणं अव्वाबाहं अव्वाबाहेणं कुच्छिसि साहरिए॥३०॥.. समणे भगवं महावीरे तिष्णाणोवगए आविहोत्था,
१-२ असोब० कल ॥
Page #238
--------------------------------------------------------------------------
________________
१४
साहरिजिस्सामि त्ति जाणइ, साहरिजमाणे नो जाणइ, साहरिए मि त्ति जाणइ ॥३१॥ जं रयणि च णं समणे भगवं महावीरे देवाणंदाए माहणीए जालंधरसगोत्ताए कुच्छीओ तिसलाए खत्तियाणीए वासिट्रसगोत्ताए कुच्छिसि गब्भत्ताए साहरिए तं रयणिं च णं सा देवाणंदा माहणी सयणिज्जंसि सुत्तजागराओहीरमाणी २ इमे एयारूवे ओराले कल्लाणे सिवे धन्ने मंगल्ले सस्सिरीए चोदस महासुमिणे तिसलाए खत्तियाणीए हडे त्ति पासित्ता णं पडिबुद्धा । तं जहा । गय उसह० गाहा ॥३२॥ जं रयणि च णे समणे भगवं महावीरे देवाणंदाए माहणीए जालंधरसगोत्ताए कुच्छीओ तिसलाए खत्तियाणीए वासिट्ठसगोचाए कुच्छिसि गब्भत्ताए साहरिए तं रयणिं च णं सा तिसला खचियाणी तसि तारिसगंसि वासघरंसि अभितरओ सचित्तकम्मे बाहिरओ दूमियघट्टमढे विचित्तउल्लोयतले मणिरयणपणासियंधयारे बहुसमसुविभत्तभूमिभागे पंचवण्णसरससुरहिमुक्कपुष्फपुंजोक्यारकलिए कालागरुपवरकुंदुरुकतुरुक्कडज्झंतधूवमघमतगंधुद्धयाभिरामे सुगंधवरगंषगंपिए गंधवट्टिभूए तसि तारिसगंसि सयणिजंसि सालिंगणवट्टिए उभी बिब्बोयणे उभओ नये मज्झे गयगंभीरे गंगापुलिणवालुउद्दालसालिसऐ तोयवियखोमियदुगुल्लपट्टपडिच्छन्ने सुविरइयरयत्ताणे · रत्तंसुयसंवुए सुरम्मे आयीणगरूयबूरनवणीयलॆलफासे सुगंधवरकुसुमचुण्णसयणोवयारकलिए पुव्वरतावरत्तकालसमयंसि सुत्तजागरा ओहीरमाणी २ इमेयारूवे ओराले चोदस महासुमिणे. पासित्ता णं पडिबुद्धा ॥३३॥ तं जहा। गैय वसह सीह अभिसेय दाम ससि दिणयरं झयं कुंभं। पउमसर सागर विमाण-भवण रयणुच्चय सिहं च ॥१॥
१०ल्लोयचिल्लियतले अर्वाचीनादर्शेषु ॥ २ ०ए ओय ग-छ॥ ३ तूलतुल्ल० अर्वाचीनादर्शेषु ॥ ४ च आदर्श स्वप्नाधिकारः सर्वथैव नास्ति ।ग-छ प्रत्योः षु स्वप्नाधिकार : संक्षेपेण रूमान्तरेण च वर्तते । तथाहि
Page #239
--------------------------------------------------------------------------
________________
तए णं सा तिसला खत्तियाणी तप्पढमयाए तओयचउदंतमूसियगलियविपुलजलहरहारनिकरखीरसागरससंककिरणदगरयरययमहासेलपंडरतरं समागयमहुयरसुगंधदाणवासियकवोलमूलं देवरायकुंजरं वरप्पमाणं पेच्छइ सजलघणविपुलजलहरगजियगंभीरचारुघोसं इभं सुभं सव्वलक्खणकयंबियं वरोरुं १ ॥३४॥ तओ पुणो धवलकमलपत्तपयराइरेगरूवप्पभं पहासमुदओवहारेहिं सव्वओ चेव दीवयंतं अइसिरिभरपिल्लणाविसप्पंतकंतसोहंतचारुककुहं तणुसुइसुकुमाललोमनिद्धच्छवि थिरसुबद्धमंसलोबचियलट्ठसुविभत्तसुंदरंगं पेच्छइ घणवट्टलट्ठउक्किट्ठविसिद्रुतुप्पग्गतिक्खसिंगं दंतं सिवं समाणसोभंतसुद्धदंतं वसभं अमियगुणमंगलमुहं २ ॥३५॥ तओ पुणो हारनिकरखीरसागरससंककिरणदगरयरययमहासेलपंडरगोरं (अं० २००) रमणिजपेच्छणिजं थिरलट्ठपंउटुं वट्टपीवरसुसिलिट्ठविसिट्ठतिक्खदाढाविडंबियमुहं परिकम्मियजचकमलकोमलमाइयसोभंतलठ्ठउटुं रत्तोप्पलपत्तमउयसुकुमालतालुनिल्लालियम्गजीहं मूसागयपवरकणगतावियआवत्तायंतवट्टविमलतडिसरिसनयण विसालपीवरवरोरं पडिपुन विमलखंघं मिउविसयसुहुमलक्खणपसत्यविच्छिनकेसराडोवसोहियं ऊसियसुनिम्मियसुजायअष्फोडियनंगूलं सोम्मं सोम्माकार लीलायंतं नहयलाओ ओवयमाणं नियगवय
... गय उसमानाहा। चणं महं पंढरं धवलं से सखउज्जलबिमलदहियणगोखीरफेणरयणिकरपयासं थिरलट्ठपउट्टपीवरसुसिलिट्ठविसिट्ठतिक्खदाढाविडंबियमुहं रत्तुप्पलपत्तपउमनिलालियग्गजीहं बट्टपडिपुनपसत्थनिद्धमहुगुलियपिंगलक्खं पडिपुन्नविउलसुजायखंधं निम्मलबरकेसरधरं सासियसुणिम्मियसुजायमप्फोडियनंगृलं सोमं सोमाकारं लीलायतं जंभायंतं गयणतलामो औषयमाणं सिंहं अमिमुहं मुहे पविसमाणं पासित्ता णं पडिबुद्धा १॥ एकच ण महं पंढरं धवल सेवं संखडलविमलसन्निकासं घट्टपडिपुन्नकन्न पसस्थनिद्धमहुगुलियपिंगलक्वं अब्भुग्गयमल्लियाधवलदंतं कंचणकोसीपविटदंतं आणामियचावरुयिलसंविल्लियग्गसोंड अल्लोणपमाणजुतपुच्छ सेयं घडदंतं हस्थिरयणं सुमिणे पासित्ता णं पडिबुद्धा २॥
१०मूलं तिसलादेवी देव० क-ख॥ २०पंडरंगं रम च-छ॥ ३०पतोहूँ ख-घ॥
Page #240
--------------------------------------------------------------------------
________________
णमइवयत पेच्छइ सी गाढतिक्खनहं सीहं वयणसिरीपल्लवपत्तचारुजीहं ३॥३६॥ तओ पुणों पुण्णचंदवयणा उच्चागयठाणलट्ठसंठियं पसत्थरूवं सुपइट्ठियकणगकुम्मसरिसोवमाणचलणं अचुन्नयपीणरइयमंसलउन्नयतणुतंबनिद्धनहं कमलपलाससुकुमालकरचरणकोमलवरंगुलि कुरुविंदावत्तवट्टाणुपुत्वजंघं निगूढजाणुं गयवरकरसरिसपीवरोरं चामीकररइयमेहलाजुत्तकंतविच्छिन्नसोणिचंकं जचंजणभमरजलयपकरउज्जुयसमसंहियतणुयंआदेजलडहसुकुमालमउयरमणिनरोमराई नाभीमंडलविसालसुंदरपसत्थजघणं करयलमाइयपसत्यतिवलीयमज्झं नाणामणिरयणकणगविमलमहातवणिजाहरणभूसणविराईयंगमंगि हारविरायंतकुंदमालपरिणद्धजलजलितथणजुयलविमलकलसं आइयपत्तियविभूसिएण य सुभगजालुंजलेण मुत्ताकलावएणं उरत्थदीणारमालियविरहएणं कंठमणिसुत्तएण य कुंडलजुयलुल्लसंतअंसोवसत्तसोभंतसप्पभेणं सोभागुणसमुदएण आणणकुटुंबिएणकमलामलविसालरमाणिजलोयणं कमलपजलंतकरगहियमुक्कतोयं लीलावायकयपक्खएणं सेक्सियकसिणधणसण्हलंबतकेसहत्यं पउमदहकमलवासिणिं सिरिं भगवई पिच्छइ हिमवंतसेलेसिहरे दिसागइंदोरुपीवरकराभिसिञ्चमाणि ४॥३७॥ तओ पुणो सरसकुसुममंदारदामरमणिजभूयं चंपगासोगपुण्णागनागपियंगसिरीसमोग्गरगमल्लियाजाइजूहियकोल्लकोजकोरिटंपत्तदमणयेणवमालियबउलतिलयवासंतियपउमुप्पलपाडलकुंदाइमुत्तसहकारसुरभिगंधि अणुवममणोहरेणं गंघेणं दस दि
- पकवणं महं पंडरं धवल सेय संखउलविउलसग्निकार्स बट्टपडिपुम्नकंठ वेल्लियककरच्छं विसमुन्नयवसभोटुं चढचवलपीणककुहं अल्लीणपमाणजुतंपुच्र्छ सेयं धषलं वसह सुमिणे -पासित्ता गं परिबुद्धा ३॥ पकं च मह सिरियाभिसेयं सुमिणे पासिता गं पडिबुद्धा ४॥
१०मणिकणगरयणविमल ख-घ॥ १०यंगोगि अर्वाचीनादशेषु ॥ ३. कामरणोजजभूयं क-ख-घ॥ .
Page #241
--------------------------------------------------------------------------
________________
१७ साओ वि वासयंतं सव्वोउयसुरभिकुसुममल्लधवलविलसंतकंतबहुवन्नभत्तिचित्तं छप्पयमहुयरिभमरगणगुमुगुमायंतमिलंतगुजंतदेसभागं दाम पेच्छइ नभंगणतलाओ ओवयंतं ५ ॥३८॥ ससिं च गोखीरफेणदगरयरययकलसपंडरं सुभं हिययनयणकंतं पडिपुन्नं तिमिरनिकरघणगहिरवितिमिरकरं पमाणपक्खंतरायलेहं कुमुदवणविवोहयं निसासोभगं सुपरिमट्ठदप्पणतलोवमं हंसपडुवनं जोइसमुहमंडगं तमरिपुं मयणसरापूरं समुद्ददगपूरगं दुम्मणं जणं दतियवजियं पायएहिं सोसयंतं पुणो सोम्मचारुरूवं पेच्छइ सा गगणमंडलविसालसोम्मचंकम्ममाणतिलगं रोहिणिमणहिययवल्लहं देवी पुत्रचंदं समुल्लसंतं ६ ॥ ३९ ॥ तओ पुणो तमपडलपरिप्फुडं चेव तेयसा पज्जलंतरूवं रत्तासोगपगासकिंसुयसुगमुहगुंजद्धरागसरिसं कमलवणालंकरणं अंकणं जोइसस्स अंबरतलपईवं हिमपडलगलग्गहं गहगणोरुनायगं रत्तिविणासं उदयत्थमणेसु मुहूतमुहदसणं दुनिरिक्खरूवं रत्तिमुद्धायतदुप्पयारपमद्दणं सीयवेगमहणं पेच्छ मेलगिरिसययपरिपट्टयं विसालं सूरं रस्सीसहस्सपयलिवदित्वसोहं ७॥४०॥ तओ पुणो जच्चकणगलट्ठिपइट्ठियं समूहनीलरत्तपीयसुकिल्लसुकुमालुल्लसियमोरपिंछकयमुद्धयं फालियसंखंककुंददगरयरययकलसपंडरेण मत्थयत्येण सीहेण रायमाणेणं रायमाणं भेत्तुं गगणतलमंडलं चेव ववसिएणं पेच्छइ सिवमउयमारुयलयाहयपकंपमाणं अतिप्पमाणं जणपिच्छणिजरूवं ८॥४१॥ तओ पुणो जच्चकंचणुजलंतरूवं निम्मलजलपुनमुत्तमं दिप्पमाणसोहं कमलकलावपरिराय
पकंच णं मह मल्लदाम विविहकुसुमोवसोहियं पासित्ता णं पडिबुद्धा ५॥ चंदिमसरिमगणं उभओ पासे उग्गयं सुमिणे पासित्ता णं पडिबुद्धा ६-७॥ पकं च णं महं महिंदज्झयं अणेगकुडभीसहस्सपरिमंडियाभिरामं सुमिणे पासित्ता णं पडिबुद्धा ८॥ .
१०कुसुमपल्लवचंचलविलक॥२०मुद्धत० अर्वा०॥ .
Page #242
--------------------------------------------------------------------------
________________
१८
माणं पडिपुण्णसव्वमंगलभेयसमागमं पवररयणपरायंतकमलट्ठियं नयणभूसणकरं पभासमाणं सव्वओ चेव दीवयंतं सोमलच्छीनिभेलणं सव्वपावपरिवज्जियं सुभं भासुरं सिविरं सव्वोज्यसुरभिकुसुम आसत्तमल्लदामं पेच्छइ सा रययपुन्नकलसं ९ ॥ ४२ ॥ ओ पुणो रविकिरणतरुणबोहियसहस्सपत्तसुरहितरपिंजरजलं जलचरपहगरपरिहत्थगमच्छपरिभुज्यमाणजलसंचयं महंतं जलंतमिव कमलकुवलयउप्पलतामरसपुंडरीयउरुसप्पमाणसिरिसमुदहिं रमणिज्जरूवसोभं पमुइयंतभमरगणमसमहुकरिगणोकरोलिंग्भमाणकमलं ( ग्रं. २५०) कादंबगबलाहगचं - काककलहंससारसगव्वियसउणगणमिहुणसेविज्जमाणसलिलं पउमिणिपतोवलग्गजलबिंदुमुत्तचित्तं च पेच्छड़ सा हिययणयणकंतं पउमसरं नाम सर सररुहाभिरामं १० ॥ ४३ ॥ तओ पुणो चंदकिरणरासिसरिससिरिवच्छसोहं चउगमणपवडूमाणजलसंचयं चवलचंचलुदायप्पमाणकल्लो-ललोलंततोयं पडुपवणाहयचलियचवलपागडतरंगरंगतमंगखोखुन्ममाणसोर्भतनिम्मलउक्कडउम्मीसहसंबंधधावमाणोनियत्तभासुरतराभिरामं महामगरमच्छतिमितिर्मिगिलनिरुद्धतिलितिलियाभिघायकप्पूरफेणपसरमहानईतुरियवेगसमागयभमगंगावत्तगुप्पमाणुञ्चलंतपञ्चोनियत्तभममाणलोलसलिलं पेच्छइ खीरोयसागरं सरयरयणिकरसोम्मवयणा ११ ॥४४॥ तओ पुणो तरुणसूरमंडलसमप्येभं उत्तमकंचणमहामणिसमूहपवरतेयअट्टसहस्संदिप्पंतनभप्पईंवं कणगपयरपलंबमाणमुत्तासमुज्जलं जलं दिव्वदामं ईहामिगउसभतुरगनरमगरविहगवालगकिन्नररुरुसरभचमरसंसत्तकुंजरवणलयपउ-.
पक्कं च णं महं महिंद कुंभं वर कमलपइट्ठाणं सुरभिवरवारिपुन्नं पउमुप्पलपिहाणं आविद्धकंठेगुणं जाव पडिबुद्धा ९ ॥ इक्कं च णं महं पउमसरं बहुउप्पलकुमुयनलनलिणसयवत्तसहस्वत्तकेसरफुल्लोषचियं सुमिणे पासित्ता णं पडिबुद्धा १० ॥ एकं चणं सागरं वीईतरंगउम्मीपउरं सुमिणे पासिखा णं पडिबुद्धा ११ ॥
१० लिज्जमा अर्वाचीनादर्शेषु ।। २ चककल ख-ध ॥ ३° दुनिचयचितं पे० अ० ॥
Page #243
--------------------------------------------------------------------------
________________
मलयभत्तिचित्तं गंधव्वोपवजमाणसंपुण्णघोस निचं सजलघणविउलजलहरगजियसहाणुणादिणा देवदुंदुहिमहारवेणं सयलमवि जीवलोयं पपूरयंत कालागरुपवरकुंदुरुकतुरुक्कडझंतधूवमघमतिगंधुद्धयाभिरामं निचालोयं सेयं सेयप्पभं सुरवराभिरामं पिच्छइ सा सातोवभोग विमाणवरपुंडरीयं १२॥४५॥ . तओ पुणो पुलगवेरिंदनीलसासगकक्केयणलोहियक्खमरगयमसारगल्लपवालफलिहसोगंधियहंसगन्भअंजणचंदप्पभवररयणमहियलपइट्ठियं गगणमंडलंतं पभासयंतं तुंगं मेरुगिरिसनिगासं पिच्छद्द सा रयणनियररासिं १३ ॥४६॥ सिहिं च सा विउलुज्जलपिंगलमहुघयपरिसिच्चमाणनिधूमधगधगाइयजलंतजालुज्जलाभिरामं तरतमेजोगेहिं जालपयरेहिं अण्णमण्णमिव अणुपइण्णं पेच्छइ जालुज्जलणग अंबरं व कत्थइपयंतं अइवेगचंचलं सिहि १४॥४७॥ ___एमेते एयारिसे सुभे सोमे पियदसणे सुरूवे सुविणे दट्टण सयणमझे पडिबुद्धा अरविंदलोयणा हरिसपुलइयंगी। एए चोइस सुमिणे, सव्वा पासेइ तित्ययरमाया। जं. रयणि वकमई, कुच्छिंसि महायसो अरहा ॥१॥४८॥
तए णं सा तिसला खत्तियाणी इमेयारूवे ओराले चोइस महासुमिणे पासित्ता णं पडिबुद्धा समाणी हट्ठ जाव हयहियया धाराहयकलंबपुष्पगं पिव समूससियरोमकूवा सुमिणोग्गहं करेइ, सुमिणोग्गहं करित्ता सयणिज्जाओ अब्भुटेइ, सय २. ता पायपीढातो पच्चोरुहइ, पच्चो २ चा अतुरियं अचवलमसंभंताए अविलंबियाए रायहंससरिसीए
पकं चणं मह विमाणं दिव्धतुडियसहसंपणहियं सुमिणे पासित्ताणं पडिबुद्धा १२॥ पक्वं च णं महं रयणुचयं सम्बरयणामयं सुमिणे पासित्ता णं पडिबुद्धा १३॥ एवं च णं मई जळणसिहं निमं सुमिणे पासित्ता पं पडिबुद्धा १४ ॥
१०मजोगजुत्तेहिं अर्वाचीनादशेषु।
Page #244
--------------------------------------------------------------------------
________________
गईए जेणेव सयणिज्जे जेणेव सिद्धत्ये खत्तिए तेणेव उवागच्छइ, २ त्ता सिद्धत्यं खत्तियं ताहिं इटाहिं कंताहिं पियाहिं मणुन्नाहिं मणामाहिं ओरालाहिं कल्लाणाहिं सिवाहि धन्नाहिं मंगल्लाहिं सस्सिरियाहिं हिययगमणिज्जाहिं हिययपल्हायणिज्जाहिं मियमहुरमंजुलाहिं गिरोहि संलवमाणी २ पडिबोहेइ ॥४९॥ तए णं सा तिसला खत्तियाणी सिद्धत्येणं रन्ना अब्भणुनाया समाणी नाणामणीरयणभत्तिचित्तंसि भद्दासणंसि निसीयइ, निसीइत्ता आसत्था वीसत्था सुहासणवरगया सिद्धत्यं खत्तियं ताहिं इट्ठाहिं जाव संलवमाणी २ एवं वयासी ॥५०॥ एवं खलु अहं सामी! अज्ज तंसि तारिसयंसि सयणिज्जसि वनओ जाव पडिबुद्धा । तं जहा। गय वसह० गाहा। तं एतेसि सामी! ओरालाणं चोदसम्हं महासुमिणाणं के मन्ने कल्लाणे फलवित्तिविसेसे भविस्सइ ? ॥५१॥ तए णं से सिद्धत्थे राया तिसलाए खत्तियाणीए अंतिए एयमढे सोचा निसम्म हट्टतुटचित्ते आणदिए पीइमणे परमसोमणसिए हरिसवसविसप्पमाणहियए धाराहयनीवसुरहि- . कुसुमधुचुमालइयरोमकूवे ते सुमिणे ओगिण्हति, ते सुमिणे ओगिहित्ता ईहं अणुपविसइ, ईहं अणु २ त्ता अप्पणो साहाविएणं मइपुव्वएणं बुद्धिविनाणेणं तेसिं सुमिणाणं अत्योग्गहं करेइ, अत्यो २ ता तिसलं खत्तियाणी ताहिं इटाहिं जाव मंगल्लाहिं मियमहुरसस्सिरीयाहिं वग्गूहि संलवमाणे २ एवं वयासी ॥५२॥ ओराला णं तुमे देवाणुप्पिए ! सुमिणा दिट्ठा, कल्लाणा णं तुमे देवाणुप्पिए ! सुमिणा ट्ठिा एवं सिवा धन्ना मंगल्ला सस्सिरीया आरोग्गतुट्ठिदीहाउयकल्लाण (पं. ३००)मंगल्लकारगा णं तुमे देवाणुप्पिए ! सुमिणा दिट्ठा। तं जहा। अत्थ
१बग्गूहि ॥
Page #245
--------------------------------------------------------------------------
________________
लाभो देवाणुप्पिए! भोगलाभो देवाणुप्पिए! पुत्तलाभो० सोक्खलाभो. रज्जलामो०, एवं खलु तुमं देवाणुप्पिए! नवण्हं मासाणं बहुपडिपुन्नाणं अट्ठमाण य राइंदियाणं विइकंताणं अम्हं कुलकेउं अम्हं कुलदीवं कुलपव्वयं कुलवडिंसयं कुलतिलयं कुलकित्तिकरं कुलवित्तिकरं कुलदिणयरं कुलआहारं कुलनंदिकरं कुलजसकरं कुलपायवं कुलविवद्धणकरं सुकुमालपाणिपायं अहीणसंपुनपंचेंदियसरीरं लक्खणवंजणगुणोववेयं माणुम्माणपमाणपडिपुनसुजायसव्वंगसुंदरंगं ससिसोमाकारं कंतं पियं सुदंसणं दारयं पयाहिसि ॥५३॥ से वि य णं दारए उम्मुक्कबालभावे विनायपरिणयमिते जोव्वणगमणुप्पत्ते सूरे वीरे विकंते विच्छिन्नविउलबलवाहणे रज्जवई राया भविस्सइ, तं० ओराला णं तुमे जाव दोचं पि तचं पि अणुवूहइ ॥५४॥ तए णं सा तिसला खत्तियाणी सिद्धत्थस्स रनो अंतिए एयमढे सोचा निसम्म हट्टतुट्ठा जाव हियया करयलपरिग्गहियं दसनहं सिरसावत्तं मत्थए अंजलिं कहुँ एवं वयासी ॥५५॥ . एवमेयं सामी! तहमेयं सामी! अवितहमेयं सामी! असंदिद्धमेयं सामी! इच्छियमेयं सामी! पडिच्छियमेयं सामी! इच्छियपडिच्छियमेयं सामी!, सच्चे णं एसमटे से जहेयं तुब्भे वयह त्ति कटु ते सुमिणे सम्म पडिच्छइ, ते० सम्म पडिच्छित्ता सिद्धत्येणं स्ना अब्भणुनाया समाणी नाणामणिरयणभत्तिचित्ताओ भद्दासणाओ अब्भुट्टेइ, अ २ ता अतुरियमचवलमसंभंताए अविलंबियाए रायहंससरिसीए गईए; जेणेव सए सयणिज्जे तेणेव उवागच्छइ, तेणेव उवागच्छित्ता एवं क्यासी॥५६॥ मा मे ते उत्तमा पैहाणा मंगल्ला महासुमिणा अन्नेहि पावसुमिणेहिं पडिहम्मिस्संति त्ति कटु देवयगुरुजणसंबद्धाहिं पसत्थाहिं
कुलकप्पटिंख-च॥२पियदसणं ख-घ-च॥३कट्ट सिद्धत्थं खत्तिय एवं च॥ ४ पसत्था मंच।।
Page #246
--------------------------------------------------------------------------
________________
मंगल्लाहिं धम्मियाहिं लेट्ठाहिं कहाहिं सुमिणजागरियं जागरमाणी पडिजागरमाणी विहरइ ॥ ५७॥
___तए णं सिद्धत्थे खत्तिए पञ्चूसकालसमयसि कोडुंबियपुरिसे सद्दावेइ, कोडं २ ता एवं वयासी-खिप्पामेव भो देवाणुपिया ! अज सविसेसं बाहिरिजं उवट्ठाणसालं गंधोदयसित्तसम्मजिओवलित्तं सुगंधवरपंचवन्नपुष्फोवयारकलियं कालागरुपवरकुंदुरुक्कतुरुक्कडझंतधूवमघमघेतगंधुडुयाभिरामं सुगंधवरगंधियं गंधवट्टिभूयं करेह कारवेह, करेत्ता कारवेत्ता य सीहासणं रयावेह, सीहासणं र २ ता ममेयमाणत्तियं खिप्पामेव पञ्चप्पिणह ॥५८॥ तए णं ते कोडंबियपुसिा सिद्धस्थेणं रण्णा एवं वुत्ता समाणा हटु जाव हियया करयल जाव कडु एवं सामि! त्ति आणाए विणएणं वयणं पडिसुणंति, एवं २ ता सिद्धस्थस्स खत्तियस्स अंतियाओ पडिनिक्खमंति, पडि २ ता जेणेव बाहिरिया उवट्ठाणसाला तेणेव उवागच्छंति, ते २ ता खिप्पामेव सविसेसं बाहिरियं उवाणसालं गंधोदयसित्त जाव सीहासण रयाति, सी २त्ता जेणेव सिद्धत्थे खत्तिए तेणेव उवागच्छंति, तेणेव २ त्ता करयलपरिग्गहियं दसनहं सिरसावत्तं मत्थए अंजलिं कद्दु सिद्धत्थस्स खत्तियस्स तमाणत्तियं पञ्चप्पिणंति ॥ ५९॥ तए णं सिद्धत्ये खत्तिए कल्लं पाउप्पभायाए रयणीए फुल्लुप्पलकमलकोमलुम्मिल्लियम्मि अह पंडरे पहाए रत्तासोयपगासकिसुयसुयमुहगुंजद्ध गसरिसे कमलायरसंडबोहए उठ्ठियम्मि
१ लडहाहिं च ॥ २०त्थे राया प० छ ॥ ३ एवं देवो त्ति छ॥ ४०रागबंधुजीवपारावतच. लणनयणपरायसुरत्तलोयणजासुयणकुसुमरासिहिंगुलणितरातरेहिंतसस्सिरीए दिवाकरे अहकमेणं उदिते तस्म य करपहरापरद्धम्मि अंधकारे बालायत्रकुंकुमेण खचिते व्व जीवलोगे सहस्सरस्तिम्मि दिणयरे छ । अर्वाचीनासु प्रतिषु मूल-टिप्पणीगतपाठमिश्रणरूप : पाठो दृश्यते, तथाहि-रागबंधु० णियरातिरेहंतसरिसे कमलायर० तेयसा जलंते तस्स य करपहरा० खचिय व जीवलोए सयणिज्जाओ।
Page #247
--------------------------------------------------------------------------
________________
सूरे सहस्सरस्सिम्मि दिणयरे तेयसा जलंते य सयणिजाओ अब्भुतुइ ॥६०॥ सय २ ता पायपीढाओ पञ्चोरुहह, पाय २ ता जेणेव अट्टणसाला तेणेव उवागच्छइ, तेणे २ त्ता अट्टणसालं अणुपविसइ, अट्टणसालं अणुपविसित्ता अणेगवायामजोगेवग्गणवामदणमल्लजुद्धकरणेहिं संते परिरसंते सयपागसहस्सपागेहिं सुगंधवरतेल्लमाइएहिं पीणणिजेहिं जिंघणिजेहिं दीवणिजेहिं दप्पणिजेहिं मयणिज्जेहिं विहणिजेहिं सबिदियगायपल्हायणिज्जेहिं अभंगिए समाणे तेल्लचम्मंसि णिउणेहिं पडिपुनपाणिपायसुकुमालकोमलतलेहिं पुरिसेहिं अभंगणपरिमद्दणुव्वलणकरणगुणनिम्माएहिं छेएहिं दक्खेहिं पट्टेहिं कुसलेहिं मेधावीहिं जियपरिस्समेहिं अट्ठिसुहाए मंससुहाए तयासुहाए रोमसुहाए चउबिहाए सुहपरिकम्मणाए संवाहिए समाणे अवगयपरिस्समे अट्टणसालाओ पडिनिक्खमइ॥६१५ अट्टण २ त्ता जेणेव मजणघरे तेणेव उवागच्छइ, तेणेव २ त्ता मजणघरं अणुपविसइ, अणुप्पविसित्ता समुत्तालकलावाभिरामे विचित्तमणिरयणकोट्टिमतले रमणिजे म्हाणमंडवंसि नाणामणिरयणभत्तिचित्तंसि हाणपीढंसि सुहनिसन्ने पुष्फोदएहि य गंधोदएहि य उण्होदएहि य सुहोदएहि य सुद्धोदएहि य कल्लाणकरणपवरमजणविहीए मज्जिए, तत्थ कोउयसएहिं बहुविहेहि कल्लाणगपवरमजणावसाणे पम्हलसुकुमालगंधकासातियलहियंगे अहयसुमहग्घदूसरयणसुसंचुए सरससुरहिगोसीसचंदणाणुलित्तगत्ते सुंइमालावन्नगविलेवणे आविद्धमणिसुवन्ने कप्पियहारद्धहारतिसरयपालंबपलंबमाणकडिसुत्तयकयसोहे पिणद्धगेविज्जे अंगुलिज्जगललियकयाभरणे
१०करणवग्गण ग-छ॥२० वोहिं णिउणसिप्पोषगएहिं अष्ट्रिच ॥ ३ अवगयखेतपरिस्समे परिंदे अट्रण च-छ । ४ °जालाकुलाभिरामे छ । जालामाकाभिरामे च ॥ ५ नासानासासवा
मेच॥ ५ नासानीसासवायावज्झचक्खुबरवण्णफरिसजुत्सहयलालापेलवाहरेगधवलकणगस्खचिअंतकम्मदूसरयणसुसंवुए कल्पकिरणावल्याम् ॥ ६ सुकुमालबन्न ख-घ-च ॥
Page #248
--------------------------------------------------------------------------
________________
वरकडगतुडियर्थभियभुए अहियरूवसस्सिरीए कुंडलउज्जोईयाणणे मउडदित्तसिरए हारोत्थयसुकयरइयवच्छे मुद्दियापिंगलंगुलीए पालंघपलंबमाणसुकयपडउत्तरिज्जे नाणामणिकणगरयणविमलमहरिहनिउणोवियमिसिमिसिंतविरइयसुसिलिट्ठविसिट्टलेटुआविद्धवीरवलए। किं बहुणा? कप्परुक्खैते चैव अलंकियविभूसिए नरिंदे सकोरिंटमल्लदामेणं छत्तेणं धरिज्जमाणेणं सेयवरचामैराहिं उडुव्वमाणीहिं मंगलजयसद्दकयालोए अणेगगगनायगदंडनायगराईसरतलवरमाडंबियकोडंबियमंतिमहामंतिगणगदोवारियअमञ्चचेडपीढमद्दणगरनिगमसेट्ठिसेणावइसत्थवाहदूयसंधिपार्लसद्धिं संपरिवुडे धवलमहामेहनिग्गए इंव गहगणदिपंतरिक्खतारागणाण मज्झे ससि व्व पियदंसणे नरवई मज्जणघराओ पडिनिक्खमइ ॥६२॥ मज्जण २ पडिनिक्खमित्ता जेणेव बाहिरिया उवट्ठाणसाला तेणेव उवागच्छइ, तेणे २ ता सीहासँणंसि पुरत्याभिमुहे निसीयइ, निसी २ ता अप्पणो" उत्तरपुरस्थिमे दिसीभाए अट्ठ भद्दासणाई सेयवत्थपञ्चत्थुयाई सिद्धत्थयकयमंगलोक्यारोई रयावेई, स्वावित्ता अप्पणो अदूरसामंते नाणामणिरयणमंडियं अहियपेच्छणिज्जं महग्धवरपट्टणुग्गयं सण्हपट्टभत्तिसतचित्तैमाणं ईहामियउसहतुरगनरमगरविहगवालगकिन्नररुरुसरभचगरकुंजरवणलयपउमलयभत्तिचित्तं अभितरियं जवणियं
१०यणयणाणणे क॥ २०लट्रसंठितपसत्थआविद्धवरवीर० च ॥ ३ क्खए विय अलं० ख-छ॥ ४०माणेणं चतुचामरवालधीअंगे मंगलजयसहकतालोए जरसीहे णरवती परिंदे णरवसमे णरवतभकप्पे अब्भहितरायतेयलच्छीए दिप्पमाणे अणेगगणछ॥५०वीयितंगे मंगल. लोए अणेग० तलवरकोडंबियमार्डबियइब्भसेट्टिसेणावासत्थवाहमतिमहाणिगमदूतसंधिवालसंपरिवुढे ॥ ६०लसंप० ख-घ-च ॥ ७विष प-च-छ-ज॥८नरई नरिंदे नरवसभे मज्जण अर्वा०॥९०साला जेणेव सीहासणे तेणेव प-छ॥१००सणवरंसि पुरन्छ। सणवरगते पुर०च। ११ सन्निसीयति, रत्ता च ॥ १२०णो पुरस्थिमे कल्पकि० ॥ १३ राई उत्सरावकमणाई रया च ॥ १४०चित्तठाण छ। चित्तताण अर्वा॥
Page #249
--------------------------------------------------------------------------
________________
अंछावेह, अंडावेत्ता नाणामणिरयणभत्तिचित्तं अत्थरयमिउमसूरगोत्थय सेयवत्थपञ्चत्थुयं सुमउयं अंगसुहफरिसगं विसिढे तिसलाए खत्तियाणीए भदासणं रयावेह ॥६३॥ भदासणं २ ता कोडुंबियपुरिसे सद्दावेइ, स २ ता एवं वयासी-खिप्पामेव भो देवाणुप्पिया! अटुंगमहानिमित्तसुत्तत्थेपारए विविहसत्थकुसले सुविणलक्खणपाढए सद्दावेहै ॥६४॥ तए णं. ते कोडंबियपुरिसा सिद्धत्येणं रन्ना एवं वुत्ता समाणा हट्ठा जाव हयहियया करयल जाव पडिसुणेति, पडि २ त्ता सिद्धत्थस्स खत्तियस्सअंतियाओपडिनिक्खमंति, पडिनि २ त्ता कुंडेग्गामं नगरं मझं मज्झेणं जेणेव सुमिणलक्खणपाढगाणं गिहाई तेणेव उवागच्छंति, तेणे २ ता सुविर्णलक्खणपाढए सद्दाविति ॥६५॥ तए णं ते सुविणलक्खणपाढगा सिद्धत्थस्स खत्तियस्त कोडुंबियपुरिसेहि सदाविया समाणा हट्टतुट्ट जाव हियया व्हाया कयवलिकम्मा कयकोउयमंगलपायच्छित्ता सुद्धप्पावेसाई मंगलाई वत्थाई पवराई परिहिया अप्पमहग्याभरणालंकियसरीरा सिद्धत्थकहरियालियकयमंगलमुद्धाणा सरहिं २ गेहेहितो निम्गच्छंति ।। ६६॥ निग्गच्छित्ता खत्तियकुंडग्गाम नगरं मज्झं मझेणं जेणेव सिद्धत्थस्स रनो भवणवरवडिंसगपडिदुवारे तेणेव उवागच्छंति, तेणेव २ ता भवणवरवडिंसगपडिदुवारे एगयओ मिलंति, एगय २ त्ता जेणेव बाहिरिया उवट्ठाणसाला जेणेव सिद्धत्थे खत्तिए तेणेव उवागच्छंति, २ ता करतलपरिग्गहियं जाव कद्दु सिद्धत्थं खत्तिय जएणं विजएणं वद्धाविति ॥ ६७ ॥ तए णं ते सुविणलक्खण
१०स्थधारप छ । स्थधरे क॥२०वेह, २त्सा एतमाणत्तिय खिप्पामेव पचप्पिणह। तप छ । ३ कुंडपुरं नगरंग-च-॥४०णपाढच ॥५ घराई च ॥६-७ ०णपाढ० च । एवमग्रेऽपि ॥ ८ गामस्स नगरस्स मज्ज्ञं च ॥
Page #250
--------------------------------------------------------------------------
________________
२६
पाढगा सिद्धत्थेणें रंन्ना वंदियपूइयसकारियसम्माणिया समाणा पत्तेयं २ पुव्वण्णत्थेसु भद्दासणेसु निसीयंति ॥ ६८ ॥ तए णं सिद्धत्ये खत्तिए तिसलं खत्तियाणि जवणियंतरियं ठावेइ, ठावित्ता पुप्फफलपडिपुन्नहत्थे पैरेणं विणएणं ते सुमिणलक्खणपाढए एवं वयासि - एवं खलु देवाणुप्पिया ! अज्ज तिसला खत्तियाणी तंसि तारिसंगंसि जाव सुत्तजागरा ओहीरमाणी ओही २ इमेयारूवे ओराले जाव चोदस महासुमिणे पासित्ता णं पडिबुद्धा । तं जहा । गय उसभ० गाहा । तं एतेसिं चोइसन्हं महासुमिणाणं देवाणुप्पिया ! ओरालाणं जाव के मण्णे कल्लाणे फलवित्तिसिसेसे भविस्स ।। ६९॥ तए णं ते सुमिणलक्खणपाढगा सिद्धत्थस्स खत्तियस्स अंतिए एयमट्ठे सोच्चा निसम्म हट्ट जाव हियया सुविणे ओगिण्हंति, ओगि २ ता ईहं अणुपविसंति, ईहं २ त्ता अन्नमन्नेणं सद्धिं सैंलार्विति, संलावित्ता तेर्सि सुमिणाणं लट्ठा गहियट्ठा पुचिट्ठा विणिच्छपट्टा अहिगयट्ठा सिद्धत्थस्स रन्नो पुरओ सुमिणसंत्थाई उच्चारेमाणा उच्चारेमाणा सिद्धत्थं खत्तियं एवं वयासी ॥ ७० ॥ एवं खलु देवाणुप्पिया! अम्हं सुमिणसँत्थे बायालीसं सुविणा तोसं महासुमिणा बाहत्तरं सव्वसुमिणा दिट्ठा, तत्थ 'णं देवाणुप्पिया ! अरहंतमातरो वा चकवट्टिमायरो व अरहंतंसि वा चैकहरंसि वा ( ॥ ग्रं० ४०० ॥ ) गर्भ वक्कममाणंसि एतेर्सि तीसाए महासुमिणाणं इमे चोदस महासुमि पासित्ता णं पडिबुज्झंति, तं जहा - गय० गाहा ॥ ७१ ॥ वासुदेव
१ थेण खत्तिपणं वंदिय° छ । २ रण्णा इट्ठाहिं कंताहिं मणुष्णाहिं मणामाहिं वग्गूहिं वसंहिता समाणा च ॥ ३ परमेण च ॥ ४ सर्गसि सयणिज्जंसि जाव खग-च। संगति बासरंसि तं चेत्र सव्यं जात्र छ ॥ ५ संचालेति, संचालेत्ता तेसिं अर्वा• ॥ ६ सत्थं उच्चा° च ॥ ७ सत्थेति बाया छ-ज ॥ ८ °लीसं सामन्नसुविणा क ॥ ९ पण्णत्ता च ॥ १० णं तिस्थगरमातरो छ | ११ वा तित्थगरंसि वा छ | १२ चक्कषट्टिसि वा च-छ ॥
Page #251
--------------------------------------------------------------------------
________________
मायरो वा वासुदेवंसि गम्भं वक्कममाणंसि एएसि चोदसण्हं महासुमिणाणं अण्णतरे सत्त महासुमिणे पासित्ता णं पडिबुझंति ॥७२॥ बलदेवमायरो वा बलदेवंसि गम्भं वेकममाणंसि एएसि चोदसण्हं महासुमिणाणं अन्नयरे चत्तारि महासुमिणे पासित्ता णं पडिबुज्झंति॥७३॥ मंडलियमायरो वा मंडलियंसि गम्भं वैकते समाणे एएसि चोदसण्हं महासुमिणाणं अन्नयरं एगं महासुमिणं पासित्ता णं पडिबुझंति॥७४॥ इमे य ण देवाणुप्पिया! तिसलाए खत्तियाणीए सुमिणा दिट्ठा, जीव मंगल्लकारगा णं देवाणुप्पिया! तिसलाए पत्तियाणीए सुमिणा दिट्ठा, तं जहा-अत्थलाभो देवाणुप्पिया! भोगलामो देवाणुप्पिया! पुत्तलाभो देवाणुप्पिया! सुक्खलाभो देवाणुप्पिया! रज्जलाभो देवाणुप्पिया!, एवं खलु देवाणुप्पिया! तिसला खत्तियाणीया नवण्हं मासाणं बहुपडिपुन्नाणं अट्ठमाण य राइंदियाणं विइकंताणं तुम्हं. कुलकेउं कुलदीवं कुलपव्वयं कुलवडिंसयं कुलतिलकं कुलकित्तिकरं कुलनंदिकरं कुलजसकरं कुलाधारं कुलपायवं कुलविविद्धिकरं सुकुमालपाणिपायं अहीणपडिपुन्नपंचिंदियसरीरं लक्खणवंजणगुणोववेयं माणुम्माणप्पमाणपडिपुन्नसुजायसव्गसुंदरंगं ससिसोमाकारं कंतं पियदंसणं सुरूवं दारयं पयाहिइ ॥७५॥ से वि य णं दारए उम्मुक्कबालभावे विण्णायपरिणयमेत्ते जोव्वणगमणुप्पत्ते सूरे वीरे विकंते विच्छिण्णविपुलबलवाहणे चाउरंतचकवट्टी रज्जवई राया भविस्सइ जिणे वा तिलोकनायए धम्मवरचकवट्टी, तं ओराला णं देवाणुप्पिया! तिसलाए खत्तियाणीए सुमिणा दिट्ठा जाव आरोग्गतुट्ठिदीहाउकल्लाणमंगलकारगा णं देवाणुप्पिया! ति
१वकते एए० क ॥ २ वक्कममाणसि पपसि घ-छ॥ ३ णं सामी! ति० च ॥ ४ जाव आरोग्गबुद्धिदीहाउमंग छ ॥५ तुभ ग-च ॥ ६ कुलतंतुसंताणविषणकरं च-छ ।।
Page #252
--------------------------------------------------------------------------
________________
सलाए खत्तियाणीए सुमिणा दिट्ठा ॥ ७६ ॥ तए णं से सिद्धत्थे रोया तेसिं सुविणलक्खणपाढगाणं अंतिए एयमढे सोचा निसम्म हट्टतुट्ठ जाव हियए करयल जाव ते सुमिणलक्खणपाढगे एवं वयासि॥७७॥ एवमेयं देवाणुप्पिया! तहमेयं देवा० अवितहमेयं देवा० इच्छियमेयं० पडिच्छियमयं० इच्छियपडिच्छियमेयं देवा०, सच्चे णं एसमढे से जहेयं तुब्में वयह त्ति कटु ते सुमिणे सम्मं विणएणं पडिच्छइ, ते सुमिणे २ चा ते सुमिणलक्खणपाढए णं विउलेणं पुष्पगंधवत्थमल्लालंकारेणं सकारेइ सम्माणेइ, स ३ ता विपुलं जीवियारिहं पीइदाणं दलयति, विपुलं जीवियारिहं पीइदाणं दलइत्ता पडिविसज्जेइ ॥७८॥ तए णं से सिद्धत्थे खत्तिए सीहासणाओ अब्भुटेइ, सीहा २ त्ता जेणेव तिसला खत्तियाणी जवणियंतेरिया तेणेव उवागच्छइ, तेणेव उवागच्छित्ता तिसलं खत्तियाणि एवं वयासी ॥७९॥ एवं खलु देवाणुप्पिए! सुविणसंस्थंसि बायालीस सुमिणा जाव एगं महासुमिणं सुमिणे पासित्ता णं पडिबुज्झति ॥८०॥ इमे य णं तुमे देवाणुप्पिए! चोदस महासुमिणा दिट्ठा, त० ओराला णं तुमे जाव जिणे वा तेलोकनायए धम्मवरचकवट्टी ॥८१॥ तए णं सा तिसला खत्तियाणी सिद्धत्थस्स रन्नो अंतिए एयमढे सोचा निसम्म हट्टतुट्ठा जाव हियया करयल जाव ते सुमिणे सम्म पडिच्छइ ॥ ८२॥ सम्म पडिच्छित्ता सिद्धत्येणं
१खत्तिय छ ।२तरट्रिया तेणे०॥३०याणि ताहिं इट्राहिंजाब एवं बयासीगा याणि जाव सस्सिरियाहिं मितमहुरगंभीराहि बग्गृहि अणुवूहमाणे एवं षयासी-एवं खलु देवाणुप्पिया! सुमिणसस्थसि बाबालीसं सुमिणा तीसं महासुमिणा बावत्तरि सब्बसुमिणा दिट्टा, तत्थ णं अरहंतमायरो वा तं चेव जाव मंडलियमायरो एग महासुमिण छ ॥४ तुमे देवाणुप्पिते! सुर्मिणा दिला जाव आरोग्गतुट्टिदीहाउमंगल्लकारगाणं तुमे देवाणुप्पिए चोद्दस महासुमिणादिटा, तं. अस्थ जाब एवं खलु णवई मासाणं तं चेव जिणे वा तेल्लोकमायगे धम्मघरचकवट्टी, तं ओराला ण तुमे देवा० सुमिणा दिमु जाव भुज्जो भुजो अणुहति । तपणं॥ . .
Page #253
--------------------------------------------------------------------------
________________
रन्ना अब्भणुन्नाया समाणी नाणामणिरयणभत्तिचित्ताओ भद्दासणाओ अन्द्रे, अन्मुट्ठित्ता अतुरियं अचवलं असंभंताए अविलंबिया रायहंससरिसीए गईए जेणेव सते भ्रवणे तेणेव उवागच्छइ, तेणेव २ त्ता सयं भवणं अणुपविट्ठा ॥ ८३ ॥
जपहिं च णं समणे भगवं महावीरे तं नायकुलं साहरिए तप्पभि च णं बहवे बेसमण कुंडधारिणो तिरियजंभगा देवा सक्कवणं से जाई इमाई पुरापोराणाई महानिहाणादं भवति, तं जहा पहीणसामियाई पहीणसेउयाई पहीणगोत्तागाराई उच्छन्नसामियाई उच्छन्नसेउकाई उच्छन्नगोत्तागाराई गौमाऽऽगरनगरखेडकव्वडमडवदोणमुहपट्टणासमसंवाहसन्निवेसेसु - सिंघाडएसु वा तिरसु वा चउक्केसु वा चच्चरेसु वा चउम्मुसुवा महासु वा गामट्ठाणेसु वा नगरट्ठाणेसु वा गामनिद्धमणेसु वा नगरनिद्धमणेसु वा आँवणेसु वा देवकुलेसु वा सभासु वा पवासु वा आरामेसु वा उज्जाणेसु वा वणेसु वा वणसंडेसु वा सुसाण सुन्नागारगिरिकंदरसंतिसेलोवट्टाणभवणगिहेसु वा सन्निक्खिचाई चिह्नंति ताई सिद्धत्थरायभवणंसि साहरंति ॥ ८४ ॥ जं रयणि च णं समणे भगवं महावीरे
1
१ तंसि नायकुलंसि सा भर्वा० तं रायकुलं सा क-ल-घ ॥ २ साहिब ध-च-४ ॥ ३ यणसंदेसेणं से छ ॥ ४ चप्रतौ सर्वत्र सामिया स्थाने सामियाणि पाठो बर्तते ॥ ५ । एतब्रिहमध्यवर्ती पाठ: छ । ६ महापपहे छ ॥ ७ आपसणेसु च ॥ ८ पञ्चाशीतितमं सूत्रमर्वाचीनादर्शेष्वेव दृश्यते, न प्राचीनासु तालपत्रोयप्रतिषु । छ प्रतौ पुनरेतत्सूत्रमनन्तरवत्तिं च षडशीतितमं सूत्रं रूपान्तरेण वर्त्तते । तथाहि - जं स्यणि समने भगवं महाबीरे तं ष्णातकुलं साहिते तप्पभिच णं तं जातकुलं हिरणं तथा सुवणेणं ब० पुचेहिं व० पत्रहिं व० रज्जेणं व० रट्टेण व० बलेण व० वाहणेण ष० कोसेण व० पुरेण व० जणवरण ब० विपुलक्षण इत्यादि ८५ सूत्रमनुसन्धेयम् ॥ ८५ ॥ तप णं इत्यादि यावत् अम्हे हिरण्णेण षड्ढामां जाव अनीष २ पीतीसारसमुदणं वडामो, अनमंतसामंतरायाणो समागता तं जताण अहं पस दारगे गन्भवासवसहीतो अभिनित भविस्सति तता णं अम्हेतस्स दारगस्स यावत् बद्धमाणो ति ॥ ८६ ॥ समणे भगवं महावीरे सग्निगभे मातुमणकंपणट्ठाप णिचले जिप्फंदे णिरेपणे अल्लीणपल्लीणगते यावि चिट्ठित्था ॥ ८७ ॥ तते णं सा तिसला खत्तियाणी तं गब्र्भ निच्चले निष्कंदं निरेयणं अल्लीणपल्लीणगतं वा वि जाणित्ता एवं च इडे मे से गन्भे, छ ॥
Page #254
--------------------------------------------------------------------------
________________
नायकुलंसि साहरिए तं रयणि च णं नायकुलं हिरण्णेणं वद्भित्था सुवण्णेणं वड्डित्था धणेणं धन्नेणं रज्जेणं रटेणं बलेणं वाहणेणं कोसेणं कोट्ठागारेणं पुरेणं अंतेउरेणं जणवएणं जसवाएणंवड्डित्था, विपुलधणकणगरयणमणिमोत्तियसंखसिलप्पवालरत्तरयणमाइएणं संतसारसावएज्जेणं पीइसक्कारसमुदएणं अईव अईव अभिवद्भित्था॥८५॥ तए णं समणस्स भगवओ महावीरस्स अम्मापिऊणं अयमेयारूवे अज्झत्थिए चिंतिए पत्थिए मणोगए संकप्पे समुप्पज्जित्था-जप्पभिई च णं अम्हं एस दारए कुच्छिसि गब्भत्ताए वकंते तप्पभिई च णं अम्हे हिरण्णेणं वडामो सुवन्नेणं व० धणेणं धन्नेणं रज्जेणं रटेणं बलेणं वाहणेणं कोसेणं कोट्ठागारेणं पुरेणं अंतेउरेणे जणवएणं जसवाएणं वड्डामो, विपुलधणकणगरयणमणिमोत्तियसंखसिलप्पवालरत्तरयणमाइएणं संतसारसावएज्जेणं पिइसकारसमुदएणं अतीव २ अभिवड्डामो तं जया णं अम्हं एस दारए जाए भविस्सइ तया णं अम्हे एयस्स दारगस्स एयाणुरूवं गोनं गुणनिष्फन्नं नामपिज्ज करिस्सामो वद्धमाणो ति ॥८६॥
तए णं समणे भगवं महावीरे माउअणुकंपणट्ठाए निचले निफंदे निरयणे अल्लीणपल्लीणगुत्ते या वि होत्था ॥ ८७॥ तए णं तीसे तिसलाए खत्तियाणीए अयमेयारूवे जाव समुप्पज्जित्था-हडे मे से गम्भे मडे मे से गम्भे चुए मे से गन्भे गलिए मे से गन्भे एस मे गन्भे पुचि एयति इयाणि नो एयति ति कटु ओहतमणसंकप्पा चिंतासोगसायरं संपविट्ठा करयलपल्हत्यमुही अट्टल्झाणोवगया भूमिगयदिट्ठीया झियायइ। तं पि य सिद्धत्थरायभवणं उवरयमुइंगतंतीतलतालनाडइज्जजणमणुज्जं दीणविमणं विहरइ ॥८॥ तए णं समणे भगवं
१०रेणं जपणं जणवएणं
॥२०कारेणं अतीव क-ख-ग-घ ॥
Page #255
--------------------------------------------------------------------------
________________
३१
महावीरे माऊए अयमेयारूवं अज्झत्थियं पत्थियं मणोगंयं संकप्पं समुपणं विजाणित्ती एगदेसेणं एयइ ॥ ८९ ॥ तए णं सा तिसला खत्तियाणी हट्ट जाव हियया एवं वयासि - नो खलु मे गन्भे हडे जाव नो- गलिए, मे गन्भे पुव्विं नो एयह इयाणि एयह त्ति कट्टु हट्ट जाव एवं वा विहरइ ॥ ९०॥ तणं समणे भगवं महावीरे गर्भत्थे चेव इमेयारूवं अभिग्गहं अभिगिन्हइ नो खलु मे कपर अम्मापि हि जीवंतेहि मुंडे भवित्ता अगारवासाओ अणगारियं पव्वइत्तए ॥ ९१ ॥
तणं सा तिसला खत्तियाणी व्हाया कयबलिकम्मा कयकोउयमंगलपायच्छत्ता सव्वालंकारभूसिया तं गन्भं नाइसीएहि नाइउण्हेहिं नाइतित्तेर्हि नाइक एहिं नाइकसाइएहि नाइअंबिलेहि नाइमहुरेहिं नातिनिहिं नातिलक्खेहिं नातिउल्लेर्हि नातिसुकेंहिं उभयमाणसहि भोयणच्छायैणगंधमल्लेहि ववगयरोगसोगमोहभयपैरित्तासा जं तस्स गमस्स हियं मियं पत्थं गब्भपोसणं तं देसे य काले य आहारमाहारे-. माणी विवित्तमउहि समणासणेहिं परिकसुहाए मणाणुकूलाए विहारभूमी पसत्थदोहला संपुन्नदोहला सम्माणियदोहला अविमाणियदोहला बुच्छिन्न दोहला विणीयदोहला सुहं सुहेणं आसयह सयति चिंटुङ निसीयह तुयट्टइ सुहं सुहेणं तं गन्धं परिवहइ ॥ ९२ ॥ तेणं कालेणं तेणं समएणं समणे भगवं महावीरे जे से गिम्हाणं पढमे मासे दो पक्खे चित्तसुद्धे तस्स णं चित्तसुद्धस्स तेरसीदिवसेणं नवहं मासाणं बहु
१
अंगुलिया कुच्छिभागंसि एगदेसेणं पयति ॥ ८९ ॥ तते णं सा तिसला खतियाणी तं गर्भ एयमाणं वेयमाणं चलमाणं फेदमाणं जाणित्ता हट्ट जाव रोमकूवा एवं च णो खलु मे हडे से गब्भे मो खलु मे मडे से गब्भे णो खलु मे चुप से गन्भे णो खलु मे गलिते से गब्भे, एस पुणो यति इदाणिं पयति त्ति कट्टु हट्ठ जाव रोमकूषा ॥ ९० ॥ छ ॥ २ गब्भगते वेध समाणे इमे ॥ ३ व्यणओदणगंधमलालंकारेहिं वव च ॥ ४ परिस्तमा जं अर्वा० ॥ ५ ला वषणीय अर्वा• ॥ ६ सीपक्खेणं नम्र छ ॥
Page #256
--------------------------------------------------------------------------
________________
पडिपुन्नाणं अट्ठमाण य राइंदियाणं विइक्ताणं - उच्चट्ठाणगतेसु गहेसु पढमे चंदजोगे सोमासु दिसासु वितिमिरासु विसुद्धासु जतिएसु सव्वसउणेसु पयाहिणाणुकूलंसि भूमिसपिसि मारुयंसि पवातंसि निष्फण्णमेदिणीयंसि कालंसि पमुदितपक्की लिएसु जणवएसु- पुव्वरत्तावरत्तकालसमयंसि हत्युत्तराहिं नक्खत्तेणं जोगमुवागएणं आरोगा आरोगं दारयं पैयाया॥९३॥
जं वणिं चणं समणे भगवं महावीरे जोए सा णं रयणी बहूहिं देवेहि य देवीहि य उवयंतेहि य उप्पयंतेहि य उप्पिजलमाणभूया कहकहभूया यावि होत्था ॥९४॥ ज रयणि च णं समगे भगवं महार जाए तं रयणि चणं बहवे वेसमणकुंडधारिणो तिरियजंभगा देवा सिद्धत्थरायभवणंसि हिरनवासं च सुवनवासं च रयणवासं च वयरवासं च वत्थवासं च आहरणवासं च पत्तवासं च पुष्फवासं च फलवासं च बीयवासं च मल्लवासं च गंधवासं च वण्णवासं च चुष्णवासं च वसुहारवासं च. वासिंसु॥९५॥ तएणं से सिद्धत्ये खेत्तिए भवणवइयाणमन्तरजोइसवेमाणिएहिं देवेहिं तित्थयरजम्मणाभिसेयमहिमाए कयाए समाणीए पसूसकालसमयंसि नगरगुत्तिए सद्दावेइ, नगरगुत्तिए २ ता एवं क्यासी॥९६॥ खिप्पामेव भो देवाणुप्पिया! कुंडपुरे नगरे चारगसोहणं
एतचिह्नमध्यवर्ती पाठ : अर्वाचीनास्वेव प्रतिषु दृश्यते ॥ २ अगेगा अरोगं ग ॥ ३ पसूया छ॥४विनवतितमसूत्रानन्तरं ग प्रतौ इदमेकं सूत्रमधिकं वर्तते । तथाहि-जं रयणि चण समणे भगवं महावीरे जाए त रयणि च णं बहूहिं देवेहि य देवीहि य उपयंतेहि य उप्पय तेहिय उज्जोषिया पाधि होत्था ॥ ५ जाप तं रयणि चणं बहवे क-ख-ग-घ॥ ६ देवीहि य ओवतमाणेहि य उप्पयमाणेहि य पगालोए खोए देखुज्जोय देवुक्कलिया देवसग्निवाए देवकहकहर देवुपिजलमालभूते आविहोस्था ॥ ९४ ॥ ॥ ७ य उज्जोरिया याधि होत्था उम्पिजलकभूता च ॥ ८ धारी तिरि० क-स-1 ॥ ९०गा सकधयणसंदेसे सिद्ध छ रयणवहरवत्थआभरणपत्तपुप्फवायवुट्टिच मल्लगंधचुण्णवुट्टिच षसुधाराए वासं वासिसु ॥ ९५।। च ॥ सलिए समणस्स भगवओ महावीरस्स भवण च ॥ १९ कालंसि मग०क-ख ॥
Page #257
--------------------------------------------------------------------------
________________
करेह, चारगसोहणं २ ता माणुम्माणवद्धणं करेह, माणु २ ता कुंडपुरं नगरं सम्भितरबाहिरियं आसियसम्मज्जियोवलेवियं सिंघाड़गतियचड़कचञ्चरचउम्मुहमहापहपहेसु सित्तसुइसम्मट्ठरत्यंतरावणवीहियं मंचाइमंचकलिय नाणाविहरागेभूसियज्झयपडागमंडियं लाउल्लोइयमहियं गोसीससरसरत्तचंदणददरदिण्णपंचंगुलितलं उवैचियचंदणकलसं चंदणघडसुकयतोरणपडिदुवारदेसभागं आसत्तोसत्तविपुलवट्टवग्वारियमल्लदामकलावं पंचवन्नसरससुरहिमुक्कपुष्फपुंजोवयारकलियं कालागुरुपवरकुंदुरुकतुरुक्कडझंतपूर्वमघमधितगंधुडुयाभिरामं सुगंधवरगंधियं गंधवट्टिभूयं नडनगजल्लमल्लमुट्ठियवेलंबगपवगकहगपढकलासकआईखगलंखमंखतूणइल्लतुंववीणिय - अणेगतालायराणुचरियं करेह कारवेह, करेत्ता कारवेत्ता य यसहस्संच मुसलसहस्सं च उस्सवेह, उस्सविता य मम एयमाणत्तियं पञ्चप्पिणेह॥९७॥ , तए णं ते णगरगुत्तिया सिद्धत्थेणं रना एवं बुत्ता समाणा हट्टतुट्ट जाव हियया करयल जाव पडिसुणित्ता खिप्पामेर्वं कुंडपुरे नगरे चारगसोहणं जाव उस्सवेता जेणेव सिद्धत्ये राया तेणेव उवागच्छंति, २ त्ता करयल जाव कडु सिद्धत्यस्स रनो एयमाणसियं पञ्चप्पिणंति॥९८॥ तए णं से सिद्धत्थे राया जेणेव अट्टमसाला तेणेष उवागच्छद, तेणेव उवागच्छित्वा जाव सव्वोरोहेणं सव्वपुप्फगंधवत्थमल्लालं
१०रागऊसियजयपडागातिपडाग० च-छ। २ उपाहिय० ग॥३०धूवसुरभिमव० ॥ १०णियसूतमागहपरिवितं पूयामहामहिमसंपउत्तं यसहस्संचकसहस्संच ऊसवेह छ॥५ जूयसहस्सं आयामजामाहियसकारं च पूामहिमसंजुत्तं ऊसवेह च ॥ ६ तास अच्चेध य पुपध प, [२ता य मम पयमाणत्तियं खिप्पामेव पच्च० छ॥ ७ ते कोडंबियपुरिसा सिद्ध छ॥ ८०मेव खत्तियकुंडग्गामे नगरे चारगसोहणकरेंति,तहेब जाव चक्कसहस्संच ऊसर्विति, ऊसवेत्ता अच्चेति य पुपति य पयमाणचियं खिप्पामेन पच्च० ॥९ततेणं से सिद्धत्थे सलिए जेणेव अट्टणसाला तेणेव उवागच्छति दोचं पिकोडुबियपुरिने सहावेति,२क्ता एवं पदासी-खिप्पामेव भो देवाणुप्पिया! कुंडपुरे नगरे उस्सुक्कं उक्करं उक्टुिं अदिज्ज अमेज्जं अभडप्पवेसं अदंडकोडडिम अधरिमं अगणिम सब्बिडीए सबजुतीय सव्ववलेणं सब्यासमुद्रपणं सब्वायरेणं सब्यसं.
Page #258
--------------------------------------------------------------------------
________________
कारविभूसाए सव्वतुडियसबनिनाएण महया इडीए महया जुतीए महया बलेणं महया वाहणेणं महया समुदएणं महया वरतुडियजमगसमगप्पवाइएणं संखपणवपडहभेरिझल्लरिखरमुहिहुडुक्कमुरवमुइंगदुंदुहिनिग्घोसणादितरवेणं उस्सुकं उकरं उकिट्ठ अदेजं अमेजं अभडप्पवेसं अडंडकोडंडिमं अपरिमं गणियावरनाडइज्जकलियं अणेगतालायराणुचरियं अणुद्धयमुइंगं (पं० ५००) अमिलायमल्लदाम पमुइयपकीलियसपुरजणजाणवयं दसदिवसटिइपडियं करेइ ॥ ९९॥ तए णं से सिद्धत्थे राया दसाहियाए ठिइपडियाते वट्टमाणीए सइए य साहस्सिए य सयसाहस्सिए य जाए य दाए य भाए य दलमाणे य दवावेमाणे य सइए य साहस्सिए य सयसाहस्सिए य लंभे पडिच्छेमाणे य पडिच्छावेमाणे य एवं वा विहरह ॥ १०॥ तए णं समणस्स भगवओ महावीरस्स अम्मापियरो पढमे दिवसे ठिइपडियं करेंति, तइए दिवसे चंदसूरस्स दंसणियं करिति, छठे दिवसे जागरिय करेंति, एकारसमे दिवसे विहकते निव्वत्तिए असुतिजातकम्मकरणे संपत्ते बास्साहदिवसे विउलं असणपाणखाइमसाइमं उवक्खडाविति, उव २ चा मित्तनाइनियगसयणसंबंधिपरिजणं नायए य खत्तिए य आमंतेत्ता तओ पच्छा व्हाया कयबलिकम्मा कयकोउयमंगल
भवेणं सम्बप्पगतीहि सम्वविभूतीए सम्पविभूसाए सव्वतालायरेहिं सव्वणाटपहिं सव्वरोधपरिवारेणं सव्वपुप्फपत्थगंधमल्लालंकारविभूसाए सव्वतुरियसनिणादेणं महता डीए महता जुत्तीए महताबलेणं महता वाहणेणं महता समुदपणं महता वरतुडियजमगसमगपडप्पवाहतरवेणं संखपणवपडभेग्झिल्लरिदुंदुभि मुरवमुर्तिगखरमुहिणिग्घोसणातिएणं गणियावरणाडइज्जकलितं अणेगतालायराणुचरितं अणुद्धयमुर्तिगअमिलातमल्लदाम पमुतितपक्कीलितं विजयवेजयंतं सपू. रजण जाणवतं दसरायं ठियपडितं करेह, जुयं च उबिहह, ते वि पतेणं चेव बिहिणा करेंति जाव पच्चप्पिणंति ॥९९॥ ततेणं से सिद्धत्थे खतिए दसराइयाए ठितपडियाए षडमाणीए सहि प साहस्सेहिं य सयसाहस्सीपहिं य जातेहिं दापहिं भापहि पौतिदाणं दलयमाणे दवावेमाणे सतिए य साहस्सिप व लंभे पडिच्छमाणे विहरति ॥१०॥ च ॥
१०रियं नागरेंति च
Page #259
--------------------------------------------------------------------------
________________
पायच्छित्तो सुद्धप्पावेसाई मंगल्लाइं वत्थाई पवरपरिहिते भोयणवेलाए भोयणमंडवंसि सुहासणवरगया तेणं मित्तंनाइनियगसयणसंबंधिपरिजणेणं नायएहि य सद्धिं तं विउलं असणं ४ आसाएमाणा विसाएमाणा परिभुजेमाणा परिभाएमाणा विहरंति ॥ १०१॥ जिमियमुत्तोत्तरागया वि य णं समाणा आयंता चोक्खा परमसुईभूया तं मित्तनाइनियगसयणसंबंधिपरिजणं नायए य खत्तिए य विउलेणं पुष्फवत्थगंधमल्लालंकारेणं सकारेंति सम्माणेति, सकारिता सम्माणित्ता तस्सेव मित्तनाइनियगसयणसंबंधिपरिजणस्स नायाण य खत्तियाण य पुरओ एवं वयासी ॥१०२॥ पुचि पि य णं देवाणुप्पिया! अम्हं एयसि दारगंसि गैब्भं वकंतंसि समाणंसि इमेयारूवे अब्भत्थिए चिंतिए जाव समुप्पजित्या-जप्पभिई च णं अम्हं एस दारए कुच्छिसि गब्भत्ताए वकंते तप्पभिई च णं अम्हे हिरनेणं वडामो सुवनेणं धणेणं धनेणं जाव सावएजेणं पीइसक्कारेणं अईव २ अभिवडामो सामंतरायाणो वसमागया य तं जया णं अम्हं एस दारए जाए भविस्सइ तया णं अम्हे एयस्स दारगस्स एयाणुरूवं गोनं गुणनिफनं नामधिकं करिस्सामो वद्धमाणु ति, तं होउ णं कुमारे वद्धमाणे २ नामेणं ॥ १०३॥
समणे भगवं महावीरे कासवगोते णं, तस्स णं तओ नामधेजा एवमाहिज्जति, तं जहा-अम्मापिउँसंतिए वद्धमाणे १ सहसम्मुईयाते समणे २ अयले भयभेरवाणं परीसहोवसग्गाणं खंतिखमे पडिमाणं पालए धीमं अरतिरतिसहे दविए वीरियसंपन्ने देवेहिं से णामं कयं समणे भगवं महावीरे ३॥१०४॥ समणस्स णं भगवओ महावीरस्स पिया कासवे
१०च्छित्ता सव्वालंकारभूसिया भोयणवे । ०च्छित्ता भोयणवे० क-स-ग-ध ॥ १मित्त जाव खत्तिएहि य सद्धिं छ॥३ असणं आसा च॥ ४ गभं गतसि समाणसि
इमे० च-छ। गम्भं पक्कममाणंसि इमे० क॥५०ज्जित्ता-ज०॥ ६०पितीसं०च-छ॥ ..
Page #260
--------------------------------------------------------------------------
________________
३६
गोत्तेणं, तस्स णं तओ नामघेजा एवमाहिनंति, तं जहा- सिद्धत्ये इवा सेजंसे इ वा जससे इ वा ॥ १०५ ॥ समणस्स णं भगवओ महावीरस्स माया वासिट्ठा गोत्तेणं, तीसे णं तओ नामधिजा एवमाहिज्बंति, तं जहा - तिसला इ वा विदेहदिष्णा इ वा पियकारिणी इ वा ॥ १०६ ॥ समणस्स भगवओ महावीरस्स पित्तिज्जे सुपासे, जेट्टे भाया नंदिवद्धणे, भगिणी सुदंसणा, भारिया जसोया कोंडिन्ना गोत्तेण ॥ १०७ ॥ समस्त णं भगवओ महावीरस्स णं घूया कासवी गोत्तेणं, तीसे णं दो नामधिज्जा एवामाहिज्जंति, तं जहा - अणोजा ६ वा पियदंसणा ३ वा ॥ १०८ ॥ समणस्स णं भगवओ महावीरस्स नत्तुई कासवी गोत्तेणं, तीसे णं दो नामधिज्जा एवमाहिज्जंति, तं जहा - सेसवई इ वा जस्सवई इ वा ॥ १०९ ॥ समणे भगवं महावीरे दक्खे दक्खपतिन्ने पडिरूवे ओलीणे भद्दए विणीए नाए नायपुत्ते नायकुलचंदे विदेहे विदेहदिन्ने विदेहजचे विदेहसूमाले तीसं वासाई विदेहसि कहु अम्मापहिं देवत्तगएहिं गुरुमंहत्तरएहिं अन्भणुन्नाए समत्तपन्ने पुणरवि लोयंतिएहिं जियकणिएहिं देवेर्हि ताहि इद्वाहि कंताहि पियाहि मणुन्नाहिं मणामार्हि ओरालाहिं कल्लाणाहिं सिवाहि धन्नाहिं मंगल्लाहि मियमहुरसस्सिरीयाहि हिययगमणिज्जाहि हिययपल्हायणिज्जाहिं गंभीराहि अपुनरुत्ताहि वम्मूर्हि अणवरयं अभिनंदमाणा य अभिथुव्वमाणा य एवं वयासी - जय २ नंदा! जय २ भद्दा ! भद्दं ते जय २ खत्तियवर - वसहा! बुज्झाहि भगवं लोगनाहा ! पवत्तेहि धम्मतित्थं हियसुहनिस्सेयसकरं सव्वलोए सव्वजीवाणं भविस्सई ति कट्टु जय २ सद्दं पउंज्जति ॥ ११० ॥ पुव्विपि य णं समणस्स भगवओ महावीरस्स
१ अल्लो च ॥ २ प्रवहरगेहिं ॥ ३रादियाहिं छ
Page #261
--------------------------------------------------------------------------
________________
माणुस्साओ गिहत्यधम्माओ अणुत्तरे आहोहिए अप्पडिवाई नाणदंसणे होत्था। तए णं समणे भगवं महावीरे तेणं अणुत्तरेणं आहोहिएणं नाणदसणेणं अप्पणो निक्खमणकालं आभोएइ, अप्पणो २ ता चेचा हिरणं चेचा सुवन्नं चेचा धणं चेचा रज्जं चेच्चा रटुं एवं बलं वाहणं कोसं. कोट्ठागारं चेचा पुरं चेचा अंतेउरं चेचा जणवयं चेचा विपुलधणकणगरयणमणिमोत्तियसंखसिलप्पवालरत्तरयणमाइयं संतसारसावतेज्जं विच्छडुइत्ता विगोवइत्ता दाणं दायारेहिं परिभाएत्ता दाइयाणं परिभाऐत्ता जे से हेमंताणं पढमे मासे पढमे पक्खे मग्गसिरबहुले तस्स णं मग्गसिरबहुलस्स दसमीपक्खेणं पाईणगामिणीए छायाए पोरिसीए अभिनिविट्टाए पमाणपचाए सुव्वएणं दिवसेणं विजएणं मुहुत्तेणं चंदप्पभाए सीयाए सदेवमणुयासुराए परिसाए समणुगम्ममाणमग्गे संखियचक्कियनंगलियमुहमंगलियवद्धमाणगपूसमाणगघंटियगणेहिं ताहिं इट्टाहिं कंताहिं पियाहिं मणुण्णाहिं मैणामाहि ओरालाहिं कल्लाणाहिं सिवाहिं धन्नाहिं मंगल्लाहिं मियमहुरसस्सिरीयाहिं वगमूहि अभिनंदमाणा अभिसंथुवमाणा य एवं वयासी ॥१११॥ जय २ नंदा! जय २ भद्दा ! भदंते भग्गेहिं णाणदंसणचैरित्तेहिं अजियाइं जिणाहि इंदियाइं जियं च पालेहि समणधम्मं, जिअविग्यो वि य वसाहि तं देव! सिद्धिमझे, निहणाहि रागदोसमल्ले तवेणं, धिहधणियबद्धकच्छे महाहि अट्ठकम्मसत्तू झाणेणं उत्तमेणं सुकेणं अप्पमत्तो हराहि आराहणपडागं च वीर! तेलोकरंगमज्झे, पावय वितिमिरमणुत्तरं केवलं वरणाणं, गच्छ य मोक्खं परमपयं जिणव
१०पत्ता॥ तेणं कालेण तेणं समपणं समणे भगवं महावीरे जे से हेमं० अर्वा० ॥ २ मणोरमाहि ओरा० ॥३०ल्लाहिं सस्सिरीयाहिं हिययगमणिजाहिं हिययपल्हायणिज्जाहिं मितमहुरगंभीरा असंभियाहिं अपुणहत्ताहि बग्गूहि अणवरतं अभिणदंता य अभिथुणता य एवं बयासी ॥ १११॥ ॥ एतच्चिलमध्यगतः पाठः अर्वा०॥५०चरितमुत्तमेहि अजि० छ।
Page #262
--------------------------------------------------------------------------
________________
रोवदिट्टेणं मग्गेणं अकुडिलेणं, हंता परीसहचेमू,- जय २ खत्तियवरवसहा! बहूई दिवसाई बहूई पक्खाइं बहूई मासाई बहूई उऊइं बहूई अयणाई बहूई संवच्छराइं अभीए परीसहोवसग्गाणं खंतिखमे भयभेरवाणंधम्मे ते अविग्धं भवउ ति कटु जय २ सई पउंजंति ॥११२॥ तए णं समणे भगवं महावीरे नयणमालासहस्सेहिं पेच्छिज्जमाणे २ वयणमालासहस्सेहिं अभिथुब्वमाणे २ हिययमालासहस्सेहिं ओनंदिज्जमाणे २ मणोरहमालासहस्सेहिं विच्छिप्पमाणे विच्छि २ कतिरूवगुणेहिं पत्थिज्जमाणे प २ अंगुलिमालासहस्सेहिं दाइज्जमाणे दा २ दाहिणहत्येणं बहूणं नरनारिसहस्साणं अंजलिमालासहस्साइं पडिच्छमाणे २ भवणेपंतिसहस्साइं समतिच्छमाणे स २ तंतीतलतालतुडियगीयवाइयरवेणं महुरेण य मणहरेणं जयजयसद्दघोसमीसिएणं मंजुमंजुणा घोसेण य पडिबुज्झमाणे प२ सव्विड्डीए सव्वजुईए सब्वबलेणं सव्ववाहणेणं सव्वसमुदएणं सव्वादरेणं सव्वविभूतीए सव्वविभूसाए सव्वसंभमेणं सव्वसंगमेणं सव्वपगतीहिं सब्बगाडएहिं सव्वतालायरेहिं सव्वीरोहेणं सव्वपुष्पवत्वगंधमलालंकारविभूसाए सव्वतुडियसदसण्णिणादेणं महता इड्डीए महता जुतीए महता बलेणं महता वाहणेणं महता समुदएणं महता वस्तुडितजमगसमगप्पवादितेणं संखपणवपडहभेरिझल्लरिखरमुहिहुडुकदुंदुभिनिग्घोसनादिय- वेणं कुंडपुरं नगरं मज्झंमज्झेणं निग्गच्छइ, नि २ ता जेणेव णायसंडवणे उज्जाणे जेणेव असोगवरपायवे तेणेव उवागच्छइ ॥११३॥ २ ता असोगवरपायवस्स अहे सीयं ठावेइ, अहे २ त्ता सीयाओ पच्चोरुहइ, सीयाओ२ त्ता सयमेव आहरणमल्लालंकारं ओमुयइ, आभर २ सयमेव पंचमुट्ठियं
१०चमू, अभिभविया गामकंटगोवसग्गाणं धम्मे ते अविग्ध छ॥२०स्सेहिं अहिनदि०॥ ३०मारिजणसह छ॥ ४ ०णे २ बहूई भव० च ॥५०णयरपं० छ॥ ६।एतच्चिलमध्यगतः
पाठः अर्वा । तालपत्रीयप्रतिषु तु एतत्स्थाने जाव इत्येव वर्तते ॥ ७ मुहिमुइंगदुदु छ॥
Page #263
--------------------------------------------------------------------------
________________
३९
लोर्यं करेइ, स २ ता छट्टेणं भत्तेणं अपाणएणं हत्थुत्तराहि नक्खत्तेणंः जोगमुवागणं एगं देवद्समायाय एगे अबीए मुंडे भवित्ता अगाराओ अणगारिथं पव्व ॥ ११४॥
समणे भगवं महावीरे संवच्छरं साहियं मासं जाव चीवरधारी होत्था, तेण परं अचेलेपाणिपडिग्गहए ।। ११५ ॥ समणे भगवं महावीरे साहरेगाई दुवालस वासानं निचं वोसट्टकाएं चियत्तदेहे जे केइ उवसग्मा उच्पज्जेति तं जहा - दिव्वा वा माणुस्सा वा तिरिक्खजोणिया वा अणुलोमा वा पडिलोमा वा ते उपन्ने सम्मं सहइ खमइ तितिक्ख अहियासे ॥ ११६ ॥ तेरणं समणे भगवं महावीरे अणगारे जाए इरियासमिए भासासमिए एसणासमिए आयाणभंडमत्तनिक्खेवणासमिए उच्चारपासवणखेलसिंघाणजल्लपारिट्ठार्वेणियासमिए मणसमिए वहसमिए कायसमिए मणगुत्ते वयगुत्ते कायगुत्ते गुत्ते गुर्त्तिदिए गुत्तबंभचारी अकोहे अमाणे अमाए अलोभे संते पसंते उबसंते परिनिव्कुडे अप्णासवे अममे अकिंचणे छिर्नंग निरु वलेवे, कंसपाई इव मुकतोये, संखो इब निरंजणे, जीवों इव अप्पsिहयगई, ari fua निरालंबणे, वायुरिव अपडिबद्धे, सारयसलिलं व सुद्धहियएँ, पुक्खरपत्तं व निचलेके, कुम्मो इव गुतिदिए, खग्गिविसाणं व एगजाए, विहम इव विप्पमुके, भारुडपक्खी इव अप्पमत्ते, कुंजरो इव सोडीरे, वसभो इव जायथामे, सीहो इव दुद्धरिसे, मंदरो इव अप्पकंपे, सागरो इव गंभीरे, चंदो इव सोमैलेसे, सूरो इव दित्ततेए, जच्चकणगं व जायरूवे, वसुंधरा इव सव्वफासविसहे, सुहुयहुयासणो इव तेयसा
१ काप विवित्तदेहे छ ॥ २ तप णं से भगवं क ख ग घ च ॥ ३ भिन्नगंथे कघ ॥ ४ यप, आगरिसपलिभागे विष पागडभावे, पुक्ख छ ॥ ५ ° मदंसणे, खरो छ ॥
Page #264
--------------------------------------------------------------------------
________________
जलंते॥११७॥ ऐतेसि पदाणं इमातो दुन्नि संघयणगाहाओकंसे संखे जीवे, गगणे वायू य सरयसलिले य। पुक्खरपत्ते कुम्मे, विहगे खग्गे य भारंडे ॥१॥ कुंजर वसभे सीहे, णगराया चेव सागरमखोभे। चंदे सूरे कणगे, वसुंधरा चेवै हूयवहे॥२॥- नत्थि णं तस्स भगवंतस्स कत्थइ पडिबंधो भवति। से य पडिबंधे चउबिहे पण्णते, तं जहा-दव्वओ खेत्तओ कालओ भावओ। दवओ णं सचित्ताचित्तमीसिएसु दव्वेसु। खेत्तओ णं गामे वा नगरे वा अरण्णे वा खित्ते वा खले वा घरे वा अंगणे वा णहे वा। कालओणं समए वा आवलियाए वा आणापाणुए वा थोवे वा खणे वा लवे वा मुहुत्ते वा अहोरत्ते वा पक्खे वा मासे वा उऊ वा अयणे वा संवच्छरे वा अन्नयरे वा दीहकालसंजोगे वा। भावओ णं कोहे वा माणे वा मायाए वा लोभे वा भये वा हासे वा पेज्जे वा दोसे वा कलहे वा अब्भक्खाणे वा पेसुन्ने वा परपरिवाए वा अरतिरती वा मायामोसे वा मिच्छादसणसल्ले वा। (पं० ६००) तस्स णं भगवंतस्स नो एवं भवद ॥११०॥ से णं भगवं वासावासवजं अट्ठ गिम्हहेमंतिए मासे गामे एगराईए नगरे पंचराईए वासीचंदणसमाणकप्पे समतिणमणिले? कंचणे समदुक्खसुहे इहलोगपरलोगअपडिवद्धे जीवियमरणे निरवकखे संसारपारगामी कॅम्मसंगनिग्घायणट्ठाए अब्मुट्ठिए एवं चणं विहरइ ॥११९॥
तस्स णं भगवंतस्स अणुत्तरेणं नाणेणं अणुत्तरेणं दंसणेणं अणुत्तरेणं चरित्तेणं अणुत्तरेणं आलएणं अणुत्तरेणं विहारेणं अणुत्तरेणं वीरिएणं अणुत्तरेणं अज्जवेणं अणुत्तरेणं महवेणं अणुत्तरेणं लाघवेणं अणुत्तराए खंतीए अणुत्तराए मुत्तीए अणुत्तराए गुत्तीए अणुत्तराए तुट्ठीए अणुत्तरेणं सच्चसंजमतवसुचरियसोवचइयफलपरिनिव्वाणमग्गेणं अप्पाणं
१। एतचिह्नमध्यवत्तिं गाथायुगलं अर्वा० ॥ २ संगहणि० अर्वा०॥ ३ चेव सुहुयहुते छ। ४ कम्मसंघनि० च। कम्मसत्तुनि० अर्वा ।
Page #265
--------------------------------------------------------------------------
________________
भावेमाणस्स दुवालसे संवच्छराई विइकताइं। तेरसमस्स संवच्छरस्स अंतरा वट्टमाणस्स जे से गिम्हाणं दोच्चे मासे चउत्थे पक्खे वइसाहसुद्धे तस्स णं वइसाहसुद्धस्स दसमीए पक्खेणं पाईणगामिणीए छायाए पोरिसीए अभिनिवट्टाए पमाणपत्ताए सुव्वएणं दिवसेणं विजएणं मुहुत्तेणं जंभियगामस्स नगरस्स बहिया उजुवालियाए नईए तीरे वियावत्तस्स चेईयस्स अदूरसामंते सामागस्स गाहावइस्स कट्टकरणंसि सालपायवस्स अहे गोदोहियाए उक्कुडुयनिसिज्जाए आयावणाए आयावेमाणस्स छटेणं भत्तेणं अपाणएणं हत्युत्तराहिं नक्खत्तेणं जोगमुवागएणं झाणंतरियाए वट्टमाणस्स अणंते अणुत्तरे निवाघाए निरावरणे कसिणे पडिपुन्ने केवलवरनाणदंसणे समुप्पन्ने ॥१२०॥ तए णं से भगवं अरहा जाए जिणे केवली सव्वन्नू सव्वदरिसी सदेवमणुयासुरस्स लोगस्स परियायं जाणइ पासइ, सव्वलोए सेवजीवाणं आगइं गई ठिई चवणं उववायं तकं मणो माणसियं भुत्तं कडं पडिसेवियं आविकम्मं रहोकम्मं अरहा अरहस्सभागी तं तं कालं मणक्यणायजोगे वट्टमाणाणं सव्वलोए सव्वजीवाणं सव्वभावे . जाणमाणे पासमाणे विहरह ॥ १२१ ॥ - तेणं कालेणं तेणं संमएणं समणे भगवं महावीरे अट्ठियगाम नीसाए पढमं अंतरावासं वासावासं उवागए। चंपं च पिट्ठिचंपं च निस्साए तओ अंतरावासे वासावासं उवागए। वेसालि नगरि वाणियगामं च निस्साए दुवालस अंतरावासे वासावासं उवागए । रायगिहं नगरं नालंदं च बाहरियं निस्साए चोइस अंतरावासे वासावासं उवागए। ॐ म्मिहिलाए दो भदियाए एगं आलभियाए एगं सावत्थीए एगं पणीयभूमीए एगं
१०लस वासाई वि० च-छ॥२ ०मस्स वासस्स च-छ ॥ ३ तीरसि वि० छ॥ ४ तए णं भगवं महावीरे क-ग। तर णं समणे भगवं महावीरे कल्पकि० । तेणं कालेणं तेणं समएण समणे भगवं महावीरे अर्वा०॥ सम्बजगज्जीवाणं च ॥६०काइए जोगे छ ॥ ७ छ महिलियाए क-ध.
Page #266
--------------------------------------------------------------------------
________________
पावाए मज्झिमाए हत्थिवालस्स रनो रज्जुगसहाए अपच्छिमं अंतरावासं वासावासं उवागए ॥ १२२॥ तत्थ णं जे से पावाए मज्झिमाए हत्थिवालस्स रनो रज्जुगसभाए अपच्छिमं अंतरावासं वासावासं उवागए, तस्स णं अंतरावासस्स जे से वासाणं चउत्थे मासे सत्तमे पक्खे कत्तियबहले तस्स णं कत्तियबलस्स पन्नरसीपक्खणं जा सा चरिमा रयणी तं रयणि च णं समणे भगवं महावीरे कालगए विकंते समुज्जाए छिनजाइजरामरणबंधणे सिद्धे बुद्धे मुत्ते अंतगडे परिनिव्वुडे सव्वदुक्खपहीणे चंदे नाम से दोचे संवच्छरे पीतिवद्धणे मासे नंदिवद्धणे पक्खे सुव्वयग्गी नाम से दिवसे उपसमि त्ति पवुच्चइ देवाणंदा नाम सा रयणी निरइ त्ति पवुच्चइ अच्चे लवे मुहुत्ते पाणू थोवे सिद्धे नागे करणे सव्वट्ठसिद्धे मुहुत्ते साइणा नक्खत्तेणं जोगमुवागएणं कालगए विइकते जाव सव्वदुक्खप्पहीणे॥१२३॥ जं रयणिं च णं समणे भगवं महावीरे कालगए जाव सव्वदुक्खप्पहीणे साणं रयणी बहूहिं देवेहि य देवेहि य ओवयमाणेहि य उप्पयमाणेहि य उज्जोविया यावि होत्था॥१२४॥ जं रयणि च णं समणे भगवं महावीरे कालगए जाव सव्वदुक्खप्पहीणे सा णं रयणी बहूहि देवेहि य देवीहि य ओवयमाणेहि य उप्पयमाणेहि य उप्पिजलगमाणभूया कहकहगभूया या वि होत्था॥१२५॥ ज रयणि च णं समणे भगवं महावीरे कालगए जाव सव्वदुक्खप्पहीणे तं रयणि च णं जेट्ठस्स गोयमस्स इंदभूइस्स अणगारस्स अंतेवासिस्स नायए पेजबंधणे वोच्छिन्ने अणंते अणुत्तरे जाव केवलवरनाणदंसणे समुप्पन्ने ॥ १२६ ॥ जरयणि च णं समणे जाव सव्वदुक्खप्पहीणे तं रयणिं च णं नव मल्लई नव लिच्छई कासीकोसलगा अट्ठारस वि गणरायाणो अमावसाए पाराभोयं पोसहोववासं पट्टवइंसु, गते से
Page #267
--------------------------------------------------------------------------
________________
४३
भावुज्जोए दब्वज्जीवं करिस्सामो ॥ १२७ ॥ जं स्यणि चणं समणे जाव सव्वदुक्खष्पहीणे तं स्यणि च णं खुद्दाए भासरासी महग्गहे दोवाससहस्सट्टिई समणस्स भगवओ महावीरस्स जम्मनक्खत्तं संकंते ॥ १२८॥ जपहिं च णं से खुड्डाए भासरासी महग्गहे दोवाससहस्सट्टिई समणस्स भगवओ महावीरस्स जम्मनक्खत्तं संकंते तप्पभिहं च णं समणाणं निम्गंथाणं निग्गंथीण य नो उदिए उदिए पूयासकारे पवत्तति ॥ १२९॥ जया णं से खुड्डाए जाव जम्मनक्खताओ वीतिकंते भविस्सह तया णं समणाणं निग्गंथाणं निग्गंथीण य उदिए उदिए पूयासकोरे पवत्तिस्सति ॥ १३० ॥ जं रयणि च णं समणे भगवं महावीरे कालगए जाव सव्वदुक्खप्पहीणे तं रयणि च णं कुंथू अणुद्धरी नामं समुप्पन्ना, जाठिया अचलमाणा छउमत्थाणं निग्गंथाणं निग्गंथीण य नो चक्खुफासं हव्वमागच्छह, जा अठिया चलमाणा छउभत्थाणं निग्गंथाणं निग्गंथीण य चक्खुफासं हव्वमागच्छह, जं पासित्ता बहूर्हि निries निग्गंथीहि य भत्तारं पञ्चखायाई ॥ १३१ ॥ से किमाहु भंते!? अज्बप्पभिदं दुराराहएं संजमे भविस्स ॥ १३२ ॥
तेणं कालेणं तेणं समएणं समणस्स भगवओ महावीरस्स इंदभूइपामोक्खाओ चोइस समणसाहस्सीओ उक्कोसिया समणसंपया होत्था ॥ १३३ ॥ समणस्स भगवओ महावीरस्स अज्जचंदणापामोक्खाओ छत्तीसं अज्जियासाहस्सीओ उक्कोसिया अज्जियासंपया होत्था ॥ १३४ ॥ समणस्स भगवओ महावीरस्स संखसयगपामोक्खाणं समणोवासगाणं एगा सयसाहस्सी अउणट्ठेि च सहस्सा उक्कोसिया समणोवासयाणं संपया होत्था ॥ १३५ ॥ समणस्स भगवओ महावीरस्स
C
१ क्वारे भविस्सति क ॥ २ इय सामने भ० ॥
Page #268
--------------------------------------------------------------------------
________________
सुलसारेवर्डपामोक्खाणं समणोवासियाणं तिण्णि सयसाहस्सीओ अट्ठारस य सहस्सा उक्कोसिया समणोवासियाणं संपया होत्था॥ १३६॥ समणस्स णं भगवओ महावीररस तिनि सया चोदसपुवीण अजिणाणं जिणसंकासाणं सव्वक्सरसन्निवाईणं जिणो विव अवितहं वागरमाणाणं उकोसिया चोहसपुवीणं संपया होत्था॥ १३७॥ समणस्स णं भगवओ महावीरस्स तेरस सया ओहिनाणीणं अतिसेसपत्ताणं उक्कोसिया ओहिनाणीणं संपया होत्था ॥१३०॥ समणस्स णं भगवओ महावीरस्स सत्त सया केवलनाणीणं संभिन्नवरनाणदंसणधराणं उक्कोसिया केवलैनाणिसंपया होत्था ॥ १३९॥ समणस्स णं भगवओ महावीरस्स सत्त सया वेउव्वीणं अंदेवाणं देविडिपत्ताणं उक्कोसिया वेउव्विसंपया होत्था॥ १४०॥ समणस्स णं भगवओ महावीरस्स पंचसया विउलमईणं अडाइजेसु दीवेसु दोसु य समुद्देसु सण्णीणं पंचिंदियाणं पजत्तगाणं जीवाणं मणोगए भावे जाणमाणाणं उकोसिया विउलमईसंपया होत्था ॥ १४१॥ समणस्स ण भगवओ महावीरस्स चत्तारि सया वाईणं सदेवमणुयासुराए परिसाए वाए अपराजियाणं उक्कोसिया वाइसंपया होत्था॥१४२॥ समणस्सणं भगवओमहावीरस्स सत्त अंतेवासिसयाइं सिद्धाइं जाव सव्वदुक्खप्पहीणाई, चउद्दस अजियासयाई सिद्धाइं॥१४३॥ समणस्स णं भगवओ महावीरस्स अट्ठ सया अणुचरोववाइयाणं गइकल्लाणाणं ठिइकल्लाणाणं आगमेसिभदाणं उक्कोसिया अणुत्तरोववाइयाणं संपया होत्था ॥ १४४॥ समणस्स णं भगवओ महावीरस्स दुविहा अंतकडभूमी होत्था, तं जहा-जुगंतकडभूमी य परि
१०सिया सावियासप० च ॥ २०वीणं समत्तसुयनाणीणं अजि० छ॥३०लवरनाणि क-॥ ४ अदिवाण दिब्धि िक । ५ दीवसमु० ख-छ॥ ६°णाणं पासमाणाणं उक्कोसिया मणपज्जवणाणीण संपया० छ।
Page #269
--------------------------------------------------------------------------
________________
४५
यायंतकडभूमी य । जाव तचाओ पुरिसजुगाओ जुगंतकडभूमी, चक्रवासपरिया अंतमकासी ॥ १४५ ॥
तेणं कालेणं तेणं समएणं समणे भगवं महावीरे तीसं वासाइं अगारवासमज्झे वसित्ता, साइरेगाई दुवालस वासाइं छउमत्थपरियागं पाउणित्ता, देसूणाई तीसं वासाइं केवलिपरियागं पाउणित्ता, बायालीसं वासाइं सामन्नपरियायं पाउणित्ता, बावत्तरि वासाइं सव्वाउयं पालहत्ता, रवीणे वेयणिज्जाउयनामगोत्ते इमीसे ओसप्पिणीए दूसमसुसमाए समाए बहुवी - इक्कंताए तिहि वासेर्हि अद्धनवमेहि य मासेहि सेर्सएहि पावाए मज्झि माए हत्थिपालगस्स रन्नो रज्जुगसभाए एगे अबीए छट्टेणं भत्तेणं अपाण - एणं साइणा नक्खत्तेणं जोगमुवागएणं पञ्चसकालसमयंसि संपलियंकनिसन्ने पणपन्नं अज्झयणाइं कल्लाणफलविवागावं पणपन्नं अज्झयणाई पावफलविवागाइं छत्तीसं च अपुटुवागरणाहं वागरिता पधाणं नाम अज्झयणं विभावेमाणे २ कालगए वितिकंते समुज्जाए छिन्नजाइजरामरणबंधणे सिद्धे बुद्धे मुत्ते अंतकडे परिनिव्वुडे सव्वदुक्खप्पहीणे ॥ १४६ ॥ मणस्स णं भगवओ महावीरस्स जाव सव्वदुक्खप्पैहीणस्स नव वाससयाई विक्कताई, दसमस्स य वाससयस्स अयं असीहमे संवच्छरकाले गच्छछ । वायणंतरे पुण अयं तेणउए संवच्छरकाले गच्छइ इति दीसह ॥ १४७ ॥
स
तेणं कालेणं तेणं समएणं पासे अरहा पुरिसादाणीए पंचविसाहे होत्था, तं जहा -विसाहाहि चुए चहत्ता गन्भं वकंते १ विसाहार्हि जाए २ विसाहाहिं मुंडे भवित्ता अगाराओ अणगारियं पव्वइए ३ विसाहाहिं अणते अणुत्तरे निव्वाघाए निरावरणे कसिणे पडिपुन्ने केवलवर नाणदंसणे
१ सेसेहिं च-छ ॥ २ चा पावयणं नाम क-ख - घ ॥ ३ प्पहीणस्स धुवसेणरातिणो पुतमरणे एगे बाससहस्से असीतिवासाहिए बीतिकंते ॥ १४७ ॥ छ ॥
Page #270
--------------------------------------------------------------------------
________________
समुप्पन्ने ४ विसाहाहि परिनिव्वुए ५॥१४८॥ तेणं कालेणं तेणं समएणं पासे अरहा पुरिसादाणीए जे से गिम्हाणं पढमे मासे पढमे पक्खे चित्तबहुले तस्स णं चित्तबहुलस्स चउत्थीपक्खेणं पाणयाओ कप्पाओ वीसं सागरोवमद्वितीयाओ अणंतरं चयं चइत्ता इहेव जंबुद्दीवे दीवे भारहे वासे वाणारसीए नयरीए आससेणस्स रनो वम्माए देवीए पुव्वरत्तावरत्तकालसमयंसि विसाहाहि नक्खत्तेणं जोगमुवागएणं आहारवकंतीए (पं. ७००) भववकंतीए सरीरवकंतीए कुच्छिसि गब्भत्ताए वकंते॥१४९॥ पासेणं अरहा पुरिसादाणीए तिण्णाणोवगए यावि होत्था-चइस्सामि त्ति जाणइ, चयमाणे न जोणइ, चुए मि ति जाणइ, तेणं चेव अभिलावेणं सुविणदंसणविहाणेणं सव्वं जाव निययं गिहं अणुप्पविट्ठा जाव सुहं सुहेणं तं गम्भं परिवहइ ॥१५०॥ तेणं कालेणं तेणं समएणं पासे अरहा पुरिसादाणीए जे से हेमंताणं दोच्चे मासे तच्चे पक्खे पोसबहुले तस्स णं पोसबहुलस्स दसमीपखणं नवण्ठं मासाणं बहुपडिपुन्नाणं अद्धट्ठमाण य राइंदियाणं विहकताणं पुवरत्तावरत्तकालसमयंसि विसाहाहिं नक्खत्तेणं जोगमुवागएणं अरोगा अरोगं पयाया, जम्मणं सव्वं पासाभिलावेण भाणियव्वं जावतं होउ णं कुमारे पासे नामेणं ॥१५१॥
- पासे णं अरहा पुरिसादाणीए दक्खे दक्खपइण्णे पडिरूवे अल्लीणे भद्दए विणीए तीसं वासाई अगारवासमझे वसित्ता णं
१ जाणइ चुतो मीतिरयणि च ण पासे अरहा पुरिसादाणीएवम्माए कुच्छिति गम्भताए। तं रयणि च णं सा धम्मादेवी सयणिज्जंसि सुत्तजागरा ओहीरमाणी २ इमेतारूवे ओराले फु चोदस सुमिणे पासित्ता णं पडिबुद्धा, तं०-गय० गाहा । तेणं चेव विहिणा सुविणदसण च । जाणह चुतो मि ति से जाणति । जं रयणि पासे अरहा पुरिसादाणीए वम्माए देवीए कुच्छिसि गठभत्ताए बकते तं णं रयणि सा चम्पादेवी तंसि तारिसगसि वासघरंसि वासघरवण्णतो तसि तारिसगंसि सयणिज्जंसि जहा तिसला तहा सव्वं जाव छ ॥ २ आरोग्गा आरोग्ग ख-च-छ । ३°या, एवं जहा बद्धमाणसामिस्स जातकम्म जाप दबावेमाणे य विहरति, जाव त छ॥
Page #271
--------------------------------------------------------------------------
________________
पुणरवि लोयंतिएहिं जियकप्पिएहि देवेहिं ताहि इटाहिं जावे एवं वयासी-जय जय नंदा जय जय भद्दा, भदं ते जाव जय जय सदं पउंजंति॥१५२॥ पुवि पिणं पासस्स अरहओ पुरिसादाणियस्स माणुस्सगाओ गिहत्थधम्माओ अऍत्तरे आहोहियए तं चेव सव्वं जाव दायं दाइयाणं परिभाएत्ता जेसे हेमंताणं दोचे मासे तच्चे पक्खे पोसबहुले तस्स णं पोसबहुलस्स एक्कासीदिवसेणं पुव्वण्हेकालसमयसि विसालाए सिबियाए सदेवमणुयासुराए परिसाए तं चेव सव्वं नवरं वाणारसिं नगरि मज्झं मज्झेणं निग्गच्छइ, नि २ ता जेणेव आसमपए उज्जागे जेणेव असोगवरपायवे तेणेव उवाच्छड्, तेणेव २ त्ता असोगवरपायवर्स अहे सीयं ठावेइ, २ त्ता सीयाओ पच्चोरुहइ, सी २ ता सयमेव आभरणमल्लालंकारं ओमुथति,
ओ २ ता सयमेव पंचमुट्ठियं लोयं करेइ, पं० लोयं करित्ता अट्टमेणं भत्तेणं अपाणएणं विसाहाहि नक्खत्तेणं जोगमुवागएणं एगं देवदूसमायाय तिहिं पुरिससएहिं सद्धिं मुंडे भवित्ता अगाराओ अणगारियं पव्वइए ॥ १५३॥
___पासे णं अरहा पुरिसादाणीए तेसीइं राइंदियाइं निच्चं वोसट्ठकाए चियत्तदेहे जे केइ उवसग्गा उप्पजंति, तं जहा-दिव्वा वा माणुस्सा वा तिरिक्खजोणिया वा, अणुलोमा वा पडिलोमा वा, ते उप्पन्ने सम्मं सहइ तितिक्खइ खमइ अहियासेइ ॥ १५४॥ तए णं से
१ देवेहिं जाब जयमयसई पउंजंति, ताहिं इटाहिं जाव भविस्सह त्ति कद। पुब्धि छ। '२जाव भविस्सति त्ति कटु । पुब्धिच ३ अणुत्तरे अधोहिए णाणदसणे होत्या, तते ण पासे अरहा पुरिसादाणिप तेणं अणुत्तरेणं अधोहिपणं णाणदंसणेणं अप्पणोणिक्खमणकालं आभोएति, २त्ता.चेच्चा हिरणं जाव परियाभापत्ता च-छ । ४०सीपक्खेण च-छ। हदेसकालच॥ ६ सीयाए छ। ७०साप समणुगम्ममाणमग्गे संखिय जाव वाणारसीए बगरीए मझ छ। ८०स्स हेटा सीयं च-छ।॥ ९रणालं० ख ॥ १००काराई मो० ॥ ११०९चति छ॥
Page #272
--------------------------------------------------------------------------
________________
पासे भगवं अणगारे जाए इरियासमिए जोव अप्पाणं भावमाणस्स तेसीइं राइंदियाइं विइकंताई चउरासीइमेस्स राइंदियस्स अंतरा वट्टमाणे जे से गिम्हाणं पढमे मासे पढमे पक्खे चित्तबहुले तस्स णं चित्तबहुलस्स चउत्थीपक्खणं पुव्वण्हकालसमयंसि धायतिपायवस्स अहे छट्टेणं भत्तेणं अपाणएणं विसाहाहि नक्खत्तेणं जोगमुवागएणं झाणंतरियाए वट्टमाणस्स अणंते अणुत्तरे निव्वाघाए निरावरणे जाव केवलवरनाणदंसणे समुप्पन्ने जाव जाणमाणे पासमाणे विहरइ ॥१५५॥ .
पासस्स णं अरहओ पुरिसादाणीयस्स अट्ठ गणा अट्ट गणहरा होत्था, तं जहा-सुंभे ये अजघोसे य वसिढे बंभयारि य। सोमे सिरिहरे चेव वीरभद्दे जसे वि य॥१॥॥१५६॥ पासस्स णं अरहओ पुरिसादाणीयस्स अज्जदिण्णपामोक्खाओ सोलस समणसाहस्सीओ उकोसिया समणसंपया होत्था। पासस्स णं अरहओ० पुप्फचूलापामोक्खा
ओ अट्टत्तीसं अजियासाहस्सीओ उक्कोसिया अजियासंपदा होत्था। पासस्स णं अरहओ पुरिसादाणीयस्स सुनंदपामोक्खाणं समणोवासगाणं एगा सयसाहस्सी चउसद्धिं च सहस्सा उक्कोसिया समणोवासँगसंपया होत्था। पासस्स णं अरहओ० सुनंदापामोक्खाणं समणोवासिगाणं तिनि सयसाहस्सीओ सत्तावीसं च सहस्सा उक्कोसिया समणोवासियाणं संपया होत्था । पासस्स णं अरहओ० अछुट्ठसया चोदसपुवीणं अजिणाणं जिणसंकासाणं सव्वक्खर जाव चोदसपुवीणं संपया होत्था। पासस्स णं० चोदस सया ओहिनाणीणं, दस सया केवलनाणीणं, एक्कारस सया वेउब्बियाणं, अद्धट्ठमसया विउलमईणं, छ स्सया वाईणं, छ सया
१ जाव कम्मसेणनिग्घायणटाए अब्भुट्टिते विहरति, तस्स ण भगवओ अणुत्तरेण णाणेणं जाव फलपरिनिव्वाणमग्गेण अप्पाण छ ॥२०मए राइदिए अंतरा छ ॥३०सि धषपायव० कं ॥ ४ य मुंजघोसे च ॥५ वारीभदे ग-च-छ ॥६सुब्धयपामो० क-छ॥७चोयट्टि च ॥ ८०सगाणं संप० ग-च ॥
Page #273
--------------------------------------------------------------------------
________________
रिउमईणं, बारस सया अणुत्तरोववाइयाणं०॥१५७॥ पासस्स णं अरहओ पुरिसादाणीयस्स दुविहा अंतकडभूमी होत्था, तं जहा-जुयंतकडभूमी य परियायंतकडभूमी य। जाव चउत्थाओ पुरिसजुगाओ जुयंतकडभूमी, तिवासपरियाए अंतमकासी ॥१५८॥ तेणं कालेणं तेणं समएणं पासे अरहा पुरिसादाणीए तीसं वासाई अगारवासमज्झे वसित्ता, तेसीति राइंदियाइं छउमत्थपरियायं पाउणित्ता, देसूणाई सत्तरि वोसाई केवलिपरियाय पाउणित्ता, बहुपडिपुनाई सत्तरि वासाइं सामनपरियायं पाउणित्ता, एकं वाससयं सव्वाउयं पालिसा खीणे वेयणिजाउयनामगोत्ते इमीसे ओसप्पिणीए दूसमसूसमाए समाए बहुवीइकंताए जे से वासाणं पढमे मासे दोचे पक्खे सावणसुद्धे तस्स णं सावणसुद्धस्स अट्ठमीपक्खेणं उप्पिं सम्मेयसेलसिहरंसि अप्पचोत्तीसइमे मासिएणं भत्तेणं अपाणएणं विसाहाहि नक्खत्तेणं जोगमुवागएणं पुव्वण्हकालसमयंसि वैग्धारियपाणी कालगए जाव सव्वदुक्खप्पहीणे ॥ १५९॥ पासस्स णं अरहओ पुरिसादाणियस्स कालगतस्स जाव सम्वदुक्खप्पहीणसं दुवालस वाससयाई विइकंताई तेरसमस्स य, वाससयस्स अयं तीसहमे संवच्छरकाले गच्छइ ॥ १६॥
तेणं कालेणं तेणं समएणं अरहा अरिहनेमी पंचचित्ते होत्था, तं जहा-चित्ताहिं चुए चइत्ता गम्भं वकंते जाव चित्ताहिं परिनिव्वुए ॥ १६१॥ तेणं कालेणं तेणं समएणं अरहा अरिटनेमी जे से वासाणं चउत्थे मासे सत्तमे पक्खे कत्तियबहुले तस्स णं कत्तियबहुलस्स तेरसीपक्खेणं अपराजियाओ महाविमाणाओ बत्तीसं सागरोवम
१-२ वरिसाई च ॥ ३ पालइस्ता ग-ध ॥ ४ सिहरस्स च ॥ ५ वाघारि० ॥६.स्स धुवसेणराइणो सुतोहवणे तेरस वाससयाई तीसाहियाई बिइक्वंताई। तेणं ॥..
Page #274
--------------------------------------------------------------------------
________________
द्वितीयाओ अणंतरं चयं चइत्ता इहेव जंबुद्दीवे दीवे भारहे वासे सोरियपुरे नगरे समुद्दविजयस्स रनो भारियाए सिवाए देवीए पुव्वरत्तावरत्तकालसमयंसि जाव चित्ताहिं गब्भत्ताए वेकंते, सव्वं तहेव सुमिणदंसणदविणसंहरणाइयं एत्थ भणियव्वं ॥१६२॥ तेणं कालेणं तेणं समएणं अरिहा अरिट्ठनेमी जे से वासाणं पढमे मासे दोच्चे पक्खे सावणसुद्धे तस्स णं सावणसुद्धस्स पंचमीपक्खेणं नवण्हं मासाणं जाव चित्ताहिं नक्खतेणं जोगमुवागएणं अरोगा अरोगं पयाया। जम्मणं समुद्दविजयाभिलावेणं नेतव्वं, जाव तं होउ णं कुमारे अरिहनेमी नामेणं ॥१६३॥
अरहा अरिट्ठनेमी देखे जाव तिनि वाससयाइं कुमारे अगारवासमझे वसित्ता णं पुणरवि लोयंतिएहिं जीयकाप्पिएहिं 'देवेहिं तं चेव सव्वं भाणियव्वं, जाव दायं दाइयाणं परिभाएत्ता जे से वासाणं पढमे मासे दोच्चे पक्खे सावणसुद्धे तस्स णं सावणसुद्धस्स छट्ठीपक्खेणं पुव्वण्हकालसमयसि उत्तरकुराए सीयाए सदेवमणुयासुराए परिसाए अणुगम्ममाणमग्गे जाव बारवईए नगरीए मज्झं निग्गच्छइ, नि २ ता जेणेव रेवयए उजाणे. तेणेव उवागच्छद, उ २ असोगवरपायवस्स अहे सीयं ठावेइ, सीयं २ त्ता सीयाए पच्चोरुहइ, सी २ ता सयमेव आभरणमल्लालंकारं ओमुयइ,
१ पकते। भरहा णं अरिटनेमी तिण्णाणोवगए होत्था, चइस्सामीति जाणति, चयमाणे ण माणति, चुतो मि त्ति जाणति । जं स्थणि च अरहा अस्ट्रिनेमी सिवाए देवीए कुच्छिसि गठभत्ताए धक्कते तं रयणिं च णं सा सिवा देवी सयणिज्जंसि सुत्तजागरा ओहीरमाणी ओहोरमाणी०एवं सुमिणदंसण सव्वं । तेणं कालेणं च-छ॥२जायकम्मं जहा बद्धमाणस्स । तेणं कालेणं तेणं समरण अरहा छ ॥३०लापेणं भाणियव्वं च ॥ ४ दक्खे पतिण्णे पडिरूवे भदए विणीए तिम्मि च ॥ ५ कुमारवास० च-छ ॥ ६ देवेहिं ताहिं इट्टाहि जाव भविस्सति ति कट्ट। पुब्धि पि य णं अरहतो अरिटनेमिस्स माणुस्सातो गिहत्थधम्मातो अणुत्तरे अधोधिए णं णाणदंसणे होत्था। ततेणं अरहा अरिट्रनेमी तेणं अणुत्तरेण अधोधिएणं णाणदंसणेण अप्पणा णिक्खमणकालं आभोएति, रत्ता चेच्चा हिरणं जाव परियाभाएत्ता च ॥७समणुगम्ममाणमग्गे सेसं तं चेव बारवतिं नगरि मज्झ च-छ॥ ८ उज्जाणे जेणेष असोगवरपायवे तेणेष च॥९०काराइं ओमु० च ॥
Page #275
--------------------------------------------------------------------------
________________
ओ २ ता सयमेव पंचमुट्ठियं लोयं करेइ, २ ता छटेणं भत्तेणं अपाणएणं चिचाहिं नक्खत्तेणं जोगमुवागएणं एगं देवदूसमादाय तेगेणं पुंरिससहस्सेणं सद्धिं मुंडे भवित्ता अगाराओ अणगारियं पव्वइए॥१६४॥ . अरहा णं अरिहनेमी चउप्पन्नं राइंदियाइं निचं वोसट्ठकाए चियत्तदेहे तं चेव सव्वं जाव पणपनेइमस्स राइंदियस्स अंतरा वट्टमाणे जे से वासाणं तच्चे मासे पंचमे पक्खे अस्सोयबहुले तस्स णं अस्सोयबहुलस्स पन्नरसीपक्खेणं दिवसस्स पच्छिमे भीगे उप्पिं उर्जितसेलसिहँरे वडपायवस्स अँहे छटेणं भत्तेणं अपाणएणं चित्ताहिं नक्खत्वेणं जोगमुवागएणं झाणंतरियार वट्टमाणस्स जाव अँणते अणुत्तरे जावं सव्वलोए सव्वजीवाणं भावे जाणमाणे पासमाणे विहरइ॥१६५॥
___ अरहओ णं अरिट्ठनेमिस्स अट्ठारस गणा गणहरा होत्था । अरहओ णं अरिट्टनेमिस्स वरदत्तपामोक्खाओ अट्ठारस समणसाहस्सीओ उक्कोसिया समणसंपया होत्था। अरहओ णं अरिट्ठनेमिस्स अजजक्खिणिपामोक्खाओ चत्तालीसं अजियासाहस्सीओ उकोसिया अजिया संपया होत्था। अरहओ अरिहनेमिस्स नंदपामोक्खाणं समणोवासगाणं एगा सयसाहस्सी अउणतरि च सहस्सा उक्कोसिया सेमणोवासगसंपया होत्था। अरहओ अरिहनेमिस्स महासुव्वया पामोक्खाणं तिनि सयसाहस्सीओ छत्तीसं च सहस्सा उक्कोसिया समणोवासियाणं संपया होत्था । अरहओ अरिटु० चत्तारि सया चोहसपुब्बीणं अजि
१पुरिससाहस्सीए सद्धिं छ॥ १०वमए रातिदिए अंतरा छ॥३०माणस्स घ॥ ४-५ आसोय० घ-छ॥ ६ भागे उज्जि क-च ॥ ७०हरसि घेडसपाय ग-छ॥ ८ अहे अट्टमेणं भत्तणं ग-छ ॥ ९ अणते अणुत्तरे केवलनाणे उप्पन्ने । तप ण अरिहा अरिट्रनेमी सब्ब० ख। अणंते जाव केवलनाणदंसणे समुप्पण्णे। तते ण से अरहा जाते विहरह छ ॥ १.जाव जाणमाणे च ॥ ११ सावगसंपया ॥ .
Page #276
--------------------------------------------------------------------------
________________
गाणं जिणसंकासाणं सव्वक्खर जाव होत्था। पण्णरस सया ओहिनाणीणं, पन्नरस सया केवलनाणीणं, पनरस सया वेउब्बियाणं, दस सया विउलमतीणं, अट्ठ सया वाईणं, सोलस सया अणुत्तरोववाइयाणं, पन्नरस समणसया सिद्धा, तीसं अज्जियासयाई सिद्धाइं॥ १६६॥ अरहओ णं अरिट्ठदुविहा अंतकडभूमी होत्था, तं जहा-जुगंतफंडभूमी य परियायतकँडभूमी य, जाव अट्ठमाओ पुरिसजुगाओ जुगंतकैडभूमी दुवासपरियाए अंतमकासी ॥ १६७॥
तेणं कालेणं तेणं समएणं अरिहा अरिढ० तिन्नि वाससयाई कुमारवासमझे वसित्ता, चउप्पन्नं राइंदियाई छउमत्थपरियागं पाउणित्ता, देसूणाई सत्त वाससयाइं केवलिपरियागं पाउणित्ता, पडिपुन्नाइं सत्त वाससयाइं सामन्नपरियागं पाउणित्ता, एगं वाससहस्सं सव्वाउयं पालइत्ता खीणे वेयणिज्जाउयनामगोत्ते इमीसे ओसप्पिणीए दूसमसुसमाए समाए बहुवीइकंताए जे से गिम्हाणं चउत्थे मासे अट्ठमे पक्खे आसाढसुद्धे तस्स णं आसाढसुद्धस्स अट्ठमीपक्खेणं उप्पिं उज्जितसेलसिहरंसि पंचहि छत्तीसेहि अणगारसएहिं सद्धि मासिएणं भत्तेणं अपाणएणं चित्ताहिं नक्खतेणं जोगमुवागएणं पुव्वरत्तावरत्तकालसमयंसि नेसज्जिए कालगए जाव (ग्रं० ८००) सव्वदुक्खप्पहीणे ॥१६८॥ अरहओ णं अरिहनेमिस्स कालगयस्स जाव सव्वदुक्खप्पहीणस्सँ चउरासीइं वाससहस्साई विइकताई, पंचासीइमस्स य वाससहस्सस्स नव वाससयाइं विइकंताई, दसमस्स य वाससयस्त अयं असीइमे संवच्छरे काले गच्छद ॥ १६९॥
१० णाणं एवं बद्धमाणसामिगमतेण णायव्वं । पण्ण छ॥ २ रस अंतेवासिसया छ॥ ३-४-५ करभू० छ ॥ ६०भूमी, तिवास० क । भूमी दुवालसवास घ-च ॥ ७०म छट्टीप० घ ॥ ८ हरस्सपं० छ ॥ ९ स धुषसेणरज्जपरिवत्तिए पंचासीइवाससहस्साइं असीति च वासाइं विइकताई। ममिस्स छ ।
Page #277
--------------------------------------------------------------------------
________________
नमिल्स प हनने कालपारस जान पहीणसम पंच वाससयसहस्साइं चउरासीइं च वाससहस्साई नव य. वाससयाई, विक्कंताई, दसमस्सः य वाससपस्स. अयं असीइसे संवच्छरे. काले गच्छइ ॥ १७०॥
मुणिसुव्वयस्स णं अरहओ कालसपस्स जाव प्पहीणस्म एकारस वाससपसहस्साई चउरासीहूं च वाससहस्साई नव य वाससयाई विइकंताई, दसमस्स य वाससयस्स अयं असीदमे संवच्छरे गच्छद ॥१७१॥
मल्लिस्स णं अरहओ जाव प्पहीणस्स पन्नहि वाससयसहस्साई चउरासीइं वाससहस्साई नव य वास सयाई पिइकताई, दसमस्स य वाससयस्स अयं असीइमे संवच्छरे काले गच्छद ।। १७२
अरस्स णं अरहओ जाव प्पहीणस्स एगे वासकोडिसहस्से वितिकते, सेसं जहा मल्लिस्स । तं च एयं-पंचसहि लक्खा चउरासीइसहस्सा विइकता तम्मि समए महावीरो निव्वुओ, ततो परं नव सया विकता, दसमस्स य वाससयस्स अयं असीइमें संवेच्छरे गच्छ। एवं अग्गी जाव सेयसो ताच दटुब ।। १७३ ॥ .
कुंथुस्स णं अरहओ जाव प्पहीणस्स एगे चउभागनिभनेवमे विकते पंचसद्धि च सयसहस्सा सेसं जम माचिस ॥ १७४॥
संतिस्स णं अरहओ जाब पहीणम्स एन चाउभारणे पलितोवमे विइकंते पनर्टि च, सेसं जहा मलिरस ॥ १७५ ॥
बम्पस गं अरहो जाव नहीणस लिन्नि सामसेवमाइं विइकताइं पट्टि च, सेसं जहा मल्लिस ॥ १७६॥ - अणंतस्स में जाव प्पाहीपास्स सत्व सामारोवमाहं विकताई पनर्टि च,सित नहा मजिस्स।॥ १७७॥
१ पणसर्टि क ॥ २ परिनिव्वुभो छ ॥ ३ पण्णा छ । ४ अर्णतइस्स ग-च ।।
Page #278
--------------------------------------------------------------------------
________________
५४
विमलस्स णं जाव 'पहीणस्स सोलस सागरोवमाइं विइकंताई पनट्ठि च सेसं जहा मल्लिस्स ॥ १७८ ॥
वासुपुज्जस्स णं अरहओ जाव प्पहीणस्स छायालीसं सागरोवमाई विक्कताई सेसं जहा मल्लिस ॥ १७९ ॥
सेज्जंसस्स णं अरहओ जाव प्पहीणस्स एगे सागरोवमसए विइक्कं पन्नर्द्वि च, सेसं जहा मल्लिस ॥ १८० ॥
सीयलस्स णं जाव प्पहीणस्स एगा सागरोवमकोडी तिवासअड्डूनवमासाहियवायालीसवाससहस्सेहिं उणिया विझता, एयम्मि समए वीरे निव्वुए, तओ वि य णं परं नव वाससयाई विइकंताई, दसमस्स य वाससयस्स अयं असीइमे संवच्छरे काले गच्छइ ॥ १८१ ॥
सुविहिस्स णं ओरहओ पुष्पदंतस्स काल जाव सव्वदुक्खप्पहीणस्स दस सागरोवमकोडीओ विक्कताओ, सेसं जहा सीअलस्स, तं च इमं - तिवासअद्धनवमासाहिअबायालीसवाससहस्सेहि ऊणिआ विहकंता इच्चाइ ॥। १८२ ॥
चंदप्पहस्स णं अरहओ जाव पहीणस्स एगं सागरोवमकोडिसयं विइकंतं सेसं जहा सीतलस्स, तं च इमं - तिवास अद्धनवमासाहियबायालीससहस्सेर्हि ऊणिगामिच्चाइ ॥ १८३ ॥
सुपासस्स णं जाव पहीणस्स एगे सागरोवमकोडीसहस्से वि - क्कंते, सेसं जहा सीयलस्स, तं च इमं - तिवासअद्धनवमासाहियबायालीससहस्सेहिं ऊणिया विइक्कंता इच्चाइ ॥ १८४ ॥
पउमप्पभस्स णं जाव प्पहीणस्स दससागरोवमकोडिसहस्सा वि -
१ भगवओ ख ॥ २ तं चेमं ख । तं चिमं ग ॥
Page #279
--------------------------------------------------------------------------
________________
कंता, सेसं जहा सीयलस्स, तिवासअद्धनवमासाहियबायालीससहस्सेहिं ऊणिया विइक्कंता इच्चाइयं ॥ १८५॥
सुमइस्स णं जाव प्पहीणस्स एगे सागरोवमकोडीसयसहस्से विइक्कते, सेसं जहा सीयलस्स, तिवासअद्धनवमासाहियवायालीससहस्सेहिं इच्चाइयं ॥ १८६॥
अभिनंदणस्स णं जाव प्पहीणस्स दस सागरोवमकोडीसयसहस्सा विइक्कंता, सेसं जहा सीयलस्स, तिवासअद्धनवमासाहियवायालीससहस्सेहिं इच्चाइयं ॥ १८७॥ .
___संभवस्स णं अरहओ जाव प्पहीणस्स वीसं सागरोवमकोडिसयसहस्सा विइक्कंता, सेसं जहा सीयलस्स, तिवासअद्धनवमासाहियबायालीसवाससहस्सेहिं इन्चाइयं ॥ १८८॥
. अजियस्स णं जाव प्पहीणस्स पन्नासं सागरोवमकोडिसयसहस्सा विइक्कंता, सेसं जहा सीयलस्स, तिवासअद्धनवमासाहियबायालीसवाससहस्सेहि इच्चाइयं ॥ १८९॥
तेणं कालेणं तेणं समएणं उसहे णं अरहा कोसलिए घेउउत्तरासाढे अभीइपंचमे होत्था, तं जहा-उत्तरासाढाहिं चुए चइत्ता गम्भं वक्कते जाव अभीइणा परिनिव्वुए ॥ १९०॥ तेणं कालेणं तेणं समएणं उसभे णं अरहा कोसलिए जे से गिम्हाणं चउत्थे मासे सत्तमे पक्खे आसाढबहुले तस्स णं आसाढबहुलस्स चउत्थीपक्खेणं सव्वट्ठसिद्धाओ महाविमाणाओ तेत्तीससागरोमद्वितीयाओ अणंतरं चयं चइत्ता इहेव जंबुद्दीवे दीवे भारहे वासे इक्खागभूमीए नाभिस्स कुलगरस्स मरुदेवीए
१चउआसाढे च ॥ २ आसाढाहिं च ॥३जाव उत्तरासाढाहिं अणते अणुत्तरे निव्याघाते निरावरणे कसिणे पडिपुन्ने केवलवरनाणदसणे समुप्पन्ने, अभिडणा छ ।।
Page #280
--------------------------------------------------------------------------
________________
५६
भारियाए पुब्वरत्तावरत्तकालेसमयंसि आहारवक्कंतीए जाव गंन्भताए वक्कंते ॥ १९१ ॥ उसमे अरहा कोसलिए तिन्नाणीवगर होत्या, चइस्सामि त्ति जाणइ जाव सुमिणे पास, तं जहा - गये उसह० गाहा, सव्वं तहेव, नवरं सुविणपाढगा णत्थि नाभी कुलगरों वागरे ॥ १९२ ॥
तेणं कालेणं तेणं समएणं. उसमे अरहा कोसलिए जे सें गिम्हाणं पढमे मासे पढमे पक्खे चित्तबहुले तस्स णं चित्तबहुलस्स अट्टमीपक्खेणं नवण्हं मासाणं बहुपडिपुण्णाण अट्टमाण य राईदियाणं जाव आसाढाहिं नक्खत्तेणं जोगमुवागणं आरोग्गा आरोग्गं पयायी, ते चैव जाव देवा देवीओ य वसुहारवास वार्सिस, सैस तव चारगसोहणं माणुम्मावडणं उत्सुकमाईय द्विपडियवज्रं सव्वं भाणियव्वं ॥। १९३ ॥ सभेणं • कोसलिए कासवगुत्ते णं, तस्स णं पंच नामधिज्जा एवमाहिजंति, तं जहा - उसमे इ वा पढमराया इ वा पढमभिक्खाचरे इ वा पढमजिणे
०
उ
१ काललमर्यसि उत्सससादाहिं नखत्तेणं जोगमुबागरणं आहारवकंतीय भगवतीप सरीरवकंतीप जाब छ । कालस्स आसादाहिं आहारवकंतीए ३ कुच्छिसि गब्भ° च ॥ २ आणइ । जं णं स्यणि उसमे णं अरहा कोसलिए मरुदेवाए देवीए कुच्छिसि गब्भताए वक्ते तं ण रयणि सा मरुदेवा देवी तंसि तारिसगंसि सयणिज्जसि तं चेव, णवरं पढमं उस मुद्दे अतितं पासति सेसाउ गयं, णाभिकुलगरस्स साहेति णाभी सतमेव वागरेति, स्थि सुमिणपाढगा ओराला णं तुमे देवा० सुमिणा दिट्ठा जाव सस्सिरिया णं तुमे देवा० सुमिणा दिट्ठा, तं० - अत्थलाभो देवा० भोगलाभो दे० सोक्खलाभो दे० पुत्तलाभो०, एवं खलु दे० णवह मासाणं जाव दारणं पयाहिसि । से वि य णं दारगे उम्मुकबालभावे विण्णायपरिणयजोषण मणुपपत्ते महाकुलगरे यावि भविस्सति । ततेणं सा मरुदेवा देवी सेस तं चैव जावं सुद्देणं तं गब्र्भ परिवहति छ । ३ व्याणं पुव्वरत्तावरत्तकालसमयंसि च छ ॥ ४ उत्तरासांढा छ ॥ ५ अरोग्गा अरोग्नं ग ॥ ६ पयाया । जं स्यणि च णं उसमे अरहा कोसलिए जाते सा णं रयणी बहूहिं देवेहिं देवीहिं ओवतंतेहिं उप्पततेहिं य उज्जोविया यावि हत्था, एवं उप्पिजलगभूता, कहकहमभूता। जं स्यणि च णं उसमे अरहा कोसलिए जाते तं रयणि च णं बहवे वेसमणकुंडधारिणो तिरियजंभगा देवा इक्खागभूमीप हिरण्णराति घ० । उसमे णं च । पयाया, जातकम्मं तहेव । उसमे ण छ ॥
Page #281
--------------------------------------------------------------------------
________________
इ वा पढमतित्थकरे इ वा ॥ १९४॥ उसमे अरहा कोसलिए दक्खे पंतिने पडिरूवे अल्लीणभदए वीणीए वीसं पुव्वसयसहस्साइं कुमारवासमज्झे वसइ, वीसं २ चा तेवढेि पुव्वसयसहस्साइं रज्जवासमज्झे वसमाणे लेहाइयाओ गणियप्पहाणांओ सउणरुयपज्जवसाणाओ बाहत्तर कलाओ चोट्टि महिलागुणे सिप्पसयं च कैम्माणं तिन्नि वि पयाहियाए उवदिसइ, २ ता पुत्तसयं रंजसए अभिसिंचइ, अभिसि २ ता पुणरवि लोयंतिएहिं जिअकर्पि० सेसं तं चेव सबं भाणियव्वं जाव दायं दाइयाणं परिभाएत्ता जे से गिम्हाणं पढमे मासे पढमे पक्खे चेत्तबहुले तस्स णं चेत्तबहुलस्स अट्ठमीपक्खेणं दिवसस्स पच्छिमे भागे सुदसणाए सिबियाए सदेवमणुयासुराए परिसाए समणुगम्ममाणमग्गे जाव विणीय रायहाणि मज्झं मज्झेणं निग्गच्छइ, नि २ ता जेणेव सिद्धत्थवणे उज्जाणे जेणेव असोगवरपायवे तेणेव उवागच्छइ, तेणे २ ता असोगवरपायवस्स अहे जाव सयमेव चउमुट्ठियं लोयं करेइ, २ ता छटेणं भत्तेणं अप्पाणएणं आसाढाहिं नक्खतेणे जोगमुवागएणं उम्गाण भोगाणं राइन्नाणं च खत्तियाणं च उहि सहस्मेहिं सद्धि एगं देवदूसमादाय मुंडे भवित्ता अगाराओ अणगारियं पव्वइए॥ १९५॥ उसमेणं अरहा कोस
१वा। तेण कालेणं तेणं समपणं उसमे च-छ ॥ २०स्साई महारायन्नवासमझे वसित्ता तेवट्टि पुग्धसयसहस्साई रज्जे बसमाणे च-छ॥ ३ बावत्तरिं ग-च-छ ॥ ४ चोसट्टि छ । ५ कमेणं ग॥ ६ रज्जे अभि० क ॥ ७०त्ता तेसीई पुव्धसतसहस्साई अगारमज्झे वसित्ता पुण० च ॥८प्पिपहिं देवेहिं ताहिं इट्टाहिं जाव भविस्सति त्ति कट्ट। पुबि पि य गं उसहस्स० कोसलियस्स माणुस्साओं गिहत्थधम्माओ अणुत्तरे अधोहिए णाणदसणे होत्था। तितेणं उसमें अरहा कोसलिए तेणं अणुत्तरेण अधोहिएणं नाणदंसणेण अप्पणो णिक्खमणकालं आभोएति, २त्ता चेच्चा हिरणं जाव परियाभाएत्ता च-छ॥ ९ सीयाए ग-च-छ । १. ०णीयरायधाणीए मौ च ॥ ११ अहे सीयं ठविति, २त्ता सीयातो प्रच्चोरुहति, सतमेव आमरणमल्लालंकार ओमुयति, सयमेव बउ छ॥ १२ उत्तरासाढा छ ॥ १३ चाहिं पुरिससह च-छ।
Page #282
--------------------------------------------------------------------------
________________
लिए एगंवाससहस्सं निच्च वोसलुकाये चियत्तदेहे जावे अप्पाणं भावेमाणस्स एकं वाससहस्सं विइक्कंतं, तओ णं जे से हेमंताणं चमत्थे मासे सत्तमे पक्खे फग्गुणबहुले तस्स णं फग्गुणबहुलस्स एकारसीपखेणं पुवाहकालसमयसि पुरिमतालस्स नयरस्स बहिया समडमुहंसि उजाणंसि नग्गो हवरपायवस्स अहे अट्ठमेणं भत्तेणं अपाणएणं आसाढाहि नक्खतेणं जोगमुवागएणं झाणंतरियाए वट्टमाणस्स अपते जाव जाणमाणे पासमाणे विहरइ ॥ १९६॥
___ उसभस्स णं अरहओ कोसलियरस चउससीइं गणा चउरासीई गणहरा होत्था। उसमस्स पं अरहओ को० असभसेणपामोक्खाओ चउरासीइं समणसाहस्सीओ उक्कोसिया समणसंपया होत्था। उसभस्म णं अर० को बंभीसुंदरिपामोक्खाणं अज्जियाणं तिनि सयसाहस्सीओ उक्कोसियों अज्जियासंपया होत्था। उसभस्स पं० सेजंसपासोरखाणं समणोलासगाणं विवि समसहसीलो पंच समस्या उक्कोलियो समागोवासयसंपया होत्य। उसमक्स पं० सुभदापामोक्लाणं समणोपासिषाणं पंच सयसाहस्सीओ चउप्पन्नं च सहस्सा उक्कोसिया समणोवासि०। उसभस्स णं० चत्तारि सहस्सा सत्त सया पनासा चोदसपुवीणं अजिणाणं जिणसंकासाणं उक्कोसिया चोदसपुव्विसंपया होत्था। उसभस्स णं० नव सहस्सा ओहिनाणीणं उक्कोसिया०। उसमस्सणं० वीससहस्सा केवलणाणीणं उक्को। उसभस्स णं. वीससहस्सा छच सया वेउब्वियाणं उक्को । उसभस्स गं. बारससहस्सा छच' सया पन्नासा विउलमईणं अड्राइज्जेसु दीक्समुद्देसु सन्नीणं पंचिदियाणं पज्जतगाणं मणोगए भावे
१जाब अधियासेप्ति, तते ण से भगवं अणगारे जाते जांब अप्पाण च । जाब फलपरिनिव्याणमग्मेणं छ॥ २ छट्रेण ॥ ३ उत्तरास्महाहिं छ॥ ४०या.समणीसंपका चाचा सावगसंपया ग॥
Page #283
--------------------------------------------------------------------------
________________
जाणमाणाणं पासमाणाणं उक्कोसिया विपुलंमइसं०। उसमस्स गं बारस सहस्सा छच्च सया पन्नासा वाई । उसभस्स णं अर० वीसं अंतेवासिसया सिद्धा, चत्तालीसं अजियासाहस्सीओ सिद्धाओ। बावीस सहस्सा नब य सया अणुत्तरोक्वाझ्याणं गतिक० जाव भदाणं उक्कोसिया०॥ १९७॥ उसभस्स णं अर० कोस० दुक्हिा अंतगडभूमी होत्या, तं जा-जुमंतकडभूमी य परियायंतकडभूमी य। जाव असंखेज्जाओ पुरिसजुमाओ जुगंतगडभूमी, अंतोमुहत्तपरियाए अंतमकासी ॥ १९८॥ तेणं कालेणं तेणं समएणं उसमें अरहा कोसलिए कीसं पुव्वसयसहस्साई कुमास्वासमज्शावसित्ता णं, तेवट्टि फुवसयसहस्साइं रज्जवासमज्झावसित्ता णं, तेसीई पुव्वसयसहस्साई अगावासमल्झावसित्ता णं, एगं वाससहस्सं छउमत्थपरियागं पाउर्णित्ता, एगं पुव्वसयसहस्सं वाससहस्सूणं केवलिपरियागं पाउणित्ता, पडिपुनं पुव्वसयसहस्सं सामनपरियागं पाउणित्ता, चउरासीहं पुव्वसयसहस्साइं सव्वाउयं पालदत्ता, वीणे वेयणिज्जायनामगोचे इमीसे औसपिणीए ससमदनमाए समाएँ बहुविकताएं तिहि वासेहि अनवमेहि य मासेहि सेसेहि जे से हेमंताणं तच्चे मासे पंचमे पक्खें माहबहुले (पं० ९१०) तस्स णं माहबहुलस्स तेरसीपक्खेणं उप्पिं अट्ठावयसेलसिहरंसि दसहि अणगारसहस्सेहिं सद्धि चोदसमेणं भत्तेणं अप्पाणएणं अभिइणा नक्खत्तेणं जोगमुबागएणं पुठवण्हकालसमयसि संपलियंकनिसने कालगए विइकते जीव सव्वदुक्खप्पहीणे ॥ १९९॥ उसभस्स णं अर० को कालगेयस्स जाव सव्वदुक्खापहीणस तिनि वासा अद्धनवमा य मासी विइकती, तओं वि परं 'एगा सागरोवमकोडाकोडी तिवासअद्धनवमासाहिएंहि "बायालीसाए वाससहस्सेहि ऊनिया वीइकता, एयम्मि समए समणे भगवं महावीरे परिनिव्वुडे, तओ वि परं भव वाससया वीइकता,
MU
Page #284
--------------------------------------------------------------------------
________________
दसमस्स य वाससयस्स अयं असीइमे संवच्छरकाले गच्छइ.॥२०० ॥
तेणं कालेणं तेणं समएणं समणस्स भगवओ महावीरस्स नव गणा एक्कारस गणहरा होत्था ॥२०१॥ से केणटेणं भंते! एवं वुच्चइ-समणस्स भगवओ महावीरस्स नव गणा एक्कारस गणहरा होत्था ?। समणस्स भगवओ महावीरस्स जे? इंदभूई अणगारे गोयमे गोत्तेणं पंच समणसयाइं वातेइ, मझिमे अणगारे अग्गिभूई नामेणं गोयमे गोत्तेणं पंच समणसयाइं वाएइ, कणीयसे अणगारे वाउभूई नामेणं गोयमे गोत्तेणं पंच समणसयाइं वाएइ, थेरे अज्जवियत्ते भारदाये गोत्तेणं पंच समणसयाइं वाएइ, थेरे अज्जसुहम्मे अग्गिवेसायणे गोत्तेणं पंच समणसयाई वाएइ, थेरे मंडियपुत्ते वासिटे गोत्तेणं अछुट्टाइं समणसयाइं वाएइ, थेरे मोरियपुत्ते कासवगोत्तेणं अछुट्टाइं समणसयाइं वाएइ, थेरे अकंपिए गोयमे गोत्तेणं थेरे अयलभाया हारियायणे गोत्तेणं ते दुन्नि वि थेरा तिनि , तिन्नि समणसयाई वाइंति, थेरै मेयज्जे थेरे य प्पभासे एए दोन्नि वि थेरा कोडिन्ना गोत्तेणं तिनि तिन्नि समणसथाई वाएंति, से एतेणं अटेणं अज्जो! एवं वुच्चइ-समणस्स भगवओ महावीररस नव गणा एक्कारस गणहरा होत्था ॥ २०२॥ सव्वे एए समणस्स भगवओ महावीरस्स एक्कारस वि गणहरा दुवालसंगिणो चोदसपुग्विणो समत्तगणिपिडगधरा रायगिहे नगरे मासिएणं भैत्तिएणं अपाणएणं कालगया जाव सव्वदुक्खप्पहीणा। थेरे इंदभूई थेरे अज्जसुहम्मे सिद्धिं गए महावीरे पच्छा दोन्नि वि. परिनिव्वुया ॥२०३॥ जे इमे अजताते समणा निग्गंथा विहरंति एए णं सब्वे अजसुहम्मस्स अणगारस्स आवचिजा, अवसेसा
१ जेटे अंतेवासी इंद° छ॥ २१ज्झिमए अग्गिभूइ अणगारे गोय० ख-ग-घ-छ ॥ ३.०णं
पते ण दु० च । ०ण पत्तेयं ते दु० छ॥ ४ सव्वे विण पते च-छ॥ ५ भत्तणं ख-ग-घ-छ।
Page #285
--------------------------------------------------------------------------
________________
गणहरी निरवच्चा वोच्छिन्ना ॥२०४॥ समणे भगवं महावीरे कासवगोत्ते णं । समणस्स णं भगवओ महावीरस्स कासवगोत्तस्स अजसुहम्मे थेरे अंतेवासी अग्गिवेसायणसगोत्ते । थेरस्स णं अज्जसुहम्मस्स अग्गिवेसायणसगोत्तस्स अजजंबुनामे थेरे अंतेवासी कासवगोतें। थेरस्स णं अजजंबुनामस्स कासवगोत्तस्स अजप्पभवे थेरे अंतेवासी कच्चायणसगोत्ते । थेरस्स णं अजप्पभवस्स कच्चायणसगोत्तस्स अजसेज्जंभवे थेरे अंतेवासी मणगपिया वच्छसगोत्ते । थेरस्स णं अज्जसेज्जंभवस्स मणगपिउणो वच्छसगोत्तस्स अज्जजसभद्दे थेरे अंतेवासी तुंगियायेणसगोत्ते ॥२०५॥
संखित्तवायणाए अजजसभदाओ अग्गओ एवं थेरावली भणिया, तं०-थेरस्स णं अजजसभहस्स तुंगियायणसगोत्तस्स अंतेवासी दुवे थेरो-थेरे अजसंभूयविजए माढरसगोत्ते, थेरे अजभद्दबाहू पाइणसगोचे। थेरस्स णं अजसंभूयविजयस्स माढरसगोत्तस्स अंतेवासी थेरे अजथूलभद्दे गोयमसगोत्ते। थेरस्सणं अज्जथूलभदस्स गोयमसगोत्तस्स अंतेवासी दुवे थेरा-थेरे अज्जमहागिरी एलार्वच्छसगोत्ते थेरे अज्जसुहस्थी वासिट्ठसगोत्ते। थेरस्स णं अज्जसुहत्थिस्स वासिट्ठसगोत्तस्स अंतेवासी दुवे थेरा सुट्टियसुपडिबुद्धा कोडियकाकंदगा वग्यावच्चसगोत्ता। थेराणं सुट्टियसुपडिबुद्धाणं कोडियकाकंदगाणं वग्यावच्चसगोत्ताणं अंतेवासी थेरे अज्जइंददिने कोसियगोत्ते। थेरस्स णं अज्जइंददिनस्स कोसियगोत्तस्स अंतेवासी थेरे अज्जदिने गोयमसगोत्ते। थेरस्स णं अज्जदिन्नस्स गोयमसगोत्तस्स अंतेवासी थेरे अजसीहगिरी जाइस्सरे कोसि
१०हरा रायगिहे नमरे निर० क । २ °यणवग्यावच्चसगो छ ॥ ३ तेवं क ॥ ४ °यणबग्घावच्चसगो छ ॥ ५ थेरा अधाषच्चा अभिण्णाता होत्था, तं०-थेरे च-छ। ६ आदर्शान्तरेषु
०वच्छस० क्वचिच्च बच्चस० इति आवृत्त्या पाठो वर्तते ॥
Page #286
--------------------------------------------------------------------------
________________
यगोत्ते। थेरस्स णं अजसीहगिरिस्स जातिसरस्स कोसियगोत्तस्स अंतेवासी थेरे अजवइरे गोयमसगोत्ते। थेरस्स णं अज्जवइरस्स गोयमसगोतस्स अंतेवासी चत्तारि थेरा-थेरे अज्जनाइले थेरे अज्जपोगिले थेरे अज्जजयंते थेरे अज्जतावसे । थेराओअज्जनाइलाओ अज्जनाइला साहा निग्गया, थेराओ अज्जपोगिलाओ अज्जपोगिला साहा निग्गया, थेराओ अज्जजयंताओ अज्जजयंती साहा निग्गया, थेराओ अज्जतावसाओ अज्जतावसी साहा निग्गया इति॥२०६॥
वित्थरवायणाए पुण अज्जजसभदाओ परओथेरावली एवं पलोइजइ, तं जहा-थेरस्स णं अजजसभहस्स इमे दो थेरा अंतेवासीअहावच्चा अभिन्नाया होत्था, तं जहा-थेरे अजभद्दबाहू पाईणसगोत्ते, थेरे अज्जसंभूयविजये माढरसगोत्ते। थेरस्स णं अज्जभद्दबाहुस्स पाईणगोत्तस्स इमे चत्तारि थेरा अंतेवासी अहावच्चा अभिण्णाया होत्था, तं०-थेरे गोदासे थेरे अग्गिदत्ते थेरे जण्णदत्ते थेरे सोमदत्ते कासवगोत्ते णं। थेरेहितोणं गोदासेहिंतो कासवगोत्तेहिंतो एत्थ णं गोदासगणे नामंगणे निग्गए, तस्स णं इमाओ चत्तारि साहाओ एवमाहिज्जंति, तं०-तामलित्तिया कोडीवरिसिया पोंडवद्धणिया दासीखब्बडिया॥२०७॥ थेरस्स णं अज्जसंभूयविजयस्स माढरसगोत्तस्स इमे दुवालस थेरा अंतेवासी अहावच्चा अभिण्णाया होत्था, तं जहा-नंदणभद्दे उवनंदभद्द तह तीसभद्द जसभद्दे । थेरे य सुमिणभद्दे मणिभद्दे य ए॒नभद्दे य॥१॥थरे य थूलभद्दे उज्जुमती जंबुनामधेज्जेय। थेरे य दीहभद्दे थेरे तह पंडुभद्दे य ॥२॥ थेरस्स णं अज्जसंभूइविजयस्स माढरसगोत्तस्स इमाओ सत्त अंतेवासिणीओ अहावच्चाओ अभिन्नाताओ
१ अज्जपोग्गिले ख। अज्जयोमिले ग ॥ २ अज्जपोग्गिलाओ अज्जपोग्गिला ख । अज्जवोमिलाओ अज्जयोमिला ग॥३ गोदासे नाम छ ॥४दामखवडिया छ ॥५ सुमण ग-घ-च-छ॥ ६ गणिभद्दे क-ख ॥ ७ पुप्फभद्दे क ॥ ८ ०मती अन्जजंबुनामे य छ ।
Page #287
--------------------------------------------------------------------------
________________
६३
होत्था, तं जहा-जक्खा य जक्खदिन्ना भूया तेह होइ भूयदिन्ना य। सेणा वेणा रेणा भगिणीओ थूलभदस्स॥१॥॥२०८॥ थेरस्स णं अज्जथूलभद्दस्स गोयमगोत्तस्स इमे दो थेरा अहावच्चा अभिनाया होत्था, तं जहा-थेरे अज्जमहागिरी एलावच्छसगोत्ते, थेरे अज्जसुहत्थी वासिट्ठसगोत्ते। थेरस्स णं अज्जमहागिरिस्स. एलावच्छसगोत्तस्स इमे अट्ट थेरा अंतेवासी अहावच्चा अभिन्नाया होत्था, तं०-थेरे उत्तरे थेरे बलिस्सहे थेरे धणड्डे थेरे सिरिड़े थेरे कोडिन्ने थेरे नागे थेरे नागमित्ते थेरे छलुए रोहेगुत्ते कोसिए गोत्तेणं। थेरेहितो णं छलुएहितो रोहँगुत्तेहितो कोसियगोतेहिंतो तत्थ णं तेरासिया निग्गया। थेरेहितो णं उत्तरबलिस्सहेहितो तत्थ णं उत्तरबलिस्सहगणे नामं गणे निग्गए। तस्स णं इमाओ चत्तारि साहाओ एवमाहिज्जंति, तं जहा-कोसंबिया 'सोतित्तिया कोडवाणी चंदनागरी ॥२०९॥ थेरस्स णं अज्जसुहत्थिस्स वासिट्ठसगोत्तस्स इमे दुवालस थेरा अंतेवासी अहावच्चा अभिन्नाया होत्या, तं जहा-थेरे त्य अज्जरोहण भद्दजसे मेहगणी य कामिड्डी । सुट्ठियमुप्पडिबुद्धे रक्खिय तह रोहेंगुत्ते य ॥१॥ इसिगुत्ते सिरिगुत्ते गणी य बंभे गणी य तह सोमे। दस दो य गणहरा खलु एए सीसा सुहत्थिस्स॥२॥२१०॥ थेरेहिंतो णं अज्जरोहणेहितो कासवगुत्तेहितो तत्थ णं उद्देहगणे नामंगणे निग्गए। तस्सिमाओ चत्तारि साहोओ निग्गयाओ छच्च कुलाई एवमाहिज्जंति। से किं तं साहाओ? एवमाहिज्जति-उदुंबरिज्जिया मासपूरिया मैतिपत्तिया सुवन्नपत्तिया, से तं साहाओ। से कि तं कुलाई ?
१ तह चेव भूय० ग-च॥ २ रोहपुत्ते ग-छ ॥ ३ रोहपुत्ते० क-ख-ग ॥ ४-५ पत्थ छ । ६ सोत्तिमत्तिया कोंडधारी चंद छ ॥ ७ कोडवाणी ग। कोडंबिणी च ॥ ८ जसभद्दे मेहः क० विना ॥ ९०डिबद्ध च-छ ॥ १० रोहपुत्ते ख-घ॥ ११ पत्थ छ॥ १२०हाओ छच्च छ । १३ माहुरिज्जया छ॥ १४ सुन्नपत्तिया घ-च ॥
Page #288
--------------------------------------------------------------------------
________________
૬
एवमाहिज्जंति, तं जहा - पढमं च नागभूयं बीयं पुण सोमभूइयं होइ । अह उल्लगच्छ तहयं चउत्थयं हत्थिलिज्जं तु ॥ १ ॥ पंचमगं नंदिज्जं छट्टं पुण पारिहासियं होइ । उद्देहगणस्सेते छच्च कुला होंति नायव्वा ॥ २ ॥२११॥ थेरेहितो णं सिरिगुत्तेर्हितो णं हारियसगोत्तेहिंतो एत्थ णं चारणगणे नामं गणे निग्गए । तस्स णं इमाओ चत्तारि साहाओ सत्त य कुलाई एवमाहिज्जति । से किं तं साहातो ? एवमाहिज्जंति, तं जहा - हारियमालागारी संकासिया गवेधूया वज्जनागरी, से त्तं साहाओ । से किं तं कुलाई ? एवमाहिज्जंति, तं० – पढमेत्थ वत्थलिज्जं बीयं पुण वीचिधम्मकं होइ । तइयं पुण हालिज्जं चउत्थगं पूसमित्तेज्जं ॥ १ ॥ पंचमगं मालिज्जं छटुं पुण अज्जवेडयं होइ । सत्तमगं कण्हसहं सत्त कुला चारणगुणस्स ॥ २ ॥ २१२ ॥ थेरेर्हितो भद्दजसेहितो भारद्दायसगोत्तेहिंतो एत्थ णं उँडुवाडियगणे नामं गणे निग्गए । तस्स णं इमाओ चत्तारि साहाओ तिन्नि कुलाई एवमाहिज्जति । से किं तं साहाओ ? एवमाहिज्जंति, तं० - चंपिज्जिया भद्दिज्जिया काकंदिया मेहलिज्जिया, से तं साहाओ । से किं तं कुलाई ? एवमाहिज्जंति - भद्दजसियं तह भद्दगुत्तियं तइयं च होइ जसभदं । एयाई उडुवाडियगणस्स तिन्नेव य कुलाई ॥ १ ॥ २१३ ॥ थेरेर्हितो णं कामिङ्गिर्हितो कुंडिलसगोत्तेहिंतो एत्थ णं वेसवाडियगणे नामं गणे निग्गए । तस्स णं इमाओ चत्तारि साहाओ चत्तारि कुलाई एवमाहिज्जंति । से किं तं साहाओ ?
१ नातभूयं वितियं छ । २ णेयब्षा छ । ३ पीतिधम्मकं खन्छ । थितिचमक्कायं च ॥ ४ होलिज्जं ख-ग-च-छ ।। ५ अञ्ज्ञ्जमालियं घ । अज्जवेडगं छ ॥ ६ कण्णसहं छ ॥ ७ उन्नवाडिय च ॥ ८ कुंडलिस घ छ । कुडिलस ० ग ॥
Page #289
--------------------------------------------------------------------------
________________
६५
एव० - सावत्थिया रज्जपालिया अन्तरिज्जिया खेमलिज्जिया, से तं साहाओ । से किं तं कुलाई ? एव० - गणियं मेहिय कामड्रियं च तह होइ इंदपुरगं च । एयाई वेसवाडियगणस्स चत्तारि उ कुलाई ॥ १ ॥ २१४ ॥ थेरेर्हितो णं इसिगोत्तेहितो णं काकंदरहितो वासिसगोत्तेर्हितो एत्थ णं माणवगणे नामं गणे निग्गए । तस्स णं इमाओ चत्तारि साहाओ तिष्णि य कुलाई एव० । से किं तं साहाओ ? साहाओ एवमाहिज्जंति - कासविज्जिया गोयमिज्जिया वासिट्टिया सोरट्टिया से तं साहाओ । से किं तं कुलाई ? २ एवमाहिज्जंति, तं जहा - इसिगोत्तियत्थ पढमं, बिइयं इसिदत्तियं मुणेयव्वं । तइयं च अभिर्जेसंतं, तिन्नि कुला माणवगणस्स ॥ १ ॥ २१५॥ थेरेर्हितो णं सुट्टियसुप्पडिबुद्धेर्हितो कोडियकाकंदिएर्हितो वग्धावच्चसगोत्तेर्हितो एत्थ णं कोडियगणे नामं गणे निग्गए । तस्स णं इमाओ चत्तारि साहाओ चारि कुलाई एव० । से किं तं साहाओ ? २ एवमाहिज्जंति, तं जहा - उच्चानागरि विज्जाहरी य वहरी य मज्झिमिल्ला य । कोडिय - गणस्स एया, हवंति चचारि साहाओ ॥ १ ॥ से किं तं कुलाई ? २ एव० तं जहा-पढमेत्थ बंलिज्जं बितियं नामेण वच्छलिज्जं तु । ततियं पुण वाणिज्जं चउत्थयं पन्नवाहणयं ॥ १ ॥ २१६ ॥ थेराणं सुट्टि यसुपडिबुद्धाणं कोडियकाकंदाणं वग्घावचसगोत्ताणं इमे पंच थेरा अंतेवासी अहावच्चा अभिन्नाया होत्या, तं जहा - थेरे अंज्जइंददिने थेरे पियगंथे थेरे विज्जाहरगोवाले कासवगोत्ते णं थेरे इसिदत्ते थेरे अरहदत्ते । थेरेहितो hi पियथेर्हितो एत्थ मज्झिमा साहा निग्गया । थेरेर्हितो णं विज्जाह
१ परि० ६ ॥ २ खेमिलिज्जिया च छ । खमिलिज्जिया घ । ३ गुम्नमज्जिया छ । ४ जयंत ख छ । ५ बंभणिज्जं छ । ६ अज्जइंददते थेरे ख ॥ ७ णं इंददिन्न पियख ॥
Page #290
--------------------------------------------------------------------------
________________
रगोवालेहितो तत्थ णं विज्जाहरी साहा निग्गया॥२१७॥ थेरस्स णं अज्जइंददिन्नस्स कासवगोत्तस्स अज्जदिने थेरे अंतेवासी गोयमसगोत्ते। थेरस्स णं अज्जदिनस्स गोयमसगोत्तस्स इमे दो थेरा अंतेवासी अहाक्चा अभिन्नाया वि होत्था, तं०-थेरे अज्जसंतिसेणिए माढरसगोत्ते थेरे अज्जसीहगिरी जाइस्सरे कोसियगोत्ते। थेरेहितो णं अज्जसंतिसेणिएहितोणं माढरसगोत्तेहिंतो एत्थ णं उच्चानागरी साहा निग्गया॥२१८॥ थेरस्स णं अज्जसंतिसेणियस्स माढरसगोत्तस्स इमे चत्तारि थेरा अंतेवासी अहावच्चा अभिन्नाया होत्या, तं०-(ग्रं. १०००). थेरे अज्जसेणिए थेरे अज्जतावसे थेरे अज्जकुबेरे थेरे अज्जइसिपालिते। थेरेहिंतो णं अज्जसेणितेहिंतो एत्थ णं अज्जसेणिया साहा निग्गया। थेरेहितो णं अज्जतावसेहिंतो एत्थ णं अज्जतावासी साहा निग्गया। थेरेहितो णं अज्जकुबेरेहितो एत्थ णं अज्जकुबेरा साहा निग्गया। थेरेहितो णं अज्जइसिपालेहिंतो एत्थ णं अज्जइसिपालिया साहा निग्गया॥२१९॥ थेरस्स णं अज्जसीहगिरिस्स जातीसरस्स कोसियगोत्तस्स इमे चत्तारि थेरा अंतेवासी अहावच्चा अभिण्णाया होत्था, तं०थेरे धणगिरी थेरे अज्जवइरे थेरे अज्जसमिए थेरे अरहदिन्ने। थेरेहितो णं अज्जसमिएहितो एत्थ णं बंभदेवीया साहा निग्गया। थेरेहितो णं अज्जवइरेहितो गोयमसगोत्तेहिंतो एत्थ णं अज्जवईरा साहा निग्गया॥२२०॥ थेरस्स णं अज्जवइरस्स गोतमसगोत्तस्स इमे तिन्नि थेरा अन्तेवासी अहावचा अभिन्नाया होत्था, तं०-थेरे अज्जवइरसेणिए थेरे अज्जपउमे थेरे अज्जरहे । थेरेहिंतो णं अज्जवइरसेणिएहितो एत्थ णं अज्जनाइली साहा निग्गया। थेरेहितो णं अज्ज
१०पालिएहितो छ ॥ २ णं अज्जबंभदीविया छ ॥ ३ ०बइरसाहा ख-घ-छ ।
Page #291
--------------------------------------------------------------------------
________________
पउमेहिंतो एत्थ णं अज्जपउमा साहा निग्गया। थेरेहितो णं अज्जरहेहितो एत्थ णं अज्जजयंती साहा निग्गया॥२२१॥ थेरस्स णं अज्जरहस्स वच्छसगोत्तस्स अज्जपूसगिरी थेरे अंतेवासी कोसियगोत्ते । थेरस्स णं अज्जपूसगिरिस्स कोसियगोत्तस्सअज्जफरगुमित्ते थेरे अंतेवासी गोयमसगुत्ते ॥ २२२॥ ***
वंदामि फग्गुमित्तं च गोयमं धणगिरिं च वासिटुं। कोच्छि सिवभूई पि य कोसिय दोज्जितकंटे य ॥१॥ तं वंदिऊण सिरसा चित्तं वंदामि कासवं गोत्तं। णैक्खं कासवगोत्तं रक्खं पि य कासवं वंदे ॥२॥ वंदामि अज्जनागं च गोयमं 'जेहिलं च वासिढें । विण्डं माढरगोत्तं का
१-२ कामगो० ख-छ॥ ३ *** एतच्चिह्नस्थाने गाथाभ्यः प्राग् अर्वाचीनासु प्रतिषु निम्नोद्धतः स्थविरावलीविषयः पाठोऽधिक उपलभ्यते । तथाहि-थेरस्सण अज्जफग्गुमित्तस्स गोयमसगुत्तस्स अज्जधणगिरी थेरे अंतेवासी वासिटुसगोत्ते ॥३॥ थेरस्स णं अज्जधणगिरिस्स बासिटुसगोत्तस्स अज्जसिवभूई थेरे अंतेवासी कुच्छसगोत्ते ॥४॥ थेरस्स णं अज्जसिषभूइस्स कुच्छसगोत्तस्स अज्जभद्दे थेरे अंतेवासी कासवगुत्ते ॥५॥थेरस्त णं भज्जभहस्स कासवगुत्तस्स अज्जनक्खत्ते थेरे अंतेवासी कासवगुत्ते ॥६॥ थेरस्स णं अज्जनक्खत्तस्स कासवगुत्तस्स अज्जरक्खे थेरे अंतेवासो कासवगुत्ते ॥७॥ थेरस्स अज्जरक्खस्स कासवगुत्तस्स अज्जनागे थेरे अंतेवासी गोयमसगोत्ते ॥८॥ थेरस्स णं अज्जनागस्स गोयमसगुत्तस्स अज्जजेहिले थेरे अंतेवासी वासिट्रसगुत्ते ॥९॥थेरस्स णं अज्जजेहिलस्स बासिनुसगुत्तस्स अज्जविण्हू थेरे अंतेवासी माढरसगोत्ते ॥१०॥ थेरस्स पं अज्जपिण्हुस्स माढरसगुत्तस्स अज्जकालए थेरे अंतेवासी गोयमसगोत्ते ॥ ११॥ थेरस्सणं अज्जकालगस्स गोयमसगुत्तस्स इमे दुवे थेरा अंतेवासी गोयमसगोत्ता-थेरे अज्जसंपलिप थेरे अज्जभद्दे ।। १२॥ पपसिं दुण्ह वि थेराणं गोयमसगुत्ताणं अज्जवुड़े थेरे अंतेवासी गोयमसगुत्ते ॥ १३॥ थेरस्स ण अज्जवुडस्स गोयमसगोत्तस्स अज्जसंघपालिए थेरे अंतेवामी गोयमसगोत्ते ॥ १४॥ थेरस्स णं अज्जसंघपालियस्स गोयमसगोत्तस्स अक्जहत्थी थेरे अंते. वासी कासवगुत्ते ।। १५ ।। थेरस्स णं अज्जहत्थिस्स कासवगुत्तस्स अज्जधम्मे थेरे अंतेवामी सुव्बयगोत्ते ।। १६ ।। थेरस्स अज्जधम्मस्स सुव्वयगोत्तस्स अज्जसीहे थेरे अंतेवासी कासवगुत्ते ॥ १७॥ थेरस्सणं अज्जसीहस्स कावसगुत्तस्स अज्जधम्मे थेरे अंतेवासी कासवगुत्ते ॥१८॥ थेरस्स णं अज्जधम्मस्स कासवगुत्तस्स अज्जसंडिल्ले थेरे अंतेवामी ॥ १९॥ अर्वा० ॥ ४ सिवभूति गोच्छगोतं कासिय दोजन्न कण्हे य ॥२॥ ते बंदिऊण सिरसा भैतं वदामि कासवसगोतं । छ । त₹ कास० ख ॥ ६ जिट्रिलं छ॥
Page #292
--------------------------------------------------------------------------
________________
लगमवि गोयम वंदे ॥३॥ गोयमगोत्तेमभारं संप्पलय तह य भद्दयं वंदे। 'थेरं च संघवालियकासवगोत्तं पणिवयामि ॥४॥ वंदामि अज्जहत्थिं
१ क-घ विनाऽन्यत्र-त भमारंच-क। त्तगमार खत्त कुमारं छ-अर्वा०॥ २ सप्पढग बेबग-3। अप्पलयं तह ख-घ । संपलिय तह अर्वा०॥
३ थेरं च अज्जवुड़े गोतमगोतं णमंसामि ॥४॥ ते वैदिऊण सिरसाथिरसत्तचरितणाणसंपण्ण। थेरं च संघपालिय गोयमगोतं णमसामि ॥4॥ . मिउमहवसंपण्णं उपउत्तं जाणदंसणचरित्ते । थेरं वदितं पिप कासवगोतं पणिषयामि ॥६॥ तत्तो य थिरचरितं उत्तमसम्मत्तसत्तसंजुत्तं ।। देसिगणिखमासमणं माढरगोतं णमसामि ॥७॥ तत्तो अणुओगधरं धीरं मइसागरं महासत्तं । गिस्गिोत्तखमासमण बच्छसगोतं पणिषयामि ॥ ८॥ ततो य नाणदंसणचरित्ततषसुट्टिय गुणमहंत । थेरं कुमारधम्म वंदामि गणिं गुणोवेयं ॥९॥छ-पुस्तके ॥ . थेरं च अज्जवुई गोयमगुत्तं नमसामि ॥४॥ तबंदिऊण सिरसाथिरसत्तचरित्तनाणसंपन्नं । थेरं च संघवालिय गोयमगुरु पणिषयामि ॥५॥ वंदामि अज्जहर्थिच कास खंतिसागर धोर। गिम्हाण पढममाले काङगयं चैव सुद्धस्स ॥६॥ वदामि अज्जधम्मच सुब्वयं सीललविसंपन्न । जस्स मिक्खमणे देवो छत्तं वरमुत्तम बहा॥७॥ . हत्यिकासवगुत्तं धम्मं सिखसाह पणिषयामि। सीह कासषगुतं धम्म पि अकासवं वंदे ॥८॥ तं वदिऊण सिरसा थिरसत्तचरितमाणसंपन्न। . थेरं च अज्जजंबु गोअमयुतं नमसामि ॥९॥ मिउमहवसंपन्न उवउत्तं माणदसणचरित्ते । थेरं च नंदि पिय कासवगुत्तं पणिवयामि ॥१०॥ तत्तो अ थिरचरितं उत्तमसम्मत्तसत्तसंजुत्तं । देसिगणिखमासमण माढरगुत्तं ममंसामि ॥११॥ तत्तो अणुओगधरं धीरं मइसागर महासत्तं । थिरगुत्तखमासमणं बच्छस गुतं पणिषयामि॥१२॥ तत्तो य नाणदसणचरित्ततवसुट्टि गुणमहतं। थेरं कुमारधम्मं वदामि गणिं गुणोवेयं ॥१३॥ सुत्तत्थरयणभरिए खमदममवगुणेहि संपन्ने । देविडिखमासमणे कासवगुत्त पणिषयामि ॥ १४ ॥ अर्वाचीनासु प्रतिषु
Page #293
--------------------------------------------------------------------------
________________
६९
च कासवं खंतिसागरं धीरं । गिम्हाण पढममासे कालगयं चेत्तेसुद्धस्स ॥ ५ ॥ वंदामि अज्जधम्मं च सुव्वयं सीसलद्धिसंपन्नं । जस्स निक्खमणे देवो छत्तं वरमुत्तमं वहइ || ६ || हत्थं कासवगोत्तं धम्मं सिवसाहगं पणिवयामि | सीहं कासवगोत्तं धम्मं पिंय कासवं वंदे ॥ ७ ॥ सुत्तत्थरयणभरिए खमदममद्दवगुणेर्हि संपन्ने । देविडिखमासमणे कासवगोते पणिवयामि ॥ ८ ॥ २२३ ॥
तेणं काले णं तेणं समएणं समणे भगवं महावीरे वासाणं सवीसइरा मासे विकते वासावासं पज्जोसवेइ ॥ २२४॥ सेकेण भंते! एवं वुच्चइ–समणे भगवं महावीरे वासाणं सवीसहराए मासे विक्कते वासावासं पज्जोसवेइ ? जतो णं पाएणं अगारीणं अगाराई कडियाई उकंपियाई छन्नाई लिताई घट्टाई मैट्टाई संपधूमियाई खाओदगाई खातनिद्धमणाई अप्पणो अट्ठाए कँयाई परिभोत्ताई परिणामियाई भवंति 'से एतेऽट्टे एवं बुच्चइ - समणे भगवं महावीरे वासाणं सवीसइराए मासे वीइकंते वासावासं पज्जोसवेति ॥ २२५॥ जहा णं समणे भगवं महावीरे वासाणं सवीसइराए मासे वीइते वासावासं पज्जोसवेइ ताणं गणहरा वि वासाणं सवीसइराए मासे विइक्कंते वासावासं पज्जो - सर्विति ॥२२६॥ जहा णं गणहरा वासाणं जाव पज्जोसवेंति तहा णं गणहरसीसा वि वासाणं जाव पज्जोसविति ॥ २२७ ॥ णं गणहरसीसा वासाणं जाव पज्जोसर्विति तहा णं थेरा वि वासाणं जाव पज्जोसर्विति ॥ २२८ ॥ जहा णं थेरा वासाणं जाव पज्जोसविंति तहा णं जे इमे अज्जत्ताए समणा निग्गंथा विहरंति एए विणं वासाणं
जहा
१ चेव सुद्ध० क-च-छ ॥ २ ० संपत्तं क ॥ ३°रीहिं अगा छ ॥ ४ ताइं गुत्ताई घ० अर्वा ० ॥ ५ मट्ठाई सम्मट्ठाई संच-छ ॥ ६°धूविया गन्त्र ॥ ७ कडाई ग॥ ८ से तेणsट्टे छ । से पण अट्ठे ग घ ॥
Page #294
--------------------------------------------------------------------------
________________
७० जाव पज्जोसर्विति ॥२२९॥ जहा णं जे इमे अज्जत्ताए समणा निग्गंथा वासाणं सवीसइराए मासे विइकते वासावासं पज्जोसर्विति तहा णं अम्हं पि आयरियउवज्झाया वासाणं सवीसइराए मासे विइकते वासावासं पज्जोसवेंति॥२३०॥ जहा णं अम्हं आयरियउवज्झाया वासाणं जाव पज्जोसवेंति तहा णं अम्हे वि अज्जो! वासाणं सवीसइराए मासे विइकते वासावासं पज्जोसवेमो। अंतरा वि य से कप्पइ पज्जोसवित्तए नो से कप्पइ तं रयणि उवायणावित्तए ॥२३१॥
___वासावासं पज्जोसवियाणं कप्पइ निग्गंथाण वा निग्गंथीण वा सवओ समंता सकोसं जोयणं उग्गहं ओगिण्हित्ता णं चिट्ठिउँ अहालंदमवि उग्गहे॥२३२॥ वासावासं पज्जोसवियाणं कप्पइ निग्गंथाण वा निग्गंथीण वा सव्वओ समंता सकोसं जोयणं भिक्खायरियाए गंतुं पैडियत्तए। जत्थ णं नई निचोयगा निच्चसंदणा नो से कप्पइ सबओ समंता सकोसं जोयणं भिक्खायरियाए गंतुं पडियत्तए । एरवईए कुणालाए जत्थ चकिया एगं पायं जले किच्चा एगं पायं थले किच्चा एवं चकिया एवं णं कप्पइ सव्वओ समंता सकोसं जोयणं भिक्खायरियाए गंतुं पडियत्तए, एवं नो चकिया एवं णं नो कप्पइ सव्वओ समंता सकोसं जोयणं गंतुं पैडिनियत्तए ॥२३३॥
वासावासं पज्जोसविताणं अत्यंगतियाणं एवं वृत्तपुव्वं भवइ 'दावे भंते!' एवं से कप्पइ दावित्तए नो से कप्पइ पडिगाहित्तए ॥ २३४॥ वासावासं पज्जोसवियाणं अत्यंगईयाणं एवं वुत्तपुव्वं भवइ 'पडिगाहे भंते!' एवं से कप्पइ पडिगाहित्तए नो से कप्पइ दावित्तए ॥२३५॥ वासावासं पज्जोसवियाणं अत्यंगईयाणं एवं
१०ट्टितए अहा च॥ २ पडिएत्तए ग-य। एवमग्रेऽपि ॥ ३ °वइकु० ख- ॥ ४ °या सिया पगं ग॥ ५ पडिपत्तए ख-ग। पडियत्तए घ-च ॥
Page #295
--------------------------------------------------------------------------
________________
वृत्तपुव्वं भवइ 'दावे भंते! पडिगाहे भंते!' एवं से कप्पइ दावित्तए वि पडिगाहित्तए वि ॥२३६॥
वासावासं पज्जोसवियाणं नो कप्पइ निग्गंथाण वा निग्गंथीण वा हट्ठाणं आरोग्गाणं बलियसरीराणं इमाओ नवरसविगईओअभिक्खणं २ आहारित्तए, तं जहा-खीरं दहिं नवणीयं सप्पिं तिल्लं गुडं महं. मज्जं मंसं ॥२३७॥ वासावासं० अत्यंगतियाण एवं वृत्तपुव्वं भवइ 'अट्ठो भंते! गिलाणस्स ?' से य वयिज्जा 'अट्ठो। से य पुच्छियव्वे सिया 'केवईएणं अट्ठो?' से य वएज्जा ‘एवइएणं अट्ठो गिलाणस्स' । जं से पमाणं वदति से पमाणतो घेत्तव्वे । से य विन्नवेज्जा, से य विन्नवेमाणे लभिज्जा, से य पमाणपत्ते ‘होउ, अलाहि' इति वत्तव्वं सिया। से किमाहु भंते! एवइएणं अट्ठो गिलाणस्स। सिया णं एवं वयंतं परो वएज्जा 'पडिग्गाहेहि अज्जो!' तुमं पच्छा भो
खसि वो देहिसि वा' एवं से कप्पइ पडिग्गाहित्तए, नो से कप्पइ गिलाणनीसाए पडिग्गाहित्तए ॥२३८॥
वासावासं पज्जोसवि० अत्थि णें थेराणं तहप्पगाराई कुलाई कडाइं पत्तियाइं थेज्जाइं वेसासियाई सम्मयाइं बहुमयाइं अणुमयाई भवंति तत्थ से नो कप्पइ अदक्खु वइत्तए ‘अस्थि ते आउसो! इमं वा इमं वा?। से किमाहु भंते! सड़ी गिही गिण्हइ वा तेणियं पि कुज्जा ॥ २३९॥
वासावासं पज्जोसवि० निच्चभत्तियस्स भिक्खुस्स कप्पइ एगंगोयरकालं गाहावइकुलं भत्ताए वा पाणाए वा निक्खमित्तए वा पवेसित्तए वा,
नेऽन्नत्थ आयरियवेयावच्चेण वा उवज्झायवे० तवस्सिगिलाणवे० 'खुडएणं वा अवंणजायएणं- ॥२४०॥ वासावासं पज्जोसवि० चउ
१ वा दाहिसि च। वा पाहसि ग-छ॥ २ण समणाणं तह च॥ ३ ल्याई धणमंताई बहु० च॥ अहट्ट व ख-घ॥५ - एतचिह्नमध्यवर्ती पाठ : छप्रतावेव वत्तते ॥
Page #296
--------------------------------------------------------------------------
________________
७२
त्यभत्तियस्स भिक्स अयं एवइए विसेसे-जं से पाओ निक्खम्म पुव्वामेव वियडगं भोच्चा पेच्चा पडिग्गहगं संलिहिया संपमज्जिया, से य संथरिज्जा कप्पर से तद्दिवसं तेणेव त्तट्टेणं पज्जोसवित्तए, से य नो संथरिज्जा एवं से कप्पइ दोचं पि गाहावइकुलं भत्ताए वा पाणाए वा निक्खमित्त वा पविसित्त वा ॥ २४१ ॥ वासावासं पज्जोसवि० छट्टभत्तियस भिक्खुस्स कiति दो गोयरकाला गाहावइकुलं भत्ताए वा पाणाए वा निक्खमित्त वा वित्तिए वा ॥ २४२ ॥ वासावासं पज्जोसवि० अट्टमभत्तियस्स भिक्खुस्स कप्पंति तओ गोयरकाला गाहावइकुलं भत्ताए वा पाणाएं वा निक्खमित्त वा पविसित्त ए वा ॥ २४३॥ वासं पज्जोसवि० विकिट्टभत्तियस्स भिक्खुस्स कप्पंति सव्वे वि गोयरकाला गाहावइकुलं भत्ताए वा पाणाए वा निक्खमित्त वा पविसित्तए वा ॥ २४४ ॥
वासा
वासावासं पज्जोसवि० निच्चभत्तियस्स भिक्खुस्स कपंति सव्वाइं पागाई पडिगाहित्तए ॥ २४५ ॥ वासावासं पज्जोस ० चउत्थभत्तियस्स भिक्खुस कप्पंति तओ पाणागाई पडिगाहेत्तए, तं जहा - उस्सेइमं संसेइमं चाउलोदगं ॥ २४६ ॥ वासावासं पज्जोसवि० छट्टभत्तियस्स भिक्खुस कप्पंति तओ पाणगाईं पडिगाहेत्तए, तं जैहा-तिलो द सोद जवोद || २४७ ॥ वासावासं पज्जोसवि० अट्टमभत्तियस्स भि० कष्पंति तओ पाणयाइं पडिगाहिचए, तं जहा - आयामए सोवीरए सुद्धवियडे ।। २४८ ॥ वासावासं पज्जोसवि० विकिट्टभ
१ पत्ति छ । २ भत्ते घ ॥ ३ पाणाई घ ॥ ४ उस्सेइमं वा संसेइमं वा चाउलघोषणं वा च-छ ॥ ५ जहा- तिलोदगं वा तुसो च छ । च-छ जहा चाउलोदगं वा तुसोग ॥ ६ तुसोदगं वा जवोदगं बाग-च-छ ॥ ७ आयामगं वा सोधीरं वा सुद्धवियडं वा गच–छ ॥
Page #297
--------------------------------------------------------------------------
________________
त्तियस्स० कप्पइ एगे उसिणोदए वियडे पडिगाहेत्तए, से वि य णं असित्थे णो वि य णं सैसित्थे॥२४९॥ वासावासं पज्जोसवि० भत्तपडियाइक्खियस्स भिक्खुस्स कप्पइ एगे उसिणोदए पडिगाहित्तए, से वि य णं असित्थे नो चेव णं ससित्थे, से वि य णं परिपूते नो चेव णं अपरिपूर, से वि य णं परिमिए नो चेव णं अपरिमिए से वि ये णं बहुसंपण्णे नो चेव णं अबहुसंपण्णे- ॥२५०॥
वासावासं पज्जोसवि० संखादत्तियस्स भिक्खुस्स कप्पंति पंच दत्तीओ भोयणस्स पडिगाहित्तए पंच पाणगस्स, अहवा चत्तारि भोयणस्स पंच पाणगस्स, अहवा पंच भोयणस्स चत्तारि पाणगस्स, तत्थ णं एगा दत्ती लोणासायणमेत्तमवि पडिग्गाहिया सिया कपइ से तदिवसं तेणेव भत्तट्रेणं पज्जोसवित्तए, नो से कप्पइ दोच्चं पि गाहावइकुलं भत्ताए वा पाणाए वा निक्खमित्तए वा पविसित्तए वा ॥२५१॥
. वासावासं पज्जोसवियाणं नो से कप्पति निग्गंथाण वा निग्गथीण वा जाव उवस्सयाओ सत्तघरंतरं संखडिसनियट्टचारिस्स ऍत्तए। Hएंगे पुण एवमाहंसु-नो कप्पइ जाव उवस्सयाओ परेणं संखडि सन्नियदृचारिस्स एत्तए- । एगे पुण एवमाहंसु-नो कप्पइ जाव उवस्सयाओ परंपरेण संखडि सन्नियट्टचारिस्स एत्तए ॥२५२ ॥
वासावासं पज्जोसवि० नो कप्पइ पाणिपडिग्गहियस्स भिक्खुस्सँ कणगफुसियमित्तमवि वुट्टिकायंसि निवयमाणंसि गाहावइकुलं भत्ताए
.१ उसिणषियडे पडि० ख-। उसिणे वियडे पडि० घ-च । उसिणदवे पडिक छ । २ ससित्थए ग-घ॥ ३ भत्तपाणपडि० च-छ॥ ४ उसिणदवे पडि० छ ।५ - पतच्चिद-. मध्यगतः पाठः छ एव॥ ६ कुलं पिंडवायपडियाए निक्ख छ । ७ एत्तए, एगे एषमासु। एगे पुण च-छ ॥ ८ - पतच्चिद्वान्तर्गतः पाठः नास्ति सर्वत्र ॥ ९०स्स जति किंचि कणग० च-छ॥ १० °माणंसि पज्जोसवित्तए। नो कप्पड अगिहंसि० क॥
Page #298
--------------------------------------------------------------------------
________________
वा पाणाए वा नि० प०॥२५३॥ वासावासं पज्जोसवियस्स पाणिपडिग्गहियस्स भिक्खुस्स नो कप्पइ अगिहसि पिंडवायं पडिग्गाहित्ता पज्जोसवित्तए, -पेज्जोसवेमाणस्स सहसा बुट्टिकाए निवडिज्जा- देसं भोचा देसमायाय पाणिणा पाणिं परिपिहिता उरंसि वाणं निलिज्जिज्जा, कक्खंसि वा णं समाहंडिज्जा, अहाछनाणि वा लयणाणि उवागच्छिज्जों, रुक्खमूलाणि वा उवागच्छिज्जा, जहा से पाणिसि दते वा दतरए वा दगफुसिया वा नो परियावेज्जइ॥२५४॥ वासावासं पज्जोसवि० पाणिपडिग्गहियस्स भिक्खुस्त जं किंचि कणगफुसियमित्तं पि निवडइ नो से कप्पइ भत्ताए वा पाणाए वा निक्खमित्तए वा पविसित्तए वा ॥२५५॥ वासावासं पज्जोसवि० पडिग्गहधारिस्स भिक्खुस्त नो कप्पइ वग्धारियवुट्टिकायलि गाहावइकुलं भत्ताए वा पाणाए वा निक्खमित्तए वा पविसित्तए वा, कप्पइ से अप्पवुट्टिकायंसि संतरुत्तरंसि गाहावइकुलं भत्ताए पाणाए वा नि० वा प० वा ॥२५६ ॥ (ग्रं० ११००)
वासावासं पज्जो निग्गंथस्स निग्गंथीए वा गाहावइकुलं पिंडवायपडियाए अणुपविट्ठस्स निगिझिय २ वुट्टिकाए निवएज्जा कप्पड़ से अहे आरामंसि वा अहे उवस्सयंसि वा अहे वियडगिहंसि वा अहे रुक्खमूलंसि वा उवागांच्छत्तए, तत्थ से पुव्वागमणेणं पुवाउत्ते चाउलोदणे पच्छाउत्ते भिलंगसूवे कप्पइ से चाउलोदणे पडिग्गाहित्तए नो से कप्पड़ भिलिंगसूवे पडिग्गाहित्तए, तत्थ से पुव्वागमणेणं पुव्वाउत्ते भिलिंगसूवे पच्छाउत्ते चाउलोदणे कप्पड़ से भिलिंगसूवे पडिग्गाहित्तए नो से कप्पइ चाउलोदणे पडिग्गाहित्तए, तत्थ से पुवागमणेणं दो वि पुब्वाउत्ताइं
१ - पतचिह्नमध्यगत : पाठ : छ-एव ॥ २०हरिज्जा क॥ ३ वा लेणाणि क विना ॥ ४ ज्जा, निरो(रा)वरिसं वा रुक्खमूलं उवासेज्जा, जहा च ॥ ५ बज्जेज्जा। छ॥ ६ - एतच्चिहमध्यवर्ति सूत्रं च-छ नास्ति ॥
Page #299
--------------------------------------------------------------------------
________________
व ंति कप्पंति से दो वि पडिगाहित्तए, तत्थ से पुव्वागमणेणं दो विपच्छा उत्ताइं नो से कप्पंति दो वि पडिग्गाहित्तए, जे से तत्थ पुव्वागमणेणं पुव्वाउत्ते से कप पडिगाहित्तए, जे से तत्थ पुव्वागमणेणं पच्छाउत्ते से atus डिग्गाहि ॥ २५७ ॥
वासावासं पज्जोसवि० निम्गंथस्स गाहावइकुलं विडवायपडिया अणुपविटुस्स निगिज्झिय २ वुट्टिकाए निवएज्जा कप्पर से अहे आरामंसि वा अहे उवस्सयंसि वा अहे वियडगिहंसि वा अहे रुक्खमूलंसिवा उवागच्छित्तए, नो से कप्पइ पुव्वगहिएणं भत्तपाणेणं वेलं उवाइणावित्तए, कप्पड़ से पुव्वामेव वियडगं भोच्चा पिच्चा पडिग्गहगं संलिहिय सं २ पमज्जिय २ एगायगं भंडगं कडे जाव सेसे सूरिए जेणेव उवस्सए तेणेव उवागच्छित्तए, नो से कप्पइ तं स्यणि तत्थेव उवायणावित्तए ॥ २५८ ॥
७५
वासावासं पज्जोसवि० निग्गंथस्स गाहावइकुलं पिंडवायपsि - या अणुपविट्टस्स निगिज्झिय २ वुट्टिकाए निवइज्जा कप्पर से अहे आरामंसि वा अहे उवस्सयंसि वा जाव उवागच्छित्तए, तत्थ नो कप्पर एगस्स य निग्गंथस्स एगाए य निग्गंथीए एगयओ चिट्टित्तए, तत्थ नो कप्पइ एगस्स निग्ग्गंथस्स दोन्ह य निग्गंधीणं एगयओ चिट्ठित्त, तत्थ at nous rate fairस दोह य निमगंथीणं एगयओ चिट्टित्तए, तत्थ नो कम्पs दोह य निगगंथाणं एगाए य निग्गंथीए एगयओ चित्तिए, तत्थ नो कम्पs दोह य निग्गंथाणं दोण्ह य निग्गंथीणं एगयओ चिट्ठित्त, अस्थि या इत्थ केइ पंचमए खुड्डए वा खुड्डिया वा अन्ने वा संलोए सपडदुवारे एवहं कप्पर एगयओ चिट्ठित्तए ॥ २५९॥ सावासं पज्जोसवि० निग्गंथस्स गाहावइकुलं पिंडवायपडियाए अणुष्प
वा
१
कट्टु
जेणेव क - विना ॥
Page #300
--------------------------------------------------------------------------
________________
विट्ठस्स निगिज्झिय २ बुटिकाए निवएज्जा कप्पइ से अहे आरामं० अहे उवस्सयं० वा उवागच्छित्तए, तत्थ नो कप्पइ एगस्स निग्गंथस्स एगाए य अगारीए एगयओ चिट्ठित्तए, एवं चउभंगो, अत्थि या इत्थ केइ पंचमए थेरे वा थेरिया वा अन्नेसिं वा संलोते सपडिदुवारे एवं कप्पइ एगयओ चिट्ठित्तए ॥२६०॥ ऐवं चेव निग्गंथीए अगारस्स य भाणियव्वं ॥२६१॥
वासावासं पज्जोसवि० नो कप्पइ निग्गंथाण वा निग्गंथीण वा अपरिन्नएणं अपरिन्नयस्स अट्टाए असणं वा ४ जाव पडिग्गाहित्तए, से किमाहु भंते !? इच्छा परो अपडिन्नते मुंजिज्जा, इच्छा परो न मुंजिज्जा ॥ २६२॥
वासावासं० नो कप्पइ निग्गंथाण वा निग्गंथीण वा उदउल्लेण वा ससणिद्वेण वा कारणं असणं वा ४ आहारित्तए॥२६३॥ से किमाह भंते!? सत्त सिणेहायतणा, तं जहा-पाणी पाणीलेहा नहा नहसिहा भमुहा अहरोट्ठा उत्तरोट्ठा। अह पुण एवं जाणेज्जा-विगओअए से काए छिन्नसिणेहे एवं से कप्पइ असणं वा ४ आहारित्तए॥२६४॥
वासावासं प० इह खलु निग्गंथाण वा निग्गंथीण वा इमाई अट्ट सुहुमाई, जाइं छउमत्येणं निग्गंथेण वा निग्गंथीए वा अभिक्खणं २ जाणियव्वाइं पासियव्वाइं पडिलेहियब्बाइं भवंति,तं०-पाणसुहुमं पणगसुहुमं बीयसुहुमं हरियसुहुमं पुप्फसुहुमं अंडसुहुमं लेणसुहुमं सिणेहसुहमं ॥२६५॥ से किं तं पाणसुहमे ? २ पंचविहे पण्णत्ते, तं जहा किण्हे नीले लोहिए हालिद्दे सुकिले, अत्थि कुंथू अणुद्धरी नामं जा ठिया अचलमाणा छउमत्थाणं णिग्गंथाण वा णिग्गंथीण वा नो चक्खुमासं हव्व१ - एतन्मध्यगत : पाठ : छ एव वर्तते ॥ २ अपरिन्नत्तणं अपरिन्नत्तस्स च-छ॥
Page #301
--------------------------------------------------------------------------
________________
मागच्छइ, जा अट्ठिया चलमाणा छउमत्थाणं चपखुफास हव्वमागच्छह, जा छउमत्थेणं निग्गंथेण वा निग्गंथीए वा अभिक्खणं २ जाणियव्वा पासिय व्वा पडिलेहियब्वा भवइ, से तं पाणसुहुमे १॥२६६॥ से किं तं पणगसुहमे ? २ पंचविहे पण्णते, तं जहा-किण्हे नीले लोहिए ह्यलिहे । सुकिले, अत्थि पणगसुहुमे तद्दबसमाणवनए नाम पण्णत्ते, जे छउमत्येणं निग्गंथेण वा निम्गंथीए वा जाव पडिलेहियब्वे भवति से तं पणगसुहुमे २ ॥२६७॥ से किं तं बीपमुहुमे ? २ पंचविहे पण्णचे, तंजहा-किण्हे जाव सुकिल्ले, अस्थि बीयसुहुमे कण्णिपासमाणवनए नामं पण्णत्ते, जे छउमत्थेणं निग्गंथेण वा २ जाव पडिलेहियब्वे भवह, से तं बीयसुहुमे ३ ॥ २६८॥ से किं तं हरियसुहुमे ? २ पंचव्हेि पन्नत्ते, तं जहा-किण्हे जाव सुकिल्ले, अस्थि हरियसुहुमे पुढवीसमाणवनए, जे छउमत्थेणं निग्गंथेण वा २ अभिक्खणं २ जाणियब्वे जाव पडिलेहियव्वे भवइ, से वे हरियमुहुमे ४ ॥२६९॥ से किं तं पुष्फसुहुमे ? २ पंचविहे पन्नत्ते, तं जहा-किण्हे नाव मुकिले, अस्थि पुष्फसुहुमे रुक्खसमाणवने नामं पत्रचे, ने कामल्लेणं निग्गंथेण वा २ अभिक्खणं २ जाणियब्वे जाव पडिलेहियव्वे भवति, से तं पुषसुहमे ५॥२७०॥ से किं तं अंडसुहमे ? २ पंचविहे पन्नते, ते जहा-उदंसंडे उकलियंडे पिपीलियंडे हलियंडे हल्लोहलियंडे, जे छउमत्येणं निग्गंथेण वा नि २ जाव पडिलेहियव्वे भवइ, से तं अंडसुहमे ६ ॥२७१॥ से किं तं लेणसुहुमे ? २ पंचविहे पन्नत्ते, तं जहाउत्तिंगलेणे भिगुलेणे उज्जुए तालमूलए संबोकावट्टे नामं पंचमे, जे छउमत्थेणं निग्गंथेण वा निग्गंथीए वा अभिक्खणं २ जाणियब्वे जान पडिलेहियत्वे भवइ, से तं लेणसुहुमे ७ ॥२७२ ॥ से कि तं सिणेहसुहुमे ? २ पंचविहे पण्णत्ते, तं०-उस्सा हिमए महिया करए
Page #302
--------------------------------------------------------------------------
________________
७८ .
हरतणुए, जे छउमत्थेणं निग्गंथेण वा २ जाव पडिलेहियव्वे भवइ, से तं सिणेहसुहुमे ८ ॥२७३॥
वासावासं पज्जोसविए भिक्खु इच्छिज्जा गाहावइकुलं भत्ताए , वा पाणाए वा निक्खमित्तए वा पविसित्तए वा नो से कप्पइ अणापुच्छित्ता आयरियं वा उवज्झायं वा थेरं वा पवर्ति वा गणिं वा गणहरं वा गणावच्छेययं वा जंवा पुरओ कोउं विहरइ, कप्पइ से आपुच्छिउं आयरियं वा जाव जं वा पुरओ काउं विहरइ-इच्छामि णं भंते! तुब्भेहिं अब्भणुनाए समाणे गाहावइकुलं भत्ताए वा पाणाए वा निक्खमित्तए वा पविसित्तए वा, ते य से वियरेज्जा एवं से कप्पइ गाहावइकुलं भत्ताए वा जाव पविसित्तए वा, ते य से नो वियरेज्जा एवं से नो कप्पइ गाहावइकुलं भत्ताए वा पाणाए वा निक्खमित्तए वा पविसित्तए वा, से किमाहु भंते!? आयरिया पच्चवायं जाणंति ॥२७४॥ एवं विहारभूमि वा वियारभूमि वा अन्नं वा जं कि पि पओयणं, एवं गामाणुगाम दुइज्जित्तए ॥२७५॥
वासावासं पज्जोसविए भिक्खु य इच्छिज्जा अन्नयरिं विगई आहारित्तए नो से कप्पइ अणापुच्छित्ता आयरियं वा जाव गणावच्छेययं वा जं वा पुरओ कद्दु विहरइ, कप्पइ से आपुच्छित्ता णं तं चेव-इच्छामि णं भंते ! तुन्भेहिं अब्भणुनाए समाणे अन्नयरिं विगइं आहारित्तए, तं एवइयं वा एवतिक्खुत्तो वा, ते य से वियरेज्जा एवं से कप्पइ अन्नयरि विगइं आहारित्तए, ते य से नो वियरेज्जा एवं से नो
१जंच णं पु० छ॥२ कट्ट च-छ॥३ आपुच्छेत्ता ख-च॥ ४ जं च णे पु० छ॥५ कट्ट च-छ॥ ६ थेरा पच्च० थ। थेरा चेव पच्च० छ॥ ७ घासावासं० भिक्खु य इच्छेज्जा पहिया बियारभूमि वा विहारभूमि वा पवि०षा निकषा, पत्थ वि तहेव, थेरा चेव पच्चपातं माणति ॥२७५॥ वासावासं॥
Page #303
--------------------------------------------------------------------------
________________
कप्पइ अन्नयरिं विगई आहरित्तए, से किमाहु भंते! ? ओयरिया पञ्चवायं जाणंति ॥२७६ ॥ .. वासावासं प० भिक्खु य इच्छेज्जा अन्नयरिं तेइच्छं आउट्टित्तएं, तं चेव सव्वं ॥२७७॥ . वासावासं प० भिक्खु य इच्छिज्जा अन्नयरं ओरालं तवोकम्मं उवसंपज्जित्ता णं विहरित्तए, तं चेव सव्वं ॥ २७८॥ वासावासं पज्जोसविए भिक्खु य इच्छिज्जा अपच्छिममारणंतियसलेहणाजूसणाझूसिए भत्तपाणपडियाइक्खिए पाओवगए कालं अणवकंखमाणे विहरत्तए वा निक्खमित्तए वा पविसित्तए वा, असणं वा ४ आहारित्तए वा, उच्चारपासवणं वा परिठ्ठावित्तए सज्झायं वा करित्तए धम्मजागरियं वा जागरित्तए, नो से कप्पइ अणापुच्छित्ता तं चेव ॥२७९ ॥
वासावासं पज्जोसविए भिक्खु य इच्छिज्जा वत्थं वा पडिग्गहं वा कंबलं वा पायपुंछणं वा अनयरिं वा उवहिं आयावित्तए वा पयावित्तए वा, नो से कप्पइ एगं वा अणेगं वा अपडिण्णवित्ता गाहावइकुलं भत्ताए वा पाणाए वा निक्खमित्तए वा पविसिचए वा, असणं वा पाणं वा खाइमं वा साइमं वा आहारित्तए, बहिया विहारभूमी वा वियारभूमि वा सज्झायं वा करित्तैए, काउस्सग्गं वा ठाणं वा ठाइत्तए, अस्थि या इत्थ केई अहासन्निहिए एगे वा अणेगे वा कप्पइ से एवं वदित्तए-इमं ता अज्जो! तुम मुहुत्तगं जाणाहि जाव ताव अहं
१थेरा छ॥ २०त्तए, णो से कम्पति अणापुच्छित्ता तहेव जाव इच्छामि णं भंते! तुम्भेहिं अब्भणुण्णाए समाणे अण्णतरि तेइच्छं आउट्टित्तप, ते य से वि० एवं से कप्पति अण्णतरिं, ते य से णो वियरे० तहेव जाव पच्चवातं जाणंति॥ वासावासं० भिक्खु य इच्छेज्जा अण्णतरं ओराल कल्लाणं सिर्ष धणं मंगलं सस्सिरीयं महाणुभाग तवाकम्म उपसंपज्जित्ताण विहरित्तर तहेव अभिलावे । वासावासं छ॥ ३ अन्नयरं वा उपकरणजायं आयावि०: च॥ ४ चा उच्चारपासवणं परिहावित्तप समायं च-छ॥५°त्तए, धम्मजागरियं वा जागरित्तए, काउस्सग्गं छ॥ ६ केह अभिसमन्नागए अहास ग॥
Page #304
--------------------------------------------------------------------------
________________
गाहावइकुलं जाव काउसग्गं वा ठाणं वा ठाइचए, से य से पडिसुणिज्जा एवं से कैप्पइ गाहावइ तं चेव, से य से नो पडिसुणिज्जा एवं से नो कप्पड़ गाहावइकुलं जाव काउस्सग्गं वा ठाणं वा ठाइचए ॥२८॥
वासावासं० नो कप्पइ निग्गंधाण वा निग्गंथीण वा अणाभिगहियसेज्जासणियं होत्तए, आयाणमेतं, अणभिग्गहियसेज्जासणियस्स अणुच्चाकुइयस्स अणटाबंधिस्स अमियासणियस्स अणातावियस्स असमियस्स अभिक्खणं २ अप्पडिलेहणासीलस्स अप्पमज्जणासीलस्स तहा २ णं संजमे दुराराहए भवइ अणायाणमेतं, अभिग्गहियसेज्जासणियस्स उच्चाकुवियस्स अट्ठाबंधिस्स मियासणियस्स आयाविस्स समियस्स अभिक्खणं २ पडिलेहणासीलस्स पमज्जणासीलस्स तहा २ णं संजमे सुआराहए भवइ ॥२८१॥
वासावासं पज्जोसवि० कप्पइ निग्गंथाण वा २ तओ उच्चारपासवणभूमीओ पडिलेहित्तएँ, न तहा हेमंतगिम्हासु जहा णं वासावासेसु, से किमाहु भंते ! १ वासावासएसु णं ओसन्नं पाणा य तणा य बीया य पंणगा य हरियायणा य भवंति ॥२८२॥ वासावासं पज्जोसवि० कप्पइ निग्गंथाण वा निग्गंथीण वा तओ मत्तगाई गिण्हित्तए, तं०-उच्चारमत्तए पासवणमत्तए खेलमत्तए ॥२८३॥
वासावासं पज्जोसवि० नो कप्पइ निग्गंथाण वा निग्गंथीण वा परं पज्जोसवणाओ गोलोमप्पमाणमित्ते वि केसे तं रयणि उवायणावित्तएँ, पक्खिया आरोवणा, मासिते खुरमुंडे, अद्धमासिए कचरिमुंडे, छम्मासिए लोए, संवच्छरिए वा थेरकप्पे ॥२८४॥
. १ कुलं भत्ताए या पाणाए वा पविसामि बाणिक्खमामि वा जाव च॥ २ ठामि, सेय च-छ॥ ३ कप्पड जाप काउस्सग्मं वा ठाणं वा ठाइतए, से य से जो पडिसुणेज्जा च॥ ४ तप, णो वेवणं तहाच॥ ५ वासासुर-बिना ॥६रियातणाच॥७०सप, अज्जेणं खुरमुंडपण वा लुक्कसिरपण वा होयव्वं सिचा, पक्खिाया।
Page #305
--------------------------------------------------------------------------
________________
वासावासं पज्जोसवि० नो कप्पह निमांथाण वा निग्गंथीण वा परं पज्जोसवणाओ अहिगरणं वदित्तए, जो गं निग्गंथो चा २ परं पन्जोसवणाओ अहिगरणं वेयइ से णं 'अकपोणं अज्जो! वयसी ति क्सवे सिया, जो णं निग्गंथो वा २ परं फज्जोसवणाओ अहिगरणं वयइ से णं निजूहियव्वे सिया ॥२८५॥ . वासवासं पज्जोसवि० इह खलु निगंथाण वा २ अज्जेष कक्खंडे कडुए बुग्गहे समुप्पज्जिज्जा सेहे राणियं खामिब्जा, राझणिए मिसेहं खामिज्जा, [ग्रं० १२००] खमियव्वं खेमावेपन्वं, उपसमियध्वं उक्समायव्वं, सम्मुइसंपुच्छणाबहुलेणं होयब्वं, जो उवसमइ तस्स अल्यि आराहणा, जो न उक्समद तस्स नत्यि आराहणा, तम्हा अपपणा मेघ उपसमिमव्वं, से किमाहु भंते ! ? उवसमसारं खु सामण्णं ॥२८६॥ .......
वासावासं प० कप्पह निग्गंयाण मा २ तमो अस्सया गिन्हितए, वेउव्विया पडिलेहा साइज्जिया ममज्जा ...वासावासं० कृपा मिगंवाय वा.२ मना दिसंवा अशुदिसं वा अवगिन्झिय भत्तपाणं मवेसितार, से किमाहुते!? ओसनं सर्मणा वासासु तवसंपउत्ता भवंति, तवस्सी दुलले किलते मुच्छिज्ज वा पवडिज्ज वा तामेव दिसं वा अणुदिसं वा समणा भगवंतो पडिजागरंति ॥२८॥
वासावासं ५० कप्पइ निगंथाण वा २ जाव चत्तारि पंच जोयणाइं गंतुं पडियत्तए, अंतरा वि से कप्पइ वत्थए, नो से कप्पइ तं रयणि तत्थेव उवायणावित्तए ॥२८९॥
इच्चेयं संवच्छरियं थेरकप्पं अहासुत्तं अहाकप्पं अहामग्गं अहातचं सम्मं कारणं फासित्ता पालित्ता सोभित्ता तीरित्ता किट्टित्ता आराहिता
१ वयह वदंतं वा सातिज्जति च-छ ॥२ खामेयव्वं क-विना ॥ ३ उपसामियव्वं ग-च-छ॥ ४ समणा भगवंतो तव० च॥
Page #306
--------------------------------------------------------------------------
________________
आणाए अणुपालित्ता अत्येगइया समणा णिग्गंथा तेणेव भवग्गहणेणं सिझंति बुझंति मुच्चंति परिनिब्वायंति सव्वदुक्खाणमंतं करेंति, अत्यंगइया दोचेणं भवग्गहणेणं सिझंति जाव सव्वदुक्खाणमंतं करेंति, अत्यंगइया तच्चेणं भवग्गहणेणं जाव अंतं करेंति, सत्तट्ट भवग्गहणाई नाइक्कमति ॥२९॥
तेणं कालेणं तेणं समएणं समणे भयवं महावीरे रायगिहे नगरे गुणसिलए चेइए बहूर्ण समणाणं बहूणं समणीणं बहूणं सावयाणं बहूणं सावियाणं बहूणं देवाणं बहूणं देवीणं मज्झगए चेव एवमाइक्खइ एवं भासइ एवं पण्णवेइ एवं परूवेइ पज्जोसवणाकप्पो नामऽज्झयणं सअटुं सहेउयं सकारणं ससुत्वं सअत्थं सउभयं सवागरणं मुज्जो.२ उवदंसेइ त्ति बेमि ॥२९१॥
॥पज्जोसवणाकप्पा सम्मत्तो। अट्ठमज्झयणं सम्मत्तं ॥ एकिकाक्षरगणनाग्रन्थाप्रमानमिदमः- .. एकः सहस्रो द्विशतीसमेतः, लिष्टस्तया पोडशभिर्विदन्तु । कल्पस्य संख्या कथिता विशिष्टा, विशारदैः पर्युषणाभिधस्य ॥१॥
॥ ग्रन्थानम् १२१६॥
Page #307
--------------------------------------------------------------------------
________________
कल्पसूत्रस्य चूर्णी नियुक्तिमर्भा
पृथ्वीचन्द्रसूरिमणीत टिप्पनकम् ।
Page #308
--------------------------------------------------------------------------
Page #309
--------------------------------------------------------------------------
________________
॥ जयन्तु वीतरागाः ॥
कप्पसुत्तस्स चुण्णी। (दसामुयक्खंघमुत्तट्ठमज्झयणस्स णिज्जुत्तिगभा चुण्णी) संबंधो-सत्तमासिब फासेत्ता आगतो ताहे वासाजोग्ग उवहिं उप्पाएति, वासाजोगं च खेतं पडिलेहेति, एतेण संबंधेण पज्जोसमणाकप्पो संपत्तो। तस्स दारा चत्तारि, अधिकारो वासावासजोग्गेण खेत्तेण उवहिणा य, जा य वासासु मनाया। णामणिप्फण्णो पजोसमणाकप्पो। दुपदं नाम-पज्जोसमणा कप्पो य । पज्जोसमणाए कप्पो पज्जोसमणाकप्पो । पज्जायाणं ओसमणा पज्जोसमणा । अधवा परि-सव्वतोभावे, “ उष निवासे", एस पज्जोसमणा ॥ इदाणि णिज्जुत्तीवित्थारो
पज्जोसमणाए अक्सराई होति उ इमाइं गोणाई। परियायवक्त्यवणा, पज्जोसमणा य पागझ्या ॥१॥ परिवसणा पज्जुसणा, पज्जोसमणा य पासवासो य।
पढमसमोसरणं ति य, ठवणा जेटोग्गहेगहा ॥२॥ पज्जोसमणाए० गाहाद्वयम् । पज्जोसमणा एतेसिं भक्खराणं शकेन्द्रपुरन्दरवदेकार्थिकानि नामानि गुणनिप्फण्णानि गौणानि । जम्हा पव्वज्जापरियातो पज्जोसमणावरिसेहिं गणिज्जति तेण परियागववत्थवणा भण्णति । जहा-आलोयण-वंदणाईसु जहारायणियाते कीरमाणेसु अणज्जमाणे परियाए पुच्छा भवतिकति पज्जोसमणातो गयातो उवटावियस्स !। जम्हा उउबद्विता दव-क्खेत्त-काल-भावपज्जाया एत्थ पज्जोसविनंति, उज्झिजति ति भागतं होइ, अण्णारिसा दव्वादिपज्बाया वासारचे आयरिजति तम्हा पज्जोसमणा भण्णति । पागतिय ति पज्जोसमण त्ति एवं सव्वलोगसामण्णं । पागतियागिहत्था । एगत्थ चत्तारि मासा परिवसंतीति परिवसणा । सव्वासु दिसासु ण परिभर्मतीति पजुसणा। वरिसासु चत्तारि मासा एगत्थ अच्छंतीति वासावासो। णिव्वाघातेणं पाउसे चेव वासपाउग्गं खितं पविसंतीति. पढमसमोसरणं । उडुबद्धाओ अण्णा मेरा ठविज्जतीति ठवणा । उडुबद्धे एकेक मासं खेत्तोग्गहो भवति, वरिसासु चत्तारि मासा एगखेत्तोग्गहो भवति त्ति जिनहो । एषां व्यञ्जनतो नानात्वम् , न त्वर्थतः ॥१॥२॥ एषामेकं टवणाणामं परिगृह्य णिक्खेवो कज्जति
ठवणाए णिक्खेवो, छको दव्वं च दव्वणिक्खेवो।' खेत्तं तु जम्मि खेत्ते, काले कालो जहिं जो उ ॥३॥ ओदइयाईयाणं, भावाणं जा जहिं भवे ठवणा।
भावेन मेण य पुणो, पिज्जए भावठवणा ॥४॥ १ ओवद्धिता प्रत्यन्तरे ॥ २ ओषद्धातो प्रत्य० ॥ ३ उदईयाईयाणं प्रत्य• ॥ ४ ठविज्जई प्रत्य० ॥ ठाविजइ प्रत्य० ॥
Page #310
--------------------------------------------------------------------------
________________
૮૬
ठवणाए णिक्खेवो० गाहा [द्वयम् ] | णामठवणाओ गयाओ । दव्वहवणा जाणगसरीर भवि सरीरवतिरित्ता 'दव्वं च दव्वनिक्खेवो' जाई दव्वाइं परिभुज्जति जाणि य परिहरिज्जति । परिभुज्जंति तण-डगल-छार-मलगादि । परिहरिजंति सञ्चित्तादि ३ । सच्चित्ते सेहो ण पव्वाविज्जित, अचित्ते वत्थादि ण घेप्पति पढमसमोसरणे, मीसए सेहो सोवहितो । खेत्तटुवणा सकोसं जायणं, कारणे वा चचारि पंच जोयणाई | कालवणा चत्तारि मासा, यच्च तरिंम कल्प्यम् । भावडवणा कोधादिविवेगो भासासमितिजुत्ते य होतव्वं ॥ ३ ॥ ४ ॥ एतेसि सामित्तादिविभासा कायव्वा तत्थ गाधा
सामित्ते करणम्मि य, अहिगरणे चैव होंति छन्भेया । गत्त-पुहत्तेर्हि, दव्वे खेत्तद भावे य ||५||
ते० गाहा | दव्वस्स ठवणा दव्वठवणा, दव्वाणं वा ठवणा दव्वठवणा, दग्वेण वा ठवणा दव्वठवणा, दव्वेहिं वा ठवणा २, दव्वम्मि वा ठवणा द० २, दव्वेसु वा ठ० २ । एवं खेत्त - कालभावे विगत्त-पुहत्तेहिं सामित्त करणा-ऽधिकरणा भाणितव्या । तत्थ दव्वस्स ठवणा जहा कोई संथारगं गेण्हति, दव्वाणं जधा तिन्नि पडोगारेणं गेण्हति, दव्वेणं जधा वरिसारते चउसु मासेसु एकसिं आयंबिलेण पारेता सेसं कालं अभत्तङ्कं करेति, दव्वेहि मासेणं मासेणं चत्तारि आयंबिलपारणया, एवं निव्यणं पि, दव्वम्मि जधा एगंगिए फलए ठायव्वं, दव्वेसु जधा द मोदीकट्टसंथारए । खेत्तस्स एगगामरस परिभोगो, खेत्ताणं तिगामादीणं अंतरपल्लीयादीणं, करणे एगत्त-पुहत्तेणं णत्थि, अधिकरणे एगखेत्ते परं अद्धजोयणमे ते गंतुं पडिएत्तए, पुहत्तेणं दुयमादीहिं वि अद्धजोयणेहिं गंतुं पडिएत्तए कारणे । कालस्स जा मेरा साठविज्जति – अकप्पिया वासारत काले ण परिघेप्पति, कालाणं चउन्हं मासाणं ठवणा, काण आसाढपुणिमाए कालेण ठायंति, कालेहिं पंचाहे पंचाहे गते कारणे ठायंति, कालम्मि पाउसे ठायंति, कालेसु आसाढ पुण्णिमाओ सवीसतिरायमासदिवसेसु गतेसु ठार्यंति कारणे । भावस्स ओदइयस्स ठवणा, भावाणं खतियं भावं संकमंतस्स सेसाणं भावाणं परिवज्जणा होइ, भावेणं णिज्जरहाए ठाति, भावेहि णिज्जरट्टयाए संगहट्टयाए वेतावच्चं करेति, भावम्मि खतोवसमिते, भावेसु णत्थि, अहवा खतोवसमिते भावे सुद्धातो सुद्धतरं एवमादिसु परिणमंतस्स भावेसु ट्रुवणा भवति ॥५॥ एवं ताव दव्वादि समासेणं भणितं । इदाणि एते चेव वित्थरेण भणीहामि । तत्थ ताव पढमं कालवणं भणामि । किं कारणं ? जेण तं सुतं कालवणात्तादे सेणं परुवेतव्वं
T
कालो समयादीओ, पगयं समयम्मि तं परूवेस्सं । णिक्खमणे य पवेसे, पाउस सरए य वोच्छामि || ६ ||
१ णिविओयणं पि प्रत्यन्तरेषु ॥ २ दोमादीकंखी संधारप प्रत्थ० । दोमादीकं पी संथारप प्रत्यन्तरेषु ॥ ३° काले परिघेप्पति प्रत्यः । कालोपरि घेप्पति प्रत्य० ॥ ४° माकालेण प्रत्यन्तरेषु । ५ संकंतस्स प्रत्यन्तरेषु ॥ ६ जं पयं सुप्तं
•
प्रत्य० ॥
Page #311
--------------------------------------------------------------------------
________________
८७
कालो समयादीओ० गाथा । असंखेज्जसमया आवलिया, एवं सुत्तालावरण जाव संवच्छरं । एत्थ पुण उडुबद्धेण वासारत्तेण य पगतं, अधिगार इत्यर्थः । तत्थ पाउसे पवेसो वासावासपाउग्गे खेत्ते, सरते तातो निग्गमणं ॥६॥
ऊणाइरित्तमासे, अट्ट विहरिऊण गिम्ह हेमंते ।
एगाई पंचाई, मासं च जहासमाहीए ॥७॥ .. ऊणातिरित्त० गाहा । चत्तारि हेमंतिया मासा, चत्तारि गिम्हमासा, एते अट्ट विहरति । ते पुण अट मासा ऊगा वा अतिरित्ता वा विहरिज्जा ॥७॥ कथं पुण ऊणा वा अतिरित्ता वा भवंति ? तत्थ ताव जहा ऊगा भवंति तथा भण्णति
काऊण मासकप्पं, तत्थेव उवागयाण ऊणा ते ।
चिक्खल्ल वास रोहेण वा वि तेण ट्ठिया ऊणा ॥८॥
काऊण० पुव्वद्धं । आसाढचाउम्मासितं पडिकते, जति अण्णत्थ वासावासपाउग्गं खेत्तं गस्थि ताहे तत्थेव ठिता वासावासं एवं ऊणा अट्ट मासा, जेण सत्त मासा विहरिता ।।
अहवा इमेहिं पगारेहिं ऊणा अट्ठ मासा होज्ज
चिक्खल्ल. पच्छद्धं । जत्थ वासारत्तो कतो ततो कत्तियचाउम्मासिए ण णिग्गया। इमेहि कारणेहिं-पंथे चिक्खल्लो तत्थ खुप्पिज्जति, वासं वा ण ओरमती, रोहगो वा जातो। जाव मग्गसिरं सव्वं ण णिग्गता, ताहे पोसे णिग्गयाणं पोसादीया आसाढंता सत्त मासा विहरिता, एवं ऊणो भवंति ॥८॥ इयाणिं जहा अतिरित्ता अट्ठ मासा विहरिता होज्ज तहा भण्णति
वासाखेत्तालंभे, अदाणादीसु पत्तमहिगातो।
सागवाघाएण व, अपडिकमि जइ वयंति ॥९॥ वासाखेत्तालंभे० गाधा । साहुणो आसाढचाउमासिए पडिकंते वासावासपातोग्गं खेत्तं मग्गंता ण लभंति, ताहे तेहिं मग्गतेहिं ताव ण लद्धं जाव आसाढचाउम्मासियातो सवीसतिरातो मासो गतो, णवरं भैहवए जोण्हस्स पंचमीए लद्धं खेत्तं तम्मि दिवसे पज्जोसवियं, एवं णव मासा सवीसतिराता विहरिता। अहवा साधू अद्धाणपडिवण्णा, सत्थवसेणं आसाढचाउम्मासियातो परेणं पंचाहेण वा दसाहेण वा जाव सवीसतिराते वा मासे खेत्तं पत्ता, एवं अतिरित्ता अट्ठ मासा विहरिता। अहवा जत्थ वासावासो कतो ततो खेत्तातो आरतो चेव कत्तियचाउम्मासियरस णिग्गच्छंति इमेहिं कारणेहिं—कत्तियऍणिमाते आयरियाणं णक्खत्तं असाहगं, अण्णो वा कोइ तदिवसं वाघातो भविस्सति ताहे अपुण्णे कत्तिए णिग्गच्छंता भतिरिते अह मासे विहरिस्संति ॥९॥ "एगाहं पंचाहं मासं व जहासमाधीए" (गा० ७) अस्य व्याख्या
पडिमापडिवण्णाणं, एगाई पंच होतऽहालंदे। - जिण-सुदाणं मासो, णिकारणओ य थेराणं ॥१०॥ १ पायोग्गं प्रत्य० ॥ २ भरपदनो° प्रत्यन्तरेषु ॥ ३ °पुण्णिमाए प्रत्य० ॥
Page #312
--------------------------------------------------------------------------
________________
૮૮
डिमाषडिवन्नाणं० गाहा । पडिमापडिवण्णा उडुबद्धे एकैकं अहोरतं एगखेत्ते अच्छंति । अहालंदिया पंच अहोरताई. एगखेत्ते अच्छेति । जिणकप्पिया मासं । सुद्धपरिहारिया एवं चेव । थेरकप्पिया णिव्वाघातेण मासं, वाघाए ऊणं वा अतिरिक्तं वा मासं ॥१०॥
'ऊणाहरित मासा, एवं थेराण अट्ठ णायव्वा ।
इयरे अट्ठ विहरिजं, णियमा चत्तारि अच्छंति ॥ ११ ॥
ऊणातिरित्त मासा० गाधा । ' इयरे णाम' पडिमा पडिवण्णया अहालंदिया एते एवं रितित्ता उउबद्धे कहिं पुण ठातव्वं वासारत्तिया चत्तारि मासा सव्वे वि अच्छति एगखेत्ते ॥११॥ आसाढ पुण्णिमाए, वासावासं तु होति ठायव्वं । मग्गसिरबहुलदसमी जाव एकम्मि खेत्तम्मि ॥ १२ ॥
आसाढपुणिमा वासावासेसु होति ठातव्वं० गाधा । आसाढपुण्णिमाए वासावासं ठातव्वं ॥१२॥ बाहि ठिया बसमेहिं, खेत्तं गाहेतु वासपाओग्गं ।
पं कठवण, सावणसुद्धस्स पंचाहे ||१३||
बाहि ठिया सभेधि० गावा । 'बाहि ठिय' त्ति जत्थ आसाढमासकप्पो कतो तत्थ दसमीए आरम्भ जाव आसाढमासपण्णरसी ताव वासावास पाउग्गे खेत्ते संथारय- डगलग-छार-मल्लगादी गेव्हंता वसभा भावेंति य खेत्तं साधुभावणाए । ततो आसाढपुण्णिमाए वासावासपाउग्गे खेत्ते गंतुं आसाढ चाउम्मासि पडिक्कमंति, पंचहिं दिवसेहिं पज्जोसवणाकप्पं कहेंति, सावणबहुलस्स पंचमीए पज्जोसवेंति । अह बाहिहि वसमेहिं ण गहिताणि छारादाणि ताहे, कप्पं कहेंता चेव गेण्ंति मलगादीणि । एवं साढपुणिमा ठिता जाव मग्गसिरबहुलस्स दसमी ताव एगम्मि खेत्ते अच्छेज्जा तिष्णि वा दसराता । एवं तिन्नि पुण दसराता चिक्खल्लादीहिं कारणेहिं ॥ १३ ॥
एत्थ तु अणभिग्गहियं, वीसतिरायं सवीसतीमासं । तेण परमभिग्ग हियं, गिहिणातं कत्तिओ जाव ॥ १४॥
एत्थ उ० गाधा । 'एत्थ 'ति पज्जोसविते सवीसतिरायस्स मासस्स आरतो जति गिहत्था पुच्छंति - तुभे अज्जो ! वासारतं ठिता ? अध णो ताव ठाध ? । एवं पुच्छिएर्हि जति अभिवड्ढियसंवच्छरो जथ अधिमासतो पति तो आसाढपुण्णिमातो- वीसतिराते गते भण्णति 'ठिला मो' त्ति, आरतो ण कप्पति वोत्तुं 'ठिता मो' त्ति । अह इतरे तिष्णि चंदसंबच्छरा तेसु सवीसतिराए मासे गते भण्णति 'ठिता मो' त्ति, आरतो ण कप्पति वोतुं 'ठिता मो' त्ति ॥ १४॥ किं कारणं :
१ थेराण होंति णायध्वा प्रत्यन्तरेषु ॥ २ निशीथ चूर्णो " अहालंदिया विसुद्धपरिहारिया जिकप्पिया य " इति पाठः ॥ ३ एवं विहरिता प्रत्यन्तरे ॥ ४ वासावासेसु होति प्रत्य० । वासा. वासासु होति प्रत्य० । वासावासम्मि होति प्रत्य० ॥ ५° मीए जाब प्रत्यं ॥ ६ वासाण सुखदसमीप निर्युक्तिप्रत्यन्तरेषु ॥
Page #313
--------------------------------------------------------------------------
________________
असिवाइकारणेहि, अहवा वासं ण मुठ्ठ आरदं ।
अहिवढियम्मि वीसा, इयरेसु सेवीसई मासो ॥१५॥ असिवादि० गाहा । कयाति असिवातीणि कारणाणि उप्पज्जेजा जेहिं णिग्गमणं होज्जा ताहे ते गिहत्था मण्णेज्ज-ण किंचि जाणंति एते, मुसावायं वा उल्लवेंति, जेणं 'ठिता मो' त्ति भणिता णिग्गया। अहवा वासं ण सुटु आरद्धं, तेण लोगो भीतो धण्णं अपितुं ठितो, साधूहि भणितं 'ठिया मो' त्ति, जाणंति एते-वरिसिस्सति तो मुयामो .धण्णं, विकिणामो अधिकरणं, घराणि य छएंति, हलादीण य संठप्पं करेंति । जम्हा एते दोसा तम्हा वीसतिराते अगते सवीसतिराते वा मासे अगते ण कम्पति वोत्तुं 'ठिता मो' त्ति ॥१५॥ एत्य तु पणगं पणगं, कारणियं जा सवीसतीमासो।
. सुद्धदसमीठियाण व, आसाढीपुणिमोसरणं ॥१६॥ एत्थ तु० गाहा । आसाढपुण्णिमाए ठियाण जति तणडगलादीणि गहियाणि पैजोसवणाकप्पो य कहितो तो सावणबहुलपंचमीए पज्जोसवेति । असति खेत्ते सावणबहुलदसमीए, असति खेत्ते सावणबहुलस्स पण्णरसीय, एवं पंच पंच ओसारेतेण जाव असति भदवतसुद्धपंचमीए, अतो परेणं ण वति अतिक्कामेतुं । आसाढपुणिमातो आढत्तं मग्गताणं जाव भद्दवयजोण्हस्स पंचमीए एत्यंतरे जति ण लद्धं ताहे जति रुक्खहेठे ठितो तो वि पज्जोसवेतन्वं । एतेसु पव्वेसु जहालंभेणं पज्जोसवेयव्वं, अप्पव्वे ण वट्टति ।
कारणिया चउत्थी वि अज्जका एहिं पवत्तिता। कहं पुण?- उज्जेणीए णगरीए बलमित्तमाणुमित्ता रायाणी । तेर्सि भाइणेज्जो अब्बकालएण पव्वावितो । तेहिं रादीहिं पदुहेहिं अज्जकालतो निव्विसतो कतो । सो पइटाणं आगतो । तत्थ य सातवाहणो राया' सावगो। तेण समणपूयणओ च्छणो पवत्तितो, अंतेउरं च भणियं-अमावसाए उववासं काउं " अमिमादीसु उववासं कातुं" इति पाठान्तरम पारणए साधूर्ण भिक्खं दाउ पारिजह । अध पजोसमणादिवसे आसण्णीभूते अज्जकालएण सातवाहणो भणितो-भद्दवयजोण्हस्स पंचमीए पजोसवणा। रण्णा भणितो-तदिवसं मम इंदो अणुजायवो होहिति तो 'ण पज्जुवासिताणि चेतियाणि साधुणो य भविस्तंति' त्ति कातुं तो छडीए पज्जोसवणा भवतु । आयरिएण भणियं-न वट्टति अतिकामेतुं । रण्णा भणितं-तो चउत्थीए भवतु । आयरिएण भणितं-एवं होउ-त्ति चउत्थीए कता पज्जोसवणा । एवं चउत्थी वि जाता कारणिता।
" सुद्धदसमीठियाण व आसाढीपुण्णिमोसरणं "ति जत्थ आसाढमासकप्पो कतो, तं च खेत्तं वासावासपाउग्गं, अण्णं च खेत्तं णस्थि वासावासपाउग्गं, महवा अम्भासे चेव अण्णं खेत्तं वासावासपाउग्गं,
सव्वं च पडिपुण्णं संथारडगलकादी काइयभूमी य बद्धा, वासं च गादं अणोरयं आढतं, ताहे आसाढ.. पुण्णिमाए चेव पज्जोसविज्जति । एवं पंचाहपरिहाणिमधिकृत्योच्यते ॥१६॥
१सवीसओ मासो प्रत्य० ॥ २नाव पोसती प्रत्यन्तरेषु ॥ ३ पज्जवसणाकप्पो प्रत्य.॥ ४ अण्णया पजोसषणादिवसे आसपणे आगते अज्जकालपण प्रत्य०॥
૨૩
Page #314
--------------------------------------------------------------------------
________________
इय सत्तरी जहण्णा, असीति गउती दसुत्तरसयं च।
जइ वासति मग्गसिरे, दस राया तिण्णि उक्कोसा ॥१७॥ इय सत्तरी० गाहा । ' इय' उपप्रदर्शने । जे आसाढचाउम्मासियातो सवीसतिराते मासे गते पम्जोसवेंति तेसिं सत्तरी दिवसा जहणतो जेटोग्गहो भवति । कहं पुण सत्तरी! चउण्हं मासाणं सवीसं दिवससतं भवति, ततो सवीसतिरातो मासो पण्णासं दिवसा सोधिया, सेसा सत्तरं दिवसा जे भद्दवयबहुलस्स दसमीए पज्जोसवेंति तेसिं असीति दिवसा जेटोग्गहो। जे सावणपुण्णिमाए पज्जोसर्वेति तेसिं गैउर्ति दिवसा जेटोग्गहो। जे सावणबहुलदसमीए ठिया तेसिं दसुत्तरं दिवससतं जेटोग्गहो । एवमादीहिं पगारेहिं वरिसारत्तं एगखेते अच्छित्ता कत्तियचाउम्मासिए णिग्गंतव्वं । अथ वास ण ओरमति तो मग्गसिरे मासे जदिवसं पैकमट्टियं जातं तदिवसं चेव णिग्गंतव्वं । उक्कोसेणं तिण्णि दसरायाण निग्गच्छेज्जा, मग्गसिरपुण्णिमाए त्ति भणिय होइ। मग्गसिरपुण्णिमाते परेण जति विप्लवंतेहिं (1) तह वि णिग्गंतव्वं । अध ण णिम्गच्छन्ति तो चउलहुगा। एवं पंचमासिओ जेटोग्गहो जातो ॥१७॥
- काऊण मासकप्पं, तत्थेव ठियाणऽतीए मग्गसिरे ।
सालंबणाण छम्मासितो तु जेट्ठोग्गहो होति ॥१८॥ काऊग० गाहा । आसाढमासकप्पं काउं जति अण्णं वासावासपाउग्गं खेत्तं णत्थि, तं चेव वासावासपाउगं जत्थ आसाढमासकम्पो कतो, तो तत्थेव पजोसविते; आसादपुणिमाते वा सालंबणाणं मग्गसिरं पि सन्वं वास ण ओरमति लेणं ण णिग्गता, असिवावीणि वा बाहिं, एवं सालंबणाणं छम्मासितो होम्गहो । बाहिं असिवादीहिं जदि वाघातो अण्णवसहीए ठंति, जतणाविभासा कातव्वा ॥१८॥
जइ अत्थि पयविहारो, चउपाडिवयम्मि होइ गंतव्वं ।
अहवा वि अणितस्सा, आरोवण पुम्वनिदिहा ॥१९॥ जति अस्थि पदविहारो० गाहा । कंठा । कुत्र निद्दिट्ठा ! निसीथे ॥१९॥ कयाइ अपुण्णे वि चाउम्मासिए निग्गमेज्जा इमेहिं कारणेहिं
काईयभूमी संथारए य संसत्त दुल्लहे भिक्खे । एएहि कारणेहि, अप्पत्ते होइ णिग्गमणं ॥२०॥ राया सप्पे कुंथू, अगणि गिलाणे य थंडिलस्सऽसति ।
एएहि कारणेहिं. अप्पत्ते होति णिग्गमणं ॥२१॥ काइय० गाहा [द्वयम् ] । काईयभूमी संसत्ता उदएण वा पेल्लितो । संथारगा संसत्ता । अन्नातो वि तिण्णि वसधीओ णत्थि, अहवा तासु वि एस चेव वाघातो । राया वा पदुहो। गिलाणो वा जाओ विजनिमित्तं अतिक्ते वि अच्छिज्जति ॥२०॥२१॥
१णतुति प्रत्य० ॥२ पक्कमट्टियं प्रत्यः । पक्कामज्जियं प्रत्य० ॥ ३ विभवतेहि प्रत्य० ॥ ४ठियाण नाव मग्ग प्रत्य० ॥ ५ पिलिया प्रत्या
Page #315
--------------------------------------------------------------------------
________________
९१
वासं व ण ओरमई, पंथा वा दुग्गमा सचिक्खल्ला | एएहि कारणेहिं, अइकंते होइ णिग्गमणं ॥ २२॥ असिवे ओमोरिए, राया दुट्ठे भए व गेलण्णे । एएहिं कारणेहिं अइकंते होति णिग्गमणं ॥ २३॥ वासं वण ओरमती गाधाद्वयं कंठं ||२२||२३|| एस कालवणा । इयाणि खेत्तदृवणा
उभओ वि अद्धजोयण, सअद्धकोसं च तं हवति खेत्तं ।
होइ सकोसं जोयण, मोत्तणं कारणजाए ||२४|
उभओ० गाधा । जम्मि खेत्ते वासावासं ठायंति तत्थ ' उभतो ' सव्वतो समता सकोस जोयणं उगो कातव्व । कहं पुण ? सव्वतो समता छ दिसातो, पुव्वा दाहिणा अवरा उत्तरा उड्ढा अघा । चत्तारि विदिसातो असंववहारिगीओ एगपएसियाओत्ति कातुं मुक्कातो । तासु छषु दिसासु एक्केकाए अद्धजोयणं अद्धकोसं च भिक्खायरियाए गम्मति, गतपडियागतेण सकोसं जोयणं भवति ॥ २४ ॥ - कथं पुण छद्दिसातो भवंति ? उच्यते-
उडूमहे तिरियम्मिय, सकोसयं सव्वतो हबति खेत्तं । इंदपयमाइए, छद्दिसि इयरेसु च पंच ||२५|| तिष्णि दुवे एका बा, वाघारणं दिसा हवइ खेत्तं । उब्जाम्भो परेणं, छिण्णमडंबं तु अक्खेचं ॥२६॥
-
उड़्ढमहे० गाहा[द्वयम्]। 'इंदपदे' गयग्गपदे पव्वते उवरिं पि गामो, हिट्ठा वि गामो, उड्दुच्चतस मज्झम्मि वि गामो, मझिलगामस्स चउसु वि दिसासु गामा । मज्झिलगामे ठिताणं छद्दिसातो भवति । आदिग्गहणं जो अण्णो वि एरिसो पव्वतो होज्ज तम्स वि छदिसातो भवति । ' मोतुं'ति एरिसं पव्वयं • मोत्तुं अण्णम्मि खेत्ते चत्तारि वा दिसातो उग्गहो भवति पंच वा ॥ २५ ॥
केवलं एत्तियाओ चेव, तिन्नि दुवे वा एक्का वा दिसा वाघाएणं होज्जा । को पुण वाघातो ! अडवि उज्जाणाओ परेण पव्वयादि विसमं वा पाणियं वा एतेहिं कारणेहिं एयाओ दिसाओ रुद्धियातो होजा जेण गामो णत्थि, सति वि गामे अगम्मो होज्ज । 'छिण्णमडबं णाम' जस्स गामस्स वा नगरस्स वा सव्वासु विदिसासु उग्गहे गामो णत्थि तं च अक्खेत्तं णायव्वं ॥ २६ ॥ जाए दिसाते जलं ताते दिसाए इमं चिहिं जाणेज्जा-
दगघट्ट विभि सत्त व उड-बासासु ण हणंति तं खेत्तं । राति हणंती जंघको विउ परेणं ॥२७॥
दगघट्ट० गाथा । 'दगसंघट्टो नाम ' जत्थ जाव अद्धं जंघाए उदगं । उडुबद्धे तिनि संघट्टा जत्थ भिक्खायरियाए, गतागतेणं छ । वासासु सत्त, ते गतागतेण चोदस भवति । एतेहिं ण उवहम्मति खेत्तं ॥ ||२७|| खेत्तट्ठवणा गता । दव्वध्वणा इदाणि --
१ उडूढं च तस्स प्रत्यन्तरेषु । नायं पाठः साधीयान् ॥ २ बउमद्वाति प्रत्य० ॥
Page #316
--------------------------------------------------------------------------
________________
दव्ववणाऽऽहारे१, विगई२ संथारर मत्तए४ लोए५ । सच्चित्तेद अचित्ते७, वोसिरणं गहण-धरणाइं ॥२८॥ दारगाहा ।। पुवाहारोसवणं, जोगविवड्डी य सत्तिउग्गहणं । ..
संचइय असंचइए, दवविवड्डी पसत्या उ ॥२९॥ दबढवणाहारे० गाहा । पुवाहारो० गाहा । दव्वठवणाए आहारे चत्तारि मासे णिराहारो अच्छतु । ण तरति तो एगदिवसूगे । एवं जति जोगहाणी भवति तो जाव दिणे दिणे आहारेतुं जोगवुड्ढी–जो णमोक्कारेणं पारतओ सो पोरिसीते पारेतु, पोरिसिइत्तो पुरिमड्ढेण, पुरिमड्ढइत्तो एक्कासणएण । किं कारणं ! वासासु चिक्खल्लचिलिच्चिलं, दुक्खं सण्णाभूमि गम्मति, थंडिल्लाणि य पउराणि हरितकाएणः उवहताणि ॥२८॥ गता आहारठवण त्ति । इदाणि विगतिठवण त्ति
" संचइय असंचइए दव्वविवड्ढी पसत्था उ"। विगती दुविधा-संचइया असंचइया य । तत्थ असंचइया खीरं दधि मंसं णवणीओगाहिमगा य, सेसाओ घय-गुल-मधु-मज्ज-खज्जविहाणाओ संचइयाओ। तत्थ मज्जविहाणाओ अप्पसत्थाओ, सेसाओ पसत्थाओ ॥२९॥ आसामेकतरा परिगृह्योच्यते
'विगति विगतीभीओ, विगइगयं जो उ भुंजए भिक्खू ।।
विगईविगयसभावं, विगती विगति बला नेइ ॥३०॥ विगति० गाथा । तं आहारेता संयतत्वादसंयतत्वं विविधैः प्रकारैः गच्छिहिति विगति । 'विगतीभीतो' ति संयतत्वादसंयतत्वगमनं तस्स भीतो । 'विगतिगतं' भत्तं पाणं वा विगतिमिस्सं ण भोत्तव्वं । जो पुण मुंजति तस्स इमे दोसा-विगती० पच्छद्धं । विगतीए विगतो संजयभावो जस्स सो विगतीविगतसभावो, तं विगतीविगतसभावं सा विगती आहारिया बला विगति णेति । 'विगती णाम' असंयतत्वगमनम् । जम्हा एते दोसा तम्हा णव रसविगतीतो ओगाहिमगदसमातो णाऽऽहारेतव्वातो । ण तहा उडुबद्धे जघा वासासु, वासासु। सीयले काले अतीव मोहुब्भवो भवति गज्जितविज्जुयाईणि य दटुं सोउं च ॥३०॥ मैवे कारणं अहारेज्जा वि गेलण्णेणं । आयरिय-बाल-वुड्ढ-दुब्बलसंघयणाणं गच्छोवग्गहडताए घेपेज्जा । अहवा सड्ढा णिबंधेण णिमंतेंति पसत्थाहिं विगतीहिं तत्थ गाहा--
पसत्यविगईगहणं, गरहियविगतिग्गहो य कज्जम्मि ।
गरहा लाभ पमाणे, पञ्चय पावप्पडीघाओ ॥३१॥ पसत्थविगतोगहणं. गाहा । ताधे जाओ असंचइयाओ खीर-दधि-ओगाधिमगाणि य ताओ असंचइयातो घेप्पंति, संचइयातो ण घेपंति घत-तेल्ल-गुल-णवणीयादीणि । पच्छा तेसिं खते जाते जता कजं भवति तदा ण लब्भंति तेण ताओ ण घेप्पति । अह सड्ढा णिबंधेण णिमंतेति ताधे भण्णति
१ खीरदधिण प्रत्य० ॥ २ उ गिहए भिक्खू प्रत्य० ॥ ३ भवति कारणं प्रत्य० ॥ -४ जिब्बंधति ताहे प्रत्यन्तरेषु ॥
Page #317
--------------------------------------------------------------------------
________________
जदा कजं भविस्सति तदा गेण्होहामो बालादि, बाल-गिलाण-वुड्ढ-सेहाण य बहूणि कजाणि उप्पज्जंति, महंतो य कालो अच्छति । ताहे सड्ढा तं भणंति-जाव तुम्भे समुद्दिसह ताव अस्थि चत्तारि वि मासा । ताहे णाऊग गेण्हंति जयणाए । संचइयं पिताधे घेप्पति जहा तेसिं सड्ढाणं सड्ढा वड्ढति । अव्वोच्छिन्ने भावे चेव भणंति-होतु अलाहि पज्जत्तं ति । सा य गहिया थेर-बाल-दुबलाणं दिज्जति, बलिय-तरुणाणं ण दिज्जति, तेसि पि कारणे दिज्जति । एवं पसत्थविगतिग्गहणं। अपसत्था ण घेत्तव्वा । सा वि गरहिता विगती कज्जेणं घेप्पति इमेणं-"वासावासं पज्जोसविताणं अत्थेगतियाण एवं वुत्तपुव्वं भवति'अट्ठो भंते! गिलाणस्स !' तस्स य गिलाणस्स वियडेणं पोग्गलेणं वा कज्ज, से य पुच्छितब्वे-केवतिएण से अट्रो ! जं से पमाणं वदति 'एवतिएणं मम कज्ज' तप्पमाणतो घेत्तव्वं ।" एयम्मि कज्जे वेज्जसंदेसेण वा अण्णत्थ वा कारणे आगाढे जस्स सा अस्थि सो विष्णविज्जति. तं च से कारणं दीविज्जति. एवं जाइते समाणे लभेज्जा, जाधे य तं पमाण पत्तं भवति जं तेग गिलाणेण भणितं ताहे भण्णति-'होतु अलाहि' त्ति वत्तव्वं सिया । ताहे तस्यापि प्रत्ययो भवति-सुव्वत्तं एते गिलाणट्टयाए मग्गंति, ण एते अप्पणो अट्राए मग्गति, जति पुण अप्पणो अट्टाते मग्गंता तो दिग्जंतं पडिच्छंता जावतियं दिज्जति । जे वि य पावा तेसि पि पडिघातो कतो भवति, ते वि जाणंति-जधा तिण्णि दत्तीतो गेहंति,सुव्वत्तं गिलाणदाए । से णं एवं वदंतं "अलाहि, पंडिग्गाहेहि भंते ! तुम पि भोक्खसि वा पाहिसि वा, एवं से कप्पति पडिग्गाहित्तए, नो से कप्पति गिलाणणीसाए पडिग्गाहित्तए" ॥३१॥ एवं विगतिठवणा गता । इदाणिं संथारे त्ति
कारणओ उडुगहिते, उझिजण गेण्हंति अण्णपरिसाडी।
दाउं गुरुस्स तिण्णि उ, सेसा गेण्हंति एकेकं ॥३२॥ कारण० गाहा । संथारया जे उडुबद्धिया कारणे गहिया ते वोसिरिजंति, अण्णेसिं गहणं धारण च॥३२॥ संथारे त्ति गतं । इदाणि मत्तए त्ति
उच्चार-पासवण-खेलमत्तए तिष्णि तिणि गेण्हंति ।
संजय औएसट्टा, भुंजेज्जऽवसेस उज्झंति ॥३३॥ - उच्चार० गाधा । उच्चार-पासवणमत्तया जे उडुबद्ध कारणेणं गहिया खेलमत्तो य ते वोसिरिजंति, अन्नेसिं गहणं धारणं च । एक्केक्के तिणि तिण्ण उच्चार-पासवण-खेलमत्तगे य गेण्हति, उभयोकालं पि . पडिलेहिज्जति । जति वुट्ठी ण पडति ण परि जंति दिया वा रातो वा, परिमुंजंति मासलहुं । जाहे वासं पडति ताधे परिभुजंति, जेण अभिग्गहो गहितो सो परिवेति। जदा णस्थि तदा अप्पणा परिहवेति । ताव सो णिन्विसियव्वो जाव कज्ज करेति । उल्लतो ण णिक्खिप्पति, विसुयावेत्ता णिक्खिप्पइ । सेह-अपरिणताणं ण दाविज्जति ॥३३॥ मत्तए ति गतं । [इदाणि लोए त्ति-1
१पडिलाहेहि प्रत्य० ॥२ वा दाहिसि वा प्रत्यः॥ ३ विगतीण ठपणा प्रत्य.। ४ उच्चारे पासवणे, खेलम्मि य मत्त तिणि गिहति । इति प्रत्यरन्तरेषु पाठः ॥ ५.भापसाए मिडशेजव प्रत्य० ॥
२४
Page #318
--------------------------------------------------------------------------
________________
धुवलोओ उ जिणाणं, णिचं थेराण वासवासासु ।
असहू गिलाणगस्स व, णातिकामेज्ज ते रयणि ॥३४॥ धुवलोओ उ० गाहा । धुतकेस-मंसुणा भवितव्वं । गच्छणिग्गताणं धुवलोओ निच्चं । गच्छवासीणं पि थेरकप्पियाणं ति वासावासे उस्सग्गेणं धुवलोतो कातव्यो । अध ण तरति असहू वा ताधे सा. रयणी गांतिक्कमेयव्वा ॥३४॥ लोए त्ति गतं । सचित्त
मोत्तुं पुराण-भाषियसड्ढे संविग्ग सेस पडिसेहो ।
मा णिदओ भविस्सइ, भोयण मोए य उड्डाहो ॥३५॥ दारं। - [मोत्तुं पुराण० गाहा । ] सेहं वा सेही वा जति पव्वावेति चउगुरुं आणादि विराहणा, सो ताव जीवे ण सद्दहति । कधं ? जति भण्णति 'एते आउकाइया जीवा' तं च कालं ते पुणो दुक्खं परिहरितुं, ताधे सो भणति--जति एते जीवा तो तुब्भे णिवयमाणे किं हिंडध तुम्भे किर अहिंसया :, एवं ण सद्दहति । पादे ण धोति जति ताहे सो भणति-समलचिक्खल्लं मदिऊणं पाए वि ण घोति ताहे दुगुंछति, किं एतेहिं समं अच्छितेण असुयीहि ! ति गच्छेज्जा । अह धोवेंति सागारियं ति बाउसदोसा । वासे पडते सो पडिस्सयांओ ण णीति, सो य उवरसगो डहरगो ताहे जति मंडलीए समुद्दिसंते पासति तो उड्डाई करेति विप्परिणमति य, अण्णेहि य संसट्टयं समुद्दिसावितो पच्छा वच्चति । अध मंडलीए ण समुद्दिसति तो सामायारिविराधणा समता य ण कता भवति । जति वा णिसग्गमाणा मत्तएसु उच्चार-पासवणागि आयरंति तं दठूण गतो समाणो उड्डाहं करेज, अध घरेति तो आयविराहणा। अध निसग्गं ते गिति तो संजमविराधणा । एवमादी दोसा जम्हा तम्हा ण पवावेयब्वा । भवे कारण पवावेज्जा-पुराणो वा अभिगतसड्ढो वा अधवा कोति राया रायमच्चो वा अतिसेसी वा अव्वोच्छित्तिं वा काहिति त्ति पव्वाति, ताचे पुण विवित्ता वसही महती य घेप्पति । जति जीवे चोएति तत्थ पण्णविज्जति, पादाण य से कप्पो कीरति, समुद्देसे उच्चारादिसु य जयगाए जयंति आयरंति, अण्णं पडिस्सयं वा घेत्तण जतणाए उवचरिज्जति ॥३५॥ . इदाणिं अच्चित्ताणं छार डगलय-मल्लयादीणं. उडुबद्धे गहियाणं वासासु वोसिरणं, वासासु [गहगं] धरणं ची। छाराईणि जति ण गिण्हति मासलह, जाय तेहिं विणा विरोधणा गिलाणादीण भविस्सति । भायणे विराधणा लेवेण विगा तम्हा घेत्तवाणि । छारो एके कोणे पुंजो घणो कोरति, तलिया विकिचिजंति, जदाण विकिंचितातो तदा छारपुंजे णिहम्मति । 'मा. पंणतिजिस्संति' उभतो काले पडिलेहिजंति ताभो छारो य । जता अवगासो भूमीए नस्थि छारस तदा कुंडगा भरिजंति । लेबो समाणेऊण भाणस्स हेवा कीरति, छारेण उग्गुंडिजति, स च भायणेण सबं पडिलेहिज्जति । अधः अच्छंतयं भायण
१धुवकेल प्रत्यन्तरेषु । नायं पाठः साधुः ॥ २. निसरबते णति तो प्रत्यन्तरेषु । निस्सकं मम्मरणेति तो प्रत्य० ॥३.अमिममसरों प्र.
४ मा पनकयिष्यन्ति' पनकमयं मा भूवन इत्यर्थः ॥ ५ ओगुंडिम्मति प्रत्यः । गुडिज्नति प्रत्य...
Page #319
--------------------------------------------------------------------------
________________
९५
णस्थि ताहे मल्लयं लेवेऊणं भरिज्जति पडहाथ पडिले हिज्जति य। एवं एसा सीमा भणिता-काणति गहणं, काणति धरणं, काणति वोसिरणं, काणति तिण्णि वि ॥ दव्वट्ठवणा गता । इयाणि भावट्ठवणा
इरि एसण-भासाणं, मण वयसा काइए य दुश्चरिए।
अहिगरण-कसायाणं, संबच्छरिए विओसवणं ॥३६॥ ___ इरिएसण० गाहा । इरि-एसण-भासामहणेणंः आदामणिक्खेवणासमिती-पारिद्वावणियासमितीतो वि गहियातो भवंति । एमासु पंचसु वि समितीसु वासासु उक्उत्तेण भवितव्वं ॥३६॥
। एवमुक्ते चोदकाऽऽह-उडुबद्धे कि असमिएण भवियव्वं जेण भण्णति वासासु पंचसु समितीसु उवउत्तेण भवियव्वं ? उच्यते
कामं तु सव्वकालं, पंचमु समितीसु होइ जइयव्वं ।
वासासु अहीगारो, बहुपाणा मेइणी जेणं ॥३७॥ ___ काम० गाधा । 'काम' अवधृतार्थे । यद्यपि 'सर्वकालं' सदा समितेण होतव्वं तधा वि वासामु विसेसो कीरति, जेणं तदा बहुपाणा पुढवी आगासं च ॥३७॥ एवं ताव सव्वासिं सामण्णं भणिसं । इयाणि एकेकाए पिधप्पिधं असमितस्स दोसा भण्णति--
भासणे संपाइवहो, दुण्णेओ नेहछे) तइयाए ।
इरिय चरिमासु दोसु वि, अपेह-अपमन्जणे पाणा ॥३८॥ भासणे० गाहा । अणाउत्तं भासंतस्स संपादिमाणं पाणाणं वाधातो भविस्सति, आदिग्गहणेणं आउक्कायफुसिताओ सञ्चित्तवातो य मुहे पविसति । ततिया णाम' एसणासमिती, अणाउत्तस्स उदउल्लाणं हत्थमत्ताणं ['णेहछेदो णाम' उदउल्लविभत्ति दुक्खं णज्जति । 'चरिमातो णाम' आदाणणिक्खेणासमिती पारिट्ठावणियासमिती य । इरियासमितीअणुवउत्तो मुहुमाओ मंडुक्कलियादीओ हरिताणि य न परिहरति । आदाणणिक्खेवणासमितीए पारिट्ठावणियासमितीए य अणुवउत्तो पडिलेहणपमज्जणासु दुप्पडिछेहित-दुप्पमज्जितं करेति, ण वा पमज्जेज पडिलेहिज्ज वा । समितीणं पंचण्ह वि उदाहरणाणि ।
इरियासमितीए उदाहरणं-एगो साहू इरियासमितीए जुत्तो। सक्कस्स आसणं चलितं । सक्केण देवमझे पसंसिओ। मिच्छादिट्ठी देवो असदहतो आगतो मक्खियप्पमाणातो मंडुक्कलियातो विगुब्वति, पिटुतो हत्थिभयं, गति ण मिंदति, हथिणा य उक्खिवितुं पाडितो ण सरीर पेहति, ' सत्ता मारित'त्ति जीवदयापरिणतो॥
- १ अत्र यद्यपि वृणिकृता “आदिग्गहणेणे" इत्यायुतम् , किश्वास्या गाथायां 'आदिपदमेव नास्तीत्यत्र तद्विदः' प्रमाणम् । पाठनेदो वा चूर्णिकृदने भविष्यति, न चोपकम्यः सोऽस्माभिः कुत्राप्यदा ॥
Page #320
--------------------------------------------------------------------------
________________
९६
अधवा इरियासमितीए अरहणतो- देवताए पादो छिन्नो, अन्नाए संधितो य ॥ मासासमितीए - साधू नगररोहए वट्टमाणे भिक्खाए णिग्गतो पुच्छितो भणति - बेहुं सुणेति : कण्णेहिं० सिलोगो ॥२॥
सणासमितीए णंदिसेणो, वसुदेवस्स पुव्वभवो कवेतब्वो ॥
अहवा इमं दिट्टिवातियं - पंच संजया महल्लातो अद्राणातो तण्हालुहाकिलंता णिग्गता । वियालियं गता पाणयं मग्गति । अणेसणं लोगो करेति । म लद्धं । कालगता पंच वि ॥ ३ ॥
आदाणभंडमत्तणिक्खेवणासमितीए उदाहरणं - आयरिएण साधू भणितो- गामं वच्चामो उग्गाहिए संते गति कारणेण ठिता । एको 'एत्ताहे पडिलेहितं ' ति का ठवेउमारो | साधूि चोतितो भणति - किं एत्थ सप्पा अच्छंति ? । सष्णिहिताए देवखाए सप्पो विगुव्वितो । एस जहण्णो अमितो ॥
अन्नो तेणेव विहिणा पडिलेहित्ता ठवेति सो उक्कोसतो समितो । उदाहरणं - एस्साssयरियर स पंच सिस्ससयाई । एत्थं एगो सेट्ठियुतो पव्वइतो । सो जो जो साधू एति तस्स तस्स डंडयं णिक्खिवति । एवं तस्स उट्टियस्य अच्छंतस्स अण्णो एति अण्णो जाति तहा वि सो भगवं अतुरियं अचवलं उवरिं हेट्ठा. य पमज्जेत्ता ठवेति एवं बहुणा वि कालेणं ण परितम्मति ॥ ४ ॥
पंचमाए समिती उदाहरणं धम्मरुयी। सक्कासणचलणे । पसंसा । मिच्छादिट्ठिदेवआगमणं । पिपीलियाविगुव्व । काइयाडा संजता । बाहाडितो य मत्ततो । णिग्गतो पेच्छति, संसत्तं थंडिल्लं । 'साघू परिताविज्जति' त्ति पपीतो । देवेण वारितो । वंदितुं गतो
बितितो चेल्लो काइयाडो ण वोसिरति । देवयाए उज्जोतो कओ । एस समितो ॥
इमो असमितो - चउवीसं उच्चारपासवणभूमीतो तिणि कालभूमीओ य ण पडिलेहेति । चोदितो भगति - किं एत्थ उट्टो भवेज्जा ! । देवता उहरूवेणं थंडिले ठिता । बितीए गतो तत्थ वि एवं, तति-वि, ताहे ते उद्घवितो । ताहे देवयाते पडिचोतिओ सम्मं पडिवन्नो ॥ ५ ॥ ३८ ॥ इदाणि “मण वयसा काइए य दुष्चरिए त्ति अस्य व्याख्या
मण वयण कायगुत्तो दुच्चरियाई तु खिप्पमालोए । दारं । अहिगरणम्मि दुरुयग, पज्जोए चैव दमए य ॥ ३९ ॥
मण० पुग्वद्धं कंठं । गुत्तीणं उदाहरणानि ।
१ बहुं सुणेति कण्णेहिं, बहुं अच्छीहिं पेच्छति ।
न य दिट्ठ सुयं सव्वं, भिक्खु अक्खाउमरिहति ॥ १॥ इति पूर्णः श्लोकः ॥
Page #321
--------------------------------------------------------------------------
________________
९७
मणोगुत्तीते- एगो सेडिसुतो सुण्णघरे पडिमं ठितो। पुराणभज्जा से सण्णिरोहमसहमाणी उब्भामइल्लेण समं तं चेव घरमतिगता । पल्लंकखिल्लएण य साधुस्स पादो विद्धो। तत्थ अणायारं आयरति । ण य तस्स भगवतो मणो विणिग्गतो सट्ठाणातो १॥
वतिगुत्तीए- सण्णायगसगासं साधू पस्थितो । चोरेहिं गहिओ वुत्तो य । मातापितरो से विवाहणिमित्तं एंताणि दिट्ठाणि । तेहिं णियत्तितो । तेण तेसिं वइगुत्तेण ण कहितं । पुणरवि चोरेहिं गहियाणि । साधू य पुणो तेहिं दिट्ठो । ‘स एवायं साधू ' त्ति भणिऊण मुक्को । इतराणि वि 'तस्स वइगुत्तस्स मातापितरो'त्ति काउं मुक्काणि २॥
कायगुत्तीए--साधू हस्थिसंभमे गति ण भिंदति, अद्धाणपडिवनो वा ३ ॥३९॥
इदाणि अधिकरणे त्ति दारं-असमितस्स वोसिरणं, समितत्तणस्स गहणं, अधिकरणं न कातव्वं, पुव्वुप्पन्नं वा ण उदीरेतव्वं, वितोसवेतव्वं । दिढ्तो कुंभकारेण- .
एगबइल्ला भंडी, पासह तुम्मे य डा खलहाणे। हरणे झामण जत्ता, भाणगमल्लेण घोसणयां ॥४०॥ अप्पिणह तं बइल्लं, दुरूतगा! तस्स कुंभयारस्स।
मा भे डहीहि गाम, अन्नाणि वि सत्त वासाणि ॥४१॥ एगो कुंभकारों भंडिं कोलालभंडस्स भरेऊण दुरुतयं णाम पच्चंत गामं गतो । तेहिं दुरुतइच्चेहि गोहेहिं तस्स एगं बइल्लं हरिउकामेहि वुच्चति-पेच्छह इमं अच्छेरं 'भंडी एगेण बइल्लेण वच्चई' । तेण भणितं-पेच्छह इमस्स गामस्स खलहाणाणि डझंति त्ति । तेहिं तस्स सो बहल्लो हरितो । तेण जातितादेह बइल्लं । तेणा भणंति-तुम एकेण चेव बहल्लेण आगतो । जाहे ण दिति ताहे तेण पतिवरिसं खलीकतं धष्ण सत्त वासाणि शामितं । ताहे दुरुतयगामेल्लएहिं एगम्मि महामहे भाणतो भणितो-उग्घोसेहिं जस्स अवरद्धं तं मरिसावेमो, मा णे सकुले उच्छादेतु । भाणएण उग्घोसितं । ततो कुंभकारेण भण्णतिअप्पिणध तं बतिल्लं० गाहा । पच्छा तेहिं विदिण्णो, खामितो ॥
जति ताव तेहिं असंजतेहिं अण्णाणीहिं होतएहिं खामितो एत्तिया अवराधा, तेण वि य खंतं, किमंग पुण संजएहिं नाणीहिं होतएहिं जं कतं तं सव्वं पज्जोसवणाए उवसामेतव्वं ॥४०॥४१॥ अहवा दिटुंतो उद्दायणो राया
चंपा कुमारनंदी, पंचऽच्छर थेरनयण दुमऽवलए ।
विह पासणया सावग, इंगिणि उववाय गंदिसरे ॥४२॥ १हरणे झामण भाणग घोसणया मल्लजुद्धेसु इति निशीथमाध्ये पाठः ॥२ बमियं प्रत्या ॥ ३ चंपा अणंगसेणो पंच निशीथभाष्ये ॥४ पास जयण सावग नि. भाष्ये ॥
Page #322
--------------------------------------------------------------------------
________________
पोहण पडिमा उदयण, पभावउप्पाय देवदत्ताते । मरणुववाए तावस, णयणं तह भीसणा समणा ॥४३॥ गंधार गिरी देवय, पडिमा गुलिया गिलाण पडियरणे। पज्जोयहरण दोक्खर रण गहणों मेऽज्ज ओसवणा ॥४४॥ दासो दासीवतिवो, छत्तद्विय जो घरे य वत्यव्वो। .
आणं कोवेमाणो, इतन्वो बंधियव्यो य ॥४५॥ तारिसे अवराधे 'पज्जोओ सावगो'त्ति कातूण मोत्तूण खामितो। एवं साधुणा वि पन्जोसवणाए परलोगभीतेण सव्वं खामेतव्वं ॥१२॥४३॥४४॥४५॥ अहवा
खद्धाऽऽदाणियगेहे, पायस दण चेडरूवाई। पियरोभासण खीरे, जाइय लद्धे य तेणा उ ॥४६॥ पायसहरणं छेक्षा, पञ्चागय दमग असियए सीसं ।
भाउय सेणावति खिसणा य सरणागतो जत्य ॥४७॥
एगो दमगो पच्चंतगामवासी । तेण सरतकाले चेडरूवेहिं जाइजंतेण दुद्धं मग्गिऊण पायसो रद्धो । तत्थ चोरसेणा पडिया । तेहिं विलोलितं, सो य पायसो संस्थालीतो हरितो तेणेहिं । सो य
अडवीतो तणं लुणिऊण 'अज तेहिं समं पायसं भोक्खामि'त्ति जाव एतस्स चेडरूवेहि रुयमाणेहिं सिळं। कोण गंतु तेसिं चोराण वक्खेवेण सेणावतिस्स असियएणं सीस छिदिऊण णहो । ते य चोरा हयसेणावतिया णटा। तेहिं गंतूण पल्लिं तस्स डहरतो भाया सेणावती अभिसित्तो । ताहे ताओ माता भयणीतो तं भणंति-तुमं अम्हं वहरियं अमारेऊण इच्छसि सेणावइत्तणं काउं:। तेण गंतूण सो आणितो दमगो जीवगेझो वराओ, तेर्सि पुरतो णिगलियं बंधेऊण भणितो घणु गहाय-भण कत्थ आहणामि सरेण भाइमारगा!। तेण भणियं-जत्थ सरणागता विज्झंति। तेण चिंतिऊण भणियं-कइया वि णो सरणागता आहम्मति । ताहे सो पूएऊण विसज्जितो। जति ताव तेण धम्म अयाणमाणेण सा मुक्को, किमंग! पुण साधुणा परलोगभीतेण ?, अब्भुवगतस्स सम्म संहियव्वं खमितव्वं ॥४६॥४७॥
वाओदएण राई, णासइ कालेण सिगय-पुढवीणं । णासइ उदगस्स सती, पव्वयराती उ जा सेलो. ॥४८॥ उदयसरिच्छा पक्खेणऽवेति चउमासिएण सिगयसमा ।
वरिसेण पुढविराई, आमरण गती उ पडिलोमा ॥४९॥ ...१ देवदत्तटुं नि० भा० ॥ २ गहणं णाम तोसवणे नि० भा०॥ ३ पायस दमचे. उसवगा दटुं। पियरों नि० मा० ॥ ४ सेणाधिष खिसणा नि० भा० ॥ ५ विलओलितं प्रत्य० ॥ ६ संस्थालीक इत्यर्थः ॥ नाव पत्तस्स प्रत्य० ॥ ८ सधियव्वं प्रत्य० ॥
Page #323
--------------------------------------------------------------------------
________________
सेल-हि थंभ दारुय, लया य वंसी य मिंढ गोमुतं । अवलेहणिया किमिराग करम कुसुंभय इलिहा ॥५०॥ एमेव थंभकेयण, वत्थेसु परूवणा गईओ य ।
मरुयऽच्चकारिय पंडरज्ज मंगू य आहरणा ॥५१॥ इदाणिं कसाय त्ति-तेसिं चउक्कओ णिक्खेवो जधा णमोकारैणिज्जुत्तीए तहा परूवेऊण कोधो चउब्विधो-उदगराइसमाणो वालुग० पुढवि० पवत। जो तदिवसं चेव पडिक्कमणवेलाए. उवसमइ जाव पक्खियं ताव उदगरातीसमाणो । चाउम्मासिए जो उवसमति [सो] वालुगारातिसमाणो, सरते जधा पुढवीए फुडिता दालीतो वासेणं सम्मिलंति । एवं जाव देवसिय-पक्खिय-चाउम्मासिएसु ण उवसमति, संवच्छरिए उवसमति तस्स पुढविरातीसमाणो कोषो। जो पज्जोसमणाए वि ण उवसमति तस्स पव्वयरातीसमाणो कोधो, अधा पव्वतराती ण सम्मिलति तथा सो वि । एवं सेसा वि कसाया परूवेतव्वा ॥४८॥४९॥५०॥५१॥
तत्थ कोधे उदाहरण-एसेव दमओ ॥ अधवा- अवहंत गोण मरुए, चउण्ड वप्पाण उक्करो उवरि ।
छोढुं मऎ सुवट्ठातिकोवे णो देमो पच्छित्तं ॥५२॥ एक्को मरुतो । तस्स इक्को बइल्लो । सो तं गहाय केयारे मलेऊग गतो। सो सितियाए ण तरति उठेतुं, ताहे तेण तस्स उवरि तोत्तओ भग्गो ण य उठेति । ताहे तिण्डं केयाराणं डगलएहिं आहणति ण य सो उठेति । चउत्थस्स केयारस्स डगलएहिं मतो सो । उबढिओ धियारे । सो तेहिं भणिओ -णत्थि तुज्झ पच्छित्तं गोवज्झा जेण एरिसा कया। एवं सो सलागपडिओ जाओ। एवं साहुणा वि एरिसो कोधो ण कातव्यो । सिय त्ति होज्जा ताधे उदगरातीसमाणेण होतव्वं । जो पुण पक्खिय-चाउम्मासियसंवच्छरिएसु ण उवसंतो तस्स विवेगो कीरति ॥५२॥ माणे अचंकारियभट्टा
वणिध्याऽचंकारियभट्टा अहसुयमग्गओ जाया। वरग पडिसेह सचिवे, अणुयत्तीहं पयाणं च ॥५३॥ णिवचिंत विगालपडिच्छणा य दारं न देमि निवकहणा। खिंसा णिसि णिग्गमणं, चोरा सेणावईगहणं ॥५४॥ णेच्छइ जलूगवेज्जगगहण तम्मि य अणिच्छमाणम्मि।
गेहावेइ जलूगा, धणभाउग कहण मोयणया ॥५५॥ १ अवलेहणि किमि कहम कुसुभरागे हलिहा य नि• भा० ॥ २ "राग होस कसाए य, इंडियाणि य पंच वि।" ' इति आवश्यकनियुक्त्यन्तर्गतनमस्कारनियुकिसकगाथा ९१८ गतं "कसाए" इति पद व्याख्यानयद्भिर्भगवद्भिः श्रीजिनभद्रगणिक्षमाश्रमणपूज्यपादविशेषावश्यकमहाभाष्ये कषायपदं "नाम ठवणा दविए" इत्यादि २९८० गाथातः २९८९ पर्यन्तगाथाकदम्बकेन न्यक्षेण निक्षिप्तं वर्तते ॥ ३ मा उबटा नि. भाष्ये ॥ ५गेण्हावे नलूम बणा, भाउय दूते कहण मोतो नि० भा० ॥
Page #324
--------------------------------------------------------------------------
________________
सयगुणसहस्सपागं, वणमेसज्जं वेतीसु जायणता।
तिक्खुत्त दासीभिंदण, ग य कोच सयं पदाणं च ॥५६॥ एगा अटण्हं पुत्ताणं अणुमग्गजाइया सेट्ठिधूता । सा अमच्चेण जाइता। तेहिं भणितं-जति अवराधे वि ण चंकारेसि तो देमो। तेण पडिस्सुतं-आम, ण चंकारेमि । दिण्णा, तस्स भारिया जाता। सो पुण अमच्चो जामे गते रायकज्जाणि समाणेऊण एति । सा. दिवसे दिवसे खिसति । पच्छा अण्णया कयादीयि बारं बंधेऊण अच्छति । अमच्चो आगतो, सो भणति-उग्घाडेहि दारं । सा ण उग्घाडेति । ताधे तेण चिरं अच्छिऊण भणिता-मा तुम चेव सामिणी होज्जाहि । सा दारं उग्घाडेऊण अडविहुत्ता माणेण गता। चोरेहिं घेत्तुं चोरसेणावतिस्स उवणीता । तेण भणिया-महिला मम होहि त्ति । सा णेच्छति । ते वि बलामोडीए ण गेहंति । तेहिं जलोगवेज्जस्स हत्थे विक्कीता । तेण वि भणितामम महिला होहि त्ति । सा णेच्छति । रोसेण 'जलोगातो पडिच्छसु'त्ति भणिता। सा तत्थ णवणीयेणं मक्खिया जलोगातो गेहति । तं असरिसं करेति, ण य इच्छति, अण्णरूवलावण्णा जाता । भाउएण य मग्गमाणेण पच्चभिण्णाता, मोएऊण णीता। वमणविरेयणेहि य पुणण्णवीकाऊण अमच्चेण णेयाविया। तीसे य तेल्लं सतसहस्सपागं पक्कं, तं च साधुणा मग्गितं । ताए दासी संदिहा-आणेहि । ताए आणतीए तं भायणं भिण्णं । एवं तिण्णि वारे भिण्णाणि, ण य रुडा तिसु सतसहस्सेसु वि णठेसु । चउत्थवारा अप्पणा उठेतुं दिण्णं । जति ताव ताए मेरुसरिसोवमो माणो णिहतो, किमंग ! पुण साधुणा णिहणियन्वो चेव ॥५३॥५४॥५५॥५६॥
पासत्थि पंडरज्जा, परिण गुरुमूल णाय अभिओगा। पुच्छति य पडिकमणे, पुव्वन्भासा चउत्थम्मि ॥५॥ अपडिक्कम सोहम्मे, अमिओगा देवि सक्तोसरणं । हस्थिणि वायणिसग्गो, गोतमपुच्छा य वागरणं ॥५८॥ महुरा मंगू आगम, बहुसुय वेरग्ग सड्ढपूया य । सातादिलोम णितिए. मरणे जीडा य णिमिणे ॥५॥ अब्भुवगत गतवेरे, णा गिहिणो वि मा हु अहिगरणं ।
कुज्जा हु कसाए वा, अविगडितफलं च सिं सोउं ॥६०॥ मायाए पंडरज्जा णाम साधुणी-सा विज्जासिद्धा आभिओग्गाणि बहूणि जाणति । जणो से पणयकर-सिरों अच्छति । सा अण्णया कयाति आयरियं भणति-भत्तं पच्चक्खावेह । ताहे गुरूहि सव्वं । छड्डाविया पच्चक्खातं । ताहे सा भत्ते पच्चक्खाते एगाणिया अच्छति, ण कोति तं आढाति । ताधे ताए विज्जाए आवाहितो जणो आगंतुमारद्धो पुष्फगंधाणि घेत्तण । आयरिएहिं दो वि पुच्छिता वग्गा। भणंति-ण
१ नतीसु प्रत्य० । जइस्स नि. भा०॥ २ अणुमग्गओ जाया प्रत्य०॥ ३नाउं निशीथभाष्ये ॥
Page #325
--------------------------------------------------------------------------
________________
याणामो । सा पुच्छिया भणति-आमं, मए विज्जाए कयं । तेहिं भणितं-वोसिर । ताए वोसिटुं । ठितो लोगो आमंतुं । सा पुणो एगागी, पुणो आवाहितं सि च । ततियं अणालोइउँ कालगता सोहम्मे कप्पे एरावणस्स अग्गमहिसी जाता । ताधे आगंतूण भगवतो पुरतो ठिच्चा हस्थिणी होउं महता सद्देणं वाउकार्य करेति । पुच्छा उठ्ठिया । वागरिओ भगवता पुव्यभवो से । 'अण्णो वि कोइ साधू साधुणी वा मा एवं काहिति, सो वि एरिसं पाविहितिम ति तेण वातं करेति । तम्हा माया ण कायव्वा ॥५७॥५८॥ लोमे-लुद्धणंदो फालइत्तो जेणं अप्पणो पाया भग्गा । तम्हा लोभो ण कायव्वो ॥५९॥६०॥
पायच्छित्ते (पच्छित्ते) बहुपाणो, कालो बलितो चिरं च ठायव्वं ।
सज्झाय संजम तवे, धणियं अप्पा णिोतव्यो॥६१॥ .. [पच्छित्ते० गाहा । ] एतेसिं सव्वेसिं पज्जोसमणाए वोसमणत्यं एत्थ वासारत्ते पायच्छित्तं । भट्ठसु उडुबद्धिएसु मासेसु जं पच्छित्तं संचियं तं वोढव्वं । किनिमित्तं ! तदा बहुपाणं भवति, हिंडंताण य विराधणा तेसिं भवति । अवि व बलितो कालो, सुहं तदा पच्छित्तं वोढुं सक्कइ, चिरं च एगम्मि खेत्ते अच्छितन्वं । अवि य सीतलगुणेण बलियाई इंदियाई भवंति, तेण दप्पणीहरणथं एत्थ वासारत्ते पायच्छित्तं तवो कज्जति, वित्थरेण य सज्झाते संजमे य सत्तरसविधे धणियं अप्पा जोएयव्वो ॥६॥
पुरिमचरिमाण कप्पो, मंगल्लं वद्धमाणतित्यम्मि । ___ इह परिकहिया जिण-गणहराइथेरावलि चरित्तं ॥२॥ [पुरिम० गाहा। ] पुरिमचरिमाण य तित्थगराणं एस मग्गो चेव जहा वासावासं पज्जोसवेयन्वं पडतु वा वासं मा वा । मज्झिमगाणं पुण भयितं । अवि य बदमाणतित्थम्मि मंगलणिमित्तं जिणगणहर [ राइथेरा] वलिया सव्वेसिं च जिणाणं समोसरणाणि परिकहिजंति ॥६२॥
सुत्ते जहा निवदं, वग्धारिय भत्त-पाण अग्गहणे ।
गाणहि तवस्सी अणहियासि वग्धारिए गहणं ॥६३॥ सुत्ते. गाहा । सुत्ते जहा णिबंधो "णो कप्पति णिग्गथाण वा णिग्गंथीण वा वग्धारियवुट्टिकायसि गाहावतिकुलं भत्ताए वा पाणाए वा पविसित्तए वा णिक्खमित्तए वा"। (सूत्रं २५६) 'वग्धारियं णाम' जं भिण्णवासं पडति, वासकप्पं भेत्तण अंतोकायं तिम्मेति एतं वग्धारिय, एत्थ ण कप्पति । "कप्पति से अप्पखुट्रिकार्यसि संतरुत्तरस्स गाहावइकुलं वा०" (सूत्रं २५६) जदा पुण साधू णाणट्टी कंचि सुतखंध दरपढितं, सो य ण तरति विणा आहारेण चाउकालं पोरिसिं कातुं १ अहवा तवस्सी तेण विगिटठं तवोकम्म कतं, तहिक्सं च वासं पडति जदिवसं पारेन्ततो २ अधवा कोति छुहालुओ अणधियासतो होज्जा ३ एते तिणि वि वग्धारिते वि पडते हिंडंति संतरुत्तरा ॥६३॥
संजमखेत्तचुयाणं, णाणहि-तवस्सि-अणहियासाणं । का आसज्ज मिक्खकालं, उत्तरकरणेण जतियव्वं ॥६४॥ २६
Page #326
--------------------------------------------------------------------------
________________
१०२
संजम० गाहा । ते य पुणो कतायि 'संजमखेत्तचुता णाम' जत्थ वासकप्पा उणिया लभंति जत्थ पायाणि अण्णाणि य संजमोवगरणाणि लभंति तं संजमखेत्तं, ते य तओ संजमखेत्तातो चुता-असिवादीहिं कारणेहिं गता अण्णखेत्तं संकंता जत्थ संजमोवगरणाणि वासकप्पा य दुल्लभा, ताधे जदिवसं वासं पडति तदिवसं अच्छंतु । जदा णाणट्ठी तवस्सी अणधियासया [य] भवति तदा आसज्ज भिक्खाकालं उत्तरकरणेण जतंति ॥६॥
उणियवासाकप्पो, लाउयपायं च लब्मए जत्य । सज्झाएसणसोही, वरिसति काले य तं खेतं ॥६५॥ पुन्वाहीयं नासइ, नवं च छातो अपञ्चलो घेत्तुं । खमगस्स य पारणए, वरिसति असहू य बालाई ॥६६॥ . वाले सुत्ते सूई, कुडसीसग छत्तए अपच्छिमए । णाणहि तवस्सी अणहियासि अह उत्तरविसेसो ॥६७॥
॥पज्जोसमणाकप्पणिज्जुत्ती समत्ता ॥ जति उण्णिय अस्थि तेण हिण्डंति, असति उट्टिएण, असति उट्टियस्स कुतवेण । जाहे एतं तिविधं पि वालगं णस्थि ताहे जे सोत्तियं पंडरं घणमसिणं तेण हिंडंति । सुत्तियस्स असतीए ताहे तलसूर्ति तालिसूयो वा उवरि कातुं । जाधे सूती वि णस्थि ताहे कुडसीसयं सागस्स पलासस्स वा पत्तेहिं कातूण सीसे छभित्ता हिंडंति । कुडसीसयस्स असतीए छत्तएण हिंडंति । एस णाणट्टी-तवस्सि-अणधियासाण य उत्तरविसेसो भणितो । एवं पज्जोसवणाए विही भणितो ॥६५॥६६॥६॥
णाम निप्फण्णो गतो । सुत्ताणुगमे सुतं उच्चारतवं अक्खलितादि
मूत्रम् १-" तेणं कालेणं तेणं समएणं समणे भगवं."।' तेणं कालेणं' ति जो भगवता उसमसामिणा सेसतित्थकरेहि य भगवओ बद्धमाणसामिणो चयणादीणं छण्हं वत्थूणं कालों णातो दिट्रो वागरिओ य तेणं कालेणं । तेण समएणं' ति कालान्तर्गतः समयः, समयादिश्च कालः, सामण्णकालातो एस विसेसकालो समतो। हत्थस्स उत्तरातो हत्थत्तरातो, गणणं वा पड़च्च हत्थो उत्तरो जासिं तातो हत्थत्तरातो-उत्तरफग्गुणीतो॥ मुत्रम २–'छट्रीपक्खेणं ति छट्रीअहोरत्तस्स रत्तीए 'पुज्वरत्तावरत्तंसी 'ति अड्ढरते॥ सूत्रम् ३-चयमाणे ण जाणति, जतो एगसमइतो उवओगो णस्थि ॥ सत्रम् ४-चोदस महासुमिणे 'ओराले 'त्ति पहाणे 'कल्लाणे' आरोग्गकरे 'सिवे' उवद्दवोवसमणे 'धण्णे' धणावहे 'मंगल्ले' पवित्ते 'सस्सिरीए' सोभाए मणोहरे॥ मुत्रम १३---सक्के देविंदे मघवं' ति महा-मेहा ते जस्स वसे संति से मघवं। पागे-बलवगे अरी जो सासेति सो पागसासणो । कतू-पडिमा, तासिं सतं फासित कत्तियसेट्टित्तणे जेण सो सतक्त् । 'सहस्सक्खे 'ति पंचण्हं से मंतिसताणं सहस्समक्खीणं । असुरादीणं पुराणि दारेति त्ति पुरंदरो। सूत्रम् ४१
Page #327
--------------------------------------------------------------------------
________________
'महता' इति पधाणेण, गीतवादितरवेणं 'ति भणिहिति, 'आहतेण 'ति निच्चाणुबद्धणं अक्खाणगबद्धण वा, एवंवादिणा णडेण-णच्चिएणं, गीण-ससदिएणं, वाइएणं-आतोज्जाभिघातसदेणं, आतोज्जेक्कदेसोऽयम् , तन्त्री-प्रतीता, तलं-हत्थपुडं, तालं-कंसालिया, तुडियाणि-वादित्ताणि, एतेसिं घणोवमेणं मुरवाण य पडुणा वि सद्देणं पवादितरवेणं ॥ सूत्रम् ६०–'हितानुकंपएणं देवेणं "ति हितो सक्कस्स अप्पणो य, अणुकंपतो भगवतो॥ सूत्रम् ६१-६२-'अट्टणसाला' वायामसाला । सतं वाराओ पक्कं जं तं सतपागं, सतेणं [वा] काहावणाणं । ' पीणणिज्जेहिं 'ति रसादिधातुसमकारीहिं । ' दीवणिज्जेहिं' अग्गिजणणेहिं । 'दप्पणिज्जेहिं ' बैलकरहिं । 'मदणिज्जेहिं ' वैम्महवद्धणेहिं। 'तिप्पणिज्जेहिं । मंसोवचयकरहिं । 'छेदा' बावत्तरीकलापंडिता । 'दक्खा' कजाण अविलंबितकारी । ' पट्ठा' वाग्मिनः । 'निउणा' कलाकुसला । ' सुद्धोदगं' उण्होदकं । गणणायगा' प्रकृतिमहत्तरया, 'डण्डणायका' [सणावइणो ], 'ईसरा' भोइया, तलवरपट्टबद्धा तलवराः राजस्थानीया इत्यर्थः, माडंबिया' पच्चंतराइणा, कोडंबिया' गाममहत्तरा ओलग्गगा य, 'इब्भा' णेगमाविणो वणिया, 'सेट्ठी' पट्टवेंटणे तदधिवो, 'महामंती' हस्थिसाहणावरिगो, 'गणगा' भंडारिया, 'अमच्चो' रज्जाधिहायगो, 'चेडगा' पादमूलिगा, 'पीढमहा' अत्थाणीए आसणासीणसेवगा, 'णगर' मिति पगतीतो, 'णिगमा' कारणिया, 'संधिवाला' रज्जसंधिरक्खगा ॥ सूत्रम् ७८-'जीवितारिहं पीतिदाणं 'ति जावज्जीवं पहुप्पितुं जोग्गं ॥ सूत्रम् १०७–'पेत्तेज्जए 'त्ति पित्तियए। सूत्रम् १११-'आहोधिए' त्ति अभंतरोधी । 'पाईणगामिणी' पुन्वदिसागामिणी छाया ॥ सूत्रम् ११३-'मंजुमंजुणा घोसेण अपडिबुज्झमाणे 'त्ति ण जति को कि जंपति ॥ मूत्रम् १२०-'विजयावत्तस्स चेतियस्स' विजयावत्तं णामेणं, 'वियावत्तं वां' व्यावृत्तं चेतियत्तणातो, जिष्णुजाणमित्यर्थः । 'कटकरणं' क्षेत्रम् ॥ सूत्रम् १२१-१२२' आवीकम्मं ' पगासकम्मं । —रहोकम' पच्छण्णं कतं । सेस कण्ठं जाव “ अट्ठियगामणीसाते पढम अंतरवास वासावासं उवागते" भन्तरे वासः अन्तरवासः। अन्तरवास इति वासारत्तस्याऽऽख्या। उक्तश्च-"अंतरघणसामलो भगवं । " 'पावा' देवेहिं कतं णाम, जेण तत्थ भगवं कालगतो। रज्जुगा-लेहगा, तेसिं सभा रज्जुयसभा, अपरिभुजमाणा करणसाला । छतुमत्थकाले जिणकाले य एते वासारत्ता। 'पणियभूमी', वजभूमी॥ सूत्रम् १२३-'कत्तियमासे कालपक्खे चरिमा रतणी' अवामंसी । कालं-अन्तं गतः कालगतः कायट्ठितिकालाद् भवद्वितिकालाच्च । वीतिकतो संसारातो । सम्मं उज्जातो ण जधा अण्णे, समस्तं वा उज्जातः । जाति-जरा-मरणस्स य बंधणं-कम्मं तं छिण्णं । 'सिद्धः' साधितार्थः । 'बुद्धः ' ज्ञः । मुक्तो भवेभ्यः । सर्वभावेन निर्वृतः परिनिर्वृतोऽन्तकृतः । सव्वदुक्खाणि-संसारियाणि पहीणाणि सारीराणि माणसाणि य । बितितो चंदो संवच्छरो, पीतिवद्धणो मासो, गंदिवद्वणो पक्खो, अग्गिवेसो दिवसो, उव
१ यम् , तंतिपया तन्त्री प्रत्य● । यम्, तंतिपया तन्त्री प्रत्य. ॥ २ बन्नकरेहिं प्रत्यन्तरेषु ॥३ चम्मद्विवद्धणेहिं प्रत्यन्तरेषु ॥ ४ बद्धवेंटणो प्रत्यन्तरेषु ॥ ५ आवामंसा प्रत्यन्तरेषु ॥ ६ सा काला । अन्तं प्रत्यः ॥
Page #328
--------------------------------------------------------------------------
________________
१०४
समो वि से णामं, देवाणंदा रयणी निरिति त्ति वच्चति, लवस्स अच्ची णाम, पाणुस्स मुत्तो, थोवस्स सिद्धणाम, करणं णाग, सव्वदृसिद्धो मुहुत्तो ॥ सूत्रम् १२६-१२७–पारं आभोएति-प्रकासेति पाराभोगः, पोसहो अवामसाए त्ति । तम्मि णातए पेजबंधणं-णेहो तं वोच्छिष्णं । गोतमो भगवता पट्ठवितो-अमुगगामे अमुगं बोधेहिं । तहिं गतो वियालो य जातो, तत्थेव वुत्थो । णवरि पेच्छति रत्ति देवसष्णिवातं, उवउत्तो, णातं-जहा भगवं कालगतो । ताहे चिंतेति-अहो ! भगवं णिप्पिवासो, कधं वा वीतरागाण णेहो भवति !, णेहरागेण य जीवा संसारं अडंति, एत्थंतरा णाणं उप्पण्णं । बारस वासाणि केवली विहरति जहेव भगवं, णवरं अतिसयरहितो । धम्मकहणा परिवारो य तहेव । पच्छा अञ्जसुधम्मस्स णिसिरति गणं 'दीहायु 'त्ति कातुं । पच्छा अज्जसुधम्मस्स केवलणाणं उप्पण्णं, सो वि अट्ट वासे विहरेत्ता केवलिपरियाएणं अज्जजंबुणामस्स गण दातुं सिद्धिं गतो॥ सूत्रम् १३१-कु:-भूमी तस्यां तिष्ठतीति कुन्थू, अणुं सरीरगं धरेति अणुंधरी॥ सूत्रम् १४५-दुविधा 'अंतकरभूमि 'त्ति अन्तःकर्मणां भूमी-कालो सो दुविधो-पुरिसंतकरकालो य परियायतकरकालो य। जाव अज्जजंबुणामो ताव सिवपहो, एस जुगंतकरकालो । चत्तारि वासाणि भगवता तित्थे पवत्तिते तो सिज्झितुमारद्धा एस परियायंतकरकालो । ततिए पुरिसजुगे जुगंतकरभूमी ॥ सूत्रम् १४६-पणपण्णं पावा, पणपण्णं कल्लाणा, तत्थेगं मरुदेवा ॥ सूत्रम् २०१–णव गणा एक्कारस गणधरा ' दोण्हं दोण्हं पच्छिमाणं एक्को गणो । जीवंते चेव भट्टारए णैवहिं जणेहिं अज्जसुधम्मस्स गणो णिक्खित्तो 'दीहातुगो'त्ति णातुं ॥ सूत्रम् २२४--समणे भगवं महावीरे। चंदसंवच्छरमधिकृत्योपदिश्यते, जेणं जुगादी सो। वासाणं सवीसतिराते मासे । किणिमित्तं ? पाएण सअट्ठा कडिताई पासेहितो, उकंपिताणि उवरिं, लित्ता कुड्डा, घट्ठा भूमी, 'मद्रा' लण्हीकता, समंता मट्ठा सम्मट्ठा, खता उदगपधा निद्धमणपधा य, सअट्टा जे अप्पणो णिमित्तं परिणामिया कता, इधरा ' पब्वइता ठित 'त्ति कातुं दंताल-छेत्तकरिसण-घरछयणाणि य करेंति तत्थ अधिकरणदोसा, सवीसतिराते मासे गते ण भवंति ॥ सूत्रम् २३२-" वासावास पज्जोसविए कप्पति" सुत्त, 'सव्वतो समंत 'त्ति सव्वतो चउदिसि पि सकोसं जोयणं खेत्तकप्पप्पमाणं, अडविजलकारणादीसु तिदिसि बिदिसि एगदिसि वा भयितं । 'अहालंदमवि' अथेत्ययं निपातः, लन्दमिति कालस्याख्या, जहणं लंद उदउल्लं, उक्कोसं पंच रातिदिया, तयोरन्तरं मध्यम् । यथा रप्रकृतिरपि अरप्रकृतिरपि एवं लंदमपि अलन्दमपि मासो जाव छम्मासा जेठोग्गहो । सूत्रम् २३३-" वासावासं० सकोसं जोयणं गंतुं पैडियत्तए " दगघट्टा ग्रो एरवतिकुणालाए अद्धजोयणं वहति तत्थ वि ण उवहम्मति । थलागास ण विरोलेंतो बच्चति ॥ मूत्रम् २३४- अत्थे
.
१ अत्र प्रभूतेष्वादशेषु बारस पासे इति पाठो दृश्यते ॥२वहिं गणहरेहि अज्ज' प्रत्यः॥ ३ °कृत्योपदिश्यते प्रत्य० ॥ ४ पडिपत्तते प्रत्य० ॥ ५ मा इति सप्तसंख्याद्योतकोऽक्षराकः, सप्त दकसहाधवा इत्यर्थः ॥
Page #329
--------------------------------------------------------------------------
________________
१०५
गतिया आयरिया — दाए भंते !' दाते गिलाणस्स मा अप्पणी पडिग्गाहे चातुम्मासिगादिसु ॥ सूत्रम् २३५–'पडिग्गाहे भंते ! 'त्ति अप्पणो पडिग्गाहे अज गिलाणस्स अण्णो गिहिहि ति ण वा भुंजति । अध दोण्ह वि गेण्हंति तो पारिद्वावणियदोसा । अपरिहवेते गेलण्णादि ॥ सूत्रम् २३६-दाए पडिग्गाहे गिलाणस्स अप्पणो वि, एवाऽऽयरिय-बाल-वुड्ढ-पाहुणगाण वि वितिण्णं, स एव दोसो, मोहब्भवो, खीरे य धरणे आत-संजमविराधणा॥ सूत्रम् २३८--"वासा० अत्थेगतिया" आयरियं वेयावच्चकरो पुच्छति गिलाणं वा, इतरधा पारिद्वावणियदोसा। गिलाणोभासितयं मंडलीए ण छुब्भति, अणोभासियं छुम्भति । से य वदेज्जा अट्ठो अमुएण एवतितेण वा, 'से'त्ति वेयावच्चकरे । 'विण्णवेति' ओभासति । से य पमाणपत्ते दाता भणति-पडिग्गाहे, तुम पि य भोक्खसि तोदणं दवं पाहिसि । गरहितविगति पैडिसेधति, अगरहितं जामेत्ता णिव्बंधं च तं च फासुगं अस्थि ताहे गेण्हति, गिलाणणिस्साए ण कप्पति घेत्तुं ॥ सूत्रम् २३९--" वासावास० अत्थि" ' तहप्पगाराइं' अदुगुंछिताणि कुलाणि । 'कडाणि' तेण अण्णेण वा सावगत्तं गाहिताणि दाणसड्ढत्तं वा । पत्तियाई' धृतिकराई। 'थेज्जाई' थिराइं प्रीतिं प्रति दाणं च । 'वेसासियाणि ' विस्संभणीयाणि तहिं च धुवं लभामि अहं, ताणि अस्संसयं देंति । ['सम्मयाइं] सम्मतो सो तत्थ पविसंतो। 'बहुमयाई' बहूण वि स सम्मतो ण एगस्स दोण्हं वा बहूण वि साहूर्ण देंति । 'अणुमताई' दातुं चेव जत्थ, [ तत्थ ] से णो कप्पति अद्दट्टुं वइत्तएअस्थि ते आउसो ! इमं वा इमं वा ! । जति भणति को दोसो ! बेइ-तं तुरित श्रद्धावान् सड्ढी ओदणसत्तुग-तलाहतिया वा पुव्वकड्ढिते उण्होदए ओदणो पेज्जा वा सगेहे परगेहे वा पुव्वभावितेण उसिणदवेण समितं तिम्मेति, तलाहतियातो आवणातो आणेति, सत्तुगा किणंति, पामिच्चं वा करेंति ॥ सूत्रम् २४०-एगं गोयरकालं सुत्तपोरिसिं कातुं अत्थपोरिसिं कातुं एकं वारं कप्पति ॥ . सूत्रम् २४१चउत्थभत्तियस्स त्ति, 'अयमिति' प्रत्यक्षीकरणे एवतिए 'त्ति वक्ष्यमाणो विसेसो पढमातो-प्रातः ण चरिमपोरिसीए ‘वियर्ड' उग्गमादिसुद्धं । णऽण्णत्थ आयरिय० उवज्झाय० गिलाण० खुड्डतो वा । संलि. हित्ता संपमज्जित्ता धोवित्ता 'पज्जोसवित्तए ' परिवसित्तए।ण संथरति थोवं तं ताहे पुणो पविसति ॥ सूत्रम् २४२--छठस्स दो गोयकरकाला । किं कारणं ! सो पुणो वि कल्लं उववासं काहिति, जति खंडिताणि तत्तियाणि चेव कप्पंति । कीस एगवारा गेण्हितुं ण धरेति ! उच्यते-सीतलं भवति संचय. संसत्त-दीहादी दोसा भवंति, भुत्ताणुभुत्ते य बलं भवति, दुक्खं च धरेति त्ति। मूत्रम् २४३-- एवं अट्ठमस्स वि तिण्णि ॥ सूत्रम् २४४--व्यपगतं अष्टं व्यष्टं विकृष्ट वा, तिण्णि वि गोयरकाला 'सव्वे ' चत्तारि वि पोरुसितो। आहाराणंतरं पाणग- सूत्रम् २४५--णिच्चभत्तिगस्स 'सव्वाई' जाणि पाणेसणाए भणियाणि । अधवा वक्ष्यमाणानि नव वि उस्सेतिमादीणि ॥ सूत्रम् २४६-- चउत्थभत्तियस्स तओ-'उस्सेदिमं ' पिटं दीवगा वा । ' संसेदिम' पण्णं उक्कड्ढेउं सीयलएणं सिच्चति । 'चाउलोदगं' चाउलधोवणं ॥ सूत्रम् २४७--छ? 'तिलोदगं' लोविताण वि तिलाण धोवणं १ बितीणं प्रत्यन्तरेषु ॥२ परिसिंपति प्रत्यन्तरेषु॥
૨૭.
Page #330
--------------------------------------------------------------------------
________________
१०६
मरहट्टादीणं । 'तुसोदगं' वीहिउदगं । जवधोवणं जवोदगं ॥ सूत्रम् २४८--'आयामगं' अवस्सावणं। 'सोवोरगं' अंबिलं ॥ सूत्रम् २४९--' सुद्धवियड ' उसिणोदगं ॥ सूत्रम् २५०
-भत्तपच्चक्खाययस्स ससित्थे आहारदोसा, अपरिपूते कट्ठादि, अपरिमिते अजीरगादिदोसा॥ सूत्रम् २५१-'संखादत्तिओ' परिमितदत्तिओ । लोणं थोवं दिज्जति, जति तत्तिलगं भत्तपाणस्स गेण्हति सा वि दत्ती चेव । पंच ति णिम्म, चतुरो तिण्णि दो एगा वा । छ सत्त वा मा एवं संछोभो-कताइ तेण पंच भोयणस्स लद्धातो तिण्णि पाणगस्स ताहे ताओ पाणगच्चियातो भोयणे संछुब्भति तण्ण कप्पति, भोयणच्चियातो वा पाणए संछुब्भति तं पि ण कप्पति ॥ सूत्रम् २५२--वासावाससि वासावासे पज्जोसविते णो कप्पति उवस्सयातो जाव सत्तघरतरं सैण्णवत्तयितुं आत्मानम् , अन्यत्र चरितुं चारए । 'सह उवस्सयातो' त्ति सह सेज्जातरघरेणं सत्त एयाणि। अण्णो भणति-सेज्जातरघराओ परंपरेण अण्णाणि सत्त॥ . सूत्रम् २५३--वासावासं० जं किंचि 'कणग फुसितं' उस्सा महिया वासं वा पडति उदगविराहण त्ति काउं॥ मूत्रम् २५४--'अगिह ' अब्भावगासो, तत्थ अद्धसमुद्दिटुस्स बिंदू पडेज्ज । णणु तेण उवओगो कओ पुव्वं ! उच्यते-छाउमथिओ उवओगो तहा वा अण्णहा वा होज्जा । 'पज्जोसवेत्तए' आहारेत्तए। 'स्यात्' कथश्चित् आगासे भुंजेज्ज वासं च होज्ज तत्थ देसं भोच्चा आहारस्स देसं 'आदाय' गृहीत्वा तं देसं पाणिणा पिधेत्ता उरेण वा 'णिलिज्जेज' ओहाडेज्ज कक्खंसि वा आदद्यात् । आदाय वा ततः किं कुर्यात् ! ' अधाछण्णाणि' ण संजयटाए छण्णाणि । बहवो जिंदवो दगं । बिन्दुमात्रं उदगरयो । तदेगदेसो दगफुसिता ॥ सूत्रम् २५६-वग्धारियवुठिकातो जो वासकप्पं गालेति अच्छिण्णाते व धाराते । कप्पति से 'संतरुत्तरस्स' अंतरं-रयहरणं पडिग्गहो वा, उत्तरं-पाउरणकप्पो, सह अंतरेण उत्तरस्स ॥ सूत्रम् २५७-वासा० सुत्तं, 'निगिज्झिय निगिझिय' ठाइउं ठाइड वरिसति । कप्पति से 'अहे उवस्सयं वा' अप्पणयं उवस्सयं अण्णेसि वा संभोइयाणं इयरेसिं वा । तेसऽसति अहे वियडगिहे । तत्थ वेलं पाहिति ठिओ वा वरिसति वा असंकणिजे य रुक्खमूलं णिग्गलं करीरादि । तत्थ से वियडगिहे रुक्खमूले वा ठियस्स आगमनात् पूर्वकालं पुब्बाउत्ते तिणि आलावगा ।
पुन्वाउत्ताऽऽरुभियं, केसिंचि समीहितं तु जं तत्थ ।
एते ण होति दोणि वि, पुचपवत्तं तु जं तत्थ ॥१॥ पुवाउत्तं केइ भणंति-जं आरुमितं चुल्लीए । केइ भणंति-जं समीहितं, 'समीहितं णाम' जं तत्थ 'ढोतितेल्लगं पागट्टाए । एते दोण्णि वि अणाएसा । इमो आतेसो-जं तेसिं गिहत्थाणं 'पुत्वपवत्तं' जत्तियं उबक्खडिजंतयं एतं पुवाउत्तयं ॥ कहं पुण ते दो वि अणाएसा! भत उच्यते--
१ पानकसका इत्यर्थः ॥ २ भोजनसका इत्यर्थः ॥ ३ सणिवत्ता प्रयन्तरेषु । संक्षपयितुमित्यर्थः । ४ ढोकितं सजीकृतमित्यर्थः ।
Page #331
--------------------------------------------------------------------------
________________
पुवारुहिते य समीहिते य किं छुब्मती ण खल अण्णं । तम्हा जं खलु उचितं, तं तु पमाणं ण इतरं तु ॥१॥ बालगपुच्छादीहि, णातुं आदरमणादरेहिं च ।।
जं जोग्गं तं गेण्डति, दव्वपमाणं च जाणेज्जा ॥२॥ मूत्रम् २५८-- तत्थ अच्छंतस्स कतायि वरिसं न चेव ठाएज्जा तस्थ किं कायव्वं ! का वा मेरा ! " कप्पति से वियर्ड भोच्चा" 'वियर्ड' उग्गमादिसुद्धं एगायतं सह सरीरेण पाउणित्ता वरिसंते वि उवस्सयं एति । तत्थ वसंते बहू दोसा एगस्स आयपरोभयसमुत्था दोसा, साहू व अद्दण्णा होज्जा ॥
सूत्रम् २५९-२६०-२६१-एत्थ वि क्यिडरुक्खमूलेसु कहं अच्छितव्वं ! "तत्थ णो कप्पति एगस्स णिग्गंथस्स एगाए य णिग्गंथीए"। कहं एगाणिओ ! संघाडइल्लओ अब्भत्तदिओ असुहितओ कारणिओ वा । एवं णिग्गंथीण वि आपपरोभयसमुत्था दोसा संकादओ य भवंति । अह पंचमओ खुड्डओ वा खुड्डिया वा, छक्कण्णं रहस्सं ण भवति । तत्थ वि अच्छंतो अण्णेसि धुवकम्मियादीणं संलोए “सपडिदुवारे' सपडिहुत्तदुवारं सव्वगिहाण वा दुवारे । खुड्डतो साधूणं, संजतीणं खुड्डिया। साधू उस्सग्गेणं दो, संजतीओ तिण्णि चत्तारि पंच वा । एवं अगारहिं यि ॥ मूत्रम् २६२-'अपडि. ण्णतो' ण केणयि बुत्तो-मम आणेज्जासि, अहं वा तब आणेस्सामि, ण कप्पति । कहं ! अच्छति त्ति गहितं, सो वि तोतिण्यो, अधियं गहितं, भुंजते गेलण्णदोसा, परिवेन्ते आउ-हरित-विराहणा ॥
मूत्रम् २६३-२६४-वासावासं० 'से' इति स भगवांस्तीर्थकरः। 'किमाहु' दोसमाहु ! आयतणं उदगस्स " पाणी पाणिलेहाती " । 'पाणी' पाणिरेव, 'पाणिलेहा' आयुरेहा, सुचिरतरं तत्थ आउक्कातो चिट्ठति । णहो सम्यो । 'णहसिहा' णहग्गलयं ; 'उत्तरोटा ' दाढियाओ । भमुहरोमाई एत्थ वि चिरं अच्छति ॥ सूत्रम् २६५-" वासावासं०" । 'अट्ठ सुहुमाई 'ति सूक्ष्मत्वादल्पाधारत्वाच्च 'अभिक्खणं' पुणो पुणो जाणितव्वाणि सुत्तोवदेसेणं पासितव्वाणि चक्खुणा, एतेहिं देहि वि जाणित्ता पासित्ता य परिहरितव्वाणि ॥ सूत्रम् २६६-पाणसुहुमे 'पंचविहे' पंचप्पगारे । एकेके वण्णे सहस्ससो भेदा, अण्णे य बहुप्पगारा संजोगा, ते सव्वे वि पंचसु समोतरंति किण्हादिसु। णो चक्खुफासं० जे णिग्गंथेणं अभिक्खणं अभिक्खणं जत्थ ठाण-णिसीयणाणि चेतेति । 'आदाणं' गहणं निक्खेवं वा करेति ॥ सूत्रम् २६७-' पणतो' उल्ली चिरुग्गतो, तद्दव्वसमाणवण्णा जाहे य उप्पज्जति ॥ सूत्रम् २६८-'बीयसुहुमं ' सुहुमं ,जं ब्रीहिबीयं तंदुलकणिया समाणगं ॥ सूत्रम् २६९-हरियसुहुमं पुढविसरिसं किण्हादिना अचिरुग्गतं ॥ सूत्रम् २७०पुष्फयुहुमं अल्पाधारत्वात् , अधवा उद्रुतगं सुहुमै सहगं उंबरपुप्फादि, अधवा पल्लवादिसरिसं ॥
- मूत्रम् २७१--अंडसुहुमं पंचविहं- ‘उड्डसंडे' मधुमक्खियादीणं अंडगाणि, पिपीलिगा-मुई गंडाणि, उक्कलियंडे लूतादिपुडगस्स, हलिया-घरतोलिया तीसे अंडगं, हल्लोहलिया-अहिलोडी सरडी
Page #332
--------------------------------------------------------------------------
________________
१०८
वि भण्णति तेर्सि अंडयं ॥ सूत्रम् २७२-लेणसुहुमे' लेणं-आश्रयः सत्वानाम् । उत्तिगलेणं गद्दभगउक्केरो । भूमीए भिगू फुडिया दाली [ स्फुटिता राई] । 'उज्जुगं' बिलं । 'तालमूलगं' हेट्ठा विच्छिण्ण उवरि तणुगं । 'संबुक्कावत्तं' भमंतयं ॥ सूत्रम २७४-" वासावासं०"। इयाणि सामण्णा सामायारी-दोसु वि कालेसु विसेसेण वासासु आयरिओ दिसायरिओ सुत्तथं वाएइ । उवज्झाओ सुत्तं वाएति | पवत्ती णाणादिसु पवत्तेति-णाणे पढ परियट्रेहिं सुणेहिं उद्दिसावेहिं एयं १दसणे दसणसत्थाई पढ परियट्रेहिं सुणेहिं वा २ चरित्ते पच्छित्तं वहाहिं, अणेसण दुप्पडिलेहिताणि करेंत वारेति, बारसविहेण तवेण जोयावेति, जो जस्स जोगो ३ । थेरो एतेसु चेव णाणादिसु सीतंतं थिरीकरेति पडिचोदेति, उज्जमंतं अणुवूहति । गणी अण्णे आयरिया सुत्तादिणिमित्तं उवसंपण्णगा। गणावच्छेइया साधू घेत्तुं बाहिरखेते अच्छंति उद्धावणा-पधावण-खेत्तोवधिमग्गणेसु असिवादिसुं उज्जुत्ता । अण्णं वा जं 'पुरतो कटु ' पुरस्कृत्य सुहदुक्खिया परोप्पर पुच्छंति; खेत्तपडिलेहगा वा दुगमादी गता ते अण्णमण्णं पुरतो कातुं विहरंति, अणापुच्छाए ण वति । किं कारण ! वासं पडेज्ज, पडिणीतो वा, अहवाऽऽयरियबाल-खमग-गिलाणाणं घेत्तवं, तं च ते अतिसयजुत्ता जाणमाणा कारणं दीवेत्ता। पच्चवाया-सेहसण्णायगा वा असंखडयं वा केणति सद्धिं पडिणीओ वा । एवं वियारे वि पडियमुच्छियादि पच्चवाता ॥ सूत्रम् २७५-गामाणुगामं कारणिओ दूतिज्जति || मुत्रम् २७६- अण्णतरं वा विगति । खीरादि, 'एवदियं ' एत्तियं परिमाणेण, ' एवतिखुत्तो' एत्तियवारातो दिवसे वा मोहुब्भवदोसा खमगगिलाणाणं अणुण्णाता॥ सूत्रम् २७७-'अण्णयर तेगिच्छं' वातिय-पेत्तिय-सेंमिय-सण्णिपाता आतुरो, वेज्जो पडिचरओ, ओसध-पत्थभोयणं 'आउट्टित्तए' करेत्तए, करणाथै आउट्टशब्दः॥ सूत्रम २७८- अण्णतरं' अद्धमासादि 'ओरालं' महल्लं । समत्थो असमत्थो वेयावच्चकरो पडिलेहणादि करेंतओ अस्थि, पारणगं वा संधुकणादि अस्थि ॥ मूत्रम् २७९--भत्तपच्चक्खाणे नित्थारतो न णित्थारओ, समाधिपाणगं णिज्जवगा वा अन्थि, णिप्फत्ती वा अस्थि णन्थि । 'अण्णतरं उवर्हि "ति वत्थ-पत्तादि टैक । अधासन्निहिता, अणातावणे कुत्थणं पणतो । अह णत्थि पडियरगा उल्लति हरिग्ज वा उदगवधो जायते, तेण विणा हाणी ॥ सत्र २८१--" वासावासं०"। अणभिग्गहियसेज्जासणियस्स मणिकोट्टिमभूमीए वि संथारो सो अवस्स घेत्तव्यो । विराहणा " पाणा सीतल कुंथू०" सीतलाए भूमीए अजीरमादी दोसा, आसणेण विणा कुंथूसंघट्टो, णिसेज्जा मइलिज्जति, उदगवधो मइलाए उवरिं, हेदा वि आदाणं कर्मणां दासाणं वा । उच्चं च कुच्चं च उच्चाकुच्चं, न उच्चाकुच्चं अणुच्चाकुच्चं । भूमीए अणंतरे संथारए कए अवेहासे पिवीलिकादिसत्तवधो दोहेंजाइओ वा डसेज्ज तम्हा उच्चे कातब्वो। उक्तं च
हत्थं लंबति सप्पो०गाधा । कुच्चे संघसरण कुंथू-मंकुणादिवधो । ' अगट्ठाबंधी ' पक्खस्स
१ पाणाणि णिज्ज प्रत्य० ॥ २ "टक'' इति चतुःसंख्यायोतकोऽक्षराङ्कः । ३ अविहायसि इत्यर्थः ॥ ४ दीहादीओ वा प्रत्य.॥
Page #333
--------------------------------------------------------------------------
________________
१०९
तिष्णि चत्तारि वाराओ बंधति, सज्झायादी पलिमंथो पाणसंघट्टणा य | अहवा 'अणट्ठाबंची ' सत्तर्हि छर्हि पंचहिं वा अड्डएहिं बंधति । 'अमियासणितो ' अवद्धासणितो ठाणातो ठाणसंकर्म करेमाणो सत्ते वति । अणाताविस संथारंगपादादीणं पणग-कुंथूहिं संसज्जते, तकज्जअणुवभोगे उवभोगगिरत्थए य, अधिकरणं, उवभुंजमाणस्स जीववधो, असमितो ईरियादिसु ।
भासणे संपाइवधो, दुण्णेयो णेहछेतो ततियाए । पढमचरिमासु दोन्हं, अपेहअपमज्जणे दोसो ॥१॥
हो - आउक्कातो चेव । ' णेहच्छेदो' परिणतो वा ण वा दुब्विण्णेतो ' ततियाए' एसणाए समितीए ति । अभिक्खणं अभिक्खणं ठाण- णिसीयण- तुअट्टण उवहिभादाणणिक्खेवे । तहा जहा एयाणि: द्वाणाणि संथारादीणि ण परिहरति तहा तहा संजमे दुआराधए । जो य पुण अभिग्गहीतसे भवति तस्यानादानं भवति कर्मणामसंयमस्य वा । उच्चो कातव्वो, अकुच्चो बंधियो । अट्ठा एकसिं पक्वल्स अड्डग़ा चत्तारि । बद्धासणेण होयव्वं, कारणे उट्ठेति । संधारगादी आतावेयव्वा, पमजणसी लेण य भवियवं । जहा जहा एताणि करेति तहा तहा संजमो सुट्टु आराहितो भवति, सुकरतो वा ततो. मोक्खो भवति ।। सूत्रम् २८२ – “ वासावासं० ततो उच्चार० । ' 'तैयो 'त्ति अंतो तैतो अधियासिताओ, अणहियासियाओं वि तैयो, आसण्णे मज्झे दूरे एक्केका वाघायणिमित्तं, एवं बाहिं पि ३ । "उस्सण्णं' प्रायसः । 'प्राणा बीजावगा' संखणग-इंदगोवगादि प्राणाः अहुणुभिण्णा बीजातो, हरिता जाता, आयतनं स्थानम् ॥ सूत्रम् २८३ – “ वासावासं० ततो मत्तया ओगिव्हित्तए, तं०उन्चारमत्तए ३ । ” विवेलाए घरेंते आयविराहणा, वासंते संजमविराहणा, बाहिं णितस्स गुम्मियादिगणं ते मत्त वोसिरिता बाहिं णेत्ता परिवेति । पासवणे वि अभिग्गहिओ घरेति, तस्सासति जो जा वासिरति सो ताहे घरेति, ण णिक्खिवति, सुवंतो वा उच्छंगे द्वितयं चेव उवरिं दंडए वा दोरेण बंधति, गोसे असंसणियाए भूमीए अण्णत्थ परिद्ववेति ॥ सूत्रम् २८४ वासावासं णो कप्पति णिग्गंथा २ परं पोसवणातो गोलोममेत्ता वि केसा जाव संवच्छरिए थेरकप्पे । उवातिणावेत्तए ' त्ति अतिक्कामेत्तए । केसेसु भउक्कातो लग्गति सो विराधिज्जति, तेसु य उल्लंतेसु छप्पतियातो सम्मुन्छेति, छप्पइयाओ
कंड्यंतो विराधेति, अप्पणो वा खतं करेति, जम्हा एते दोसा तम्हा गोलोमप्पमाणमेत्ता वि ण कप्पंति | जति छुरेण कारेति कत्तरीए वा आणादीता, छप्पतियातो छिज्जति, पच्छाकम्मं च पहावितो करेति, ओहामणा, तम्हा लोओ कातव्वो, तो एते दोसा परिहरिता भवति । भवे कारणं ण करेज्जा वि लोयं,. . असहू ण तरेति अहियासेतु, लाय जति कौरति अण्णो उंबद्दवो भवति, बालो कवेज्ज वा धम्मं वा छड्डेज्ज, गिलाणो वा तेण लोओ ण कीरति । जइ कत्तरीए कारेति पक्खे. पक्खे कातव्वं, अध छुरेणं मासे मासे कातव्वं । पढमं छुरेण, पच्छा कत्तरीए । अप्पाण दैवं घेतण तस्स वि हत्थ घावणं दिज्जति एस जयणा ।
१-२-३-४ तिस्र इत्यर्थः ॥ ५ प्रायसमित्यर्थः । प्राणा प्रत्य० ॥। ६ लोतो प्रत्य० । लोयो प्रत्यन्तरेषु ॥ ७ दवं पानीयमित्यर्थः ।
132
२८
Page #334
--------------------------------------------------------------------------
________________
धुवलोओ उ जिणाणं, थेराण पुण वासासु अवस्स कायवो। पक्खिया आरोवणा वयाणं सब्बकालं । अहवा संथारयदोराणं पक्खे पक्खे बंधा मात्तव्वा पडिलेहेयव्वा य । अहवा पक्खिया आरोवणा केसाणं कत्तरीए, अण्णहा पच्छित्तं । मासितो खुरेणं, लेओ छण्हं मासाणं थेराणं, तरुणाणं चाउम्मासिओ। संवच्छरिओ त्ति वा वासरत्तिओ ति वा एगटुं । उक्तं च
" संवच्छरं वा वि परं पमाणं, 'बीयं व वासं ण तहिं वसेज्जा ।"
एस 'कप्पो ' मेरा मज्जाया, कस्स ! थेराणं भणिता आपुच्छ-भिक्खायरियादि विगति-पच्चक्खाणं जाव मत्तग त्ति । जिणाण वि एत्थ किंचि सामण्ण, पाएणं पुणथेराणं ॥ सूत्रम् २८५--वासावासं० णो कप्पति णिग्गंथा २ परं पज्जोसवणातो अधिकरणं वदित्तए, अतिक्रामयित्वेत्यर्थः । बदित्तए जधा अधिकरणसुत्ते । कताइ ठवणादिवसे चेव अधिकरणं समुप्पण्णं हे।ज्ज तं तदिवसमेव खामेयव्वं । जो परं पज्जोसवणातीअधिकरणं वदति सो 'अकप्पो' अमेरा णिज्जूहियव्वो गणातो, तम्बोलपत्रज्ञातवत् । उवसंत उवद्विते मूलं ॥ सूत्रम् २८६-वासावासं० पज्जासविताणं' इह खल' पवयणे · अज्जेव' पज्जीसवणादिवसे · कक्खडे ' महल्लसदेणं, कडुए जकारमकारेहिं, 'बुग्गहो' कलहो । सामायारी वितहकरणे तत्थऽवरोधे सेहेण रातिणितो खामेयव्वो पढमं । जति वि रातिणिओ अवरद्धो, पच्छा रातिणितो खामेति । अह सेहो अपुट्ठधम्मो ताहे रातिणितो खामेति पढमं । 'खमियव्वं' सहियव्वं सयमेव । खामेयवो परो, उपसमियव्वं अप्पणा अण्णेसिं पि उवसमो कायव्यो, उवसमेयव्वं संजताणं संजतीण य ।
जं अज्जियं समीखल्लएहि० गाधा । तावो भेदी० गाधी । ' सम्मुती ' सोमणा मती सम्मुती रागदोसरहितया, ' संपुच्छण 'त्ति सज्झायाउत्तेहिं होयध्वं, अधवा 'संपुच्छणा ' सुत्तत्थेसु कायव्वा; ण कसाया वोढव्वा । जो खामितो वा अखामितो वा उवसमति तस्स अस्थि आराहणा णाणादि ३, जो ण उवसमति तस्स णत्थि । एवं ज्ञात्वा तम्हा अप्पणा चेव उपसमितव्वं जति परो खामितो वि ण उवसमति । कम्हा किंनिमित्तं ! जेण ' उवसमसारं ' उवसमप्पभवं उवसममूलमित्यर्थः, समणभावो सामण्णं ॥ सूत्रम् २८७
-वासासु बाघातणिमित्तं तिष्णि उवस्सया घेत्तव्वा । का सामाचारी ! उच्यते-वेउब्विया पडिलेहा पुणो पुणो पडिलेहिज्जति संसत्ते असंसत्ते, तिणि वेलाओ-पुवण्हे १ भिक्खं गतेसु २ वेतालिय ३। जे अण्णे दो उत्स्सया तेसिं 'वेउब्विया पडिलेहा' दिणे दिणे निहालिज्जति, मा कोति ठाहिति ममत्तं वा काहिति,
१ दितियं प्रसन्तरेषु ।। २ गावे इमे कल्पलघुभाज्यगते । ते च सम्पूर्णे एवमजं अज्जियं समीखल्लपहिं तवनियमबंभमइपहि। तं वाणि पच्छ नाहिसि, छड़ितो सागपत्तेहि ॥ २७१४॥ तायो मेदो अयसो, हाणी देसण-चरित-नाणाणं । साहुपदोसो संसारवड्जो बाहिकरण ८॥ . ३ बोढव्वा । अट्ठो अणत्थकल्लाणे वा दवितेण वा (१) मो. सामितो क्वचित्प्रत्यातरे ॥
Page #335
--------------------------------------------------------------------------
________________
ततिए दिवसे पादपुंछणेण पमज्जिजति ॥ सूत्रम् २८८--वासावासं० अण्णतरं दिसं वा ट्रेक अणुदिसं वा टकै अभिगिज्झ भिक्खं सण्णाभूमि वा गमित्तए कहेउं आयरियादीणं सेसाणं पि, एवं सव्वत्थ विसेसेण वासासु । जेण 'उस्सणं' प्रायसः तवसंप्रयुक्ता छटादी पच्छित्तनिमित्तं संजमणिमित्तं च चरति, योऽन्यश्चरति स पडिचरति । पडिजागरति गवेसति अणागच्छंतं दिसं वा अणुदिसं वा संघाडगो ॥
मूत्रम् २८९-" वासावासं पज्जोसवियाणं०" चत्तारि पंच जोयण ति संथारगोवस्सग-णिवेसणसाधी वाडग-वसभग्गाम-भिक्खं कातुं अदितु वसिऊण जाव चत्वारि पंच जोयणा अलभंते, एवं वासकप ओसधणिमित्तं गिलाणवेजणिमित्तं वा, णो से कप्पति तं रयणि जहिं से लद्धं तहिं चेव वसित्तए, अहवा जाव चत्तारि पंच जोयाणई गंतुं अंतरा कप्पति वत्थए ण तत्थेव जत्थ गम्मति, कारणिओ वा वसेज्जा ॥ सूत्रम् २९०-"इच्चेतं संवच्छरियं"।' इति ' उपप्रदर्शने । एस जो उक्तो भणितो सांवत्सरिकश्चातुर्मासिक इत्यर्थः । 'थेरकप्पो' थेरमज्जाता थेरसामायारी, ण जिणाणं, अधवा जिणाण वि किंचि एत्थ, जघा " अगिहंसि" । 'अहासुतं' जहा सुते भणितं, न सूत्रव्यपेतम् । तथा कुर्वतः अहाकप्पो भवति, अण्णहा अकप्पो । अधामग्गं, कहं मग्गो भवति ! एवं करेंतस्स णाणादि ३ मग्गो । * अधातच्चं' यथोपदिष्टम् । ' सम्यग् ' यथावस्थितं कायवाङ्मनोभिः । ' फासेत्ता' आसेवेत्ता । 'पालेत्ता' रक्खित्ता । सोभित करणेण कतं । 'तीरितं' नीतं अन्तमित्यर्थः । यावदायुः आराधेत्ता अणुपालणाए य करेंते सेभितं किट्टितं । पूष्णं चाउम्मासितं तेणेवं करतेण उवदिसतेण य आराहितो भवति. ण विराधिओ । आणाए उवदेसेण य करेंतेण अणुपालिओ भवइ, अण्णेहिं पालितं जो पच्छा पालेति सो अणुपालेति । तस्स एवं पालितस्स किं फलम् ! उच्यते, तेणेव भवग्गहणेण सिज्झति, अत्थेगतिया दोच्चेणं, एवं उक्कोसियाए आराहणाए । मज्झिमियाए तिहिं । जहण्णियाए सत्तऽ ण वोलेति ॥ किं स्वेच्छया भण्णति ? नेत्युच्यते, निद्देसो कीरति पुणो- सत्रम २९१ तेणं कालेणं तेणं समएणं समणे भगवं महावीरे रायगिहे णगरे सदेवमणुयासुराए ‘परिसाए' उद्घाट्य शिरः परि-सर्वतः सीदति परिषत् 'मझे टितो' मझगतो ' एवं आइक्खइ ' एवं यथोक्तं कहेति, भासति वाग्योगेण, पण्णवेति अणुपालियस्स फलं, 'परूवेति' प्रति प्रति रूवेति । 'पज्जोसवणाकप्षो' ति वरिसारत्तमज्जाता। अज्जो। ति आमंत्रणे । द्विग्रहणं निकाचनार्थे, एवं कर्त्तव्यं नान्यथा । सह अत्थेण सअटुं । सहेतुं न निर्हेतुकम् । 'सनिमित्तं सकारण' अणणुपालिंतस्स दोसा अयं हेतः, अपवादो कारणं जहा सवीसतिराते मासे वीतिक्कंते पज्जोसवेयत्वं । किंनिमित्तं हेतुः, पाएणं अगारीहिं अगाराणि सट्टाए कडाणि । कारणे उरेण वि पजोसवेति आसाढपुण्णिमाए । एवं सव्वसुत्ताणं विभासा । दोसदरिसणं हेतुः, अववादा कारणं । सहेतुं सकारणं 'भुज्जो भुज्जो' पुणो पुणो उवदंसेति । परिग्रहणात् सावगाण वि कहिज्जति, समोसरणे कड्ढिज्जति पज्जोसमणाकप्पो॥
॥ अट्टमं अज्झयणं परिसमाप्तम् ॥ १-२ टक इत्ययं चतुःसंख्यावेदकोऽक्षराङ्गः ॥ ३ करेंतेण सोभितस्स जाणादि प्रथ. ॥
Page #336
--------------------------------------------------------------------------
Page #337
--------------------------------------------------------------------------
________________
शब्द
अकप्प
अणसाला
अड्डय
अणुकंपय
अणुच्चाकुच्च
अणुमय
अणुधरी
अडिगत
अमच्च
अर्थ
अववाद
अवामंसा
अहातच्च
अहामग्ग
अहालंद
अहासुत्त
अंतकृत्
अंतर
अंतरवास
आयतन
आयरिय
आयामग
आराहित
आहत
आहोधिय
इन्भ
॥ अर्हम् ॥
. कल्पचूर्ण्यन्तर्गतानां विशिष्टार्थांर्पकाणां शब्दानां सूची
पत्र - सूत्रांक शब्द ११०-२८५
ईसर
१०३ - ६१
१०९ - २८१
१०३ - ३०
१०८-२८१
१०५-२३९
१०४ - १३१.
१०७-२६२
१०३—६२
१११ - २९१
१११-२९१
१०३ - १२३
१११-२९०
१११-२९०
१०४-२३२
१११ - २९०
१०३-१२३
१०६-२५६
१०३ - १२२
१०९ - २८२
१०८- २७४
१०६-२४८
१११ - २९०
१०३ -१४
१०३ - १११
१०३६२
उस्सण्ण
उस्सेदिम
ओराल
कट्ठकरण
कड
कणगफुसित
कहाण
कारण
कॉल
पत्र - सूत्रांक
१०३—६२
कालगत
किट्टित
कुडसीस य
कुं
कोडुंबिय
गणग
गणणायग
गावच्छे
गणि
उच्चाकुच्च
उज्जुग
उत्तर
उतिंगलेण
१०८-२७२
उदगरय
१०६-२५५
१०८-२७४
उवज्झाय उवातिणावेत्तए १०९-२८४
१०९-२८२
१०५-२४६
१०२–३
निगम
१०३-१२० ह
तन्त्री
तल
शब्द
गीय
चाउलोदग
चेडग
१०५-२३९
१०६-२५३
१०२३
१११ - २९१
१०२-१
१०३ - १२३
१११ - २९०
१०२
१०८-२८१
१०८-२७२
१०६-२५६ छेद
जवोदग
जीवितारिह
ढोति तेलग
णगर
ट
सिहा
तळवर
तलाहतिया
ताळ
तालमूलग
तिप्पणिज्ज
तिलोदग
तीरित
तुडिय...
तुसोदग
तोदणं
१०४ - १३१
१०३ - ६२
१०३ - ६२
१०३—६२
१०८-२७४ थेज्ज
१०८-२७४
थेर
4
पत्र - सूत्रांक
१०३ - १४
१०५-२४६
१०३—६२
१०३ - ६१
१०६-२४७
१०३ - ७८
१०७-२५७
१०३—६२
१०३ - १४
१०७-२६३
१०३ - ६२.
१०९ - २८१
१०३ -१४
१०३ -१४
१०३—६२
१०५-२३९
१०३ -१४
१०८-२७२
१०३ - ६१
१०५-२४७
१११-२९०
१०३ -१४
१०६-२४७
१०५-२३८
१०५-२३९
१०८-२७४
Page #338
--------------------------------------------------------------------------
________________
मंगल
शब्द पत्र-सूत्रांक शब्द पत्र-सूत्रांक शब्द
पत्र-सूत्रांक दक्ख १.३-२६१ प्राण . १०९-२८२ सतकतु १०२-१३ दग १०६-२५५ । पेज्जबंधण. १०४-१२६. सहस्सपाग १०३-६१ दगफुसित १०६-२५५ फासेत्ता
१११-२९० समय १०२--१ दप्पणिग्ज १०३-६१ बहुमय १०५-२३९ सम्मय १०५-२३९ दंडणायग १०३--६२ बीज १०९-२८२ सम्मति
११०-२८६ दीवणिज्ज
१०८-२७२ सस्सिरीय १०२-३ घण्ण
१०२-३ भोयणच्चिया १०६-२५१ सहस्सक्ख १०२-१३: निउण - १०३--६१ मघव १०२-१३ खाडति १०६-२६१ निगिज्झिय, १०६-२५७ मदणिज्ज १०३-६१
संघाडइल्ल
१०७-२५९ निमित्त १११-२९१ महामंति १०३-६२
संजमखेत्त १०२ . पज्जोसवणाकप्प ८५
१०२--३
संतरुत्तर १०६-२५६ १११-२९१ माडंबिय १०३-६२
संधिवाल १०३-६२ 'पज्जोसवेत्तए .१०६-२५४ रज्जुग रज्जुग १०३-१२२
संबुक्कावत्त १०८-२७२ पट्ट १०३-६१ रज्जुगसभा १०३-१२२
संसेदिम १०५-२४६ पत्तिय १०५-२३९ वग्घारियवुडिकाय १०६-२५६
सिव १०२---३ परिसा १११-२९१ वाइय . १०३-१४
सुद्धवियड १०६-२४९ पवत्ति . १०८-२७४: वासुरत्तिय ११०-२
सुद्धौदग - १०३--६२ पागसासण . १०२-१३ विकृष्ट १०५-२
१०३-६२ पाणमन्चिया १०६-२५१ विजयावत १०३-१२०
सोभित . पाणिहा - १०७-२६६ वियड ...
१११-२९० १०५-२४१,
सोवीरग १०६-२४८ . पाराभोग - १०४-११३०
१०७-२५८
हत्थुत्तरा १०२---१ पालेता - १११-२९० वियावत्त . १०३-१२०
हलिया १०८-२७० पीढमद १०३-६२ तिर्कत . १०३-१२३ पीणमिन्ज १०३-६१ देसासिय १०५-२३९
हल्लोहलियां- १०८-२७. पुरंदर १०२-१३ बर . १०५-२४४ . हित १०३-३० पुयाउत्त. १०६-२५७ सणवत्तयितुं १०६-२५३ हेतु १११-२९१
सेट्टि ...
Page #339
--------------------------------------------------------------------------
________________
कल्पसूत्राः शुदिपत्रम्
'पत्र-पंक्ती अशुद्धम् शुद्धम् . पत्र-पंक्ती अशुद्धम् शुद्धम् ८६-३ पवाविज्जित, पवाविज्जति, १०२-१८ णाम णिप्फण्णो णामणिष्फण्णो ८६-४ जायणं, जोयणं,
. १०२-२८ फासित ... फासिते . ८६-९ म त्त० सामित्ते० १०२-२९ सूत्रम् ४१- सूत्रम् १४८६-२८ कालोपरि धेप्पति कालो परिघेप्पति १०४-१ वच्चति वुच्चति ८७-२०. -चाउमासिए -चाउम्मासिए
१०४-१६ महावीर महावीरे० ८८-१० हाति
होति .. १०४-२९ सट्टापट्टा सङ्घष्टा ८८-११ -पाआग्ग -पाओग्गं
१०६-१० 'कणग फुसित 'कणंगफुसितं' ८८-१७ छारादाणि छारादीणि १०४-६ अणेसणे दुष्प- अणेसणदुष्प९०-६ जेट्टाग्गहो जेट्ठोग्गही
१०८-२५ दासाणं दोसाण ९२-५ गाहापुव्वा- गाहा ॥२॥
१०९-१५ -गोवगादिप्राणाः -गोवंगादिप्राणाः पुवा
१०९-२० असंसणियाएं - असंसत्तियाए ९२-९ ॥२८॥ गता ॥गता ...
१०९-२८ अप्पाण अप्पणा. ९२-२० वासासु । वासासु
११०-७ पुणथैराण पुण थेराण ९३-१० पमाणं पत्तं । पमाणपतं
। ११०-१३ सामायारी वितह- सामायारीवितह९४-२५ पैणतिज्जिस्संति' पैणतिज्जिस्सं' ति ९४-३० पनयिष्यन्ति' पनकयिष्यन्'
" ११०-२३ संसत्ते असंसत्ते, संसत्ते, अससत्ते
१११-७ कप्प ओसध- कप्पओसध९८-२१ सा मुक्को सो मुक्को १११-७ णा से णो से १००-२२ णिद्धिमणे णिद्धमणे १११-८ जोयाणइं जोयणाई १०१-२ सि च सिष्टुं च १११-११ तथा कुर्वतः तथाकुर्वतः १०२-१ पुणा
१११-१२ एवं कैरेंतस्स एवंकरेंतस्स
पुणो
Page #340
--------------------------------------------------------------------------
________________
• कल्पसूत्रटिप्पनकस्य शुदिपत्रम्
ऋग्
१-८ अड्ढरत्तकाल- अड्ढ [ रत्ताव]
रत्तकाल- २-१९ ऋग२-२९ कारकेशाने -कारके शास्त्रे ३-२५ -विशेपेभ्यः -विशेषेभ्यः ४-१९ -प्रदेश कर्म- -प्रदेशकर्म४-३० २ "रयाणणं १ "रयणाणं ५-२५ 'घ 'घट्ट' , ६-१ -वत्या- वा६-१५ -फलत्वात् तत्र । -फलत्वात् । ७-१० तदेवंविघं । तदेवंविधं ७-२५ एव वयासी एवं वयासी ८-१० नयनोयो- नयनयो१०-२९ जीवको.
जीविको११-२१ गुप्तानिअनेको- गुप्तानि अनेको-
१२-१३ आश्रयतिआश्र- आश्रयति आश्र१२-१८ पियट्ठयाए 'पियट्टयाए' १२-२७ तत्र
तन्न १३-४ अम्मेज्ज अमेजं. १३-२१ प्रकीडित- प्रक्रीडित१३-२३ गणियाबर- गणियावर१३-२४ करेहकारवेह करेह कारवेह १३-२५ गंधवद्वि- गंधवहि१५-१३ मंजु मंजुणा मंजुमंजुणा १५-१४ सर्वव्या सर्वर्या १८-१० राकं १९-११ जनश्रुतिः जनश्रुतिः । २१-३ -रहिताः -रहिता २१-१९ सूत्रम्- सूत्रम् २९१२१-२६ -सन्धामनु- -सन्धानमनु
. एक
Page #341
--------------------------------------------------------------------------
________________
॥ अईम् ॥
आचार्य श्री पृथ्वीचन्द्रसूरिप्रणीतं,
कल्पसूत्रटिप्पनकम् ।
प्रणम्य वीरमाश्चर्यसेवर्षि विधिदर्शकम् । श्री पर्युषणाकल्पस्य, व्याख्या काचिद् विधीयते ॥ १ ॥ पवमानस्य सद्वृत्तेरस्य चोद्धृत्य चूर्णितः । किञ्चित् कस्मादपि स्थानात् परिज्ञानार्थमात्मनः ||२॥
1
सूत्रम् १ – 'ते णं काले णं' ति 'ते' इति प्राकृत शैलीवशात् तस्मिन् यस्मिन् भगवानत्रावतीर्ण इह भरते । कारो वाक्यालङ्कारार्थः सर्वत्र द्रष्टव्यः ।' काले' अधिकृतावसर्पिणीचतुर्थार के । 'ते णं' ति तस्मिन् यत्रासौ भगवान् देवानन्दाया ब्राह्मण्या दशमदेवलोकप्राणतपुष्पोत्तर विमानात् च्युतः ॥ सूत्रम् २ – मुनिसुव्रत नेमी हरिवंशसमुद्भवौ, शेषा एकविंशतिः काश्यपगोत्राः । 'अड्ढरत्तकाल - समयंसि'त्ति समयः समाचारोऽपि भवतीति कालो वर्णादिरपि स्यात् तव्यवच्छेदार्थ समयग्रहणम्, कालेन विशेषितः कालरूपः समयः, स चार्द्धरात्ररूपोऽपि भवति अतोऽर्द्धरात्रशब्देन विशेषितश्च, अर्धरात्ररूपः कालसमयोऽर्द्धरात्रकालसमयः । स च पूर्वरात्रकालोऽपि भवत्यत एवापररात्रे, तत्र स्वप्नस्य सद्यः फलत्वात् । हस्त उत्तरो यासां ताः, बहुवचनं बहुकल्याणकापेक्षम् | योगः - चन्द्रेण सह सम्बन्धः । आहारव्युकान्या भवव्युत्क्रान्त्या शरीरख्युत्क्रान्त्या परित्यागेनेति, एतानि देवभवसम्बन्धीनि परित्यजति । कुक्षौ गर्भत्वेनोत्पद्यमानः सन् 'व्युत्क्रामति' प्रविशतीत्यर्थः ॥ सूत्रम् ३ – 'चइस्सामि'त्ति यतस्तीर्थकरसुराः पर्यन्तसमये अधिकतरं कान्तिमन्तो भवन्ति विशिष्टतीर्थ करत्वलाभात्; शेषाणां तु षण्मासावशेषे काले कान्त्यादिहानिर्भवति,
“माल्यग्लानिः कल्पवृक्षप्रकम्पः, श्रीहीनाशो वाससां चोपरागः । दैन्यं तन्द्रा कामरागाङ्गभङ्गो, दृष्टिभ्रान्तिर्वेपथुश्चारविश्व || १ ||" इति । 'चयमाणे न जाणई' त्ति एकसामयिकत्वात् च्यवनस्य, "एगसामइओ नत्थि उवओगो" त्ति, १ काचिद्विलिख्यते हं० जे० ॥
Page #342
--------------------------------------------------------------------------
________________
आचाराङ्गवृत्तौ यथा- आन्तमहर्त्तिकत्वाच्छाद्मस्थिकज्ञानोपयोगस्य य्यवनकालस्य च सूक्ष्मत्वादिति । सूत्रम् ( श्रुत० २ चू० ३ पत्र ४२५ ) । चुए मि त्ति जाणइ, तिनाणोवगओ होत्था जम्हा ॥ ४ - ' जं स्यणि 'ति जं स्यणि सा देवाणंदा माहणी सुंत्तजागरा ओहीरमाणी किमुक्तं भवति ? प्रचलाय-माना तृतीयनिद्रावशगा चतुर्दश स्वप्नानि पश्यति ॥ सूत्रम् ६–तानि दृष्ट्वा 'हट्ठतु चित्तमाणे'दिया' हृष्टतुष्टं अत्यर्थं तुष्टम् हृष्टं वा - विस्मितं तुष्टं च-तोषवच्चित्तं यत्र तत् तथा, तद् यथा भवत्येवं आनन्दिता - ईषन्मुखसौम्यतादिभावैः समृद्धिमुपगता । ततश्च 'नन्दिता' समृद्धतरतामुपगता 'पीइमणा' प्रीतिःप्रीणनमाप्यायनं मनसि यस्याः सा प्रीतिमनाः । ' परमसोमणसियत्ति 'परमसौमनस्यं' सुष्ठु - सुमनस्कतासञ्जातं मनो यस्याः सा परमसौमनसिता । 'हरिसवस' त्ति हर्षवशेन विसर्पद् - विस्तारयायि हृदयं यस्याः सा तथा । मेघघाराभ्याहतकदम्बपुष्पमिव समुच्छ्वसितानि रोमाणि कूपकेषु - रोमरन्ध्रेषु यस्याः सा तथा । सुमिणुग्गहं करेइ' विशिष्टफललाभारोग्यराज्यादिकं विभावयति । 'अतुरियं' ति देहमनश्चापल्यरहितं यथा भवत्येवम् । 'असंभंताए' अनुत्सुकया 'रायहं ससरिसीए' राजहंसगतिसदृशयेत्यर्थः । 'आसत्या' आश्वस्ता गतिजनितश्रमाभावात् । 'वीसत्था' विश्वस्ता सङ्क्षोभाभावादनुत्सुका । 'सुहास गवरगया' सुखेन वा सुखं वा शुभं वा आसनवरं गता या सा तथा । करयलपरिग्गहियं शिरसि प्रदक्षिणावत्तै दशनखं 'अञ्जलि' मुकुलितकमलाकारं कृत्वा वदतीति । ' एवं खलु अहं देवाणुप्पिया' इत्यादि सुगमम् ॥ सूत्रम् ७– देवानांप्रियः सोऽपि मइपुव्वेणं अपणो साभाविएणं आभिनिबोधिकप्रभवेन 'बुद्धिविन्नाणेणं' बुद्धि:साम्प्रतदर्शिनी विज्ञानं - पूर्वापरार्थविभावकम् तेन मतिविशेषभूतोत्पत्तिक्यादिबुद्धिरूपपरिच्छेदेनेति ।
6
""
' अत्थोग्गहणं ' फलनिश्चयम् ॥ सूत्रम् ८ --- ' ओराला णमित्यादि जाव सुकुमालपाणि ' अग्रे व्याख्यास्यते ॥ ""सूत्रम् ९ - विन्नयपरिणयमित्ते ' विज्ञ एव विज्ञकः स चासौ परिणतमात्रश्च कलादिष्विति गम्यते विज्ञकपरिणतमात्रः । 'जुब्बणकं' यौवनमनुप्राप्तः । 'रिउब्वेय'त्ति ऋग-यजुः सामावेदानां इतिहास:- पुराणं पञ्चमो येषां ते तथा तेषाम् । 'चतुण्हं वेयाणं 'ति विशेष्यपदम् । 'निघंटछद्वाणं' निर्घण्टः-नामकोशः । ' संगोवंगाणं' अङ्गानि - शिक्षादीनि षट्, उपाङ्गानि - तदुक्तार्थ प्रपञ्चनपराः प्रबन्धाः । 'सरहस्साणं'ति ऐदम्पर्वयुक्तानाम् । 'सारए' अध्यापनद्वारेण प्रवर्त्तकः, स्मारको वा, अन्येषां विस्मृतस्य सूत्रादेः स्मारणात् । 'वारए' वारकः, अशुद्धपाठनिषेधात् । 'धारए' क्वचित् पाठः, सूत्रधारकः, अधीतानामेषां धारणात्। 'पारए' पारगामी 'षडङ्गवि' दिति षडङ्गानि - शिक्षादीनि वक्ष्यमाणानि । 'साङ्गीपाङ्गानामिति यदुक्तं तद् वेदपरिकरज्ञापनार्थम्, अथवा 'षडङ्गवि' दित्यत्र तद्विचारकत्वं गृहीतम्, “विद विचारणे" इति वचनादिति न पुनरुकत्वमिति । 'सहितंत विसारए' कापिलीय शास्त्रपण्डितः । 'संखाणे 'त्ति गणितस्कन्धेषु सुपरिनिष्ठित इति योगः । षडङ्गवेदकत्वमेव व्यनक्ति - 'सिक्खाकप्पे' शिक्षा - अक्षरस्वरूपनिरूपकं शास्त्रम्, कल्पश्च - तथाविधसमाचारनिरूपकं शास्त्रमेव, ततः समाहारद्वन्द्वात् शिक्षा कल्पे | 'चागरणे' शब्दशास्त्रे | छंदे' पद्मलक्षणशास्त्रे । 'निरुक्ते' शब्दव्युत्पत्तिका रकेशास्त्रे, "निरुक्तं प्रदभञ्जनम्" ( अभि० २ - १६८) इति वचनात् । 'जोइसामयणे' ज्योतिःशास्त्रज्ञानम्, "अय पय" इत्यादि सर्वे गत्यर्था
Page #343
--------------------------------------------------------------------------
________________
३
1
ज्ञानार्था धातव इति । 'बंभन्नएसु' ब्राह्मणसम्बन्धिषु 'परिव्वाययेसु' 'परित्राजकसत्केषु 'नीतिषु' दर्शनेष्वित्यर्थः, 'सुपरिनिट्टिए 'ति सुष्ठु निष्ठां प्राप्तः सुशिक्षित इत्यर्थः भविष्यतीति ॥ `सूत्रम् १३ – “ तेण कालेण'मित्यादि पूर्ववत् । "सक्के देविंदे' देवानामिन्द्रः, “इदि परमैश्वर्ये" इति वचनाद् इन्दनादिन्द्रः, "इन्देरकू" ) औणादिकः प्रत्ययः । ' देवराया' देवानां राजा, "राज दीप्तो" । 'वज्जपाणी' वज्रं पाणौ प्रहरणं यस्य सः । ' पुरन्दरे' असुरादिपुराणां दारणात् पुरन्दरः । 'सतक्कतू' 'शर्त ऋतूनां - प्रतिमानामभिग्रहविशेषाणां श्रमणोपासक पञ्चमप्रतिमा रूपाणां वा कार्तिकश्रेष्ठिभवापेक्षया यस्यासौ शतकंतुः । 'सहस्सक्खे' सहस्रमक्ष्णां यस्यासौ सहस्राक्षः, इन्द्रस्य किल मन्त्रिणां पञ्चशतानि सन्ति, तदीयानां चाक्ष्ण - मिन्द्र प्रयोजनव्यापृततयेन्द्रसम्बन्धित्वेन विवक्षणात् स सहस्राक्षः । 'मघवं' मघाः - मेघास्ते यस्य वशे सन्त्यसौ मघवा । 'पागसासणे' पाको नाम बलवान् रिपुस्तं शास्ति - निराकरोति स पाकशासनः । ' दाहिणड्ढयोगा हिवई 'त्ति दक्षिणार्द्धलोकाधिपतिः । 'बत्तीसविमाणसय सहस्साहिवई' द्वात्रिंशद् : विमानशतसहस्राः - लक्षा इति तेषामधिपतिः । ' एरावण 'त्ति ऐरावणो वाहनं यस्य सः । सुरेन्द्र इति । ' अरयंबरवत्थधरे' अरजांसि च तानि अम्बरवस्त्राणि च स्वच्छतया आकाशकल्पवसनानि अरजोऽम्बरवखाणि तानि धारयति यः सः । 'आलइअमालमउडे' आलगितमालं मुकुटं यस्य स तथा । 'नवहेमचारुचित्त'त्ति नवाभ्यामिव हेम्नः सत्काभ्यां चारुचित्राभ्यां चञ्चलाभ्यां कुण्डलाभ्यां विलिख्यमानो गण्डौ यस्य स तथा । 'महढिए' महाऋद्ध्या समस्तच्छत्रादिराजचिह्नरूपया । 'महज्जुईए' महाद्युत्या आभ -रणादिसम्बन्धिन्या । सर्वजुत्या वा- उचितेष्टवस्तुघटनालक्षणया ॥ सूत्रम् १४ – 'सामाणिय'त्ति स्वमानया - इन्द्रतुल्यया ऋद्ध्या चरन्तीति सामानिकाः । ' तायत्तीसाए 'ति त्रयस्त्रिंशतः 'तायत्तीसगाणं' मन्त्रिकल्पानाम् । 'लोगपालाणं' ति सोम-यम- वरुण-वैश्रमणानाम् । 'अग्गमहिसीणं 'ति पौलोमी - शचीप्रमुखाणाम् । सपरिकरणां 'तिन्हं परिसाणं' । 'सत्तहँ अणियाणं' गान्धर्विक नाट्या ऽश्व रथ हस्ति-भटवृषभानीकानाम्, एषामनीकाधिपानां च । 'चउण्हं चउरासीणं आयरक्ख'त्ति आत्मरक्षाः - अङ्गरक्षस्थानीयाः । 'अन्नेसि' इत्यादिकानां 'आहेवचं' आधिपत्यं - अधिपतिकर्म । 'पोरेव' पुरोवर्तित्वं- अप्रगामित्वम् । ‘स्वामित्वं' स्वामिभावम्। ‘भर्तृत्वं' पोषकत्वम् । 'महत्तरगत्तं महान्तं (महद् ) गुरुत्वम्, तरशब्दो गुरुत्वख्यापकः। आणेसरत्तं-आज्ञेश्वरस्य- आज्ञाप्रधानस्य सतः यत् सेनाधिपत्यं तत् तथा । कारयन् अन्यैः पालयन् 'स्वयमिति । 'मेहयाहय'त्ति आहतमहता वेणमिति, अथवा 'भय'त्ति अहतानि - अव्याहतानि नाट्य-गीतचादितानि, आहतेभ्यः - मुख - हस्त - दण्डादिभिः शङ्ख-पटह-मर्यादिभ्यो वैद्यविशेषेभ्यः आकुट्यमानेभ्यो वा, शङ्खाः- प्रतीताः, शङ्खिका-हस्वशः, खरमुहिका - काहली, पोया-महती काहला, पिरिपिरिया-कोलिक
9: “महयाहयनहगीयवादयसंखसंखियखर मुद्दीपोयापिरिपिरियापणव पडहभंभा होरं भभेरी झारीदुहितावित घणसिरतंतीतलताल तुडिय मुइंग पहुनाइयर वेण” इति पाठानुसारेण टिप्पनककृंता व्याख्यातमाभाति, नोपलब्धोऽयं एतत्समो वा पाठः क्वचिदप्यादर्श अन्यत्र जीवाभिगमादावपि चेति ॥
२ पावित्रवि- ६० ।। ३-ला, बुक्का-महती इं० ॥
Page #344
--------------------------------------------------------------------------
________________
४
पुटकावनद्धमुखो वाद्यविशेषः, पणवः- भाण्डपटहो लघुपरहो वा तदन्यस्तु पटह इति, 'भंभत्ति ढक्का, 'होरंभ'त्ति रूढिगम्या, 'भेरी' म्हाढक्का, 'झल्लरि'ति वलयाकारो वाद्यविशेषः, 'दुन्दुभि'त्ति देववायविशेषः, अथोक्तानुक्तसंग्रहद्वारेणाह - ततानि - वीणादिकारी, तजनित शब्दा अपि तताः एवमन्यदपि पदत्रयम्, नवरमयं विशेषस्ततादीनाम् - "ततं वीणादिकं ज्ञेयं १, विततं पटहादिकम् २ | धनं तु कांस्यतालादि ३, यदि शुषिरं मतम् ४ ॥ १ ॥ तथा तन्त्री - वीणा, तलतालाः - हस्ततालाः, तला वा हस्ताः ताला :- कांसिकाः, 'तुडिय'ति शेषतूर्याणि तथाकारो ध्वनिसाधर्म्याद् यो मृदङ्गः - मर्दः पटुनाइः - दक्षपुरुषेग प्रवाद्यत इति, एतेषां द्वन्द्वः, अत एषां रवः स तथा तेन । 'भोगभोगाईं 'ति भोगार्हान् भोगान्-शब्दादीन् भुञ्जानो विहरति स्म ॥ सूत्रम् १५ – 'केवलक पंति केवलः - परिपूर्णः कल्पत इति कल्पः - स्वकार्य करणसमर्थः, अथवा केवलकल्पः - केवल ज्ञानसदृशः परिपूर्णतासाधर्म्यात् । 'कडय'त्ति कटकानि - बाहुवलकानि, त्रुटिका :बाहुरक्षकाः, केयूराणि - अङ्गदाः बाहुमूलविभूषणानि, मुकुट :- शिरोविभूषणम्, कुण्डलानि - कर्णाभरणानि, हारा:- मुक्तामया अष्टादशस रिका दयः ॥ सूत्रम् १७ - ' उग्गकुलेसु वत्ति उग्राः - आदिकरस्था पिंता आरक्षकवंशजाताः, भोगाः - तेनैव स्थापित गुरुवंशजाताः, राजन्याः - भगवद्वयस्यवंशजाः, क्षत्रियाः -राजकुलीनाः, इक्ष्वाकाः– इक्ष्वाकुवंशजाः, हरिवंशस्तु - हरिवर्षादानीतयुगल प्रभवः । 'अन्यतरेषु वा तथाप्रकारेषु विशुद्धजातिकुलवंशेषु' इति भणनाद् भटाः- शौर्यन्तः, योगः - तेभ्यो विशिष्टतराः, मल्लकिनो लेच्छ किनश्च - राजविशेषाः, राजानः- नृपाः, ईश्वराः -युवराजादयः, तदन्ये च महर्दिकाः, तलवराः - प्रतुष्ट नरपतिवितीर्णपट्टबन्धविभूषिता राजस्थानीयाः, माण्डविकाः- सन्निवेशनायकाः, कोडुम्बिका:- कतिपयकुटुम्ब प्रभवो राजसेवकाः ॥ सूत्रम् २६ - हरिणेगमेषीति ज्ञेयम्, 'वेउब्वियसमुग्धाएणं' ति वैक्रियकरणाय प्रयत्नविशेषेण 'समोहनइ' समुपहन्यते - समुपहतो भवति समुपहन्ति वा प्रदेशान् विक्षिपतीति । तत्स्वरूपमेवाह—‘संखे जाईं'ति दण्ड इव दण्डः - ऊर्ध्वाधआयतः शरीरबाहल्यो जीवप्रदेश-कर्म पुद्गलसमूहः । तत्र च विविधपुद्गलानादत्ते इति दर्शयन्नाह - तद्यथा, 'रेत्नानां' कर्केननादीनाम् । इह च यद्यपि रत्नादिपुद्गला औदारिकाः वैकियसमुद्घाते च वैक्रिया एव ग्राह्या भवन्ति तथापीह तेषां रत्नादिपुद्गलानामिव सारताप्रतिपादनाय रत्नानामित्युक्तम्, तच्च रत्नानामिवेत्यादि व्याख्येयम् । अन्ये त्वाहुः - औदारिका अपि ते गृहीताः सन्तो वैक्रियतया परिणमन्तीति । यावत्करणादिदं दृश्यम् - - ' वइराण' मित्यादि । किम् ? अत आह— 'अहाबायरे' यथाबादरान्-असारान् पुद्गलान् परिशातयति दण्डनिसर्ग गृहीतान् । यच्चोक्तं प्रज्ञापना कायाम् - "यथास्थूला 'वैकियपुद्गलान्' वैक्रियशरीर नामकर्मपुद्गलान् प्राग्बद्वान् शातयति" (समु० पद ३६ पत्र ५६० ) इति तत् समुद्घातशब्दसमर्थनार्थमनाभोगिक वैकियशरीरकर्मनिर्जरणमाश्रित्येति । 'अहासुहुमे'त्ति यथासूक्ष्मान 'परियाई 'त्ति पर्यादत्ते, दण्डनिसर्गगृहीतान् सामस्त्येनादत्त इत्यर्थः ॥
सूत्रम् २७ – 'दोच्चं पि' द्वितीयमपि वारं समुद्धातं करोति चिकीर्षितरूपनिर्माणार्थम् । 'कुच्छिसि ० साहरइ' गब्भसाहरणसूत्रं मगवतीसम्बन्धि यथा - हरी णं भंते ! नेगमेसी सक्कदूए इत्थीन्भं साहरमाणे
२ "रयाणणं जाव अहाबायरे" इति सूत्रपाठः टिप्पनककृतां सम्मतः ॥
Page #345
--------------------------------------------------------------------------
________________
किं गम्भाओ गम्भं साहरइ.१ गभाओ जोणिं साहरइ २ जोणीओ गम्भं साहरइ ३ जोणीओ जोणिं, साहरइ ४ नो गन्माओ गभं साहरइ, नो गभाओ जोणिं साहरइ, परामुसिय परामुसिय अव्वाबाहं अव्वाबाहेणं जोणीओ गम्भं साहरइ, नो जोणीओ जोणिं साहरइ । पहू णं भंते ! हरिणेगमेसी सक्कदूए इत्थीगभं नहरि रस वा रोमकूर्वसि वा साहरित्तए वा नीहरित्तए वा! हंता पहू, नो चेव णं तस्स गब्भस्स आबाहं वा विबाहं वा उप्पाइज्जा छविछेयं पुण करिज्जा एसुहुमं च णं साहरिज्ज वा नीहरेज्ज वा (श० ५ उ०४ सू० १८७ पत्र २१८) ॥ व्याख्या-तत्र 'हरिः' इन्द्रस्तत्सम्बन्धित्वाद् हरिः, नैगमेषी नाम 'सक्कदूए' शकदूतः शकादेशकारी पदात्यनीकाधिपतिः येन शक्रादेशाद् भगवान् महावीरो देवानन्दागर्भात् त्रिशलागर्भ संवत इति । 'इत्थीगभ'ति स्त्रियाः सम्बन्धी गर्भः-सजीवपुद्गलपिण्डकः स्लोगर्भस्तं 'संहरमाणे' अन्यत्र नयन् । इह चतुर्भलिका-तत्र 'गर्भाद्' गर्भाशयादवधेः 'गर्भ' गर्भाशयान्तरं 'संहरति' प्रवेशयति 'गर्भ' सजीवपुद्गलपिण्डलक्षणमिति प्रकृतमित्येकः १ । तथा 'गर्भाद् अवधेः 'योनि' गर्भनिर्गमद्वारं संहरति, योन्या उदरान्तरं प्रवेशयतीत्यर्थः २। तथा 'योनीतः' योनिद्वारेण निष्काश्य 'गर्भ संहरति' गर्भाशयान्तरं प्रवेशयति ३ । तथा 'योनीतः' योनेः सकाशाद् योनि 'संहरति' नयति, योन्या उदरान्निष्काश्य योनिद्वारेणैवोदरं प्रवेशयतीत्यर्थः ४ । एतेषु शेषनिषेधेन तृतीयमनुजानन्नाह'परामुसिय परामुसिय' परामृश्य परामृश्य-तथाविधकरणव्यापारेण संस्पृश्य संस्पृश्य स्त्रीग: 'अव्याबाधमव्याबाघेन सुखं सुखेनेत्यर्थः 'योनीतः' योनिद्वारेण निष्काश्य 'गर्भ' गर्भाशयं संहरति गर्भमिति प्रकृतम् । यच्चेह योनीतो निर्गमन स्त्रीगर्भत्योक्तं तल्लोकव्यवहारानुवर्तनात् , तथाहि-निष्पन्नोऽनिष्पनो वा गर्भः स्वभावाद् योन्यैव निर्गच्छति । अयं च तस्य गर्भसंहरणे आचार उक्तः। अथ तत्सामध्ये दर्शयन्नाह-'पभू णं नहसिरंसि वा' नखाने 'साहरित्तए' संहत्त-प्रवेशयितुं 'नोहरित्तए' विभक्तिपरिणामेन नखशिरसो रोमकूपाद्वा नीहत-निष्काशयितुम् । 'आबाह' ईषद्बायां 'विवाहति विशिष्टबाधाम् । 'छविछेय'ति शरीरच्छेदं पुनः कुर्यात् , गर्भस्य हि छविच्छेदमकृत्वा नखाग्रादौ प्रवेशयितुमशक्यत्वात् । 'एसुहुमं च णं' इतिसूक्ष्ममिति-एवं लध्विति ॥ सूत्रम् ३०-'हिताणुकंपएणं' हितः शक्रस्य आत्मनश्च, अनुकम्पको भगवतः । अत्र चूर्णिः--"हिओ सक्कस्स अप्पणो य, अणुकाओ भगवओ ॥" सूत्रम् ३१-तिन्नाणोषगए. साहरिग्जिस्सामि' इत्यादि व्यवनवद् ज्ञेयम् ॥ सूत्रम् ३३- 'तंसि तारिसगंसि' तस्मिंस्तादृशकेवक्तुमशक्यस्वरूपे पुण्यवतां योग्य इत्यर्थः । अभितरओ सचित्ते' चित्रकर्मयुक्ते भित्तिभागे बाहिरओ 'दूमित' धवलितं 'घ' घृष्टं कोमलपाषाणादिना अत एव 'मट्ट' मसृणं यत्तथा तस्मिन् । 'विचित्तउल्लोय' विचित्र:-विविधवित्रयुक्तः उल्लोकः-उपरिभागो यत्र चिल्लिय-दीप्यमानं तलं वा-अधोभागो यत्र तत्तथा। 'मणिरयण' मणिरत्नप्रणाशितान्धकारे । 'बहुसमत्ति पञ्चवर्णमणिकुमकलिते । 'पंचवन्न'त्ति पञ्चवर्णेन सरसेन सुरभिणा च मुक्तेन-निक्षिप्तेन पुष्पपुञ्जलक्षणेनोपचारेण-पूजया कलितं यत् तत् तथा तत्र । 'कालागुरु' कालागुरुप्रभृतीनां धूपानां यो मघमघायमानो गन्ध उद्धृतस्तेनाभिराम-रम्यं यत् तत् तथा तत्र । कुंदुरक-चीडा तुरुष्क-सिल्हकं 'सुगंधि'त्ति सुगन्धयः सद्गन्धाः प्रवरवासाः सन्ति यत्र तत्तथा
Page #346
--------------------------------------------------------------------------
________________
तत्र । 'गंधवटिति सौरभ्यातिशयात् सद्गन्धव्यगुटिकाकल्पे । 'तसि तारिसगंसित्ति । 'सहालिङ्गनक्त्या' शरीरप्रमाणेन गण्डोपधानेन यत्तत्र । 'उभओ विबोयणे' 'उभयतः-शिरोन्तपदान्तावाश्रित्य विब्बोयणेउपधानके यत्र तत्तथा । 'उभो उन्नए' उभयतः उन्नते । 'मज्झेणय' मध्ये नतं च-निम्नं गंभीरं च महत्त्वाद् यत्तत्र, अथवा 'मध्येन च' मध्यभागेन च गम्भीरम् । 'पन्नत्तगविब्बोयण'त्ति क्वचिद् दृश्यते, तत्र च सुपरिकर्मितगण्डोपाने इत्यर्थः । · गंगापुलिण' गङ्गापुलिनवालुकाया योऽअदाल:-अवदलनं पादादिन्यासे अधोगमनमित्यर्थः तेन सदृशकं अतिनम्रत्वाद् यत्ततथा तत्र, दृश्यते च हंसतूल्यादीनामयं न्याय इति । 'ओभवियं' परिकर्मितं यत् क्षौमिकं दुकूलं-कार्यासिकमतसीमयं वा वस्त्रं तस्य युगलापेक्षया यः पट्टःशाटकः स प्रतिच्छादनं-आच्छादनं यस्य तत् तथा तत्र । 'सुविरइय' सुष्टु विरचितं रजत्राण-आच्छादनविशेषो अपरिभोगावस्थायां यस्मिंस्तत् तथा तत्र । 'रचंसुअ' रक्तांशुकसंवृते-मशकगृहाभिधानवस्त्रविशेषावृते। 'आईग' आजिनक- चर्ममयो वस्त्रविशेषः, स च स्वभावादतिकोमलो भवति, रूतं च-कर्पासपक्ष्म, बूरंवनस्पतिविशेषः, नवनीतं-म्रक्षणम् , तूलं च-अर्कतूलमिति द्वन्द्वः, एतेषामिव स्पर्शो यस्य तत्तथा तत्र । 'सुगंधवरकुसुम' सुगन्धीनि यानि वरकुसुमानि चूर्णाः-एतद्यतिरिक्तास्तथाविधशयनोपचाराश्च तैः कलितं यत्तत्तथा तत्र ।' अडढरत्त' समयः समाचारोऽपि भवतीति कालेन विशेषितः, कालरूपः समयः, स चार्द्धरात्रोऽपि भवतीति अतो अर्द्धरात्रशब्देन विशेषितः, ततश्चार्द्धरात्ररूपः कालसमयोऽर्द्धरात्र काल]समयः, स च पूर्वरात्रकालोऽपि भवति अत एवापररात्रे, तत्र स्वप्नस्य सद्यःफलत्वात् तत्र । 'सुत्तजागरा' नातिसुप्ता नातिजागरेति भावः । किमक्तं भवति ! 'ओहोरमाणी' प्रचलायमाना'ओरालानि' प्रधानानि 'कल्याणाने' श्रेयस्कारीणि 'शिवानि अनुपद्रवकारीणि 'धन्यानि धर्मवनप्रापकानि, मङ्गल्यविधायकानि मङ्गल्यानि हितार्थप्रापकानोति वा । 'गयवसहे'त्यादि ॥ सूत्रम् ४९-५१-~'अतुरिय' देहमनश्चापल्यरहितं यथा भवत्येवं 'असमंताए' अनुत्सुकया अविलम्बितया 'रायहंससरिसीए' राजहंससदृशया इत्यर्थः 'जेणेव सिद्धत्थे जाव निसीयई' । 'आसत्था' आश्वस्ता गतिजनितश्रमाभावात् । 'वीसत्था' विश्वस्ता सङक्षोभाभावादनुत्सुका । 'सुहासण' सुखेन वा सुखं वा शुभं वा आसनवरं गता या सा तथा । 'सिद्धत्थं जाव फलविसेसे भविस्सई' ॥ सूत्रम् ५२-'एयमह्र सोच्चा हृदुतुह' हृष्टतुष्टः अत्यन्तं हृष्टं वा तुष्टं वा विस्मितं चित्तं यस्य सः । आनन्दितः-देषन्मुखसौम्यतादिभावैः समृद्धिमुपगतः । ततश्च 'नंदिये' त्ति नन्दितस्तैरेव समृद्धतरतामुपगतः । 'पीइमणे' प्रीतिः-प्रीणनं मनसि यस्य सः । 'परमसोमणसिए' परमं सौमनस्य-सुमनस्कतासञ्जातं मनो यस्य सः । 'धाराहय धाराहतनीपः-कदम्बः सुरभिकुसुममिव 'चंचुमालइए'त्ति पुलकिता तनुः-शरीरं यस्य स तथा । किमुक्तं भवति ! 'ऊसवियरोम' उच्छ्वसितानि रोमाणि कूपेषु-तदन्धेषु यस्य स तथा.। 'मइपुत्वेणं आभिनिबोधिकप्रभवेन 'बुद्धिविन्नाणेणं' बुद्धिः-प्रत्यक्षदर्शिका विज्ञानं-अतीतानागतवस्तुसूचकं तेन, मतिविशेषभूतोत्पत्तिक्यादिबुद्धिरूपपरिच्छेदेन । 'अत्थोग्गहणं' फल
१ "धाराहयनीषसुरहिकुसुमचंचुमालइए ऊसवियरोमकवे" इति पाठः टिप्पनसम्मतः ॥
Page #347
--------------------------------------------------------------------------
________________
निश्चयम् ॥ सूत्रम् ५३-आरोग्य-नीरोगता, तुष्टिः-हृदयतोषः, दीर्घायुः-आयुषो वृद्धिः, कल्याणानि-अर्थप्राप्तयः, मङ्गलानि-अनर्थप्रतिघाताः। 'तिसिलिं खत्तियाणि जाब सुमिणा दिवा' । अर्थलाभो भविष्यतीति शेषः। 'अम्हं कुलकेऊ' केतुः चिह्न ध्वज इत्यनान्तरम, केतुरिव केतुरभुतत्त्वात् , कुलस्य केतुः कुलकेतुस्तम् , एवमन्यत्रापि। 'कुलदोष दीप इव दीपः प्रकाशकत्वात्। कुलपब्वयं'कुलपर्वतोऽनभिभवनीयस्थितिराश्रयसाधात् । 'कुलवडिंसर्य' कुलावतंसकः-शेखर उत्तमत्वात्।'कुलतिलय तिलक:-विशेषकः भूषकत्वात् । 'कुलकित्तिकर' इह कीर्ति रेकदिग्यामिनी प्रसिद्धिः। 'कुलदिणयर' कुलस्य दिनकरः कुलप्रकाशकत्वात्। 'कुलाहारं' कुलस्याधारः कुलाधारः पृथ्वीवत् 1 'कुलविवरणकर' विविधैः प्रकारैर्वर्द्धन धन-धान्य-पुत्र-कलत्र-मित्र-हस्त्यश्वादिभिरिति । 'कुलनंदिकर समृद्धिहेतुत्वात् । 'कुलजसकर' सर्वदिग्गामिकप्रसिद्धिविशेषः 'कुलपायवं' पादप आश्रयणीयच्छायत्वात् तत्करणशीलम् । 'सुकुमाल' सुकुमालौ पाणि-पादौ यस्य तम्। 'अहीणपुन्नपंचिंदिय' अहीनानि-स्वरूपतः पूर्णानि-संख्यया पुण्यानि-पूतानि वा पञ्चेन्द्रियाणि बस्य तत् तथा, तदेवंविधं शरीरं यस्य तम् । तथा 'लक्खणवंजण'त्ति लक्षणानि-स्वस्तिकादीनि व्यञ्जनानि-मपतिलकादीनि तेषां यो गुणःप्रशस्तता तेनोपेतः-युक्तो यः स तथा तम् । अथवा सहज लक्षणम् , पश्चाद्भवं व्यञ्जनमिति, गुणाःसौभाग्यादयः लक्षणव्यञ्जनानां वा ये गुणास्तैरुपेतं-युक्तं यं तं तथा । 'मानोन्मान' तत्र मान-जलदोणमानता, जलभृतकुण्डिकायां हि मातव्यः पुरुषः प्रवेश्यते, तत्प्रवेशे च यज्जलं ततो निःसरति तद् यदि द्रोणमानं भवति तदाऽसौ मानोपेत उच्यते । उन्मानं तु-अर्द्धभारमानता, मातव्यपुरुषो हि तुलारोपितो यद्यर्द्धभारमानो भवति तदा उन्मानोपेतोऽसावुच्यते । प्रमाण पुनः-स्वाङ्गुलेनाष्टोत्तरशताङ्गुलोच्छमता । बदाहजलदोणमद्धभारं, समुहाई समूसिली उ जो मथ उ । माणुम्माणपमाणं, तिविहं खलु लक्खणं एवं ॥१॥ स्वमुखानि द्वादशाङ्गुलप्रमाणानि नवमिर्गुणितान्यष्टोत्तरं शतमजलानां भवति। शेषपुरुषलक्षणमेतत् , तीकरास्तु विंशताङ्गुलशतमाना भवन्ति। तैः परिपूर्ण लक्षणादिभिरिति। अतः सुजातसर्वाङ्गसुन्दराङ्गम् । ससिसोमाकार “कान्तंच' कमनीयं तम् । अत एव प्रियं द्रष्ट्रणां दर्शन-रूपं यस्य स तथा तम्। 'दारकं' पुत्रं जनिष्यसे । सूत्रम् ५४-से विय णं' स चासो दारक उन्मुक्तबालभावः 'विनय विज्ञ एव विज्ञकः परिणतमात्रश्च कलादिग्विति गम्यते विज्ञकपरिणतमात्रः। यौवनमनुप्रातः शूरः' दानतोऽभ्युपेतनिर्वाहणतो वा, धीरः'परैरक्षोभ्यः, 'वीरः' संमामतः,'विकान्तः परकीयभूमण्डलाक्रमणतः। 'विच्छिन्नविपुलबलवाहणे' विस्तीर्णविपुळे-अतिविपुले बल-वाहनेसैन्य-गवादिके यस्य स तथा । 'रजवइत्ति राज्यपतिः स्वतन्त्रमित्यर्थः भविष्यतीति ॥ सूत्रम् ५५सा एवं श्रुत्वा जाव एव वयासी ॥ . सूत्रम् ५६–'एवमेयं' एवमेतत् स्वामिन् ! अवैतद् यूयं वदत । 'तहमेयं तथैतद्विशेषः । 'अवितहमेयं सत्यमेतदित्यर्थः । 'असंदिद्धमे सन्देहवर्जितमेततू । 'इच्छियमेय' इष्टमेतत् । 'पडिच्छियमेय' प्रतीप्सितं प्राप्तुमिष्टम् । 'इच्छिय-पडिच्छियमेय' युगपदिप्सा-प्रतीसाविषयत्वात , 'इच्छियपडिच्छिय वा' उभयधर्मयोगाद् अत्यन्तादरख्यापनाय वा स्वामिन् ! । राज्ञा मुत्कलिता स्वशयनीये उपागच्छति । एवं क्यासी ॥ सूत्रम् १७-मम एते स्वप्ना इत्यर्थः 'उत्तम'त्ति स्वरूपतः 'पहाण'त्ति अर्थप्राप्तिरूपप्रधानफलतः 'मंगल'त्ति अनर्थप्रतिघातरूपफळापेक्षयेति स्वप्ना इति अन्यः
Page #348
--------------------------------------------------------------------------
________________
पापस्वप्नैः प्रतिहनिष्यन्ति इति कृत्वा देवगुरुजनसम्बद्राभिः प्रशस्ताभिर्मङ्गल्याभिर्धार्मिकाभिः 'लष्टाभिः' मनोज्ञाभिः कथाभिः 'सुविणजागरिय' स्वप्नसंरक्षणाय जागरिका-निदानिषेधः स्वप्नजागरिका तां पडिजागरमाणी' प्रतिजाग्रती कुर्वतो आभीण्ये च द्विर्वचनं 'विहरति' आस्ते स्म ॥ सूत्रम् ५८-'तएणं से सिद्धत्थे जाव बाहिरियं उवहागसालं' 'कौटुम्बिकपुरुषान्' आदेशकारिणः शब्दयति । 'गंधोदय' सुगन्धोदकेन सिक्ता शुचिका-पवित्रा सम्मार्जिता-कचवरापनयनेन उपलिता-छगणादिना या सा तथा ताम् , इदं च विशेषणं 'गन्धोदकसिक्तसम्मार्जितोपलिप्तशुचिकाम्' इत्येवं दृश्यम् , सिक्तावनन्तरमावित्वात् शुचिकत्वस्येति। 'सुगंधवरपंचवन्नपुष्फोवयारकलिय'मित्यादि पूर्ववद् व्याख्येयम् ॥ सूत्रम् ६०-'कलं पाउप्पभायाए' 'कल्लं'ति श्वः प्रादुः-प्राकाश्ये, ततः प्रकाशप्रभातायां रजन्याम् । 'फुल्लोत्पलकमलकोमलोन्मीलिते' फुल्लं-विकसितं तच्च तदुत्पलं च फुल्लो पलम् , तच्च कमलश्च-हरिणविशेषः फुल्लो पलकमलौ तयोः कोमलं-अकठोरमुन्मीलितं-दलानां नयनोयोश्चोन्मीलनं यस्मिस्तत्तथा तस्मिन् । अथेति रजनीविभातानन्तरं पाण्डुरे रक्ताशोकप्रकाशे किंशुकस्य शुकमुखस्य गुजार्द्धस्य एवं 'बन्धुजीनादि जाव हिंगुलयनियरातिरेयरेहतसरिसे' एकार्थान्येतानि, एतेषां रागेण सदृशो यः स तथा तस्मिन् । तथा कमलाकराः-इदादयस्तेषु षण्डानि-नलिनी षण्डानि तेषां बोधको यः स कमलाकरषण्डबोधकस्तस्मिन् । 'उस्थिते' अभ्युद्गते, कस्मिन् ? इत्याह-सूरे । पुनः किम्भूते ! इत्याह-सहस्सरस्सिम्मि ॥ सूत्रम् ६१-'तस्स य करपहारपरद्धम्मि अंधकारे जाव अट्टणसालं' सुगमम् । 'अट्टणसाल'त्ति व्यायामशाला । 'अणेगवायाम' तत्र च अनेकानि व्यायामार्थ यानि योग्यादीनि तानि तथा तैः । तत्र योग्या-गुणनिका, वल्गनमुल्लङ्घनम् , व्यामर्दनं-परस्परेणाङ्गमोटनम् । सयं वाराओ पक्कं जं तं सयपागं, सएंण वा काहावणाणं पागो। 'पीणणिज्जेहिंति रसाइधातुवसमकारीहिं 'दीवणिज्जेहिं' अग्गिजणणेहिं 'दप्पणिज्जेहि बलकरहिं मंस-ऽटिवद्धणेहिं तिप्पणिज्जेहिं' मंसोवचयकरहिं । छेया-बावत्तरीकलापंडिया, दक्खा-अविलंबियकारी, पत्तट्ठा-वाग्मिनः, निउणा-क्रीडाकुशलाः ॥ सूत्रम् ६२शुद्धोदकं उष्णोदकम् । 'पम्हलसुकुमालाए' पक्ष्मवत्या सुकुमालया चेयर्थः, गंधकासाइय' गन्धप्रधानया कषायरक्तशाटिकयेत्यर्थः । 'नासानीसास' नासानिःश्वासवातवाह्यमतिलघुत्वात् चक्षुहर लोचनानन्ददायकत्वात् चर्गेवकं वा घनत्वात् , 'वण्णफरिस' प्रधानवर्णस्य स्पर्शमित्यर्थः, हयलालायाः सकाशात् पेलवंमृदु अतिरेकेण-अतिशयेन यत्तत्तथा। कनकेन खचितं-मण्डितं अन्तयोः-अञ्चलयोः कर्म-वानलक्षणं यस्य तत्तथा तेन दृष्यरत्नेन संवृतः । 'हा'ति अष्टादशसरिकम्, अर्द्धहारं-नवसरिकम् । एवं जहा सूरियाभस्स अलंकारे तहेव । स चैवम्- “एगावलि पिणद्धे" इत्यादि सूत्रम् (राजप्रश्नीय० १३७ पत्र
१ अत्र टिप्पनककृता राजप्रश्रीयोपाङ्गानुसारिवाचनाभेदमनुसृत्य टिप्पितं ज्ञायते, सच वाच. नाभेद एवंरूपः स्यात्-"नासानीसासवाययोज्झ-बक्खुहर-वनफरिसजुत्त-हयलालापेलवातिरेगधवल-कणगखचियंतकम्मदुसरयणसंवुए इति । नैष वाचनाभेदोऽस्माभिरुपलब्धः ॥
. 'चुडामणि म सकलपार्थिवरत्नसमारो देवेन्द्रमनुष्येन्द्रमूर्धकृतनिवासो निश्शेषामङ्गलाशान्तिरोगप्रमुख. दोषापहारकारी प्रवरलक्षणोपेतः परममजलभूत आभरणविशेषः ।" इति राजप्रश्नीयवृत्तौ पत्र २५२ ॥
Page #349
--------------------------------------------------------------------------
________________
२५१) तत्रैकावली-विचित्रमणिमयी । मुक्तावली-केवलgame काकापली-सौवर्षमणिमयी । रत्नावलीरत्नमयी । मजदं केयूरं च-बाहाभरणविशेषः, एतयोश्च यपि नामको कार्यतोना नापीहाकारविशेषाद् भेदोऽवगन्तव्यः । कटकं-कलाचिकाभरणविशेषः । तुटिक-बाहुरक्षिका । कटिसूत्र-सारसना, रत्न. मयक्षुद्रघण्टिकाकलिता स्त्रीणां सा भवति । दशमुद्रिकानन्तकं-हस्ताङ्गुलिमुदिकादशकम् । वक्षःसूत्रहृदयाभरणभूतं सुवर्णसङ्कलम् । 'वेच्छीसुत्तंति पागन्तरम्, तत्र वैकक्षिकासूत्र-उत्तरासगफरिधानीयं सङ्कलकम् । मुस्वी-मुरजाकारमाभरणम् । कण्ठमुरवी-तदेव कण्ठासन्नतरावस्थानम् । प्रलम्ब-झुम्बनकम् । कुण्डलानि-कर्णाभरणानि । मुकुटः-शिरोभूषणम् । 'चूडामणिः-केशालंकरणम् । वाचनान्तरे त्क्यमलकारवर्णक: सामाल्लिखित एव श्यते । 'स्यणसंकडुकर्ड'ति रत्नसङ्कटं च तदुत्कटं च-उत्कृष्टं रत्नसकटोत्कटम् । 'गंथिम' इह प्रन्थिमं-न्धननिर्वृत्तं सूत्रप्रक्तिमालादि । केष्ठिम-वेष्टननिष्पन्नं पुष्पलैम्भूसकादि । पूरिमं-येन वंशशलाकामयं पञ्जरकादि कुर्चादि का पूर्यते । सहातिमं तु-यत् परस्परतो नालसङ्घातेन सचात्यते । 'अलंकिम' अलङ्कृतश्चासौ-कृतालङ्कारोऽत एव विभूषितश्च-सञ्जालविभूषश्चेत्यलङ्कृतविभूषितः। बेरुलियभिसंतदंति भिसंत-दीप्यमानदण्डम्। 'पलंक्सकोस्टिभलवाम'सकोरिण्टकानि-कोरिण्टकपुष्पगुच्छयुक्तानि माज्यदामानि-पुष्पमाला यत्र । 'चंदमण्डलनिर्भ' परिपूर्णचन्द्रमण्डलाकारं उपरि धृतं यैत्राऽऽस्ते तत्तथा । 'नाणामणिकनग' नानामणिकनकरत्नानां विमलस्य महार्हस्य तफ्नीयस्य च सत्कावुज्ज्वलौ विचित्रौ दण्डौ ययोस्ते तथा । कनकत्तपनीययोः को विशेषः ! उच्यते-कनकं पीतम् , तपनीय रक्तमिति । 'चिल्लिआउ'त्ति दीप्यमाने, लीने इत्येके । 'संखककुंद 'त्ति शशाङ्ककुन्द-दकरजसाममृतस्य मथितस्य सतोयः फेनपुनः तस्य च सन्निकाशे ये ते. तथा । इह. च सः रत्नविशेष इति । 'चामराओ देवपिः चामशब्दो नपुंसकलिङ्गने सढस्तथापीह स्त्रीलिङ्गतमा निर्वित, तमेव कचिद् रुवित्वादिति । 'अणेगगणनायग' तत्रानेके गणनायकाः प्रलिमहत्ता दण्डनाशका:- सापालाः, सजान:-माण्डलिकाः, ईश्वराः-युवराजाः, तलवराः-नापतिप्रदत्तपहबन्धणिभूषिता. सबस्थानीयाः, माडम्बिकाः-छिन्नमडम्बाधिपाः, कोटुम्बिकाः-कतिपयकुटुम्बप्रभवोऽलगा मन्त्रिणा प्रतीताः, महामन्त्रिणः मन्त्रिमण्डलप्रधानाः, हस्तिसाधनोपरिका इति कुदाः, गणकाः-गणितज्ञा ज्योतिषिकाः, भाण्डागारिकाः इत्यन्ये, दौवारिकाःप्रतीहाराः, अमात्याः-राज्याधिष्ठायकाः,चेटाः-पादमूलिकाः, पीठम :-आस्थाने आसनासीनसेवकाः, वयस्याः इत्यर्थः, नगरांः-नगरवासिप्रकृतयः, नंगरं इह सैन्यनिवासिप्रकृतयः एतदपि दृष्टम् ,, निगमा: कारणिका वणिजो वा, श्रेष्ठिन:-श्रीदेवताध्यासितसौवर्णपट्टविमूषितोत्तमाङ्गाः, सेनापतफ-सैत्यनाक्काः, सार्थवाहाःप्रतीताः, दूताः अन्येषां राजादेशनिवेदकाः, सन्धिपाला!-राज्यसन्धिरक्षकाः, एतेषां द्वन्द्वरतैः, इह तृतीयाबहुवचनलोपो द्रष्टव्यः । 'सविं' साई सहेत्यर्थः, न केवलं तत्सहितत्वमेव, अपि तु तैः समिति-समन्तात् परिवृतः-परिकरित इति ॥ सूत्रम् ६३-अहियपेच्छणिज्जं 'महग्यवरपट्टणुग्गय महाा च १ एतदर्थज्ञापिका टिप्पणी अष्टमपत्र मुद्रितेति तत एवं द्रष्टव्या॥'लम्बूसकादि जे० ॥ यद् रोजते त क . . .. . ... .
Page #350
--------------------------------------------------------------------------
________________
१०
-
सावरपत्तनोद्गता च-वरवस्त्रोत्पत्तिस्थानसम्भवेति समासः अतस्ताम्, वरपट्टनाद्वा प्रधानवेष्टनकादुद्गला-निर्गता या सा तथा ताम् । 'सन्हपट्टे' त्ति सूक्ष्मपट्टसूत्रमयो भक्तिशत चित्रः तानः - ताननको यस्यां सा तथा ताम् । 'सययसमुचिय'त्ति सतत - सर्वकालं समुचिता । ईहामृगाः - वृकाः, ऋषभाः- वृषभाः, तुरग-करिविहगाः - प्रतीताः, व्यालाः- श्वापदा भुजगा वा, किन्नराः - व्यन्तरविशेषाः, शरभा:-आटव्याः, अष्टापदा:महाकायाः, चमरा:-आटव्यगवाः, कुञ्जराः - गजाः, वनलताः - अशोकादिलताः, पद्मलताः पद्मिन्यः, एतासां यका भक्तय: - विच्छित्तयस्ताभिश्चित्रा या सा तथा । 'अभितरियं 'ति आभ्यन्तरां जवनिकां अंछावेइ'त्ति आकर्षयति । 'अच्छुरयमिउ' आस्तरकेण-प्रतीतेन मृदुमसूरकेण च, अथवा अस्तरजसा-निर्मलेन मृदुमसूरकेण आस्तृतं - आच्छादितं यत् तत्तथा । 'अंगसुहफासयं' अङ्गसुखः - देहस्य शर्महेतुः स्पर्शो यस्य तदङ्गसुखस्पर्शकम् ॥ सूत्रम् ६४ -- भदाणं रयावित्ता 'अहंग' अष्टाङ्गं - अष्टावयवं यद् महानिमित्तं परोक्षार्थप्रतिपत्तिकारणव्युत्पादकं महाशास्त्रं तस्य यो सूत्रार्थी तो धारयन्ति ये ते तथा तान् । निमित्ताङ्गानि चाष्टाविमानि-अष्ट्ठ निमित्तंगाई, दिव्वु १ प्पाय २ ऽन्तलिक्ख ३ भोमं ४ च । अंग ५ सर ६ लक्खणं ७ वंजणं च तिविहं पुणेक्कं ॥ १ ॥ सिग्घमित्यादीन्येकार्थानि औत्सुक्योत्कर्षप्रतिपादनपराणि ॥ सूत्रम् ६६ – ' कयबलिकम्मा' स्नानानन्तरं कृतं बलिकर्म यैः स्वगृहदेवतानां ते तथा । 'कयको उय' कृतानि कौतुकमङ्गलान्येव प्रायश्चित्तानि - दुःस्वप्नादिविघातार्थमवश्यकरणीयत्वाद् यैस्ते तथा । स्वाहु: - 'पायच्छित्ता' पादेन पादे वा छुप्ताः- चक्षुर्दोषपरिहारार्थं पादच्छुत्ताः कृतकौतुकमङ्गलाश्च ते पादछुप्ताश्चेति विग्रहः । तत्र कौतुकानि मषीतिलकादीनि मङ्गलानि तु सिद्धार्थकदध्यक्षतदूर्वाङ्करादीनि । 'सुtवेसाई' शुद्धात्मानः 'वेश्यानि' वेषोचितानि, अथवा शुद्धानि च तानि प्रावेश्यानि च - राजसभाप्रवेशोचितानि शुद्धप्रावेश्यानि वस्त्राणीति परिधाय । 'अल्पमहार्ष्याभरणभूषिताः' अल्पानि च तानि महार्ष्याभरणानि च तैर्भूषिताः । सिद्धार्थकाः सर्षपाः हरितालिका- दूर्वा तल्लक्षणानि कृतानि मङ्गलानि मूर्ध्नि यैस्ते तथा ॥ सूत्रम् ६८ – 'सुमिणलक्खण' 'अच्चिय' अर्चिता गन्धचन्दनादिभिर्देवतावत् वन्दिताः सद्गुणकीर्त्तनेन पूजिता वस्त्राभरणादिभिः, सह्कारिता अभ्युत्थानादिभिः, सम्मानिता आसनदा - नादिभिः ॥ सूत्रम् ७० तेच स्वप्नानि श्रुत्वा 'लट्ठा' स्वतः, 'गहिया' परस्मात्, 'पुच्छि - यद्वा' संशये सति परस्परतः, 'विणिच्छियट्ठा' प्रश्नान्तरम्, अत एवाभिगतार्था इति ॥ सूत्रम् ७१'सुविण'त्ति सामान्यफलत्वात्, 'महासुमिणा' महाफलत्वात् । अम्हं सुविणसत्थे द्विचत्वारिंशतत्रिंशतश्व मीलनाद् 'बावतारं 'ति द्विसप्ततिर्भवति । 'अरहंतमायरो वा जाव गब्भं वक्कममाणंसि' गर्भं व्युत्क्रामतिप्रविशतीत्यर्थः । 'गय वसमेत्यादि, इह 'अभिसेय' लक्ष्म्यभिषेकः । 'दाम' पुष्पमाला । 'विमाण भवण' एकमेव, तत्र विमानाकारं भवनं विमानभवनम् अथवा देवलोकाद् योऽवतरति तन्माता विमानं पश्यति, यस्तु नरकात् तन्माता भवनमिति । इह च गावायां केषुचित् पदेष्वनुस्वारस्याश्रवणं गाथानुलोम्याद दृश्यमिति ॥ सूत्रम् ७८- 'असणेण जाव जीवियारिहं' जीवकोचितम् ॥ सूत्रम् ८४गर्भस्थे सति कुर्वन्ति सुभिक्षानि दुर्भिक्षप्रतिषेधात् सन्निहिं - घृतगुडादिस्थापनानि, सन्निचयाः
"
Page #351
--------------------------------------------------------------------------
________________
धान्यसञ्चयाः, निही इव लक्षदिप्रमाणद्रव्यस्थापनाति 'महानिहाणाई वंति' भूमिगतसहस्रादिसंख्या द्रव्यसञ्चयाः । से जाई इमाई पुरापोराणाई ' पुराप्रतिष्ठितत्वेन पुराणानि पुगपुराणानि । अत एव 'पहीण' स्वल्पीभूतस्वामिकानि । 'पहीणसेउयाई' प्रहीणा:-अल्पीभूताः सेक्तारः-सेचकाः धनप्रक्षेप्तारो येषां तानि तथा प्रहीणमार्गाणि वा । 'पहीणगोत्ता' प्रहीणं-विरलीभूतं मानुषं गोत्रागारं-तस्वामिगोत्रगृहं येषां तानि तथा । 'उच्छन्नसामियाई' निःसत्ताकीभूतानि । उच्छन्नशब्दः प्रहीगशब्दस्थाने वाच्यः सर्वपदेष्विति, शेषं पूर्ववत् । 'सिंघाडएस वा' सिद्धाटकं-फलविशेषः, स्थापनाA,त्रिक-तिसणां मार्गाणां मीलनम्।-, चतुष्कं-चतुणी पथां मीलनम+,चत्वरं-बहूनां पां मिलनम् ,चतुर्मुखं-चतुर्मुखदेवकुलिकावत,महापथःराजमार्गः, 'गामटाणेसु वा' तत्र करादिगम्या ग्रामाः, आकरा:-लोहाद्युत्पत्तिममयः, नैतेषु करोऽस्तीति न. कराणि, खेटानि-धूलीप्राकारोबेतानि, कर्बटानि-कुनगराणि, मडग्बानि-सर्वतोऽर्द्धयोजनात परतोऽवस्थितप्रामाणि, द्रोणमुखानि-येषां जलस्थलपथावुभावपि स्तः, पत्तनानि-येषु जलस्थलपथयोरन्यतरेण पर्याहारप्रवेशः, आश्रमाः-तीर्थस्थानानि मुनिस्थानानि वा, “ मुनीनां स्थानमाश्रमः " (.. . ) इति वचनात् , संबाहः-समभूमौ कृषि कृत्वा येषु दुर्गभूमि[भूते]षु धान्यानि कृषीवलाः संवहन्ति रक्षार्थम् , सन्निवेशाः सार्थकटकादेः, घोषाः-गोकुलानि । ग्रामस्थानेषु-उद्वसितेष्विति, एवं नगरस्थानेषु वा । 'ग्राम. निर्द्धमनेषु' ग्रामजलनिर्गमेषु, एवं नगरनिर्द्धमनेषु । आपणानि-हटानि व्यवहारस्थानानि तेषु । 'देवकुलेषु वा' यक्षांशवायतनादिषु। 'सभासु' राजसभादिषु । आरामाः-विविधलतोपेताः, ये कदल्यादिप्रच्छनगृहेषु खीसहितानां पुंपा क्रीडास्थानभूतास्तेषु । उद्यानानि-पत्र-पुष्प-फल-च्छायोपगवृक्षोपशोभितानि, बहुजनस्य विविधवेषरयोन्नतमानस्य भोजनार्थ यानं-गमनं येष्विति । वनेषु वनषण्डेषु वा, वनानीति-एकजातीयवृक्षाणि, वनषण्डाः-अनेकजातीयोत्तमवृक्षाः । सुसाणेषु-स्मशानगृहेषु पितृवनेषु, सुन्नागारेसु-शून्यगृहेषु, गिरिकन्दरागृहेषु, शान्तिगृहेषु-शान्तिकर्मस्थानेषु,शैलगृहेषु-पर्वतमुत्कीर्यकृतेषु गृहेषु, उपस्थानगृहेषु-आस्थानमण्डपेषु, भवनगृहेषु-कुटुम्बिवसनगृहेष्विति । वाशब्दः सर्वपदेषु दृश्यः । 'सन्निखित्ताई' सम्यग् निक्षिप्तानि “सन्निहियाई सम्यग् निधानीकृतानि-गुप्तानिअनेकोपायैः पिधानादिभिः तिष्ठन्ति तानि सिद्धार्थराजभवने 'साहरंति' प्रवेशयन्ति निक्षेपयन्ति तिर्यग्लोकवासिनो जम्भका देवाः शक्रवचनेनेति ॥ सूत्रम् ८६'गभत्ताए अवइन्ने तप्पभिई च णं अम्हे हिरन्नेण'मित्यादि, हिरण्यं-रूप्यम् , अघटितसुवर्णमित्येके, सुवर्णेन-घटिताघटितेन, विउलधणेण इह धनं गणिमादि ४, धान्यानि-चतुर्विशतिः यवगोधूमादीनि, राज्यंराष्ट्रादिसमुदयात्मकम् , राष्ट्र च-जनपदम् , कोश-भाण्डागारम् , कोष्ठागार च-धान्यगृहम्, बलं च हस्त्यादिसैन्यम्, वाहनं च-वेगसरादिकम् , कणयं-सुवर्णम् , रत्नानि-कर्केतनादीनि, मणयः-चन्द्रकान्तायाः, मौक्तिकानि-शुक्तिआकाशादिप्रभवानि, शङ्का:-प्रतीताः, शिलाप्रवालानि विद्रुमाणि, अन्ये त्याहुः-शिलाः-राजपट्टादिरूपाः, प्रवालं-विद्रुमम् , रक्तरत्नानि-पभरागादीनि इत्येवमादिकेन । 'संत'त्ति विद्यमानं सारं-प्रधानं स्वापतेयं-द्रव्यम् । प्रीत्या सत्कारेण-वस्त्रादिना ॥ सूत्रम् ९२-'तं गम्भं १ ताः सरकाः सेवकाः ॥ २ पर्याहारप्रवेशः निर्गमप्रवेश इत्यर्थः ।
..
Page #352
--------------------------------------------------------------------------
________________
है।
नोइसायहि नमसुक्केहि जाव' यतस्तेषां मन्यात् कानिचिद् वातिकानि पैत्तिकानिः श्लेष्मविपायकानि च । उक्त च वाग्भटे-वातलैश्च भवेद् गर्भः, कुन्जान्धजडवामनः । पित्तलैः स्खलतिः पिङ्गः, चित्री पाण्डुः कफात्मभिः ॥१॥( )'सव्वसुभयमाण' ऋतौ ऋतौ भग्यमानानि यानि सुखानिसुखहेतवः शुभानि वा तानि तथा तैः भोजनाच्छादमादिभिः । 'गम्भस्स हिअं तमेव गर्भमपेक्ष्य, 'मि परिमितं नाधिकमनं वा, पच्छं सामान्येन पथ्यम् । किमुक्तं भवति ! 'गब्भपोसणं' गर्भपोषकमिति 'देसे य उचितभूप्रदेशे 'काले य' तथाविधावसरे आहारमाहारेमाणी 'विवित्तमउएहि विविक्तानिदोषवियुक्तानि लोकान्तरासङ्कीर्णानि वा मृदुकानि च-कोमलानि यानि तथा तैः । 'पइरिक्क' प्रतिरिक्तत्वेनतथाविधजनापेक्षया विजनत्वेन सुखा शुभा वा या सा तथा तया, 'मणाणुकूलाए विहारभूमीए'। 'पसत्थदोहला' अनिन्धमनोरथा । 'सम्माणिय प्राप्ताभिलषितस्य भोगात । 'अविमाणिय' क्षणमपि लेशेनापि च नापूर्णमनोरथेत्यर्थः । अत एव 'वोच्छिन्न' त्रुटितवाञ्छेत्यर्थः । 'संपुन्न' अभिलषितार्थपूरणात् । 'वैवणीय' व्यपनीतदोहदा । दोहदव्यवच्छेदस्यैव प्रकर्षाभिधानायाह-'विणीयदोहल'त्ति । ['ववगयरोग'] इत्यादि, इंह च मोहः-मूढता परित्रासः-अकस्माद्भयम् । इह स्थाने वाचनान्तरे 'सुहं सुहेणं' ति सुखं सुखेन यथा भवति गर्भानाबाधया 'आसयई' आश्रयतिआश्रयणीयं वस्तु, 'सयई' शेते, 'चिट्ठइ' ऊर्ध्वस्थानेन तिष्ठति, 'विहरई' विचरति, निसीयइ' उपविशति, 'तुयट्टइ' शय्यायां वर्तत इति ॥ सूत्रम् ९५ - तं रयणि जाव सिद्धत्थरायभवणंसि हिरन्नवासं हिरण्य-रूप्यम् . घटितसवर्णमित्यन्ये. वर्षः-अल्पतरः वृष्टिस्तु-महतीति, 'बीयवासं जाव' सुगमं 'मलवासं च' माल्यं तु-प्रथितपुष्पाणि, वर्णः-चन्दनम्, चूर्णःगन्धद्रव्यसम्बन्धी, गन्धाः-कोष्ठपुटपाकाः, वसुधारावर्ष वर्षन्ति ।। प्रियमाषिताभिधा [चेटी] राजानं वर्द्धापयति, यथा-पियट्टयाए प्रियार्थतायै प्रीत्यर्थमित्यर्थः 'पियं निवेएमो' प्रियं-इष्टं वस्तु पुत्रजन्मलक्षणं निवेदयामः, 'पियं में भवतु' एतच्च प्रियनिवेदने प्रिय 'मैं' भवतां भवतु, तदन्यद्वा प्रियं भवन्विति । तस्या दान 'मउडवज्जति मुकुटस्य राजचिह्नत्वात् लोणां चानुचितत्वात् तस्येति तद्वर्जनम्, 'जहामालियं यथाधारितं"मल मल्ल धारणे" इति यथापरिहितमित्यर्थः 'ओमोयं अवमुच्यते-परिधीयते यः सः अवमोकः-आभरणं तम् । 'मन्थए धोयह' अङ्गप्रतिचारिकाणां मस्तकानि क्षालयति दासत्वापनयनार्थम्, स्वामिना धौतमस्तकस्य हि दासत्वमपगच्छतीति लोकव्यवहारः॥ सूत्रम् ९७–'चारगसोहणं' बन्दमोचनमित्यर्थः ।
१भत्र सर्वेष्वपि टिप्पनकादर्शषु 'अवणीय' इति दृश्यते ॥
२ एनं टिप्पनकांशमवलोक्य श्रीमद्भिः कल्पकिरणाचलीवृत्तिकृद्धिः स्ववृत्तो "पियट्रयाएं पियं निवेपमो, पियं मे भवतु, मउडवज्जं जहामालियं ओमुयं मत्थए धोयह-इत्ति क्वचिद श्यते" इत्येवं यद् वाचनान्तरत्वेन निष्टहितमस्ति तत्र सम्यगाकलथामः, यतो न टिप्पनककृता इंदै सूत्रत्वेन व्याख्यातं वर्तते. किन्तु ज्ञातासूत्रानुसारतः प्रसासूचनमात्रमेव कृतं वरीवृत्यत इति नैवाय टिप्पनकनिर्दिो व्याख्यातश्चापि खण्डसूत्रांशो वाचनान्तराई इस्त्रार्थे तद्विद एव प्रमाणमिति ॥ .
३ टिप्पनककृमिप्रायेण सप्तनवतितमं सूत्रमित्थरूपं सम्भाव्यते-खिप्पामेव मी देवाणुप्पिया! कुंडपुरें नगरे चारगसोहणं करेह, चारगसोहण २त्ता माणुम्माणघद्धणे करेह, माणु २त्ता उस्सुक
Page #353
--------------------------------------------------------------------------
________________
'माणुम्माण' इह मानं-रस-धान्यविषयम् उन्मानं-तुलारूपम् । 'उस्सुंक' उच्छुल्कम् , शुल्कं तु विक्रयभाण्डं प्रति राजदेयं द्रव्यं मण्डपिकायामिति । 'उक्करं ति उन्मुक्तकरम् , करस्तु गवादीन् प्रति प्रतिवर्ष राजदेयं द्रव्यम् । 'उकिटठं' उत्कृष्ट-प्रधानम्, लभ्येऽप्याकर्षणनिषेधाद्वा । 'अदेज्ज' विक्रेयनिषेधेनाविद्यमानदातव्यं जनेभ्यः । 'अम्मेज' विक्रेयनिषेधादेवाविद्यमानमातव्यं अमेयं देयमिति । 'अभड' अविद्यमानो भटानांराजाज्ञादायिनां पुरुषाणां प्रवेशः कुटुम्बिगृहेषु यस्मिन् । 'अदंडकोदंडिम' दण्डं-लभ्यद्रव्यम् , दण्ड एव कुदण्डेन निर्वृत्तं द्रव्यं कुदण्डिमम् , तन्नास्ति यस्मिन् तद् अदण्डकुदग्डिमम् । तत्र दण्डः-अपराधानुसारेण राजग्राह्यं द्रव्यम्, कुदण्डस्तु-कारणिकानां प्रज्ञापराधान्महत्यप्यपराधिनि अल्पं राजग्राह्यं द्रव्यमिति । 'अधमि अविद्यमानधारणीयद्रव्यम् ,रिणमुत्कलनात् । 'गणियावरनाडइज्ज' गणिकावरैः-वेश्याप्रधानैर्नाटकीयैः-नाटकसम्बन्धिभिः पात्रः कलितम् । 'अणेगतालायराणु' नानाविधप्रेक्षाकारिसेवितं कुण्डपुरवरं ति । 'आसिय[सुइ]सम्मजिय' आसिक्तं-ईषसिक्तम् अत एव शुचिकं सम्मानितं-कचवरापनयनेन उपलेपितं-गोमयादिना । सिधाटकादि-पूर्ववर्णितम् । सम्मृष्टं-समभूम्यादिकरणेन रथ्यान्तरापणवीयिष्विति । 'मंचाइमंच' सुगमम् । 'लाउल्लोइयमहियं 'लाउति लिप्तं-छगणादिना उल्लोवितं-देवदूष्यवितानैः महितं-पञ्चवर्णपुष्पप्रकरपुष्पगृहकरणेनेति । दर्दर-मलयाभिधानपर्वतयोः समुद्भूतचन्दनादिद्रवेग दत्तपञ्चाङ्गुलितलम् । अन्ये स्वाहुः-दर्दरः-चीवरावनद्धं कुण्डिकादिभाजनमुखं तेन गालितेन वा । 'वाघारियमल्ल' वाघारितं-ऊर्वीकृतपुष्पगृहाकारि सर्वत्रापि माल्यदामकलापम् । कुन्दरकादि पूर्ववत् । नटाः-नाटककर्तारः, 'नट्टग' ये स्वयं नृत्यन्ति, जल्लाः-वरत्राखेलकाः, मल्लमुष्टिकाः-मल्ला एव प्रतीताः, वेलम्बकप्लवकाः-उत्प्लुत्य ये नृत्यन्ति मुखाचनेकप्रकारान् दर्शयन्ति च, कथकपठकाः-प्रतीताः, लासकाः-रासकान् ये ददति, 'आरक्खग' आरक्षकाः। लसाः-वंशाप्रनतकाः, मञ्जाः-गौरीपुत्रकाः मञ्जलिका इति प्रसिद्धाः, तूणइला:-तूगीरधारकाः, तुम्बा:-किन्दरिका आलपन्यादिवादिनः, वीणिकाः-वीणावादिनः, अनेके तालाचरा:-ये तालान् कुट्टयन्तः कथां कथयन्ति । 'अणु यमुयंग' अनुघृताः-वादनाथ वादकैरविमुक्ता मृदङ्गा यस्मिन् । 'अमिलायमल्लदाम अम्लानपुष्पमालम् 'पमुइयपकीलिय प्रमुदितजनयोगात् प्रमुदितम्, प्रकीडितजनयोगात् प्रक्रीडितम् , ततः कर्मधारयोऽतस्तम् । 'सपुरजण' सह पुरजनेन जनपदेन च-जनपदसम्बन्धिजनेनायं
उक्करं उकिट्ट अदेज्जं अमेज्जं अभडप्पवेस अदंडकोदंडिम अधरिमं गणियाबरनाडाजकलिय अणेगतालायराणुचरियं करेहकारवेह, अणेग २त्ता कुंडपुर नगर सब्मितरबाहिरियं । आसिय[सुइसम्मन्जिभोवलेषियं सिंघाडगतियचउक्कवञ्चरचउम्मुहमहापहेसु सम्मट्ठ. रत्थंतरावणवोहियं मंचाइमंचकलिय लाउल्लोइयमाहियं बहरदिण्णपचंगुलितलं बग्घारिय. मल्लदामकलावं कालागुरुपवरकुंदुमक्कतुरुक्कडझंतधूवमघमघेतगंधुधुयाभिरामं सुगंधवरगं । धियं गंधवटिभूयं नडनदृगजल्लमल्लमुट्ठिय वेलंबगपषगकहगपढकलासगआइक्खगलं खमंख. सूणइलतुंबवीणियअणेगतालायराणुचरिय अणुधुयमुहंगं अमिलायमल्लदाम पमुख्यपकोलिय. सपुरजणडाणवयं करेह कारवेह. करेत्ता कारवेत्ता य जूयसहस्सं च मुसलसहस्सं च उस्स. घेह, उस्सवित्ता य मम पयमाणतिय पञ्चप्पिणेह॥१७॥
Page #354
--------------------------------------------------------------------------
________________
वर्तते तं तथा । वाचनान्तरे 'विजयवेजइयंति दृश्यते, तत्र चातिशयेन विजयो विजयविजयः स प्रयोजनं यत्र तद् विजयवैजयिक वापनकं कारवेह ति ॥ सूत्रम् ९९-'ठिईवडिये स्थिती-कुलस्य लोकस्य वा मर्यादायां पतिता-आगता या पुत्रजन्ममहक्रिया सा स्थितिपतिता अतस्ताम् ॥ सूत्रम् १००-'दसाहियाए' 'दशाहिकायां' दशदिवसप्रमाणायां 'जाये य' यागान् पूजाविशेषान् ‘दाये य' दायांश्च दानानि 'भाये य' भागांश्च विवक्षितद्रव्यांशान् ॥ सूत्रम् १०१-'चंदसूरदंस' चन्द्रसूर्यदर्शनाभिधानमुत्सवम् । 'जागरिय' रात्रिजागरणरूपमुत्सवविशेष षष्ठीजागरणमित्यर्थः । 'निव्वत्ते असुइ' 'निर्वृत्ते' अतिक्रान्ते अशुचीनां जातकर्मणां करणमशुचिजातकर्मकरणं तत्र । 'संपत्ते बारसाहे' सम्प्राप्ते द्वादशाख्यदिवसे, अथवा द्वादशानामहां समाहारो द्वादशाहम् तस्य दिवसो द्वादशाहदिवसः, येन स पूर्यते तत्र कापि वर्धापनकविधिदृश्यतेऽयम् । 'तस्सेव नियगसयणे'त्यादि 'नायाणं'ति नाया नाम-जे उसभसामिस्स सइणिज्जगा ते ज्ञाताः, शेषं सुगमम् । असणं ४ 'आसाएमाणा' ईषदास्वादयन्तो. बहु च त्यजन्त इति इक्षुखण्डादेरिव । 'विरसाएमाणा' विशेषेण स्वादयन्तोऽल्पमेव त्यजन्तः खजूरादेरिव । स्वाद्यविशेष 'परिभाए' ददतः । 'परिभुजे' सर्वमुपभुञ्जानाः अल्पमप्यपरित्यजन्तो भोज्यम् ॥ सूत्रम् १०२'जिमियभुत्तुतराए' जेमिताः भुक्तवन्तः भुक्तोत्तरकालम् । किम्भूताः सन्तः ! 'आयन्ता' आचान्ताः शुद्धोदकयोगेन चोक्खा' चोक्षाः पसिस्थायपनयनेन, अत एव परमशुचिभूता नाम कुर्वन्ति ॥ सूत्रम् ११०-दीक्षाग्रहणसमये लो[कान्ति]काः 'ताहिं इटाहि' ताभिर्विवक्षिताभिः 'वागूर्हिति वाग्भिः, यकाभिश्वानन्द उत्पद्यत इति भावः । 'इष्टाभिः' इष्यन्ते स्म यास्ताभिः । 'कान्ताभिः' कमनीयाभिः । 'प्रियाभिः' प्रेमो पादिकाभिः । विरूपा अपि कारणवशात् प्रिया भवन्त्यत उच्यते-'मनोज्ञाभिः' शुभस्वरूपाभिः । मनोज्ञा अपि शब्दतोऽर्थतो न हृदयङ्गमा भवन्तीत्याह-'मणामाहिं' मनोऽमन्ति-गच्छन्ति यास्तास्तथा ताभिः । उदारेण-उदात्तेन स्वरेण प्रयुक्तत्वाद् अर्थेन वा युक्तत्वादुदाराभिः । कल्य-आरोग्यं अणन्तिशब्दयन्तीति कल्याणास्ताभिः । शिवस्य-उपद्रवाभावस्य सूचकत्वात् शिवाभिः । धनं लभन्ते धनेन वा साव्यो धन्यास्ताभिः । मङ्गले-दुरितक्षये साध्यो मङ्गल्यास्ताभिः । सह श्रिया-वचनार्थशोभया यास्ताः सश्रीकास्ताभिः वाग्भिरिति अभिनंदमाणा य०॥ सूत्रम् १११–'अप्पडिवाई नाणसणे' अप्रतिपाति वर्द्धमानकमवधिज्ञानमवधिदर्शनं च ताभ्यामवलोकयति आत्मनो निष्क्रमणकालमिति । अथवा 'अहोहिए'त्ति "अभंतरोधी" इति चूर्णिः। 'चेचा हिरनं' त्यक्त्वा 'हिरण्यं' रूप्यम् , अघटितसुवर्णमित्येके । त्यक्त्वा सर्वपदेषु योग्यम् , । 'स्वर्ण' घटिताघटितम् , 'राज्य' स्वाम्यमात्यराष्ट्रकोशदुर्गसुह
बलसप्ताङ्गकलितम् , “धनं' गणिमधरिममेयपारिच्छेयरूपम् , 'राष्ट्र देशश्च' एकार्थे, 'बलं' हत्यश्वरथ-पदातिरूपम्। वाहनानि यथा-यानानि-शकटानि, जुग्गं-गोल्लविषयप्रसिद्ध जम्पानम् , शिविकाकूटाकाराच्छादितजम्पानरूपा, स्यन्दमानिका पुरुषप्रमाणजम्पानविशेषः, गिल्ली-हस्तिन उपरि कोलराफारा,
१ पत्र प्रत्यन्तरेषु स्पन्दमानिका इत्यपि पाठो प्स्यते, किस स्यन्दनन्दानुकारितया 'स्यन्दमानिका'पाठः पुतरां युक्तर भामाति ॥
Page #355
--------------------------------------------------------------------------
________________
१५
लाटानां यद् अड्डपल्यानं तदन्यविषये थिल्लिदेभिधीयते, अतस्तां विकटयानं तलटकवर्जित कटम्, (१), परियानप्रयोजनं पारियानिकम्, सांग्रामिकं - संग्रामयोग्यं कटीप्रमाणफलकवेदिकम् । 'कोश' रस्नादिभाण्डागारम्, विविधधान्यस्थानं कोष्ठागारम्, 'पुरं' सर्व नगरप्रधानस्, 'अन्तःपुरं' प्रतीतम्, 'जनपदं' लोकम् । त्यक्त्वा 'धन-धान्यादि' (दीनि') पूर्वव्याख्यातानि रत्नानि - कर्केतनादीनि मणयः - चन्द्रकान्ताद्याः, मौकिक-ज्ञाः प्रतीताः, शिलाप्रवाल नि-विदुमागि, अन्ये त्वाहुः — शिला : - राजपट्टादिकाः, प्रवाल- विद्रुमम्, रक्तरनानि-पअरागादीनि इत्यादिकं 'संतं' विद्यमानं सारं प्रधानं स्वापतेयं 'विच्छडइत्ता' परित्यज्य, 'विग्गोवइत्ता' प्रकाश्य, अथवा “गुप गोपनकुत्सनयोः " इति वचनात् कुत्सनीयमेतत् अस्थिरत्वादिति व्यक्त्वा, दानं दत्त्वा, 'दायिकान?" दाय:- भागोऽस्त्येषां ते दायिकाः तेषां परिभाज्य । 'पाईगगा मिणीए' प्रतीची पूर्व दिग्गामिन्यां छायायां 'पोरिसीए' पाश्चात्यपौरुभ्यां प्रमाणप्राप्तायामभिनिर्वर्त्त्यमानायाम् । 'संखिय' चन्दनगर्भशङ्खहस्ताः, 'चक्किय' चक्रप्रहरणहस्ताः, नाङ्गलिकाः - गलावलम्बित सुवर्णमयलाङ्गलप्र [ति]कृतिधारिणो भट्टविशेषाः, 'मुहमंगलिय' मुखेन मङ्गलं येषां मङ्गलपाठका इति, 'वद्धमाण' स्कन्धारोपितपुरुषाः, 'पूसमाण' मान्याः घाण्टिकाःघण्टिकया चरन्तीति घाण्टिकाः 'राउलियका' इति । 'ताहि इट्ठाहिं' इत्यादि पूर्ववद् ज्ञेयम् ॥ सूत्रम् ११३ – 'अभिभविय गामकंटए' अभिभूय - अपकर्ण्य 'प्रामकण्टकान् ' दुर्वाक्यजल्पनपरान् । 'मैजु मंजुणा 'घोसेणं' न ज्ञायते कोऽपि किं जल्पतीति । 'सव्विड्ढीए' सर्वर्घा समस्तच्छत्रादिराजचिह्नरूपया, 'सव्वज्जुईए' सर्वत्या आभरणादिसम्बन्धिन्या, सर्वयुत्या वा उचितेष्टवस्तुघटनालक्षणया । 'सव्वबलेणं'ति हत्यवादिना सर्वसैन्येन कटकेनेसि, वाहनानि - करभ - शिबिकादीनि, 'सर्वसमुदायेन' पौरादिमीलकेन, 'सर्वादरेण' सर्वोचितकृत्यकरणरूपेण, 'सम्बविभूईए' सर्वसम्पदा, 'सव्वविभूसाए' समस्तशोभया, 'सव्वसंभमेण' प्रमोदकृत्योत्सुक्येन, 'सर्वसङ्गमेन' सर्वजन मेलापकेन, 'सव्वपराईहिं' अष्टादशनैगमादिनगरवास्तव्यप्रकृ त्तिभिः, 'सम्वना - डएहिं' इत्यादि सुगमम् । ‘सव्वतुडिय' सर्वतूर्यशब्दानां मीलने यः सङ्गतो निनादः - महाघोषः स तथा तेन । अल्पेष्वपि ऋद्धयादिषु सर्वशब्दप्रवृत्तिर्दृष्टा इत्यत आह- 'महया इड्ढीए महया जुईए' इत्यादि । 'जमगसमगं जाव' यमकसमकं युगपदित्यर्थः । 'शङ्खपणव' पूर्ववत् ॥ सूत्रम् ११६'दुवालस वासाई नि वोसटुकाए' व्युत्सृष्टकायः परिकर्मवर्जनतः, 'चियत्तदेहे' व्यक्तदेहः परीषहादिसहनतः, 'जे केइ उवसग्गा उप्पज्जेति ते सम्मं सहइ' तानुपसर्गान् सहते क्षमते तितिक्षते अधिसहते || सूत्रम् ११७ – 'अणगारे जाए जाव अलोभे त्ति सुगमम् परं 'गुतिदिए' स्वविषयेषु रागादिना इन्द्रयाणामप्रवृत्तेः 'गुत्तबंभयारी' गुप्तं - नवभिर्ब्रह्मचर्य गुप्तिभी रक्षितं मैथुनबिरमणं चरतीति सः । 'संते' शान्त उपशमेन, 'प्रशान्तः' इन्द्रियमोइन्द्रियैः, 'उवर्सते' उपशान्तः क्रोधाद्यकरणेन, 'परिनिर्वृतः " सर्वसङ्गपरियागतः, 'अणासवे' सप्तदशाश्रवाभावतः, "चावारिम" इत्यादि । 'अममे' अविद्यमानममेत्यभिलाषः मिर
"
१ गल्लिरमि • प्राथन्तरे ॥
२ पवार विरतणं पञ्चेन्द्रियः कषायजयः । दण्डश्रर्यावर तिबेति सुयमः सप्तदशमेदः ॥ १७२ ॥
इति सम्पूर्ण कारिका प्रशमरती ॥
Page #356
--------------------------------------------------------------------------
________________
भिष्वङ्गत्वात् । 'अकिंचणे' नास्ति किश्चन द्रव्यं यस्य स अकिश्चनः । 'छिन्नगंथे छिन्नो ग्रन्थः-धनधान्यादिस्तत्प्रतिबन्धो वा स तथा । 'निरुवलेवे' द्रव्यतो निर्मलदेहत्वाद् भावतो बन्धहेत्वभावाद् निर्गत उपलेपो यस्मादिति निरुपलेपः । एतदेवोपमानैरभिधीयते–'कंसपाईव' कंसपात्र्येव मुक्ततोया यथा भवति निर्लेप इत्यर्थः । “संखे' रंगणं-रागाधुपरञ्जनं तस्मान्निर्गत इत्यर्थः । जीवे इव संयमे गतिः-प्रवृत्तिन हन्यते अस्य कथश्चिदिति भावः । 'गयणमिव' न कुलप्रामाद्यालम्बन इति भावः । वायुरिव प्रामादिष्वेकराज्यादिवासात् । 'सारयसलि' अकलुषमनस्त्वात् । 'पुक्खरपत्तं' प्रतीतम् । 'कुम्मो इव' कच्छपो हि कदाचिदवयवपञ्चकेन गुप्तो भवत्येवमसावपीन्द्रियपश्चकेनेति । 'विहग इव' मुक्तपरिच्छदत्वादनियतवासाच्चेति । 'खग्गविसाणं व' खङ्गःआटव्यो जीवस्तद्विषाणं-शृङ्गं तदेकमेव भवति तद्वद् 'एकजातः' एकभूतः, रागादिसहायवैकल्यादिति । 'भारंडपक्खी' भारुण्डपक्षिणोः किलैकं शरीरं पृथग्रीवं त्रिपादं भवति, तौ चात्यन्ताप्रमत्ततयैव निर्वाहं लभेते इति तेनोपमेति । 'कुंजरो' हस्तीव शूरः कषायादिरिपून् प्रति। 'वसहो' गौरिवोत्पन्नबलः, प्रतिज्ञातवस्तुभरनिर्वाहक इत्यर्थः । 'सीहो इव' परीषहादिभिरनभिभवनीय इत्यर्थः । 'मंदरो' मेरुरिवानुकूलाधुपसगैरविचलितसत्त्वः । 'सागरो' हर्ष-शोकादिभिरक्षोभित्वादिति । 'चंदे इव'' अनुपतापकारिपरिणामः । 'सूरे इव' दीप्ततेजाः, द्रव्यतः शरीरदीप्त्या भावतो ज्ञानेन । 'जच्चकणगं व' जातंलब्धं रूपं-स्वरूपं रागादिकुद्रव्यविरहाद् येन स तथा । 'वसुंधरो' स्पर्शाः-शीतोष्णादयोऽनुकूलेतराः । 'सुहुयहुयासणे' सुष्ठुहुतं-क्षिप्तं घृतादीति गम्यते यस्मिन् स सुहुतः, स चासौ हुताशनश्च-चतिरिति सुहुतहुताशनः, तद्वत्तेजसा-ज्ञानरूपेण तपोरूपेण वा ज्वलन्-दीप्यमानः॥ सूत्रम् १२०-१२१-जंभियग्रामस्य नगरस्य बहिः उज्जुवालिकानद्यास्तोरे। 'वियावत्तस्से'ति चूर्णियथा-"विजयावत्तस्स चेइयस्स' विजयावत्तं नामेणं, 'वियावत्तं वा' व्यावृत्तं चेतियत्तणाओ, जिण्णु जाणमित्यर्थः" । 'कटुकरण' क्षेत्रम् । 'आवीकर्म' प्रकटं कर्म कृतं पगासकयं ति । 'रह:कर्म' प्रछनकृतम् । शेषं कण्ठ्य म्" ॥ सूत्रम् १२२'अंतरावासे वसावासं उवागए' छउमत्थकाले जिणकाले य एए वासारत्ता ४२ संख्याः । 'पणियभूमी' वज्जभूमी । अंतरावासे'त्ति वासारत्तस्याऽऽख्या नाम । उक्तं च-"अंतरघणसामलो भयवं" वर्षाराजघनसम इति । 'पावा' देवेहिं कयं, जेण तत्थ भगवं कालगओ रज्जुका-लेहगा तेषां सभा रज्जुगसभा, अपरिभुज्जमाणा करणशाला ॥ सूत्रम् १२३-कत्तियमासे कालपक्खे चरिमा रयणी अवामसा। कालं-अंतं गतः कालगतः, कायटिंतिकालाद् भवदिइकालाच्च वीइक्कंतो । जाति-जरा-मरणस्स य बंधणं तं छिन्नं । 'सिद्धः' साधितार्थः, 'बुद्धः'ज्ञः, मुक्तो भवेभ्यः, सर्वभावेन निर्वृतः, अन्तकृत सव्वदुक्खाणि-संसारियाणि पहीणाणि सारीराणि माणसाणि य। बिईओ चंदो संवच्छरो, द्वितीयप्रमाणं ३५४ १३ दिन, पीइवद्धणो मासो, नंदिवद्धणो पक्खो, अग्गिवेसो नाम दिवसो उवसमो
१ विश्वेष्वपि चूकॊदर्शेषु टिप्पनकादशेषु च अवामंसा इत्येव पाठो वरीवृत्वते इति सम्भाव्यते "तत्कालीन भाषाविदां 'अमावसा'ऽर्थको 'अबामसा' शब्दोऽपि सम्मतः" इति नात्राशुद्धपाठाशङ्का विधेयेति ॥
Page #357
--------------------------------------------------------------------------
________________
वि से नामं, देवाणंदा रयणी निरइ त्ति वुच्चइ, लवस्स अच्ची नाम, पाणस्स मुत्तो नाम, थोवस्स सिद्धो नाम, करणं नाग, सव्वटुसिद्धो मुहुत्तो ॥ . सूत्रम् १२६–'जं रयणि०. भगवं जाव तं रयणि च णं जेहस्स'त्ति गोयमो 'अमुगगामे अमुगं बोहेहि तहिं गओ, वियालो जाओ, तत्थेव वुत्थो, नवरि पेच्छइ देवसन्निवाय, उवउत्तो, नायं, जहा-भयवं कालगओ, चितेइ-अहो ! भगवं निष्पिवासो, कहं वा वीयरागाणं नेहो भवइ !, नेहरागेण य जीवा संसारे अडंति, एथतरे नाणं समुप्पन्न । बारस वासे केवली विहरइ जहेव भयवं अइसयरहिओ, धम्मकहणा परिवारो य तहेव । पच्छा अजसुहम्मस्स निसिरइ गणं 'दीहाउओ'त्ति काउं । पच्छा अज्जसुहम्मस्स केवलनाणं समुप्पन्नं, सो वि बारस वरिसे विहरइ, जंबुस्स गणं दाउं सिद्धिं गओ। सूत्रम् १२७-तं रयणि नव मल्लई नव लेच्छई एते पारं आभोएइ प्रकासेति वा पाराभोगः । 'पोसहो' अवामंसाइ ते पौषधं कृतवन्त इति॥ सूत्रम् १३१-तं रयणि 'कुंथू अणुधरी नाम'ति कु:-भूमिस्तस्यां तिष्ठतीति कुन्थूः, अणुं सरीरं धरेइ त्ति अणुधरी ॥ सूत्रम् १४५दुविहा 'अंतगडभूमी' अन्तः कर्मणां भूमिः-कालो । सो दुविहो-पुरिसंतकरकालों परियायतकरकालो य। जाव अज्जजंबुनामो ताव सिद्धिपहो, जम्बूस्वामिनं यावत् सिद्धिगमनं न परतः। चत्तारि वासाणि भगवया तित्थे पवत्तिए सिज्झिउमारद्धा, एस परियायतकरकालो । तइए पुरिसजुगे जुगंतकडभूमी-वीरः १ सुधर्मस्वामी २ जम्बूस्वामी ३ च, एतत् पुरुषयुगत्रयम् ॥ सूत्रम् १४७--'नव वाससयाईति अस्या वाचनायाः ॥छ।
- सूत्रम् १४८-पासे अरहा 'पुरिसादाणीए? पुरुषाणां प्रधानः पुरुषोत्तम इति । अथवा समवायाङ्गवृत्तावुक्तम्-"पुरुषाणां मध्ये आदानीयः-आदेयः - पुरुषादानीयः" (पत्र १४-२)। उत्तराध्ययनबृहदवृत्तौ "पुरुषश्चासौ पुरुषकारवर्तितया आदानीयश्च आदेयवाक्यतया पुरुषादानीयः, पुरुषविशेषणं तु पुरुष एव प्रायस्तीर्थकर इलि रज्यापनार्थम् । पुरुषैर्वा आदानीयः-आदानीयज्ञानादिगुणतया पुरुषादानीयः" (पत्र २७०-२)॥ सूत्रम् १५६-तस्याष्टौ 'गणाः' समानवाचनाक्रियाः [साधु]समु-- दायाः, अष्टौ 'गणधराः' तनायकाः सूरयः। इदं च प्रमाणं स्थानाङ्गे (सूत्र ६१७) पर्युषणाकल्पे (सूत्र १५६) च श्रूयते । दृश्यते च किल आवश्यके अन्यथा, तत्र चोक्तम्-"दस नवगं, गणाण माणं जिणिदाणं ॥" (नियुगा० २६८) ति, कोऽर्थः ! पार्श्वस्य दश गणा गणधराच, तदिह द्वयोरल्पायुषत्वादिकारणेनाविवक्षाऽनुमातव्येति ॥छ॥ - सुत्रम २२४-'वासाणं सवीसइराए' चन्द्रसंवत्सरमधिकृत्यापदिश्यते जेण सूत्रम् २२५-किंनिमित्तं ! पाएण सहा कडाणि, पासेहिं ' उकंपियाणि ' धवलितानीति, उरि लित्ता, 'गुत्ता' वृतिकरण-द्वारपिधानादिमिः, [कुड्डा] घडा, भूमी 'मट्ठा' लन्हीकया, समंता [मट्ठा] सम्मट्ठा,
१ यद्यपि सत्रादर्शषु किरणावल्यादिवृत्तिषु च "मुडुत्ते पाण्" इति पाठ आहतो दृश्यते, तथापि चूर्णि-टिप्पनकयोः “मुत्ते पाण्" इति पाठानुसारेणैव व्याख्यानं वर्तत इति ॥ २ अमावास्यायामित्यर्थः ॥
Page #358
--------------------------------------------------------------------------
________________
सहआ-उदगपहा, जलनिर्गमनमार्गाः निद्धमणपहाः, गृहात् सलिलं येषु निर्गच्छति । 'स्वार्थ' ये आत्मार्थ 'परिणामिता कृता इति, इतरथा 'पव्वइया [ठिय']त्ति काउं दंताल छेत्तकरिसण-घरछाययाणि करंति तत्थ अहिगरणदोसा, सवीसइराए मासे गए न भवंति । शेषश्चर्णितो विशेषो ज्ञेयः, ग्रन्थविस्तरभयान लिख्यते॥
सूत्रम् २२९--- 'जे इमे अज्जत्ताए समणत्ति अद्यकालीनाः ॥ सूत्रम् २३१ - 'नो से कप्पइ तं रयणिति भाद्रपदशुक्लपश्चमीमतिक्रमितुम् ॥ सूत्रम् २३२-'सव्वओ समंत'त्ति चतुदिक्षु एतत् प्रमाणम्, विदिक्ष्वपि । 'अहालंद'ति अल्पकालमपीत्यर्थः । जघन्यतः 'लंदंति उदकाः करो यावत् शुष्यतीति, उत्कृष्टतः पंच राइंदियाणि षण्मासान् वा अवग्रहे स्थातुमेकत्र ॥ सूत्रम् २३३जत्थ 'नइ'त्ति सततवाहिनी, 'निच्चसंदण'त्ति नित्यं स्रवणशीला स्तोकजलेति । 'एरवइ'त्ति कुणालाजनपदे एरवती नदी नित्योदकाऽर्द्धयोजनं वहति तादृशा ने कल्पते लच्छितुम् । जत्थ 'चक्किया' शक्नुयात् स्याद् राकं पादं जले द्वितीयं त्वाकाशे कृत्वा न विलोडंतो गच्छति तत्र कल्पते गन्तुं प्रत्यागन्तुं च । यत्र च न शक्नुयाद् गत्वा प्रत्यागन्तुम् तत्र न गच्छेत् ॥
सूत्रम् २३४-'एवं वृत्तपुञ्चति यद्येतदुक्तं भवति गुरुभिर्यदुत 'दापयेानाय त्वं तदा दातुं कल्पते न स्वयं ग्रहीतुमिति ॥ सूत्रम् २३६-'दावे भंते !' दापयेः 'पडिगाहे' त्वमपि गृह्णीयाः ।।
सूत्रम् २३७-'नवरसे'त्ति नवग्रहणात् कदाचित् पक्वान्नं गृह्यते । यद्यपि मद्यादिवर्जनं यावज्जीवितमस्त्येव तथापि कदाचिदत्यन्तापवाददशायां ग्रहणेऽपि कृतपर्युषणानां सर्वथा निषेधः ॥ सूत्रम् २३९-तहप्पगाराईति अदुगुंछितानि । 'कडाणि'त्ति तेहिं अन्नेहिं वा सावगत्तं गाहियाणि । 'पत्तियाणि' प्रीतिकराणि दानं प्रति । 'थेज्जाई स्थिराणि दानं प्रति । 'वेसासियाई' वैश्वासिकानि । 'सम्मतानि' सम्मतः स मुनिर्येषु प्रविशन् तानि । बहूनां सम्मतो नैकस्य द्वयोर्वा तानि अनुमतानि भवन्ति । 'अदक्खु' अदृष्ट्वा वइत्तए प्राचं वस्तु । 'सड्ढी' श्रद्धावान् गिण्हइ यत्यर्थम् ॥ सूत्रम् २४१-'पाओ निक्खम्म' प्रातर्निष्क्रमितुम् । 'वियडग'ति उद्गमादिशुद्धं ['भोचा' भुक्त्वा] 'पेचा' पोत्वा । से य 'संथरई' निर्वहति । 'पज्जोसवित्तए' परिवासित्तए ।
सूत्रम् २४३-'तो' त्रयो गोचरकालाः॥ सूत्रम् २४४- विकिह'त्ति अष्टमादूर्ध्व तपः ॥ सूत्रम् २४५-'तो पाणगा' त्रीणि पानकानि । 'उस्सेइम' पिहजलाइ । 'संसेइमं' पत्राणि उक्कालेउं सीयलेण जलेण सिञ्चति तं संसेइमं ॥ सूत्रम् २४८-आयामए' अवस्रावणम् । 'सोवीरं' काञ्जिकम् । 'सुद्धवियड' उष्णोदकम् ॥ मुत्रम २५०-- भत्तपडियाइ अनशनिनः। 'नो चेव णं ससित्थे' आहारदोषात् । 'पूए' गलिते । अपरिपूए कटाइ गले लग्गइ ।। सूत्रम् २५१'संखादत्ति' परिमितदत्तेः । 'लोणासायणं' स्तोकम् ॥ सूत्रम् २५२-'जाव उवस्सया' सप्तगृहाधिकम् । 'सनिय' सन्निवर्तयितुमात्मानमन्यत्र चरितुम्। उवस्मयस्स शय्यातरगृहस्य, सह शय्या
१“पर्युषणाकल्पटिप्पमके त्वेरावती नदी वालेऽकल्यस्वेनैव व्याख्याताऽस्ति, परं वृहरकल्पादि भिर्विसंवादित्वाद् विचार्यमेवैतद म्याख्यानमिति" इति कल्पकिरणापलीकृतः पत्र १८१-२॥
Page #359
--------------------------------------------------------------------------
________________
तरगृहेण सत्त एयाणि । अन्ये भणंति-शय्यातरगृहं वर्जयित्वा सप्त । अन्ये पुनः शय्यातरगृहमनन्तरगृहं च वर्जयन्ति, उद्गमदोषसद्भावात् ॥ सूत्रम् २५३-'पाणिपडिग्गाह' जिनकल्पिकादेः । ओसमही-वासा फुसारमात्रं यावत् पतति तावन्न कल्पते गन्तुम् ॥ सूत्रम् २५४-'अगिहंसि' अच्छादिते, आकाशे इत्यर्थः । 'पिंडवार्य आहारम् । आहारस्य देश भुक्त्वा देशमादाय 'निलिज्जिज्जा' निक्षिपेत् उरःप्रभृतिषु । 'अहाछन्नाणि' स्वनिमित्तमाच्छादितानि 'लेणानि' गृहाणि पाणिसि नो निपतन्ति, बहवो बिन्दवः दकम् , 'दगरए' बिन्दुमात्रम् , 'दगफुसिया' ओसा एगदेसे निपतति ॥ सूत्रम् २५६-'पडिग्गधा'. स्थविरकल्पिकस्य । 'वाघारियत्ति जत्थ वासकप्पो गलइ, अच्छिन्नाए वा धाराए वरिसइ, जत्थ वा वासकप्पं भेत्तणं अंतोकायं उल्लेइ । 'संतरुत्तरंसि' अंतरमिति-कल्पः उत्तरं च-वर्षाकल्पकम्बली, अथवा अंतरं-रजोहरणं पडिग्गहो वा उत्तरं-पाउकरणकप्पो तेहिं सह ॥ सूत्रम् २५७--'निगिज्झिय निगिज्झिय' स्थित्वा स्थित्वा । 'कप्पइ अहे वियडगिहंसि वा' आस्थानमण्डपम् । पुव्वाउत्ते 'भिलंगसूवे' मसूरदालिः उडिददालिक इति जनश्रुतिः व्यवहारवृत्तौ विदमुक्तम्-"यद् गृहस्थानां पूर्वप्रवृत्तमुपस्क्रियमाणं तत् पूर्वायुक्तम्" । इति । साधोरागमनात् पूर्व गृहस्थैः स्वभावेन राध्यमानः सतन्दुलोदनः 'भिलंगस्पो नाम' सस्नेहः सूपो दालिरिति स कल्पते प्रतिग्रहीतुम् । योऽसौ तत्र 'पूर्वागमनेन' पूर्वागताः साधव इति हेतोः पश्चाद् दायकः प्रवृत्तो रार्दु स तन्दुलोदनो भिलंगसूपो वा नासौ कल्पते प्रतिग्रहीतुमिति ॥ सूत्रम् २५९-' तत्थ नो कप्पइ दोन्हें निग्गं जाव एगयओ चिठितए' शङ्कादोषसद्भावात् । 'सपडिदुवारे' सव्वओ दुवारे सव्वगिहाणं वा दुवारे, कल्पते स्थातुम् ॥ सूत्रम २६२-'अपडिन्न 'त्ति अपृष्टस्य, 'अपडिन्नओ' न केणइ कुत्तं मम आमिजासि, न का तेण कोइ पडिन्नओ जहाऽहं तव आणिस्सामि । 'इच्छा परो'त्ति यद्यनिच्छन् भुक्ते तदा तस्य ग्लानिः, अथ न मुले तदा परिष्ठापनदोषः स्यात् ॥ . सूत्रम् २६४–'सत्त सिणेह'त्ति स्नेहायतनानि स्थानानि–'पाणी' हस्तौ १ 'पाणिरेखाः' आयूरेखादयः तासु सुचिरदर्क तिष्ठति २ 'नखाः' प्रतीताः ३ 'नखशिखाः तदप्रभागाः ४ भ्ररोमाणि ५ श्मश्रुः ६ 'उत्तरोडा दाढियाओ ७, एतेषु चिरं तिष्ठत्युदकार्द्रता ॥ सूत्रम् २६५ - इमाइं अट्ठ सुहुमाई ति सूक्ष्मत्वादल्पाधारत्वाच्च 'अभिक्खणं' पुनः पुनः जाणियवाणि सुतोवएसेणं, पासियवाणि चक्खुणा, एएहिं दोहि वि जाणित्ता पासित्ता य परिहरियव्वाणि । तानि च स्थानाङ्गवृत्तौ यथा-"अट्ट सुहुमे'त्यादि, सूक्ष्माणि श्लक्ष्णत्वादल्पाधारतया च" ॥ सूत्रम् २६६-तत्र 'प्राणसूक्ष्म' अनुधरी कुन्थुः, कु:-भूमिस्तस्यां तिष्ठतीति कुन्थुः, सहि चलन्नेव विभाव्यतेन स्थितः, सूक्ष्मत्वादिति । अत्र चूणि:-"पाणसुहुमे 'पंचविहे' पंचप्पगारे, एक्केके वन्ने सहस्ससों भेदा अन्ने बहुप्पगारा संजोगा ते सव्वे वि पंचसुसमोयरति किन्हाइसु, नो चक्खुफासं० जे निग्गंथाणे २ अभिक्खणं २० जत्थ ठाणनिसीयणाणि चेएइ आयाणं गहणं निक्खेवणं वा करेइ" १॥ . सूत्रम् २६७- 'पंचविहे' इत्यादि सर्वस्थानेषु वाच्यम् , 'पनकसूक्ष्म' पनकः-उल्ली स च प्रायः प्रावृट्काले भूमीकाष्ठादिषु पञ्चवर्णस्तद्र्व्यलीनो भवति, स एव सूक्ष्ममिति । एवं सर्वत्र २॥
Page #360
--------------------------------------------------------------------------
________________
सूत्रम् २६८-- 'बीजसूक्ष्मं' शाल्यादिबीजस्य मुखमूले कणिका, लोके या तुषमुच्यते ३॥ सूत्रम् २६९ - 'हरितसूक्ष्म अत्यन्ताभिनवोद्भिन्नं पृथिवीसमानवणे शरीरतः संहननतोऽल्पसंहननं स्तोकेनापि विनश्यति हरितमेवेति ४॥ मूत्रम् २७०- 'पुष्पसूक्ष्म' वटोदुम्बराणां पुष्पाणि, तानि तद्वर्णानि सूक्ष्माणीति न लक्ष्यन्ते, उच्छ्वासेनापि विराध्यन्ते ५॥ सूत्रम् २७१ - 'अण्डसूक्ष्मं मक्षिकालूतापुटक-कीटिका-गृहेकोकिलिका-ब्राह्मणी-कृकलासाधण्डकानि ६॥ सूत्रम् २७२- 'लयनसूक्ष्म लयनं-आश्रयः सत्त्वानाम् , तच्च कोटिकाधनेके सूक्ष्माः सत्त्वा भवन्तीति यथा उत्र्तिगा:-गर्दभाकृतिजीवगृहाः । भिंगु:-केदारादिविवरं । 'उज्जुए' बिलरूपं गृहम् । 'तालमूलए' हिट्ठा विच्छिन्नं उवरि तणुयं विवरं । 'संवोकावत' भ्रमरविवरम् ७॥ सूत्रम् २७३-'स्नेहसूक्ष्म' अवश्याय-हिम-महिकाकरक-हरतनुरूपमिति । 'हरतनुः' यद् भूमीतस्तृणाग्रेषु बिन्दुस्थितं दृश्यते ८ । चूर्णी 'उत्तिंगलेणं' गर्दभउक्केरो गर्दभाकृतयो जोवाः, भूमीए भिगू-फुडिया दाली, 'उज्जुगं' बिलम् , 'तालमूलगं' हिहा विच्छिन्नं उवरिं तणुगं, 'संबुक्कावत्तं' भमंतय" ॥ सूत्रम् २७४-७५-'आयरियं' इत्यादि, पृष्ट्वा सर्वमपि कत्तुं कल्पते । दोसु वि कालेसु विसेसओ वासासु आयरियाई आपुच्छित्ता विहरिउ कप्पइ इति समणाणं सामायारी, यत आचार्यादयः प्रत्यपायं जानते ॥ सूत्रम् २७६-अन्नयरं विगई ति 'एवइअं वा' एतावती 'एवइखुत्तो वा' एतावतीर्वाराः ॥ सूत्रम् २७९- असणं ४ 'आहारेत्तए' आनेतुम् ।। सूत्रम् २८०-'आयावित्तए' सकृत् तापयितुम् , पुनः पुनः प्रतापयितुम् । 'नो से कप्पई' इति वस्त्रादिकं प्रकाशे मुक्त्वा भक्ताद्यर्थ गन्तुम् , वृष्टयादिभावे अप्कायविराधनात् । मुहत्तगं 'जाणाहि' परिभावय ॥ सूत्रम् २८१-'अणभिग्गहियस्सत्ति मणिकुट्टिमादिसद्भावेऽप्यवश्यं संस्तारक एव शयितव्यमित्यभिग्रहवता भाव्यम् । 'आयाणमेतं'ति कर्मणो दोषाणां वा आदानम् । सोऽपि संस्तारकोऽकुचो बन्धनीयः, निश्चल इत्यर्थः, "कुच परिस्पन्दे" इति पाठात्, 'जस्स कंबियाओ न चलन्ति, चले ४ आणाइणो दोसा य जीवव. धश्च । उच्चश्च कर्त्तव्यः, अनुच्चे पिपीलिकादिवधः सर्पो वा दशेत् । 'अट्ठाणबंधि'त्ति पक्खस्स तिन्नि चत्तारि वा वाराओ बंधइ, अन्यथा पलिमंथो । 'अमिआसणो' अबद्धासणिओ ठाणाओ ठाणसंकमेण जीवे वहह । 'असमि' समितिरहितस्य ॥ मंत्रम २८२-'ओसन्नं प्रायशः। प्राणबीजादिका भवन्ति. प्राणाः शङ्कनक-इन्द्रगोपकादि, अणुब्भिन्नाई जाओ हरिया जाया (1)। आयतनं-स्थानम् ॥ सूत्रम् २८३- 'वासावासं तओ मत्तया ओगिन्हई' त्रयो मात्रकाः ॥ सूत्रम् २८४- 'उवायणा' अतिक्रमयितुम् । शेषो लोचादिविधिश्चूर्णितो ज्ञेयः ॥ सूत्रम् २८५- 'अहिगरणं
१गृहकोलिका क्वचिदादर्श ॥२दाली, स्फुटिता राई, 'उज्जुग' इति क्वचिदादरों ॥ . ३. सूत्र-चूर्णि-त्तिषु अणद्वाबंधिस्स इति पाठो दृश्यते ॥४ साम्प्रतमुपलभ्यमानेषु प्राचीनतमेषु चूयादशेषु "भोसन' प्रायशः, प्राणा बीजावगा संखणग-इदगोवगादि अणुन्मित्रवीजातो हरिता जाया आयतनं- . स्थानम् ।" इति चूर्णिपाठो श्यते॥ ५ टिप्पनकादशेषु कस्मिचित अणुमिनाई कस्मिवित् अणभिन्नाई कस्मिबिच भणामिन्नाई इति दृश्यते ।।
दश ॥
Page #361
--------------------------------------------------------------------------
________________
२१
वयइ' राटिं करोति मानादिकारणेन ॥ सूत्रम् २८६- 'अजेव' पर्युषणादिने 'कक्खडे' वड्डसदेणं, ' कडुए ' जकारमकारादिरूपः,' बुग्गहे ' कलहः । उपसमियब्वं अप्पणा, अन्नेसि उवसमो कायव्वो। 'सम्मई' शोभना मतिः सम्मतिः रागद्वेषरहिताः । जो खामिलो उवसमइ तस्स आराहणा, जो न उवसमइ तस्स नत्थि । 'संपुच्छण'त्ति संपुच्छणा सुत्तत्येसु कव्वा, न कसाया वोढव्वा, हट्ठगिलाणाण वा पुच्छणा ॥ . सूत्रम् २८८-ओसन्नं प्रायः ॥ सूत्रम् २८९'गंतु पडिएत्तए' त्ति वर्षाकल्पौषधवैद्यादिनिमित्तं गत्वा कार्यसिद्धौ तदैव निवर्तयितुम् , 'नो कप्पइ तं रयणि' यस्मिन् दिने वर्षाकल्पादि लब्धं तदिनरात्रि तत्रैव अतिक्रमितुं न कल्पते, जाए वेलाए लद्धं ताए चेव निग्गच्छित्ता बाहिं ठायव्वं, कारणओ वा वसिजा ॥ सूत्रम् २८७-'वेडेब्विया पडिलेहणा' का सामायारी ? उच्यते-पुणो पुणो पडिलेहिज्जति संसते, असंसस्ते वि तिनि वेलामओ-पुव्वण्हें १ मिक्खंगएसु २ वेयालियं ति ३ तृतीयपोरुष्यामिति ॥ सूत्रम् २९०-'इच्चेइयं संवच्छरिय 'इति' उपप्रदर्शने, एष यो भणितः 'सांवत्सरिक' चातुर्मासिक इत्यर्थः 'थेस्कप्पो थेरसामायारी, न जिणाणं. अहा जिणाण वि किंचि । 'अहासुतं' यथा सूत्रे भणितम्, न सूत्रव्यपेतम्, तथाकुर्वतः महाकप्पो भवइ, अन्नहाऽकप्पो। अहामग्गं, कहं मग्गो भवइ ! एवं करितस्स नाणाइ ३ मम्मो । 'अहातच्च यथोपदिष्टम् । 'सम्यग् यथावस्थितं कायवाङ्मनोभिः। 'फासित्ता' आसेवित्ता । 'पालेत्ता' रक्खित्ता। सोभित करणेन कयं। तीरितं नीतमन्तमित्यर्थः । यावदायुः आराहइत्ता अणुपालणाए करेंतेणं शोभित क(कि)द्वितं । अन्नं चाउम्मासियं तेणेव करेंतेण उवदिसतेण या आराहिमओ भवइ, न विराहियो आणाए उक्वेसेणय करेंतेण य अणपालिओ भवह, अन्नेहिं पालियं जो पच्छा पालेइ सो अशुपाले। तस्सेवं पालिबस्स किं फलं उच्यते-तेणेव भवग्गहणेण सिज्झइ, अावेगइया दोन्चेणं, एवं: उलोसियाए आसहयाका महिमिवार तिहिं । जहनियाप सत्तट्ट न वोलेइ । कि सेच्छया भन्मइ ! नेत्युच्यते ॥ सूत्रम्-निदेसोऽभुगी कोरड परिसाए तिउद्घाट्य शिरः परि-सर्वसः सीदति परिषत् । मझे ठिओ मटियो । 'एक अक्साई एवं' यथोक्त कहेइ । भासइ वाग्जोगेण । पनवेइ अणुपालियस्स फलं । परूवेइ एवं कर्तव्यं नान्यथा । सह अत्थेणं सअहं । 'सहेउवे न निर्हेतुकम् । सनिमित्तं सकारणं । अणणुपाठिंतस्सः दोसा, अयं हेतुः । अक्वादो कारणं, जहा-सवीसइराए वि मासे विइक्वंते पज्जोसवेयन्वं । किनिमिता हेऊ पाएका अमारीहि अगा--
१ 'सुम्मई शोभना मतिः सुमतिः प्रत्यन्तरे पाठः ॥
२भत्र यद्यपि सर्वास्वपि टिप्पनकप्रतिषु का सामायारी? उच्यते-'वेडम्बिया परिहा, पुणो पुणो इत्येवं पाठो वर्तते, तथाप्यनुसन्धामनुसृत्यास्माभिः पाठपरावृत्तिविहिताऽस्ति ।
भगवता चर्णिकृता टिप्पणककृता चापि तेणं काढणं तेणं समायणः समणे भगवं महावीरे रायगिहे गरे सदेवमणुयासुराप परिसम्म माहिते पेव. पवमाइक्बा इत्यादि सूत्रपाठमाश्रित्य व्याख्यातं वर्तते। निष्टहितोऽस्त्ययं पाठ चूर्णिकृता णों। किव नोपलन्योऽयं पाठः समीपस्थासु प्राचीनास्वपि सूत्रप्रतिषु ॥ ४ अणुपालितस्स प्रत्यन्तरे ॥
Page #362
--------------------------------------------------------------------------
________________
२२.
राणि सट्ठा कडाणि भवन्ति । कारणे आरेणावि पज्जोसवेइ, आसाढपुन्निमाए । एवं सव्वसुत्ताण विभासा । दोसदरसणं हेतुः । अववाओ कारणे । सहेउय सकारणं 'भुज्जो भुज्जो' पुणो पुणो उवदंसेइ । परिसग्रहसावगण विकहिज्जइ, समोसरणे वि वन्निज्जइ ॥ छ ॥ निशीथोक्तो विधिलिख्यते
पोसवणाकप्पं, पज्जोसवणाइ जो उ कढिज्जा । गिहि- अन्नतित्थि - ओसन्न - संजईणं च आणाई ||१||
व्याख्या - जोसवणा- पुव्ववन्निया। गिहत्थाणं अन्नतित्थियाणं ति गिहत्थोणं अन्न तित्थिणीणं ओसन्नाण य संजईंण य जो 'एए पज्जोसवेइ' एषामग्रे पर्युषणाकल्पं पठतीत्यर्थः, तस्स चउगुरुं आणाईया य दोसा ॥ गिरि अन्नतित्थि ओसन्नदुर्गं ते तग्गुणेऽणुबवेया । सम्मीसवास संकाइणो य दोसा समणिवग्गे ॥२॥
व्याख्या-गिहस्था गिहत्थीओ एयं दुर्ग, अन्नतित्थिगा अन्नतिरिथणीओ, अहवा ओसन्ना ओसन्नीओ । दुगा संजमगुणेहिं अणुववेया, तेण तेसिं पुरओ न कड्ढिञ्जइ । अहवा एएहिं सह संवासदोसो भवइ, इत्थीसु य संकाइया दोसा भवति । संजईओ जइ वि संजमगुणेहिं उववेयाओ तहावि सम्मीसवासदोसो संकादोसो य भवइ ॥२॥
दिवसओ न चैव कप्पर, खित्तं व पडुच्च सुणिज्जमन्नेसिं । असईय व इयरेसिं, दंडिगमाभत्यिओ कट्ठे ॥३॥
व्याख्या - जोसवणाकप्पो दिवसओ कड्ढिडं न चैव कप्पइ । जत्थ वि खितं पहुच कड्ढिज्जर, जहा दिवसओ आणंदपुरे मूलचेइयघरे सव्वजणसमक्खं कढिज्जइ, तत्थ वि साहू नो कड्ढइ, पाथ कड्ढतं साहू सुणिजन दोसो पासव्थाण वा कडूढगस्स असइ दंडिगेण वा अब्भत्थिओ सड़ढेहिं वा ता दिवसओ कडूढइ पज्जोसवणाकप्पं । कड्ढणे इमा सामायारी - अणागयं चेव पंचरतेण अप्पणो उवस्सए पाओसिए आवस्सए कए कालं घेतुं काले सुद्धे वा असुद्धे वा पट्ठविए कड्ढिज्जइ, एवं चउसु राईसु । पज्जोसवणाराई पुणकड्दिए सव्वे साहू समप्पावणियं काउसग्गं करेंति, “पज्ञ्जोसवणाकप्परस समप्पावणियं करेमि काउसग्गं, जं खंडियं जं विराहियं जं न पडिपूरियं० - सन्वो दंडओ कड्ढेयव्वो जाववो सिरामि "त्ति, "लोगस्सुज्जोय गरे० " चितिऊग ओसारिता "लोगस्सुज्जोयगरं ०" कड्ढित्ता सव्वे साहवो निसीयन्ति । जेण कड्ढिओ सो ताहे कालस्स पडिक्कमइ । ताहे वरिसकालठवणा ठविज्जइ । एसा विही या ॥ कारणे गित्थअन्नतित्थिपा सत्थे य पज्जोसवेइ । कहं ? भन्नइ -
बिइयं गिरि - ओसन्ना, कढिज्जतम्मि रति एज्जाहि । असईण संजईणं, जयणाए दिवस कप्पे ||४||
व्याख्या-जइ राओ कड्ढिज्जेते गिहत्था अन्नतित्थिया ओसन्ना वा आगच्छेज्ज तो वि न ठाविज्जा ।
Page #363
--------------------------------------------------------------------------
________________
૩૫
।
एवं सिझियमाइइत्थीसु वि । संजइओ वि अप्पणो पडिस्सए चेव राओ कट्ठेति । जइ पुण संजईण संभोइयाण कंतिया न होज्ज तो अहापहाणाणं कुलाणं आसन्ने सपडिदुवारे संलोए साहुसाहुणीण य अंतरे चिलिमिलि दाऊण दिवसओ कड्ढिञ्जइ । शेषं पूर्ववत् । इति निशियचूण दशमोदेशके भणितम् ॥
चन्द्रकुलाम्बर शशिनश्चारित्र श्री सहस्रपत्रस्य । श्री शीलभद्रसुरेर्गुणरत्नमहोदधेः शिष्यः ॥१॥ अभवद् वादिमदहरषट् तर्काम्भोजबोधनदिनेशः । श्रीधर्मघोषसूरिबोधितशाकम्भरीनृपतिः ॥२॥ चारित्राम्भोधिशशी त्रिवर्गपरिहारजनितबुधहर्षः । दर्शितविधिः शमनिधिः सिद्धान्तमहोदधिप्रवरः ॥ ३॥ बभूव श्रीयशोभद्रसूरिस्तच्छिष्यशेखरः । तत्पादपद्ममधुपोऽमुच्छ्री देवसेनगणिः ||४|| टिप्पनकं पर्युषणांकल्पस्यालिखदवेक्ष्य शास्त्राणि । तच्चरणकमलमधुपः श्रीपृथ्वीचन्द्रसूरिरिदम् ||१५|| इह यद्यपि न स्वघिया विहितं किञ्चित् तथापि बुधवगैः ॥ संशोध्यमधिकमूनं यद् भणितं स्वपरबोधाय ॥६॥ ॥ श्रीपर्युषण कल्पटिप्पनकं समाप्तमिति ॥ प्रेन्थाप्रम् ६८५ ॥
१ शाकम्भरीभूपः ई० ॥ २ प्रन्याप्रम् ६७० प्रत्यन्तरे ॥
Page #364
--------------------------------------------------------------------------
________________
॥ आंम् ॥ कल्पदिष्पकानाताना विशिष्टार्षिकाणां शब्दानां सूची
शब्द अगिहंसि
अङ्गद अज्जत्ताए अट्टणसाला अइपल्यान अदक्खु अद्धहार अपडिन्न अब्भतरोधी अमात्य अम्बरवल अर्चित अवमोक अवामसा अविमाणिय अष्टापद अहाबायर महालंद अहोहिए अंतगडभूमी अंतर अंतरावास आकर आचान्त आजिनक
पत्र-सूत्रांक शब्द पत्र-सूत्रांक शब्द पत्र-सूक १९-२५४ आनन्दिता २-६, ६-५२ उल्लोक
५-३३ ९-६२ आपण
११-८४ उल्लोक्ति १३-९७ २-९ आयामय १८-२४८ उस्सेइम १८-२४६
९-६२ आरक्खग १३-९७ एकावली ९-६२ १८-२२९ आराम
११-८४ एरवती १८-२३३ आलिङ्गनवर्ती ६-३३ ओमोय. १२-९५ १४-१११ आश्रम १९-८४ ओयविय
६-३३ १८-२२९ आसत्थ २-६, ६-५१ ओराल
६-३३ . ८-६२ आसाएमाण १५-१०१ ओहीरमाणी १९-२६२ आहेवच्च
कटक ४-१५, ९-६२ १४-१११ इच्छिय
७-५६ कटिसूत्र
९-६२ ९-६२
__ इच्छियपडिच्छिय ७-५६ कण्ठमुखी ९-६२ ..२-१३ ___ इतिहास
कथक
१३-९७ १०-६६ १४-११० कनक
९-६२ १२-९५ ईश्वर । ४-९७, ९-६२ कनकावली ९-६२ १६-१२३ इहामृग . १०-६३ कमल
८-६० १२-९२ उकंपिय १७-२२५ कर्बट
११-८४ १०-६३ उग्र
२-९ १-२६ उज्जुए २०-२७२ कल्याण १४-११० १८-२३२ उत्तर १९-२५६ कान्त
१४-११० १४-१११ उत्तिंग . २०-२७२ काहला १७-१४५ उदार १४-११० कित्ति
७-५३ १९-२५६ उद्यान ११-८४ किन्नर
१०-६३ १६-१२२ उन्मान ७-५३, १३-९७ कुणाला १८-२३३
११-८४ उपशान्त १५-११६ कुण्डल ४-१५, ९-६२ १५-१०२ उपस्थानगृह ११-८४ कुदण्ड
उपाङ्ग
Page #365
--------------------------------------------------------------------------
________________
* * *
छेया
C
जस
गहियह गंथिम
शब्द
पत्र-सूत्रांक शब्द पत्र-सूत्रांक शब्द पत्र-सूत्रांक कुंदुरुक्क
५-३३ चिल्लिय ५-३३, ९-६२ तुष्ट २-६, ६-५२ केयूर ४-१५, ९-६२ चूडामणि ९-६२ तूणइल्ल १३-९७ केवलकप्प ४-१४ चूर्ण
१२-९५ त्रिक
११-८४ कौतुकमंगल १०-६६ . चेट
त्रुटिक क्षत्रिय ४-१७ चोक्ष
१४-१०२ थिल्लि १४-१११ खरमुहिका ३-१४ छंद
२-९ थेज
१८-२२९ खेट ११-८४
८-६१ दक
१९-२५४ गण
१७-१५६ जमगसमग १५-११६. दकफुसिया १९-२५४ गणक ९-६२ जल्ल
१३-९७ दकरजः । १९-२५४ गणधर
१७-१५६ जवनिका १०-६३ दक्ख गणनायक ९-६२ ७-५३ दण्ड
१३-९७ गन्ध
१२-९५ जोइसामयण २-९ दण्डनायक ९-६२ १०-७० झल्लरी
४-१४ दप्पणिज्ज ८-६१ ९-६२ . ढका
४-१४ दर्दर १३-९७ गंधकासाइय ८-६२
४-१४ दशमुदिकानन्तक ९-६२ गिल्ली . १४-१११ तन्त्री
४-१५ दीवणिज्ज ८-६१ ग्रामकण्टक १५-११३ तपनीय
९-१२ दुन्दुमि
४-१४ घटू ५-३३, १७-२२५ तल
९-६२ घन ४-१४ तलताल ४-१४ दुमित
५-३३ घोष
११-८४ तलवर . ४-१७,९-६२ देवकुल ११-८४ चक्किय १५-१११ तायत्तीस ३-१४ दौवारिक ९-६२ चक्किया १८-२३३ ताल
४-१४ द्रोणमुख ११-८४ चतुर्मुख ११-८४ तालमूलए २०-२७२ घन्य ६-३३, १४-११० चतुष्क ११-८४ तालाचर १३-९७ धारए
२-९ चवर . ११-८४ तिप्पणिज्ज
८-६१ नट
१३-९७ चन्द्रसूर्यदर्शन १४-१०१ तुटिक ९-६२ नन्दिता २-६, ६-५२ चमर .. १०-६३ तुडिय . -४-१४ नर्तक
१३-९७ चंचुमालइय .. ६-५२ तुम्ब - १३-९७ नाङ्गलिक १५-१११ चारगसोहण १२-१५ तुरुष्क
५-३३ निउण
तत
..
Page #366
--------------------------------------------------------------------------
________________
शब्द
निगम
निगिज्झिय
निरुक्त
निर्घण्ट
परिक्क
पठक
पडिमिय
पणव
पणीयभूमी
पत्तड
पारए
पाराभोग
पारियानिक
पिरिपिरिया
पिंडवाय
पीठमर्द
पीणणिज
पुच्छिय
पुरुषादानीय
पत्तन
पत्तिय
१८- २३९
परमसौमन सिता २-६, ६-५२
पवा
११-८४
पाणिपडिग्गाहिय १९-२५३
पायच्छित्त
१०-६६
२-९
पूजित
पूरिम
पूसमाण
पत्र - सूत्रांक
९-६२
१९-२५७
पोया
२-९
२- ९
१२-९२
१३-९७
७-५६
४-१४
१६- १२२
८- ६१
११-८४
१७-१२७
१५-१११
३-१४
१९-२५४
शब्द
पोरेवच
पत्र - सूत्रांक शब्द
३-१४
प्रमाण
७-५३
प्रलम्ब
९-६२
प्रवाल ११-८६, १५-१११
प्रशान्त
१५-११६
प्रिय
बिन्बोयण
बुद्धि
२६
१४- ११०
६-३३
२-७, ६-५२
भत्तपडियाइक्विय १८ - २५०
संभा
भाण्ड
भोग
भोगभोग
भाण्डपटह
भारुण्डपक्षिन्
भिलंगसूव
भिसंत
भिंगु
मन्त्रिन्
मलय
मट्ठ
मघ
९-६२ मघवं
८-६१
मज्ञ
१०-७०
मङ्गल्य
१७- १४८
१५-११३
मञ्जु मञ्जुणा मडम्ब
१०-६६
११-८४
९-६२ . मणि ११-८६, १५-१११ १५-१११ मनोज्ञ
१४- ११० १४-११०
३-१४ मनोऽम
मल्ल
मल्लकिन्
मशकगृह
महाढक्का
महापथ
महामन्त्रिन्
४-१४
४-१४ ४-१४
मान
१६-११७ माल्य
१९-२५७ मुकुट
९-६२
२०-२७२
४-१४
४-१७
४-१४
५-३३, १७-२२५
३-१३
३-१३
१३-९७
१४- ११०
महि
माsम्बिक ९-६२ माण्डविक ४ - १७, ९-६२
७-५३, १३-९७ १२-९५
मुक्तावली
मुखमङ्गलिक
मुरवीं
यान
युग्य
योग्या
पत्र - सूत्रांक
९-६२
१३-९७
१३-९७
४-१७
६-३३
४-१४
११-८४
९-६२
१३-९७
रत्नावली
राउलियक
१४- १११
८-६१
रज्जुक
१६-१२२
रत्न ११-८६, १५-१११
४-१५, ९-६२
९-६२
१५-१११
९-६२
१४-१११
९-६२
१५-१११
राजन्य
४-१७
राजन्
९-६२
राज्य ११-८६, १४- १११
राष्ट्र १२-८६, १४-१११
लक्खण
७-५३
Page #367
--------------------------------------------------------------------------
________________
लट्ठ
वन
संसेइम
वर्ण
शब्द पत्र-सूत्रांक शन्द पत्र-सूत्रांक शब्द
पत्र-सूत्रांक १३-९७ वेष्टिम
९-६२ सहस्सक्ख ३-१३ वैकक्षिकासूत्र ९-६२ संखाण
२-९ लष्ट ८-५७ वोच्छिन्न
१३-९२ संवादत्ति १८-२५१ लासक
१३-९७ व्याल
१०-६३ संखिय १५-१११ लिप्त १३-९७ शक
३-१४ संघातिम लेच्छकिन्
शक्षिका
३-१४ संतरुत्तर १९-२५६ लोणासायण १८-२५१ शरम
संपुण्ण १२-९२ वक्षःसूत्र
९-६२ शान्त १५-११६
संबाह
११-८४ वद्धमाण १५-१११
शान्तिगृह ११-८४
संबोक्कावर्त २०-२७२ ११-८४ शिक्षा
१८-२४६ वनषण्ड
शिबिका ११-८४
सारए
२-९ १२-९५ शिला ११-८६, १५-१११ सार्थवाह ९-६२ ववणीय १२-९२
शिलाप्रवाल ११-८६,१५-१११ सिक्खाकप्प २-९ वंजण
शिव ६-३३, १४-११० सिंघाडय ११-८४ वागरण
शुल्क
१३-९७ सुद्धवियड १८-२४८ वाघारिय १९-२५६
शैलगृह
११-८४ सुवर्ण ११-८६, १४-१११ वारए २-९ श्रेष्ठिन् । ९-६२. सेउय
११-८४ वाहन ११-८६, १४-१११ सहितंत
२-९ सेनापति
९-६२ विजयवैजयिक १३-९७ सतक्कत २-१३ सोचीर . १८-२४८ विज्ञान २-७, ६-५२ सत्कारित १०-६६ सौमनसिता २-६, ६-५२ वितत
४-१४ सन्धिपाल ९-६२ स्थितिपतिता १४-९९ वियडग १८-२४१ सनिवेश ११-८४ स्यन्दमानिका १४-१११ वियडगिह
१९-२५७ सन्निहिसनिचय १०-८४ हरतनु २०-२७३ वियावत्त १६-१२० सपडिदुवार १९-२५९ हार ८-६२, ४-१५ विसाएमाण १४-१०१ सभा
११-८४ हिरण्य ११-८६, वीणिक १३-९७ सम्म
२१-२८६ १२-९५, १४-१११ वीसाथ २-६, ६-५१ । सम्म
१७-२२५ हृष्ट २-६,६-५२ वेच्छीसुत्त ९-६२ सम्माणिय १२-९२ हृष्टतुष्ट २-६, ६-५२ वेलम्बकप्लवक १३-९७ सयपाग
८-६१ होम
Page #368
--------------------------------------------------------------------------
Page #369
--------------------------------------------------------------------------
________________
શ્રમણ ભગવાન વીરવઠુમાનવામિને નમસ્કાર થાઓ ચરમથુતકેવલિશ્રીભદ્રબાહુસ્વામિ વિરચિત
ક-પત્ર (દશાશ્રુત સ્કંધનું આઠમું અધ્યયન)
Page #370
--------------------------------------------------------------------------
Page #371
--------------------------------------------------------------------------
________________
|| શ્રી સર્વાને નમસ્કાર છે
અરિહને નમસ્કાર સિદ્ધોને નમસ્કાર , આચાર્યોને નમસ્કાર ઉપાધ્યાયને નમસ્કાર
લેકમાંના સર્વ સાધુઓને નમસ્કાર આ પાંચ નમસ્કાર સર્વ પાપોને નાશ કરનારા
છે અને સર્વ મંગલમાં પ્રથમ મંગલરૂપ છે. ૧ ૧ તે કાલે તે સર્વે પ્રમણ ભર્ગવાન મહાવીરનાં પિતાના જીવનના બનાવમાં પાંચવાર હસ્તત્તરા નક્ષત્ર આવેલ હતું (હસ્તત્તર એટલે ઉત્તરાફાલ્વની નક્ષત્રો તે જેમકે ૧. હસ્તોત્તરા નક્ષત્રમાં ભગવાન આવ્યા હતા અને ચવીને ગર્ભમાં આવ્યા હતા. ૨ હસ્તત્તરા નક્ષત્રમાં ભગવાનને એક ગર્ભસ્થાનમાંથી ઉપાડીને બીજા ગર્ભસ્થાનમાં ફેરવવામાં આવ્યા હતા. ૩ હસ્તત્તરા નક્ષત્રમાં ભગવાન જન્મ્યા હતા. ૪ હસ્તત્તરા નક્ષત્રમાં ભગવાને મંડ થઈને ઘરથી નીકળી અનગારપણું-મુનિપણું-સ્વીકારી પ્રવજ્યા લીધી ૫ હસ્તેત્તા નક્ષત્રમાં ભગવાનને અર્નત, ઉત્તમોત્તમ, વ્યાધાત–પ્રતિબંધ-ગરનું, આવરણરહિત, સમગ્ર અને પ્રતિપૂર્ણ એવું કેવલ વરજ્ઞાન અને કેવલ વરદર્શન પેદા થયું. ૬ સ્વાતિનક્ષત્રમાં ભગવાન પરિનિર્વાણ પામ્યા.
૨. તે કાલે તે સમયે જ્યારે ઉનાળા-ગ્રીષ્મને ૨ મહિને અને આઠમે પક્ષ (આઠમું પખવાડીયું) એટલે આષાઢ મહિનાને શુકલ પક્ષ (અજવાળીયું) ચાલ હૌં, તે આષાઢ શુકલછઠને દિવસે સ્વર્ગમાં રહેલા મહાવિજય પંપિત્તર પ્રવરપુંડરીક નામના મહાવિમાનમાંથી ચવીને શ્રમણ ભગવાન મહાવીર માહર્ણકંડગામ નગરમાં રહેતા કડાલગોત્રના રિષભદત્ત માહણ-બ્રાહ્મણ-ની પત્ની જાલંધરગોત્રની દેવાનંદા માહણ-બ્રાહ્મણની કખમાં ગર્ભરૂપે ઉપજ્યા છે. મહાવિમાનમાંથી ભગવાન ચવ્યા તે વિમાનમાં વીશ સાગરો
Page #372
--------------------------------------------------------------------------
________________
પમ જેટલી આયુષ્યની સ્થિતિ હતીચવતી વેળાએ ભગવાનનું તે આયુષ્ય ક્ષીણ થએલ હતું, ભગવાનને દેવભવ તદ્દન ક્ષીણ થએલ હતા, ભગવાનની દેવવિમાનમાં રહેવાની સ્થિતિ ક્ષીણ થએલ હતી આ બધું ક્ષીણ થતાં જ તરત ભગવાન તે દેવવિમાનમાંથી ચવીને અહીં દેવાનંદા માહણીની કૂખમાં ગર્ભરૂપે, આવ્યા. જ્યારે ભગવાન દેવાનંદાની કૂખમાં ગર્ભરૂપે આવ્યા ત્યારે અહીં જંબુદ્ધીપનિર્મના દ્વીપમાં, ભારતવર્ષમાં, દક્ષિણાર્ધ ભારતમાં આ અવસર્પિણીના સુષમસુષમા, સુષમા અને સુષમદુઃષમાં નામના આરાઓને સમય તદ્દન પૂરો થઈ ગયો હતે. દુષમસુષમા નામને આરે લગભગ વીતી ગયો હતો એટલે એક કડાકડી સાગરોપમ પ્રમાણ-દુઃષમસુષમા નામને આરે વીતી ચૂકયો હતો, હવે માત્ર તે દુઃષમસુષમા આરાનાં બેંતાલીશ હજાર અને પંચોતેર વરસ તથા સાડા આઠ માસ જ બાકી રહ્યા હતા; તે વખતે ભગવાન ગર્ભરૂપે આવ્યા હતા. વળી, ભગવાન ગર્ભરૂપે આવ્યા પહેલાં ઈક્વાકુકુલમાં જનમ પામેલા અને કાશ્યપગેત્રવાળા એકવીશ તીર્થકરે ક્રમે ક્રમે થઈ ચૂક્યા હતા, હરિવંશકુલમાં જેનમ પામેલા ગૌતમગેત્રવાળા બીજા બે તીર્થકરો થઈ ચૂક્યા હતા અર્થાત્ એ રીતે ફૂલ તેવીશ તીર્થંકરો થઈ ચૂક્યા હતા તે વખતે ભગવાન ગર્ભરૂપે આવ્યા હતા. વળી, આગળના તીર્થકરોએ હવે પછી શ્રમણ ભગવાન મહાવીર છેલ્લા તીર્થકર થશે એ પ્રમાણે ભગવાન મહાવીર વિશે નિર્દેશ કરેલ હતું.
આ રીતે ઉપર કહ્યા પ્રમાણે શ્રમણ ભગવાન મહાવીર આગલી રાતની છેવટમાં અને પાછલી રાતની શરૂઆતમાં એટલે બરાબર મધરાતને સમયે હસ્તત્તરા-ઉત્તરાફાલ્ગની -નક્ષત્રને યોગ થતાં જ દેવાનદ્દાની કૂખમાં ગર્ભરૂપે ઉત્પન્ન થયા. . .
વળી ભગવાન જ્યારે કૂખમાં ગર્ભરૂપે આવ્યા ત્યારે તેમને આગલા દેવભવને ગ્ય આહાર, દેવભવની હયાતી અને દેવભવનું શરીર છૂટી ગયાં હતાં અને વર્તમાન માનવભવને ચગ્ય આહાર, માનવભવની હયાતી અને માનવભવનું શરીર તેમને સાંપડી ગયાં હતાં.
૩ શ્રમણ ભગવાન મહાવીર ત્રણ જ્ઞાનથી યુક્ત પણ હતા-હવે દેવભવમાંથી હું ચવીશ એમ તેઓ જાણે છે. “વર્તમાનમાં દેવભવમાંથી હું માનું છું” એમ તેઓ જાણતા નથી. હવે દેવભવથી હું ચુત થએલે છું’ એમ તેઓ જાણે છે.
૪ જે રાત્રે શ્રમણ ભગવાન મહાવીર જાલંધરગોત્રની દેવાનંદા માહણીની કૂખમાં ગર્ભરૂપે આવ્યા તે રાત્રે સૂતી જાગતી તે દેવાનંદા માહણી સેજ-પથારીમાં સૂતાં સૂતાં આ પ્રકારનાં ઉદાર, કલ્યાણરૂપ, શિવરૂપ, ધન્ય અને મંગલરૂપ તથા ભાસહિત એવાં ચૌદ મહાસ્વપ્નને જોઈને જાગી ગઈ.
૫ તે ચૌદ સ્વપ્નનાં નામ આ પ્રમાણે છે–૧ ગજ-હાથી, વૃષભ-બળદ, ૩ સિંહ, ૪ અભિષેક-લહમીદેવીને અભિષેક, ૫ માળા-કૂલની માળા, ૬, ચંદ્ર, ૭ સૂર્ય
Page #373
--------------------------------------------------------------------------
________________
સૂરજે ૮ ધ્વજ, ૯ કુંભ-પૂર્ણકલશ,; ૧૦ પઘસવર-કમલોથી ભરેલું સરોવર, ૧૧ સાગરસમુદ્ર, ૧૨ દેવવિમાન કે દેવભવન, ૧૩ રત્નરાશિ-રત્નને ઢગલે અને ૧૪ અગ્નિ-ધૂમાડા વગરને અગ્નિ.
૬ તે વખતે તે દેવાનંદા માહણી આ પ્રકારનાં ઉદાર, કલ્યાણુરૂપ શિવરૂપ ધન્ય અને મંગલરૂપ તથા ભાસહિત એવાં ચૌદ મહાસ્વપ્રોને જોઈને જાગી જતાં હરખી, સંતેષ પામી, ચિત્તમાં આનંદ પામી અને તેના મનમાં પ્રીતિ નીપજી, તેણીને પરમ સૌમનસ્ય થયું. હરખને લીધે તેણીને હદય ધડકવા લાગ્યું-પ્રફલિત થયું. મેઘની ધારાઓ પડતાં જેમ કદંબનું ફૂલ ખીલી જાય-તેના કાંટા ખડા થઈ જાય-તેમ તેણીનાં રોમેરોમ ખડાં થઈ ગયાં. પછી તેણીએ પિતાને આવેલાં સ્વમોને યાદ કર્યો, સ્વમોને યાદ કરી તે પોતાની પથારીમાંથી ઊભી થઈને તેણી ધીમેધીમે અચપલપણે વેગરહિતપણે સજહંસની સરખી ગતિથી જ્યાં રિષભદત્ત માહણું છે ત્યાં તેની પાસે જાય છે, જઈને રિષભદત્ત માહણને જય થાઓ વિજય થાઓ' એમ કહીને વધારે છે, વધાવીને ભદ્રાસનમાં બરાબર બેસીને આશ્વાસ પામેલી, વિશ્વાસ પામેલી તે દશનખસહિત બન્ને હથેળીઓની માથાને અડે એ રીતે આવર્ત કરીને ફેરવી અંજલિ કરીને આ પ્રમાણે બોલીઃ—એ પ્રમાણે ખરેખરું છે કે હે દેવાણુપ્રિયા! હું આજે જ્યારે સૂતી જાગતી ઉંઘતી ઉંઘતી પથારીમાં પડી રહી હતી ત્યારે હું આ આ પ્રકારનાં ઉદાર યાવત્ શોભાસહિત એવાં ચૌદ મહાસ્વમોને જોઈને જાગી ગઈ. તે સ્વપ્રોનાં નામ આ પ્રમાણે છે –હાથી ચાવત્ અગ્નિ સુધી. હે દેવાનુપ્રિયા! એ ઉદાર યાવત્ એવાં ચૌદ મહાસ્વમોનું કલ્યાણમય એવું કઈ વિશેષ પ્રકારનું ફલ થશે, એમ હું માનું છું.
૭ ત્યાર પછી તે રિષભદત્ત માહણ દેવાના માહણી પાસેથી સ્વપ્રોને લગતી હકીકત સાંભળીને, બરાબર સમજીને રાજી થય, સંતેષ પાયે યાવત્ હરખને લીધે તેનું હૃદય પ્રફુલ્લ બન્યું અને મેઘની ધારાથી છુટકારાએલું કદંબનું ફૂલ જેમ ખીલી ઉઠે તેમ તેના રોમેરોમ ઊભા થઈ ગયાં. પછી તેણે એ સ્વમોની યાદી કરી, યાદી કરીને તે, તેના ફલ વિશે વિચારવા લાગ્યો, વિચાર કરીને તેણે પિતાના સ્વાભાવિક-સહજ-મતિયુક્ત બુદ્ધિના વિજ્ઞાન દ્વારા તે સ્વપ્રોના અર્થોને ઉકેલ કર્યો, પોતાના મનમાં એ સ્વપ્રોના અર્થોને ઉકેલ કરી તે માહણ ત્યાં પોતાની સામે બેઠેલી દેવાનંદા માહણીને આ પ્રમાણે કહેવા લાગ્યો.
૮ હે દેવાનપ્રિયે! તમેં ઉદાર સ્વમો જોયાં છે, કલ્યાણરૂપ, શિવરૂપ, ધન્ય, મંગલમય અને શોભાયુક્ત સ્વમો તમે જોયાં છે, તમેં આરોગ્ય કરનારાં, સંતોષ પમાડે એવાં, દીર્ધ આયુષ્ય કરે એવાં, કલ્યાણ કરનારાં અને મંગલ કરનારાં સ્વમો જોયાં છે. તે સ્વમોનું વિશેષ પ્રકારનું ફલ આ પ્રમાણે છેઃ હે દેવાનુપ્રિયે ! અર્થનો-લકમીને લાભ થશે, હે દેવાનુપ્રિયે! ભાગોને, પુત્ર અને સુખને લાભ થશે અને એ પ્રમાણે ખરેખર
Page #374
--------------------------------------------------------------------------
________________
}
અનશે કે હું દેવાનુપ્રિયે! તમે ખરાખર પૂરા નવ માસ અને સાડા સાત રાત દિવસ વીતાવી દીધા પછી પુત્રને જન્મ આપશેા.
એ પુત્ર હાથેપગે સુકુમાળ થશે, પાંચ ઈંદ્રિયાએ અને શરીરે હીણા નહીં પણ ખરાખર સંપૂર્ણ–પૂરા થશે, સારાં લક્ષણવાળા થશે, સારાં વ્યંજનવાળા થશે, સારાં ગુણ્ણાવાળા થશે, માનમાં, વજનમાં તથા પ્રમાણે કરીને એટલે ઉંચાઇમાં ખરાખર પૂરે હશે, ઘાટીલાં અંગેાવાળા તથા સર્વાંગ સુંદર-સર્વઅંગેાએ સુંદર-હશે, ચંદ્ર જેવા સૌમ્ય હશે તથા મનેાહરનમણા, દેખાવે વહાલા લાગે તેવા, સુંદર રૂપવાળા અને દેવકુમારની સાથે સરખાવી શકાય તેવા હશે.
- ૯ વળી, તે પુત્ર, જ્યારે ખાલવય વટાવી સમજણ્ણા થતાં મેળવેલી સમજણુને પચાવનારા થઈ જુવાન વયમાં પહેાંચશે ત્યારે તે રિગ્વેદ, યજુર્વેદ, સામવેદ અને અથર્વવેદને-એ ચારે વેદોને અને તે ઉપરાંત પાંચમા ઇતિહાસને-મહાભારતને-છઠ્ઠા નિઘંટુ નામના શબ્દકેશને જાણનારા થશે.
તે, એ બધાં પૂર્વોક્ત શાસ્ત્રોને સાંગેાપાંગ જાણનારા થશે, રહસ્યસહિત સમજનારા થશે, ચારે પ્રકારના વેદોના પારગામી થશે, જેઓ વેદ્ય વગેરેને ભૂલી ગયા હશે તેમને એ તમારા પુત્ર યાદ કરાવનાર થશે, વેદનાં છએ અંગાના વેત્તા-જાણકાર થશે, ષ્ટિતંત્ર નામના શાઅનેા વિશારદ થશે, તથા સાંખ્ય શાસ્ત્રમાં કે ગણિત શાસ્ત્રમાં, આચારના ગ્રંથામાં, શિક્ષાના-ઉચ્ચારણના શાસ્ત્રમાં, વ્યાકરણ શાસ્ત્રમાં, છંદશાસ્ત્રમાં, વ્યુત્પત્તિશાઅમાં, જ્યાતિષશાસ્ત્રમાં અને એવા બીજાં પણ ઘણાં બ્રાહ્મણશાસ્ત્રોમાં અને રિવાજકશાસ્રોમાં એ તમારા પુત્ર ઘણા જ પંતિ થશે.
૧૦ તા હૈ દેવાનુપ્રિયે! તમે ઉદાર સ્વપ્ના જોયાં છે યાવત્ આરાગ્ય કરનારાં, સંતેાષ પમાડનારાં, દીર્ઘઆયુષ્ય કરનારાં, મંગલ અને કલ્યાણ કરનારાં સ્વપ્નો તમેં જોયાં છે.
૧૧ પછી તે દેવાનંદા માહણી રિષભદત્ત માહણ પાસેથી સ્વપ્નાના ફુલને લગતી આ વાત સાંભળીને, સમજીને હરખાઇ, ત્રુઠી યાવત્ દશ નખ ભેગા થાય. એ રીતે આવર્ત કરીને, અંજલિ કરીને રિષભદત્ત માહણને આ પ્રમાણે કહેવા લાગીઃ
૧૨ હે દેવાનુપ્રિય ! જે તમે ભવિષ્ય કહી છે. એ એ પ્રમાણે છે, હે દેવાનુપ્રિય! તમારૂં કહેલું એ ભવિષ્ય તે પ્રમાણે છે, હે દેવાનુપ્રિય! તમારૂં ભાખેલું એ ભવિષ્ય સાર્જુ છે, હે દેવાનુપ્રિય! એ સંદેહ વગરનું છે, હે દેવાનુપ્રિય! મેં એવું ઈચ્છેલું છે, હે દેવાનુપ્રિય! મેં તમારા એ વચનને સાંભળતાં જ સ્વીકારેલું છે-પ્રમાણભૂત માનેલ છે, હે દેવાનુપ્રિય! એ તમારૂં વચન મેં ઇચ્છેલ છે અને મને માન્ય પણ છે, હે દેવાનુપ્રિય! જે એ હકીકત તમે કહેા છે તે એ સાચી જ હકીકત છે, એમ કહીને તે સ્વપ્નોનાં લેાને
Page #375
--------------------------------------------------------------------------
________________
એ દેવાનંદા માહણી બરાબર સ્વીકારે છે, તે સ્વપ્નનાં ફલેને બરાબર સ્વીકારીને એટલે એ સ્વપ્નનાં ફલોને બરાબર જાણી-સમજી રિષભદત્ત માહણની સાથે ઉદાર-વિશાલ એવા માનચિત અને ભેગવવા એગ્ય ભેગેને ભગવતી તે દેવાનંદા માહણી રહે છે.
૧૩ હવે તે કાલે તે સમયે શક્ર, દેવાને ઇંદ્ર દેવને રાજા, વજાપાણિ-હાથમાં વજને રાખનારો, અસુરોના પુરોને-નાને-નાશ કરનાર-પુરંદર, ક્રતુ-પ્રતિમા-કરનાર-શતકતુ, હજાર આંખવાળે સહસ્ત્રાક્ષ, મોટા મોટા મેઘાને તાબે રાખનાર-મઘવા, પાક નામના અસુરને સજા કરનાર-પાકશાસન, દક્ષિણ બાજુના અડધા લોકને માલિક-દક્ષિણાર્ધકાધિપતિ બત્રીસ લાખ વિમાનેને સ્વામી, અને ઐરાવણ હાથીના વાહન ઉપર બેસનાર એ સુરેન્દ્ર પોતાના સ્થાનમાં બેઠેલ હતે.
એ સુરેન્દ્ર રજ વગરનાં અંબર-ગગન-જેવાં ચોકખાં વસ્ત્રો પહેરેલાં, યાચિત રીતે મોળા અને મુકુટ પહેરેલાં, એણે પહેરેલાં સેનાનાં નવાં, સુંદર, અચંબો પમાડે એવાં અથવા ચિત્રામણવાળી કારીગરીવાળાં, અને વારેવારે હાલતાં બે કુંડલોને લીધે એનાં બને ગાલ ઝગારા મારતા હતા, એનું શરીર ચમકતું હતું, પગ સુધી લટકતી એવી લાંબી વનનાં ફૂલોથી ગુંથેલી માળા એણે પહેરેલી; એવો એ ઇંદ્ર સોધર્મ નામના કલ્પમાં-સ્વર્ગમાં આવેલા સૌધર્માવત સક નામના વિમાનમાં બેઠેલી સૌધર્મ નામની સભામાં શકનામના સિંહાસનમાં બેઠેલો હતો.
ક ૧૪ ત્યાં તે બત્રીસ લાખ વિમાનાવાસે, રાશી હજાર સામાનિક દે, તેત્રીશત્રાયશ્વિશ દે, ચાર કપાલે, પોતપોતાના પરિવાર સાથેની આઠ મટી પટ્ટરાણીએ, ત્રણ સભાઓ, સાત સિન્ચ, સાત સેનાધિપતિઓ, ચાર ચોરાશી હજાર એટલે ત્રણ લાખ છત્રીસ હજાર અંગરક્ષક દેવો અને સૌધર્મસભામાં વસનારા બીજા પણ ઘણાં વૈમાનિક દેવો અને દેવીઓ એ બધાં ઉપર અધિપતિપણું ભેગવતે રહે છે, એટલે એ બધી પિતાની પ્રજાનું પાલન કરવાનું સામર્થ્ય તે ધરાવે છે તથા એ બધાંને તે અગ્રેસર-પુરપતિ-છે, સ્વામીનાયક-છે, ભર્તા-પષક- છે, અને એ બધાને તે મહત્તર-મહામાન્ય-ગુરુ સમાન છે, તથા એ બધાં ઊપર પિતાના નિમેલા માણસો દ્વારા ફરમાવીને પિતાનું ઐશ્વર્ય અને આઝાદાયિત્વ બતાવતે રહે છે-એ બધાં ઊપર ઈશ્વર તરીકે પ્રધાનપણે તેની પિતાની જ આજ્ઞા ચાલે છે, એ રીતે રહેતા અને પિતાની પ્રજાને પાળ તથા નિરંતર ચાલતાં નાટક, સંગીત, વાગતાં વીણા હાથતાળીએ, બી વાજંઓ અને મેહના જેવા ગંભીર અવાજવાળા મૃદંગ તથા સરસ અવાજ કરતે ઢોલ એ બધાનાં મોટા અવાજ દ્વારા ભેગવવા યોગ્ય દિવ્ય ભેગેને ભગવતે તે ઇંદ્ર ત્યાં રહે છે.
૧૫ તથા તે ઇદ્ર પિતાના વિપુલ અવધિજ્ઞાન દ્વારા સંપૂર્ણ જંબુદ્વિપ તરફ જોતો જોતો બેઠેલ છે ત્યાં તે, જંબુદ્વીપ નામના દ્વીપમાં ભારતવર્ષમાં ભારતમાં આવેલા માહણ
Page #376
--------------------------------------------------------------------------
________________
૮
કુંડગામ નગરમાં કાડાલગેાત્રના રિષભદત્ત માહણુની ભારજા-પત્ની જાલંધરગાત્રની દેવાનંદા માહણીની કૂખમાં ગર્ભપણે શ્રમણ ભગવાન મહાવીરને ઉપજેલા જૂએ છે. ભગવાનને જોઇને તે હરખ્યા-રાજી થયા, યેા-તુષ્ટમાન થયા, ચિત્તમાં આનંદ પામ્યા, બહુ રાજી થયા, પરમ આનંદ પામ્યા, મનમાં પ્રીતિવાળા થયા, પરમ સૌમનસ્યને તેણે મેળવ્યું અને હરખને લીધે તેનું હૃદય ધડકતું બની ગયું તથા મેઘની ધારાઓથી છંટાએલ કદંખના સુગંધી ફૂલની પેઠે તેનાં રૂંવેરૂંવાં ખડાં થઈ ગયાં, તેનાં ઉત્તમ કમલ જેવાં નેત્રા અને મુખ વિકસિત થયાં-ખિલી ગયાં, તેણે પહેરેલાં ઉત્તમ કડાં, મહેરખાં, બાજુબંધ, મુગટ, કુંડલ અને હારથી સુÀાભિત છાતી, એ બધું તેને થએલ હરખને લીધે હલુંહતું થઈ રહ્યું, લાંબુ લટકતું અને વારેવારે હલતું ઝૂમણું તથા બીજાં પણ એવાં જ આભૂષણ તેણે પહેરેલાં હતાં એવા તે શક્ર ઈન્દ્ર ભગવંતને જોતાં જ આદર વિનય સાથે એકદમ ઝપાટાઅંધ પેાતાના સિંહાસન ઉપરથી ઊભે થાય છે, તે સિંહાસન ઉપરથી ઊભા થઇ પેાતાના પાદપીઠ ઊપર નીચે ઊતરે છે, પાપીઠ ઊપર નીચે ઊતરી તે, મરકત અને ઉત્તમ રિષ્ટ તથા. અંજન નામના રત્નાએ જડેલી અને ચળકતાં મણિરત્નાથી સુશેાભિત એવી પેાતાની મેાજડીએ ત્યાં જ પાદપીઠ પાસે ઊતારી નાખે છે, મેાજડીએને ઊતારી નાખી તે પેાતાના ખભા ઉપર પ્રેસને જનાઈની પેઠે ગાઠવીને એટલે એકવડું ઉત્તરાસંગ કરે છે, એ રીતે એકવડું ઉત્તરાર્સંગ કરીને તેણે અંજલિ કરવા સાથે પેાતાના બે હાથ જોડયા અને એ રીતે તે તીર્થંકર ભગવંતની ખાજી લક્ષ્ય રાખી સાત આઠ પગલાં તેમની સામે જાય છે, સામે જઇને તે ડાબેા ઢીંચણ ઊંચા કરે છે, ડાબે ઢીંચણ ઊંચા કરીને તે જમણા ઢીંચણને ભાંતળ ઊપર વાળી દે છે, પછી માથાને ત્રણવાર ભેાંયતળ ઊપર લગાડી પછી તે થાડા ટટ્ટાર બેસે છે. એ રીતે ટટ્ટાર બેસીને કડાં અને અહેરખાંને લીધે ચપોચપ થઈ ગએલી પેાતાની અને ભુજાઓને ભેગી કરે છે. એ રીતે પેાતાની બન્ને ભુજાઓને લેગી કરીને તથા દેશ નખ એકબીજાને અડે એ રીતે બન્ને હથેળીઓને જોડી માથું નમાવી માથામાં-મસ્તકે અંજલિ કરીને તે આ પ્રમાણે છેઃ
૧૬ અરહંત ભગવંતને નમસ્કાર થા, ૧ તીર્થના પ્રારંભ કરનારા એવા તીર્થંકરેશને, પેાતાની જ મેળે ખેાધ પામનારા સ્વયંસંબુદ્ધોને, ૨ પુરુષામાં ઉત્તમ અને પુરુષામાં સિંહસમાન, પુરુષામાં ઉત્તમ કમળસમાન અને પુરુષામાં ઉત્તમ ગંધહસ્તી જેવા, ૩ સર્વલેાકમાં ઉત્તમ, સર્વલેાકના નાથ, સર્વલેાકનું હિત કરનારા, સર્વલેાકમાં દીવા સમાન અને સર્વલાકમાં પ્રકાશ પહેાંચાડનારા, ૪ અજ્ઞાનથી અંધ બનેલા લેાકાને આંખ સમાન શાસ્ત્રની રચના કરનારા, એવા જ લેાકેાને માર્ગ બતાવનારા, શરણુ આપનારા અને જીવનને આપનારા એટલે કદી મરવું ન પડે એવા જીવનને-મુક્તિને-દેનારા તથા એધિબીજને-સમક્તિને આપનારા, ૫ ધર્મને દેનારા, ધર્મના ઉપદેશ કરનારા, ધર્મના નાયક, ધર્મરૂપ રથને ચલવનારા સારથી સમાન, અને ચાર છેડાવાળા ધર્મરૂપ જગતના ઉત્તમ ચક્રવર્તી, ૬ અજ્ઞાનથી ડુબતા લેાકેાને દ્વીપ-બેટ-સમાન, રક્ષણ આપનારા, શરણુ દેનારા, આધાર સમાન અને
Page #377
--------------------------------------------------------------------------
________________
અવસઁઅન આપનારા તથા કયાંય પણ સ્ખલના ન પામે એવાં ઉત્તમ જ્ઞાન અને દર્શનને ધરનારા, ઘાતીકર્મ તન ખસી ગએલ છે તેવા, ૭ જિન-રાગદ્વેષ વગેરે આંતરશત્રુઓને જિતી ગયેલા, જેઓ એ આંતરશત્રુઓને જિતવા મથે છે તેમને જિતાડનારા, સંસાર સમુદ્રને તરી ચુકેલા, જેઓ તરવા મથે છે તેમને તારનારા, પાતે જાતે ખેાધને પામેલા બીજાઓને ખેાધ આપનારા, મુક્તિને પામેલા અને બીજાઓને મુક્તિ સુધી પહેાંચાડનારા. ૮
સર્વજ્ઞ-બધુ જાણનારા, બધું જોનારા, જે પઢ શિવરૂપ છે, અચલ છે, રાગ વગરનું છે, અંત વગરનું છે, ક્ષય વિનાનું છે, કોઈપણ પ્રકારની પીડા વગરનું છે અને જ્યાં પહેાંચ્યા પછી કદી પાછું ફરવું પડતું નથી એવા સિદ્ધિગતિ નામના પત્નને પહેાંચેલા તથા ભયને જિતી ગએલા એવા જિનાને નમસ્કાર થા. હું
તીર્થની શરૂઆત કરનારા, છેલ્લા તીર્થંકર, આગલા તીર્થંકરાએ જેમના થવાની સૂચના આપેલી હતી એવા અને પૂર્વે વર્ણવેલા તમામ ગુણાવાળા યાવત્ જ્યાં પહોંચ્યા પછી કદી પાછું ફરવું પડતું નથી એવા સિદ્ધિગતિ નામના પદને પામવાની અભિલાષાવાળા એવા શ્રમણ ભગવંત મહાવીરને નમસ્કાર થા.
અહીં સ્વર્ગમાં રહેલા હું ત્યાં એટલે દેવાનંદાની કુક્ષિમાં રહેલા ભગવંતને વંદન કરું છું, ત્યાં રહેલાભગવંત અહીં રહેલા મને જુએ એમ કરીને તે દેવરાજ ઈંદ્ર શ્રમણ ભગવંત મહાવીરને વંદન કરે છે, નમન કરે છે અને પેાતાના ઉત્તમ સિંધાસણમાં પૂર્વદિશા તરફ મુખ રાખીને બેસે છે.
૧૭ ત્યારપછી તે વેન્દ્ર રવાજ શક્રને આ એ પ્રકારના એના અંતરમાં ચિંતનરૂપ, અભિલાષરૂપ મનેાગત સકલ પેદા થયા કે-એ થયું નથી, એ થવા જોગ નથી અને એવું થનારું ય નથી કે અરહંત ભગવંતા, ચક્રવર્તી રાજાઓ, અલદેવ રાજાઓ, વાસુદેવ રાજાઓ અંત્યકુલામાં-હલકાં કુલામાં કે અધમ કુલામાં કે તુચ્છ કુલામાં કે દરિયા કુલેામાં કે કંજુસી કુલેામાં કે ભિખારી કુલેમાં કે માછુ કુલેામાં એટલે બ્રાહ્મણનાં કુલામાં આજસુધી કોઈવાર આવેલા નથી કે આવતા નથી કે હવે પછી કાઇવાર આવનારા નથી, એ પ્રમાણે ખરેખર છે કે અરહંત ભગવંતા કે ચક્રવર્તી રાજાએ કે ખલદેવ રાજાએ કે વાસુદેવ રાજાઓ ઉગ્રવંશનાં કુલામાં કે ભાગવંશનાં કુલામાં કે શજન્યવંશનાં કુલામાં કે ઈક્ષ્વાકુવંશનાં કુલામાં કે ક્ષત્રિયવંશનાં કુલેામાં કે હરિવંશનાં કુલેામાં કે કોઈ બીજા તેવા પ્રકારનાં વિશુદ્ધ જાતિ, કુલ અને વંશવાળાં કુલામાં આજ પહેલાં આવેલા છે, વર્તમાનમાં આવે છે અને ભવિષ્યમાં પણ તે બધા તેવા ઉત્તમ કુલામાં આવનારા છે.
૧૮ વળી, એવા પણ લેાકમાં અચરજરૂપ બનાવ, અનંત અવસર્પિણીએ અને ઉત્સર્પિણીઓ વીતી ગયા પછી અની જાય છે કે જ્યારે તે અરહંત ભગવંતા વગેરેએ નામગાત્ર કર્મના ક્ષય નથી કરેલા હાતા, એ કર્મનું વેઇન નથી કરેલું હેાતું અને એમનું એ કર્મ એમના આત્મા ઉપરથી ખરી પડેલું નથી હતું એટલે કે એમને એ કર્મના
Page #378
--------------------------------------------------------------------------
________________
૧૦
ઉદય હોય છે ત્યારે તે અરહંત ભગવંતે કે ચક્રવર્તી રાજાઓ કે બલદેવ રાજાઓ કે વાસુદેવ રાજાઓ અંત્ય કુલોમાં કે અધમ કુલેમાં કે તુચ્છ કુલમાં કે દળદરિયાં કુલમાં કે ભિખારીનાં કુલોમાં અને કંજુસનાં કુલોમાં પણ આવેલા છે કે આવે છે કે આવશે એટલે એવાં હલકાં કુલવાળી માતાઓની ફૂખમાં ગર્ભપણે ઉપજેલા છે કે ઉપજે છે કે ઉપજશે છતાં તે કુલેમાં તેઓ કદી જનમ્યા નથી કે જનમતા નથી કે હવે પછી જનમવાના પણ નથી.
૧૯ અને આ શ્રમણ ભગવંત મહાવીર જબૂદ્વીપ નામના દ્વીપમાં ભારતવર્ષમાં માહણકુંડગ્રામ નામના નગરમાં કેડાલગેત્રવાળા રિષભદત્ત માહણની ભારજા-પત્ની જાલંધરશેત્રની દેવાનંદા માહણી-બ્રાહ્મણીની કૂખમાં ગર્ભપણે ઉપજેલા છે.
૨૦ તે થઇ ગયેલા. વર્તમાન સમયના અને હવે પછી થનારા તમામ દેવેંદ્ર દેવરાજ શક્રોને એ આચાર છે કે અરહંત ભગવંતને તેવા પ્રકારનાં અંતકુલેમાંથી કે અધમ કુલેમાંથી કે તુચ્છકુલેમાંથી કે દળદરિયાં કુલોમાંથી કે ભિખારીનાં કુલોમાંથી કે કંજૂસનાં કુલમાંથી ખસેડીને ઉગ્રવંશનાં કુલેમાં કે ભેગવંશનાં કુલેમાં કે રાજન્યવંશનાં કુલેમાં કે જ્ઞાતવંશનાં કુલેમાં કે ક્ષત્રિયવંશનાં કુલોમાં કે હરિવંશનાં કુલમાં કે વિશુદ્ધ જાતિ કુલ અને વંશનાં તેવા પ્રકારનાં કેઈ બીજ ઉત્તમ કુલોમાં ફેરવી નાખવા ઘટે.
તો મારે સારુ ખરેખર શ્રેયસ્કર પ્રવૃત્તિ છે કે, આગળના તીર્થકરોએ જેમના થવાની સૂચના આપેલી છે એવા છેલ્લા તીર્થકર શ્રમણ ભગવંત મહાવીરને માહણૂકુંડગ્રામ નામના નગરમાંથી કેડાલગેત્રના માહણ રિષભદત્તની ભારજા-પત્ની જાલંધરગોત્રની માહણી દેવાનંદાની ફૂખમાંથી ખસેડીને ક્ષત્રિયકુંડગ્રામ નામના નગરમાં રહેતા જ્ઞાત નામના ક્ષત્રિયોના વંશમાં થએલા કાશ્યપગેત્રવાળા સિદ્ધાર્થ ક્ષત્રિયની ભારજા વસિષ્ઠગેત્રની ક્ષત્રિયાણી ત્રિશલાની ફૂખમાં ગર્ભપણે સ્થાપિત કરવા ઘટે, અને વળી જે તે ત્રિશલા ક્ષત્રિયાણીને ગર્ભ છે તેને પણુ જાલંધરગોત્રની દેવાનંદા માહણીની કૂખમાં ગર્ભપણે સ્થાપિત કરવા ઘટે એમ કરીને એમ વિચારે છે, એમ વિચારીને પાયદળસેનાના સેનાપતિ હરિપ્લેગમેસિ નામના દેવને સાદ દે છે, હરિભેગમેસિ નામના દેવને સાદ દઈ તેને એ ઈન્દ્ર આ પ્રમાણે કહ્યું:
૨૧ હે દેવાનુપ્રિય! એમ ખરેખર છે કે કાજ લગી એ થયું નથી, એ થવા યોગ્ય નથી અને હવે પછી એ થવાનું નથી કે અરહંત ભગવંતા, ચક્રવતી રાજાએ, બલદેવ રાજાઓ, વાસુદેવ રાજાઓ અંત્યકુલોમાં, અધમકુલોમાં, કંજુસનાં કુલામાં, દળદરિયાં કુલમાં, તુચ્છ કુલોમાં કે ભિખારીનાં કુલેમાં આજલગી કઈવાર આવેલા નથી, વર્તમાનમાં આવતા નથી અને હવે પછી કઈવાર આવનારા નથી, ખરેખર એમ છે કે, અરહંત ભગવત, ચક્રવર્તી રાજાઓ, બલદેવ રાજાઓ કે વાસુદેવ રાજાઓ ઉગ્રવંશનાં કુલેમાં, ભેગવંશનાં કુલોમાં, રાજન્યવંશનાં કુલોમાં, જ્ઞાતવંશનાં કુલમાં, ક્ષત્રિયવંશનાં કુલમાં,
Page #379
--------------------------------------------------------------------------
________________
૧
ઈકિવંશનાં કે હરિરસનાં કારમાં કે બીજા કોઈ તેવા પ્રકારનાં વિશુદ્ધ જાતિ વિશ૮ કુલ અને વિશુદ્ધવંશમાં આજલગી આવેલા છે, વર્તમાનમાં આવે છે અને હવે પછી પણ તેઓ ઉત્તમકુલમાં આવવાના છે.
૨૨ વળી, એ પણ લોકોને અચરજમાં નાખી દે એ બનાવ, અનંત અવસર્પિણીઓ અને ઉત્સપિણીઓ વીતી ગયા પછી બની આવે છે કે જ્યારે નામગાત્ર કમને ક્ષય નહીં થયો હોય, એ કર્મ પૂરેપૂરું ભગવાઈ ગયેલું ન હોય અને ભગવાયું ન હોવાથી જ એ કર્મ આત્મા ઉપરથી ખરી પડેલું ન હોય એટલે કે અરહંત ભગવંત વગેરેને એ કર્મને ઉદય આવેલું હોય ત્યારે અરહંત ભગવંતો કે ચક્રવર્તી રાજાઓ કે બલદેવ રાજાઓ કે વાસુદેવ રાજાઓ અત્યકુલોમાં કે હલકાં કુલેમાં કે તુચ્છકુલમાં કે કંજુસનાં કુલોમાં કે દળદ્દરિયા કુલામાં કે ભિખારીનાં કુલમાં આવેલા છે કે આવે છે કે આવવાના છે છતાં તે કલમાં તેઓ કદી જનમેલા નથી, જનમતા નથી કે હવે પછી જનમવાના પણ નથી.
૨૩ અને આ શ્રમણ ભગવંત મહાવીર જૈબૂદ્વીપ નામના દ્વીપમાં, ભારતવર્ષમાં માહણકુંડગ્રામ નામના નગરમાં કેડાલગેત્રના રિષભદત્ત માહણની ભારજા જાલંધરગેત્રની દેવાનંદા માહણીની કૂખમાં ગર્ભપણે ઉપજેલા છે.
૨૪ તે થઈ ગયેલા, વર્તમાન સમયના અને હવે પછી થનારા તમામ દેવેંદ્ર વરાજ શકોના એ આચાર છે કે અરહંત ભગવંતને તેવા પ્રકારનાં અંતકોમાંથી કે અધમકુલેમાંથી કે તુચ્છકુલોમાંથી કે કંજુસનાં કુલેમાંથી કે હળદરિયાં કુલેમાંથી કે : ભીખ મંગાનાં કુલેમાંથી ચાવત્ માહણનાં કુલેમાંથી ખસેડીને તેવા પ્રકારનાં ઉગ્રવંશનાં કુલેમાં કે ભગવંશનાં કુલમાં કે રાજન્યવંશનાં કુલેમાં કે જ્ઞાતવંશનાં કુલેમાં કે ક્ષત્રિય વંશનાં કુલમાં કે ઈક્વાકુવંશનાં કુલમાં કે હરિવંશનાં કુલ માં કે કઈ બીજા તેવા પ્રકારનાં વિશુદ્ધ જાતિનાં, વિશુદ્ધવંશનાં અને વિશુદ્ધ કુલવાળાં કુલેમાં ફેરવી નાખવા ઘટે.
૨૫ તો દે દેવાનુપ્રિય! તું જા, શ્રમણ ભગવંત મહાવીરને માહણકુંડગ્રામ નામના નગરમાંથી કોડાલગોત્રના રિષભદત્ત માહણની ભારજા જાલંધરગોત્રની દેવાનંઠા માહણીની કખમાંથી ખસેડીને ક્ષત્રિચકડગ્રામ નામના નગરમાં જ્ઞાતવંશનાં ક્ષત્રિને વંશજ અને કાસ્પપગોત્રને સિદ્ધાર્થ ક્ષત્રિય છે તેની ભારજા વસિષ્ઠગોત્રની ત્રિશલા ક્ષત્રિયાણ છે તેની
ખમાં ગર્ભપણે સ્થાપિત કર અને ગર્ભપણે સ્થાપિત કરીને મને આ મારી આજ્ઞા તત જ પાછી આપી દે.
૨૯ ત્યારપછી પાયદળ સેનાને સેનાપતિ તે હરિણેગમેલી દેવ, દેવેંદ્ર દેવરાજ શકની ઉપર મુજબની આજ્ઞા સાંભળીને રાજી થયે અને યાવત્ તેનું હૃદય રાજી થવાને
Page #380
--------------------------------------------------------------------------
________________
લીધે ધડકવા લાગ્યું. તેણે યાવત બન્ને હથેળીઓ ભેગી કરીને અંજલિ રેડીને એમ દેવની જેવી આજ્ઞા” એ પ્રમાણે એ આજ્ઞાના વચનને તે, વિનયપૂર્વક સ્વીકારે છે, આજ્ઞાના વચનને વિનયપૂર્વક સ્વીકારીને તે હરિભેગમેલી દેવ, દેવેંદ્ર દેવરાજ શકની પાસેથી નીકળે છે, નીકળીને ઉત્તરપૂર્વની દિશાના ભાગમાં એટલે ઈશાનખૂણા તરફ જાય છે, ત્યાં જઈને વયિસમુદઘાટવડે પોતાના શરીરને બદલવાનો પ્રયત્ન કરે છે, એમ કરીને તે પિતાના શરીરમાં રહેલા આત્માના પ્રદેશોના સમૂહને અને કર્મપુદગલના સમૂહને સંખ્યય યોજનના લાંબા દંડના આકારે શરીરમાંથી બહાર કાઢે છે, તેમ કરતાં તે દેવ, ભગવંતને એક ગર્ભમાંથી ખસેડીને બીજા ગર્ભમાં સ્થાપિત કરવા સારુ પિતાના શરીરને નિર્મળ-ઘણું સારુંબનાવવા માટે એ શરીરમાં રહેલા સ્થૂલ પુગલ પરમાણુઓને ખંખેરી કાઢે છે અર્થાત એ પુદગલ પરમાણુઓ જેમકે રતનનાં, વજન, વૈડૂર્યનાં, લેહિતાક્ષનાં, મસારગલ્લનાં, હંસગર્ભનાં, પુલકનાં, સૌગંધિકનાં, તીરસનાં, અંજનનાં, અંજનપુલકનાં, રજતનાં, જાતરૂપનાં, સુભગનાં, અંકનાં, ફટિકનાં અને રિષ્ટનાં એ તમામ જાતનાં રત્નોની જેવાં સ્થલ છે તે એવાં પિતાના શરીરમાં જે થુલ પુદગલ પરમાણુઓ છે તેને ખેરવી નાખે છે અને તેની જગ્યાએ સૂમ પુદગલેને એટલે સારરૂપ એવાં સારાં પુદગલેને ગ્રહણ કરે છે.
૨૭ એ રીતે ભગવંતની પાસે જવા માટે પોતાના શરીરને સરસ બનાવવા સારુ સારાં સારાં સૂમ પુદગલેનું ગ્રહણ કરીને ફરીવાર પણ વૈક્રિયસમુદુઘાત કરે છે, , એમ કરીને પોતાના મૂળ શરીર કરતાં જુદું એવું બીજું ઉત્તર વૈક્રિય શરીર–પિતાનું
બીજું રૂપ બનાવે છે, એવું બીજું રૂપ બનાવીને ઉત્તમ પ્રકારની, તરાવાળી, ચપળ, વેગને લીધે પ્રચંડ, બીજી બધી ગતિઓ કરતાં વિશેષ વેગવાળી, ધમધમાટ કરતી, શીધ્ર દિવ્ય દેવગતિ વડે ચાલતે ચાલતે એટલે નીચે આવતે નીચે આવતે તે, તીર છે અસંખ્ય દ્વિીપ અને સમુદ્રોની વચ્ચે વચ્ચે જે બાજુએ જંબૂદ્વીપ આવે છે, તેમાં જ્યાં ભારતવર્ષ આવેલું છે અને તેમાં જ્યાં માહણકુંડગ્રામ નગર આવેલું છે, તેમાં જ્યાં રિષભદત્ત બ્રાહ્મણનું ઘર આવેલું છે અને એ ઘરમાં જ્યાં દેવાનંદ બ્રાહ્મણ છે તે બાજુએ આવે છે, તે બાજુએ આવતાં ભગવંતને જોતાં જ શ્રમણ ભગવંત મહાવીરને પ્રણામ કરે છે, તેમને પ્રણામ કરીને તે દેવ, પરિવારસહિત દેવાનંદા માહણીને અવસ્થાપિની નિદ્રામાં મૂકે છે. એટલે પરિવાર સહિત દેવાનંદા માહણી ઉપર ઘેનનું ઘારણ મૂકે છે, એ બધાંને ગાઢનિદ્રામાં મૂકીને ત્યાં રહેલાં અસ્વચ્છ પરમાણુ-પુદ્ગલેને દૂર કરે છે, દૂર કરીને ત્યાં સ્વચ્છ પરમાણુપુદગલેને ફેંકે છે–વેરે છે-ફેલાવે છે, એમ કર્યા પછી “ભગવન્! મને અનુજ્ઞા આપે” એમ કહી પિતાની હથેળીના સંપુટ દ્વારા શ્રમણ ભગવંત મહાવીરને કેઈ જાતની લેશ પણ પીડા ન થાય એ રીતે ગ્રહણ કરે છે, એ રીતે એ દેવ, શ્રમણ ભગવંત મહાવીરને ગ્રહણ કરીને જે બાજુ ક્ષત્રિય કંડગ્રામ નગર છે, તે નગરમાં જે બાજુ સિદ્ધાર્થ ક્ષત્રિયનું ઘર છે, તે ઘરમાં જ્યાં ત્રિશલા ક્ષત્રિયાણ રહે છે તે બાજુએ આવે છે, તે બાજુએ આવીને પરિવારસહિત ત્રિશલા ક્ષત્રિયાણીને ગાઢ ઉંઘના ઘારણમાં મૂકે છે, તેમ કરીને ત્યાં રહેલાં
Page #381
--------------------------------------------------------------------------
________________
૧
અસ્વચ્છ પરમાણુ પુદગલેને દૂર કરે છે, અસ્વચ્છ પરમાણુ પુદગલેને દૂર કરીને સ્વચ્છ પરમાણ પગલેને ફેંકે છે વેરે છે, તેમ કરીને તે શ્રમણ ભગવંત મહાવીરને લેશ પણ પીડા ન થાય એ રીતે ત્રિશલા ક્ષત્રિયાણીની કૂખમાં ગર્ભપણે ગોઠવે છે અને વળી જે તે ત્રિશલા ક્ષત્રિયાણીને ગર્ભ છે તેને પણ જાલંધર ગેત્રવાળી દેવાનંદા બ્રાહ્મણીની કૂખમાં ગર્ભપણે ગોઠવે છે, આ રીતે બધું બરાબર ગોઠવીને તે દેવ, જે દિશામાંથી આવ્યો હતો તે જ દિશા તરફ પાછો ચાલ્યો ગયો.
- ૨૮ હવે જે ગતિથી આવ્યું હતું, તે ઉત્તમ પ્રકારની, તૂરાવાળી, ચપળ, વેગને . લીધે પ્રચંડ, બીજી બધી ગતિઓ કરતાં વિશેષ વેગવાળી, ધમધમાટ કરતી, શીધ્ર દિવ્ય દેવગતિ વડે પાછો તીર છે અસંખ્ય દ્વીપ અને સમુદ્રની વચ્ચોવચ્ચ થતો અને હજાર હજાર જજનની મોટી ફાળ ભરતે–એ રીતે ઊંચે ઊપડતે તે દેવ જે તરફ સૌધર્મ નામના કલ્પમાં સૌધર્માવલંસક નામના વિમાનમાં શક્ર નામના સિંઘાસણમાં દેદ્ર દેવરાજ શક્ર બેઠેલો છે તે જ બાજુ તેની પાસે આવે છે, પાસે આવીને દેવેંદ્ર દેવરાજ શક્રની એ આજ્ઞાને તરત જ પાછી સોંપી દે છે અર્થાત આપે જે આજ્ઞા કરેલી તેને મેં અમલ કરી દીધો છે એમ જણાવે છે. '
૨૯ તે કાલે તે સમયે શ્રમણ ભગવંત મહાવીર ત્રણ જ્ઞાનથી યુક્ત પણ હતા. - ૧ મને ફેરવીને બીજે લઈ જવામાં આવશે એમ તેઓ જાણે છે.
૨ પિતે પિતાને ફેરવાતા જાણતા નથી.
૩ પિતે ફેરવાઈ ચૂક્યા છે એ પ્રમાણે જાણે છે. ૩. તે કાલે તે સમયે જ્યારે વર્ષાઋતુ ચાલતી હતી અને વર્ષોત્રતુને જે તે પ્રસિદ્ધ એ ત્રીજો મહિનો અને પાંચમો પખવાડો ચાલતો હતો એટલે આસો મહિનાના ૧૦ દિ. પક્ષ ચાલતા હતા તથા તે સમયે તે ૨૦ દિ પક્ષની તેરમી તિથિ એટલે તેરશની તિથિ આવેલી હતી. ભગવાનને સ્વર્ગમાંથી વ્યાનું અને દેવાનંદા માહણીના ગર્ભમાં આવ્યાને એકંદરે કલ બાશી રાત દિવસ વીતી ગયાં હતાં અને તેરશને દિલસે વ્યાશી રાતદિવસ ચાલતો હતે, તે વ્યાશીમા દિવસની બરાબર મધરાતે એટલે આગલી રાતને છેડો અને પાછલી રાતની શરૂઆત થતી હતી એ સમયે ઉત્તરાફાલ્ગની નક્ષત્રને ગ આવતાં હિતાનુંકમ્પક એવા હરિગમેસી દેવે શક્રની આજ્ઞાથી માહણકુંડગ્રામ નગરમાંથી કેડાલ ગોત્રના રિષભદત્ત બ્રાહ્મણની ભારજા જાલંધર ગોત્રની દેવાનંદા બ્રાહ્મણીની કૂખમાંથી ભગવંતને ખસેડીને ક્ષત્રિયકુંડગ્રામ નગરમાં જ્ઞાતવંશના ક્ષત્રિમાંના કાશ્યપગેત્રના સિદ્ધાર્થ ક્ષત્રિયની ભારજા વાસિષ્ઠ ગોત્રની ત્રિશલા ક્ષત્રિયાણીની કૂખમાં લેશ પણ પીડા ન થાય એ રીતે બરાબર બેઠવી દીધા.
૧ શ્રમણ ભગવંત મહાવીર ત્રણ જ્ઞાનથી યુક્ત પણ હતા. ૧“લઈ જવાઈશ”
Page #382
--------------------------------------------------------------------------
________________
એમ તેઓ જાણે છે, ૨ “હું લઈ જવાઈ છું' એમ તેઓ જાણુતા નથી અને ૩ બહુ લઈ જવાઈ ચૂક્યો’ એમ તેઓ જાણે છે.
૩૨ જે રાત્રે શ્રમણ ભગવંત મહાવીરને જાલંધર ગોત્રવાળી દેવાના માહણીની કખમાંથી ઉપાડીને વાસિષ્ઠ ગેત્રવાળી ત્રિશલા ક્ષત્રિયાણીની કુખમાં ગર્ભપણે ગોઠવી દીધા તે રાત્રે એ દેવાનંદા માહણી પિતાની પથારીમાં સૂતી જાગતી ઉંધતી ઉંઘતી પડી હતી અને તે દિશામાં એણીએ, પિતાને આવેલાં આ એ પ્રકારનાં ઉદાર કલ્યાણુરૂપ શિવરૂપ ધન્ય મંગલ કરનારાં શોભાવાળાં એવાં ચૌદ મહાસ્વમો ત્રિશલા ક્ષત્રિયાણ હરી ગઈ એવું જોયું અને એમ જોઈને તેણી જાગી ગઈ. તે ચૌદ સ્વમો આ પ્રમાણે છે. હાથી, વૃષલ વગેરે ઉપર પ્રમાણેની ગાથામાં કહેલાં છે.
૩૩ હવે જે રાત્રે શ્રમણ ભગવંત મહાવીરને જાલંધર ગેત્રવાળી દેવાનંદા માહણીની કૂખમાંથી ઉપાડીને વાસિષ્ઠ ગોત્રવાળી ત્રિશલા ક્ષત્રિયાણીની કૂખમાં ગર્ભપણે ગોઠવવામાં આવ્યા તે રાત્રે તે ત્રિશલા ક્ષત્રિયાણી પિતાના તે તેવા પ્રકારના વાસઘરમાં રહેલી હતી; જે વાસઘર–સૂવાને એરો-અંદરથી ચિત્રામણવાળું હતું, બહારથી ધોળેલું, ઘસીને ચકચકિત કરેલું અને સ્વાર્થી બનાવેલું હતું તથા એમાં ઊંચે ઉપરના ભાગની છતમાં ભાતભાતનાં ચિત્રો દરેલાં હતાં, ત્યાં મણિ અને રતનના દીવાને લીધે અંધારું નાસી ગએલું હતું, એ વાસઘરની નીચેની ફરસબંધી તદ્દન સરખી હતી અને તે ઊપર વિવિધ પ્રકારના સાથિયા વગેરે કોરીને તેને વધુ સુંદર બનાવવામાં આવેલી હતી, ત્યાં પાંચ રંગનાં સુંદર સુગંધી ફૂલે
જ્યાં ત્યાં વેરીને તે ઓરડાને સુગંધિત બનાવેલું હતું, કાળા અગર, ઉત્તમ કુદરૂ, તુરકીધૂપ વગેરે વિવિધ પ્રકારના ધૂપ ત્યાં સળગતા રહેતા હોવાથી એ એરડો મઘમઘી રહ્યો હતો અને તે ધૂપોમાંથી પ્રગટ થતી સુગંધીને લીધે તે ઓરડે સુંદર બનેલું હતું, બીજા પણ સુગંધી પદાર્થો ત્યાં રાખેલા હોવાથી તે, સુગંધ સુગંધ થઈ રહ્યો હતો અને જાણે કે કઈ ગંધની વાટની પેઠે અતિશય મહેકી રહ્યો હતે.
તે ત્રિશલા ક્ષત્રિયાણી તેવા ઉત્તમ સુશોભિત ઓરડામાં તે તેવા પ્રકારની પથારીમાં પ૭ હતી. જે પથારી ઉપર સનારના આખા શરીરના માપનું ઓશીકું મૂકી રાખેલ હતું, બન્ને બાજુએ-માથા તરફ અને પગ તરફ-પણ ઓશીકાં ગોઠવેલાં હતાં, એ પથારી બને બાજુથી ઉંચી હતી અને વચ્ચે નમેલી તથા ઊડી હતી; વળી, ગંગા નદીના કાંઠાની રેતી પગ મૂકતાં જેમ સુંવાળી લાગે એવી એ પથારી સુંવાળી હતી, એ પથારી ઉપર ધાએલો એ અળસીના કપડાને ઓછાડ બીછાવેલ હતું, એમાં રજ ન પડે માટે આખી પથારી ઉપર એક મોટું કપડું ઢાંકેલું હતું, મચ્છરે ન આવે માટે તેની ઉપર રાતા કપડાની મચ્છરદાની બાંધેલી હતી, એવી એ સુંદર, કમાવેલું ચામડું, રૂનાં પુંભડાં, બૂરની વનસ્પતિ, માખણ અને આકડાનું રૂ એ તમામ સુંવાળી સ્તુઓની જેવી સુંવાળી તથા સેજ-પથારી સજવાની કળાના નિયમ પ્રમાણે પથારીની આસપાસ અને ઉપર
Page #383
--------------------------------------------------------------------------
________________
૧૫
પણ સુગંધી ફૂલે, સુગંધી ચૂર્ણો વેરેલાં હેાવાથી સુગંધિત બનેલી તે પથારીમાં પડેલી સૂતીજાગતી અને ઉંઘતી ઉંઘતી ત્રિશલા ક્ષત્રિયાણી આગલી રાતના અંત . આવતાં અને પાછલી રાતની શરૂઆત થતાં ખરાખર મધરાતે, આ એ પ્રકારનાં ઉદાર ચૌદ મહાસ્વપ્રોને જોઇને જાગી ગઈ. તે ચૌદ મહાસ્વપ્રો આ પ્રમાણે છે: ૧ હાથી, ૨ વૃષભ, ૩ સિંહ, ૪ અભિષેક, ૫ માળા, ૬ ચંદ્ર, ૭ સૂર્ય, ૮ ધ્વજ, ૯ કુંભ, ૧૦ પદ્મોથી ભરેલું સરાવર, ૧૧ સમુદ્ર, ૧૨ વિમાન કે ભવન, ૧૩ રતનેાના ઢગલા અને ૧૪ અગ્નિ.
૩૪ હવે તે ત્રિશલા ક્ષત્રિયાણીએ સૌથી પહેલાં સ્વમામાં હાથીને જોયે, એ હાથી ભારે આજવાળા, ચાર દાંતવાળા, ઊંચા, ગળી ગયેલા ભારે મેઘની સમાન ધેાળા તથા ભેગા કરેલા માતીના હાર, દૂધના રિચા, ચંદ્રનાં કિરણેા, પાણીનાં બિંદુએ, રૂપાના મેાટા પહાડ એ બધા પદાર્થો જેવા ધેાળા હતા. એ હાથીના ગંડસ્થળમાંથી સુગંધી મદ ઝર્યાં કરે છે અને સુગંધથી ખેંચાયેલા ભમરાઓ ત્યાં ટાળે મળ્યા છે એવું એના કપાળનું મૂળ છે, વળી, એ હાથી દેવાના રાજાના હાથી જેવા છે—ઐરાવણુ હાથી જેવા છે, તથા પાણીથી પરિપૂર્ણ રીતે ભરેલા વિપુલ મેઘની ગર્જના જેવા ગંભીર અને મનેાહર એવા એ હાથીના ગુલગુલાટ છે તથા એ હાથી શુભ છે, તમામ જાતનાં શુભ લક્ષણાથી અંકિત છે તથા એ હાથીના સાથળ ઉત્તમ છે એવા હાથીને ત્રિશલાદેવી સ્વમામાં જુએ છે. ૧
૩૫ ત્યાર પછી વળી, ધેાળાં કમળની પાંખડીએના ઢગલાથી પણ વધારે રૂપની પ્રભાવાળા, કાંતિના અંબારના ફેલાવાના લીધે સર્વે ખાજીએને દીપાવતા, જેની કાંધ જાણે કે અતિશય શાભાને લીધે ડેલહુલ ન થતી હાય એવી કાંતિવાળી શાલતી અને મનેાહર કાંધ વાળા તથા જેની રુંવાટી ઘણી પાતળી ચાકખી અને સૂંવાળી છે અને એવી રુંવાટીને લીધે જેની કાંતિ ચકચક્તિ થાય છે એવા, જેનું અંગ સ્થિર છે, ખરાખર બંધાયેલ છે, માંસથી ભરેલ છે, તગડું છે, લટ્ટુ છે અને ખરાખર વિભાગવાર ઘડાયેલ છે એવા સુંદર અંગવાળા, જેનાં શિંગડાં ખરાખર પૂરાં ગાળ, લઠ્ઠું, ખીજા કરતાં વિશેષતાવાળાં, ઉત્કૃષ્ટ, અણીદાર અને ધીએ ચેાપડેલાં છે એવા ઉત્તમ શિંગડાવાળા તથા દેખાવમાં ગભરુ અને ઉપદ્રવ નહીં કરનાર એવા તથા જેના દાંત અધા બરાબર એક સરખા, શેાલતા અને ધેાળા છે એવા સુંદર દાંતવાળા, વળી, ન ગણી શકાય એટલા ગુણવાળા અને મંગલમય મુખવાળા એવા વૃષભને બળદને ત્રિશલા દેવી ખીજા સ્વમામાં જુએ છે. ૨
૩૬ પછી વળી, માતીના હારના ઢગલા, દૂધના દરિયા, ચંદ્રનાં કિરણેા, પાણીના બિંદુઓ અને રૂપાના મેાટા પહાડ એ બધાની સમાન ગારા, રમણીય, દેખાવડા જેના પાંચા એટલે પુંજા સ્થિર અને લğ–મજબૂત છે, જેની દાઢા ગાળ, ખુખ પુષ્ટ, વચ્ચે પેાલાણુ વગરની, ખીજા કરતાં ચડીઆતી અને અણીવાળી છે, એવી દાઢા વડે જેનું મુખ સેાહામણું દેખાય છે એવા, તથા જેના અને હાઠ ચેાકખાઇવાળા, ઉત્તમ કમળ જેવા કોમળ,
Page #384
--------------------------------------------------------------------------
________________
બરાબર માપસર, શોભાયમાન અને કર્યું છે એવા, રતા કમળની પાંખડી જેવા કોમળ સુંવાળા તાળવાવાળા અને જેની ઉત્તમ જીભ બહાર લપલપાયમાન-લટકતી–છે, એવા, જેની બને આંખ સનીની મૂસમાં પડેલા તપાવેલા ઉત્તમ સેનાની પેઠે હલાહલ કરે છે, બરાબર ગેળ છે તથા ચકખી વીજળીની પેઠે ઝગારા માર્યા કરે છે એવી ઉત્તમ આંખવાળા, વિશાળ અને ખુબ પુષ્ટ ઉત્તમ સાથળવાળા, બરાબર પૂર્ણપણે ભરાવદાર એવા જેનાં ચકખાં કાંધ છે એવા, તથા જેની યાળ-કેસરાવળી-કોમળ, પેળી, પાતળી, સુંદર લક્ષણવાળી, અને ફેલાયેલી છે એવી વાળના આડંબરથી જે શેભિત છે એવા, જેનું પૂછડું કાચું, પછાડીને ઊંચું કરેલ હોવાથી ગળાકારે વળેલું અને સુંદર છે એવા, સૌમ્ય, સૌમ્ય દેખાવદાર, ગેલ કરતા, આકાશમાંથી ઊતરતા અને પોતાના મોંમાં પેસતા તથા નહાર જેના ભારે અણીવાળા છે એવા તથા જાણે કે મુખની શોભાએ પિતાને પાલવ ન ફેલાયેલો હોય એવી સુંદર લટકતી જીભવાળા સિંહને તે ત્રિશલા ત્રીજે સ્વપ્ન જુએ છે. ૩ - ૩૭ ત્યાર પછી વળી, તે પૂર્ણચંદ્રમુખી ત્રિશલા દેવી એથે સ્વ લહમીદેવીને - જાએ છે. એ લહમીદેવી ઊંચા પહાડ ઉપર ઉગેલા ઉત્તમ કમળના આસન પર બરાબર બેઠેલી છે, સુંદર રૂપવાળી છે, એના બન્ને પગના ફણા બરાબર ગોઠવાયેલા સેનાના કાચબા જેવા ઉંચા છે. અતિ ઉંચાં અને પુષ્ટ એવાં અંગૂઠા તથા આંગળીઓમાં એના નખ જાણે રંગેલા ન હોય એવા લાલ, માંસથી ભરેલા, ઉંચા પાતળા, તાંબા સમાન રાતા અને કાંતિથી ચમકદાર છે. કમળની પાંદડીઓ જેવી સુંવાળી એના હાથ અને પગની કોમળ અને ઉત્તમ આંગળીઓ છે. એની અને જાંઘ ચડઊતર પ્રમાણે મોથના વળાંકની પેઠે ગોળ વળાંકવાળી છે, શરીર પુષ્ટ હોવાથી એના બન્ને ઘુંટણ બહાર દેખાતા નથી, એના સાથળ ઉત્તમ હાથીની સૂંઢ જેવા પુષ્ટ છે તથા એણે કેડ ઉપરે સેનાને કંદોરો પહેરે છે એવી એણીની કેડ કાંતિવાળી અને વિશાળ ઘેરાવાવાળી છે. જેણીના શરીર ઉપરનાં રુવાટાં ઉત્તમ આંજણ, ભમરાનું ટેળું, મેઘનું જૂથ, એ બધાં જેવાં શ્યામ તથા સીધાં, બરાબર સરખાં, આંતરા વિના લગોલગ ઉગેલાં, અતિશય પાતળાં, સુંદર મનહર સૂવાળામાં સૂવાળા નરમ અને રમણીય છે, નાભિમંડળને લીધે જેણીનાં જઘન સુંદર વિશાળ અને સરસ લક્ષણવાળાં છે એવી, હથેળીમાં માઈ જાય તે પાતળા સુંદર ત્રિવલીવાળ જેણીના શરીરને મધ્યભાગ છે એવી, અંગે અંગે વિવિધ મણિનાં, રતનનાં, પીળા સેનાનાં, ચોકખા લાલ સેનાનાં જેણીએ આભરણે અને ભૂષણે સજેલાં છે એવી, જેણીનાં સ્તનયુગલ ઝળહળતા છે, નિર્મળ કળશની સમાન ગોળ અને કઠણ છે, મોતીના હારથી તથા કંદ-મેગરા વગેરેનાં ફૂલની માળાથી સજેલાં છે એવી, વચ્ચે વચ્ચે જ્યાં શોભે ત્યાં પન્નાનાં ન જડેલાં હાઈને શોભાયમાન બનેલા તથા આંખને ગમે તેવી રીતે મોતીનાં ઝુમખાં લટકતાં હોઈને વિશેષ ચમક્તા એવા મોતીના હારથી સુશોભિત એવી, છાતી ઉપર પહેરેલી ગીનીની માળાથી વિરાજિત એવી, તથા ગળામાં પહેરેલા મણિસૂત્રથી સેહામણી એવી તે લકમીરવીએ ખભા સુધી લટકતાં ચમક્તાં બે કંડલને પહેરેલાં છે તેથી વધારે સેહામણા
Page #385
--------------------------------------------------------------------------
________________
તથા સરસ કાંતિવાળા બનેલા અને જાણે કે મુખને કુટુંબી-સગો-જ ન હોય એવી રીતે મુખ સાથે એકાકાર થયેલા એવા શેભાગુણના સમુદાય વડે તે વધુ શેભીતી લાગે છે, તેનાં લોચન કમળ જેવાં નિર્મળ વિશાળ અને રમણીય છે એવી, કાંતિને લીધે ઝગારા મારતા બન્ને હાથમાં કમળ રાખેલાં છે અને કમળમાંથી મકરંદનાં પાણીનાં ટીપાં ટપકયાં કરે છે એવી, ગરમી લાગે છે માટે નહીં પણ માત્ર મેજને ખાતર વીંજાતા પંખાવડે શેભતી એવી, એકદમ છૂટા છૂટા ગૂંચ વિનાના, કાળા, ઘટ્ટ, ઝીણુ–સૂવાળા અને લાંબા વાળ વાળે એને કેશકલાપ છે એવી, પદ્મદ્રહના કમળ ઊપર નિવાસ કરતી અને હિમવંત પર્વતના શિખર ઊપર દિગ્ગજોની વિશાળ અને પુષ્ટ સૂંઢમાંથી નીકળતા પાણીવડે જેણીને અભિષેક થયા કરે છે એવી ભગવતી લહમીદેવીને ત્રિશલા રાણી ચોથે સ્વએ જૂએ છે. ૪
૩૮ પછી વળી, પાંચમે સ્વપે આકાશમાંથી નીચે પડતી માળાને જૂએ છે. મંદારનાં તાજો ફલો ગુંથેલાં હાઈને એ માળા સુંદર લાગે છે, એમાં ચંપ, આસોપાલવ, પુનાગ, નાગકેસર, પ્રિયંગુ, સરસડો, મોગરો, મલ્લિકા, જાઈ, જૂઇ, અંકલ, ફ, કરંટકપત્ર, મ -ડમરો, નવમાલિકા, બકુલ, તિલક, વાસંતીવેલ, સૂર્યવિકાસી કમળો ચંદ્રવિકાસી કમળો, પાટલ, કંદ, અતિમુક્તક, સહકાર–આંબે એ બધાં કેટલાંક વૃક્ષો અને કેટલીક વેલડી–લતા–ઓ તથા કેટલાક ગુચ્છાઓનાં ફૂલો ગુંથીને એ માળા બનેલી હોવાથી ઘણી જ સુગંધવાળી છે તથા એ માળાની અનોપમ મનહર સુગંધને લીધે દશે દિશાઓ મહેક મહેક થઈ રહી છે, વળી, એ માળામાં તમામ તુમાં ખિલતાં સુગંધી ફૂલે ગુંથેલાં છે, અર્થાત્ એમાં છએ ઋતુમાં ખિલતાં ફૂલની માળાઓ મળેલી છે, માળાને મુખ્યવર્ણ ધોળો છે છતાં તેમાં બીજાં બીજાં રંગબેરંગી ફેલે ભળેલાં હોવાથી તે વિવિધ રંગી રોભાયમાન અને મનહર દીસે છે તથા એમાં વિવિધ ભાત પડે એ રીતે ફેલ ગોઠવેલાં છે એથી એ અચરજ પમાડે એવી લાગે છે, વળી, એ માળામાં ઊપર નીચે આગળ પાછળ એમ બધી બાજુઓમાં ગણગણાટ કરતાં ષદ, મધમાખી અને ભમરાઓનાં ટોળાં મળેલાં છે એથી એ માળાના તમામ ભાગો ગુંજતા જણાય છે એવી એ માળા આકાશમાંથી નીચે આવતી દેખાય છે. ૫
૩૯ હવે છેકે માતા ચંદ્રને જુએ છે. એ ચંદ્ર ગાયનું દૂધ, પાણીનાં ફીણ, પાણીનાં બિંદુઓ અને રૂપાને ઘડો એ બધાની જે વર્ણ–રંગે ધોળો છે, શુભ છે, હદય અને નયન એ બન્નેને ગમે એવો છે, બરાબર સંપૂર્ણ-પૂરેપૂરો છે, ગાઢાં અને ઘેરાં અધારાંવાળાં સ્થળોને અંધારાં વગરનાં બનાવનાર એ એ ચંદ્ર છે તથા પક્ષ પૂરો થતાં એટલે શુકલપક્ષ પૂરો થતાં છેલ્લે દિવસે જેની આનંદ આપનારી તમામ કળાઓ પૂરેપૂરી રીતે ખિલી નીકળે છે એ, કુમુદનાં વનને ખિલવનાર, રાત્રિને શોભાવનાર, ચોકખા કરેલા દર્પણના કાચ જેવો ચમકતો, હંસ સમાન ધળા વર્ણવાળે, તારા અને
Page #386
--------------------------------------------------------------------------
________________
નક્ષત્રોમાં પ્રધાન, તથા તેમને શોભાવનાર, અંધારાંને શત્રુ, કામદેવના બાણેને ભરવાજ ભાથા સમાન, દરિયાના પાણીને ઊછાળનારો, જમણી અને પતિ વગરની વિરહીશ્રીને ચંદ્ર પોતાનાં કિરણો વડે સૂકવી નાખે છે એવો, વળી, એ ચંદ્ર સૌમ્ય અને સુંદર રૂપવાળછે, વળી વિશાળ ગગનમંડળમાં સામ્ય રીતે ફરતે તે, જાણે ગગનમંડળનું હાલતું ચાલતું તિલક ન હોય એ, રોહિણીના મનને સુખ એને એ રહિણીને ભરથાર છે એવા, સારી રીતે ઉલ્લસતા એ પૂર્ણચંદ્રને તે ત્રિશલાદેવી સ્વમમાં જુએ છે. ૬
૪ત્યાર પછી વળી, અંધારાં પડળને ફોડી નાખનાર, તેજથી ઝળહળતો, રાતે આસોપાલવ, ખિલેલાં કેસૂડાં, પિપટની ચાંચ, ચણોઠીને અડધે લાલબાગ એ બધાનાં રંગ જે લાલચોળ, કમળનાં વનને ખિલવનાર, વળી, જ્યોતિષચક્ર ઊપર ફરનારે હોવાથી તેના લક્ષણને જણાવનાર, આકાશતળમાં દીવા જે, હિમનાં પડળોને ગળે પકડનાર એટલે ગાળી નાખનાર, ગ્રહમંડળને મુખ્ય નાયક, સવિને નાશ કરનાર, ઊગતાં અને આથમતાં ઘડીભર બરાબર સારી રીતે જોઈ શકાય એ, બીજે વખતે જેની સામે જોઈ જ ન શકાય એવા સ્વયવાળો, તથા રાત્રિમાં ઝપાટાબંધ દોડતા ચોર જાર વગેરેને અટકાવનાર, ઠંડીના વેગને હટાવી નાખનાર, મેરુપર્વતની આસપાસ નિરંતર ફેરા ફરનાર, વિશાળ અને ચમકતા ચંદ્ર તારા વગેરેની શેભાને પિતાનાં હકાર કિરણ વડે દાબી દેનાર એવા સૂર્યને માતા સાતમે સ્વપ્ન જુએ છે. ૭
. ૪૧ ત્યાર પછી વળી, ઉત્તમ સોનાના દંડની ટોચ ઉપર બરાબર બેસાડેલે, ભેગાં મળેલાં નીલાં રાતાં પીળાં અને ધાળાં તથા સુંવાળાં, વળી, પવનને લીધે લહેરખીઓ લેતાં જેને માથે મારપીંછાં વાળની પેઠે શેભી રહ્યાં છે એવા વજને માતા આજે સ્વપ્ન જુએ છે, એ ધ્વજ અધિક ભાવાળો છે. જે વજને મથાળે-ઉપરના ભાગમાં– સ્ફટિક અથવા તોડેલો શંખ, અંકરત્ન, મોગરે, પાણીનાં બિંદુઓ અને રૂપાને કળશ એ બધાની જેવા ધળા રંગને શોભતે સિંહ શોભી રહેલ છે જાણે કે એ સિંહ ગગનતળને ફાડી નાખવાને ફાળ ભરત ન હોય એવું દેખાય છે એ એ ધ્વજ છે તથા એ ધ્વજ, સુખકારી મંદમંદ પવનને લીધે ફરફરી રહેલ છે, ઘણો મોટો છે અને માણસોને એ ભારે દેખાવડો લાગે છે. ૮
- ૪૨ ત્યાર પછી વળી, ઊત્તમ કંચનની જેવા ઊજળા રૂપવાળા, ચકખા પાણીથી ભરેલો, ઉત્તમ, ઝગારા મારતી કાંતિવાળો કમળોના જસ્થાથી ચારે બાજુ શોભતો એ
પાને કળશ મતાને નવમે સ્વપ્ન દેખાય છે, તમામ પ્રકારના મંગલના ભેદ એ કળશમાં . ભેગા થયેલા છે એ એ સર્વ મંગલમય છે, ઉત્તમ રત્નને જડીને બનાવેલા કમળ ઊપર એ કળશ શોભી રહેલ છે, જેને જોતાં જ આંખ ખુશખુશ થઈ જાય છે એ એ રૂપાળો છે, વળી, એ પિતાની પ્રભાને ચારે કેર ફેલાવી રહ્યો છે, તમામ દિશાઓને
Page #387
--------------------------------------------------------------------------
________________
બધી બાજુએ વળી કરી રહ્યો છે, પ્રશસ્ત એવી લકમનું એ વર છે, તમામ પ્રકારનાં પણ વિનાને છે, શુભ છે, ચમકિલે છે, શોભાવડે ઉત્તમ છે, તથા તમામ તુનાં સુગંધી તેલની માળાઓ એ કળશના કાંઠા ઊપર મૂકેલી છે એવા સ્થાન પૂર્ણયને તે માતા જુએ છે. હું
૪૩ ત્યાર પછી વળી, પવસરેવર નામના સરોવરને માતા દસમા સ્વમમાં જુએ છે, એ સરોવર, ઊગતા સૂર્યનાં કિરણોથી ખિલેલાં હજાર પાંખડીવાળાં–સહસ્ત્રદલ–મોટાં કમળાને લીધે સુગંધિત બનેલ છે, એમાં કમળનાં રજકણે પડેલાં હોવાથી એનું પાણી પિંજરા રંગનું એટલે પીળું તથા રાતું દેખાય છે, એ સરેવરમાં ચારે કોર ઘણા બધા જળચર જીવે ફરી રહ્યા છે, માછલાં એ સરોવરનું અઢળક પાણી પીધા કરે છે, વળી, ઘણું લાંબું પહોળું અને ઊંડું એ સાવર સૂર્યવિકાસી કમળો, ચંદ્રવિકાસી કુવલય, રાતાં કમળો, મોટાં કમળો, ઊજળાં કમળો, એવાં અનેક પ્રકારનાં કમળોની વિસ્તારવાળી, ફેલાતી વિવિધરંગી શોભાઓને લીધે જાણે કે ઝગારા મારતું હોય એવું દેખાય છે, સરોવરની શોભા અને રૂ૫ ભારે મનહર છે, ચિત્તમાં પ્રમોદ પામેલા ભમરાઓ, માતેલી–મત્ત-મધમાખીઓ એ બધાનાં ટોળાં કમળો ઉપર બેસી તેમને રસ ચૂસી રહ્યાં છે એવા એ સરોવરમાં મીઠા અવાજ કરનારા કલહંસ, બગલાંઓ, ચકવાઓ, રાજહંસ, સારસે ગર્વથી મસ્ત બનીને તેના પાણીનો ઉપયોગ કરે છે તથા વિવિધ પ્રકારનાં પક્ષીઓનાં નરમાદાનાં જોડકાં એ સરોવરનાં પાણીને હોંશે હોંશે ઉપયોગ કરે છે એવું એ સરવર કમલિનીનાં પાંદડાં ઉપર બાઝેલાં મોતી જેવાં દેખાતાં પાણીનાં ટીપાંઓ વડે ચિત્રોવાળું દેખાય છે, વળી એ સરેવર, જેનારનાં હૃદયને અને વેચનને શાંતિ પમાડે છે એવું છે એવા અનેક કમળોથી રમણીય દેખાતા એ સરેવરને માતા દસમે સ્વપ્ન દેખે છે. ૧૦
જ ત્યાર પછી વળી, માતા અગિયારમે સ્વપ્ન ક્ષીર સાગરને-કૂથના દરિચાને જુએ છે. એ ક્ષીરસાગરને મધ્યભાગ, જેવી ચંદ્રનાં કિરણોના સમૂહની શોભા હોય તેવી ભાવાળો છે એટલે અતિઉજળો છે, વળી, એ ક્ષીરસાગરમાં ચારે બાજુ પાણીનો ભરાવો વધ વધતો હોવાથી એ બધી બાજુએ ઘણે ઊંડે છે, એનાં માં ભારે ચપળમાં ચપળ અને ઘણાં ઊંચાં ઊછળતાં હોવાથી એનું પાણી ડોલ્યા જ કરે છે, તથા જ્યારે ભારે પવનનું જોર હોય છે ત્યારે પવન એનાં માજની સાથે જોરથી અથાય છે તેથી જ જાણે જોરજોરથી દડવા લાગે છે, ચપળ બને છે, એથી એ સ્પષ્ટ દીસતા તરંગો આમતેમ નાચતા હોય એવો દેખાવ થાય છે તથા એ તરંગે ભયભીત થયા હોય એમ અતિક્ષોભ પામેલા જેવા દેખાય છે એવા એ સહામણા નિર્મળ ઉદ્ધત કલેલેના મેળાપને લીધે જેનારને એમ જણાય છે કે જાણે ઘડીકમાં એ દરિયા કાંઠા તરફ દેહતે આવે છે અને ઘડીકમાં વળી એ પિતા તરફ પાછા હટી જાય છે એવો એ ક્ષીરસાગર ચમકતો અને રમણીય દેખાય છે, એ દરિયામાં રહેતા મોટા મોટા મગરો, મોટા મોટા મછો, તિમિ, તિબિંગલ, નિરુદ્ધ અને વિલતિલિય નામના જળચરો પોતાનાં
Page #388
--------------------------------------------------------------------------
________________
२०
પૂછડાને પાણી સાથે અફળાવ્યા કરે છે એથી એનાં ચારે બાજુ કપૂરની જેવાં ઊજળાં પણ વળે છે અને એ દરિયામાં મોટી મોટી ગંગા જેવી મહાનદીઓના પ્રવાહે ભારે ધસારાબંધ પડે છે, એ વેગથી પડતા પ્રવાહને લીધે એમાં ગંગાવર્ત નામની ભમરીઓ પેદા થાય છે, એ ભમરીઓને લીધે ભારે વ્યાકુળ થતાં દરિયાના પાણી ઊછળે છે, ઊછળીને પાછાં ત્યાં જ પડે છે, ભમ્યા કરે છે-ઘુમરી લે છે, એવાં ઘુમરીમાં ચક્કર ચક્કર ફરતાં એ પાણી ભારે ચંચળ જણાય છે એવા એ ક્ષીરસમુદ્રને શરદઋતુના ચંદ્રસમાન સૌમ્યમુખવાળી તે ત્રિશલા માતા અગિયારમે સ્વપ્ન જુએ છે. ૧૧
૪૫ ત્યાર પછી વળી, માતા બારમે સ્વએ ઉત્તમ દેવવિમાનને જુએ છે, એ દેવવિમાન ઊગતા સૂર્યમંડલની જેવી ચમકતી કાંતિવાળું છે, ઝળહળતી શોભાવાળું છે, એ વિમાનમાં ઉત્તમ સોનાના અને મહામણિઓના સમૂહમાંથી ઘડેલા ઉત્તમ એક હજાર અને આઠ ટેકા-થાંભલામૂકેલા છે તેથી એ ચમકતું દેખાતું વિમાન આકાશને વિશેષ ચમકતું બનાવે છે, એવું એ વિમાન સોનાના પતરામાં જડેલા લટક્તા મેતીએના ગુચ્છાએથી વિશેષ ચમકિલું દેખાય છે, તથા એ વિમાનમાં ચળકતી દિવ્યમાળાઓ લટકાવેલી છે, વળી એમાં વૃક, વૃષભ, ઘોડો, પુરુષ, મગર, પક્ષી, સાપ, કિન્નર, અમૃગો, શરભ, ચમરી ગાય, વિશેષ પ્રકારનાં જંગલી જનાવરો, હાથી, વનની વેલડી, કમળલ વગેરેનાં વિવિધ ભાતવાળાં ચિત્રો દરેલાં છે તથા એમાં ગંધર્વો ગાઈ રહ્યા છે અને વાજાં વગાડી રહ્યા છે તેથી એમના અવાજેથી એ પૂરેપૂરું ગાજતું દેખાય છે, વળી, પાણીથી ભરેલા વિપુલ મેઘની ગર્જનાના જેવા અવાજવાળા નિત્ય ગાજતા દેવદુંદુભિના મોટા અવાજવડે જાણે આખાય જીવલેકને એ વિમાન ન ભરી દેતું હોય એવું એ ગાજે છે, કાળે અગર, ઉત્તમ કંદરૂ-કિન્નરૂ, તુરકી ધૂપ વગેરે બળતા ધૂપને લીધે મઘમધી રહેલું એ વિમાન ગંધના ફેલાવાને લીધે મનહર લાગે છે અને એ નિત્ય પ્રકાશવાળું, ધોળું, ઊજળી પ્રભાવાળું, દેથી શોભાયમાન, સુખોપભોગરૂપ એવું ઉત્તમોત્તમ વિમાન તે ત્રિશલાદેવી સ્વમામાં જુએ છે. ૧૨
૪૬ ત્યાર પછી, માતા ત્રિશલા તેરમે સ્વપ્ન તમામ પ્રકારના રત્નોના ઢગલાને જુએ છે. એ ઢગલો ભેંતળ ઊપર રહેલે છે છતાં ગગનમંડળના છેડાને પિતાના તેજથી ચકચક્તિ કરે છે, એમાં પુલક, વ, ઇંદ્રનીલ, સાગ, કાન, લોહિતાક્ષ, મરક્ત, મસારગલ્લ, પ્રવાલ, સ્ફટિક, સૌગંધિક, હંસગર્ભ, અંજન, ચંદનપ્રભ વગેરે ઉત્તમ રત્નોને રાશિ સરસ રીતે ગોઠવાયેલો છે, રત્નોને એ ઢગલો ઊંચો મેરુપર્વત જેવો લાગે છે, એવાં રત્નોના રાશિ-ઢગલાને તે ત્રિશલા દેવી તેરમે સ્વપ્ન જુએ છે. ૧૩
૪૭ પછી વળી, ચૌદમે સ્વપ્ન માતા ત્રિશલા અગ્નિને જુએ છે. એ અગ્નિની જ્વાલાઓ ખુબખુબ ફેલાયેલ છે તથા એમાં છેલ્લું ઘી અને પીળાશ પડતું મધ વારંવાર છંટાતું હોવાથી એમાંથી કુલ ધૂમાડો નીકળતું નથી એ એ અગ્નિ ધખધખી રહ્યો
Page #389
--------------------------------------------------------------------------
________________
છે, એની ધખધખતી જલતી વાલાઓને લીધે તે સુંદર લાગે છે, વળી, એની નાની મોટી ગાળો-જ્વાલાઓ–ને સમૂહ એક બીજીમાં મળી ગયા જેવું જણાય છે તથા જાણે કે ઊંચે ઊંચે સળગતી ઝાળવડે એ એગ્નિ કેઈ પણ ભાગમાં આકાશને પકવતે ન હોય એવો દેખાતે એ અતિશય વેગને લીધે ચંચળ દેખાય છે. તે ત્રિશલા માતા ચૌદમે સ્વપ્ન એવા અગ્નિને જુએ છે. ૧૪
૪૮ એ પ્રમાણે ઊપર વર્ણવ્યાં એવાં એ શુભ, સૌમ્ય, જેમાં પ્રેમ ઊપજે એવાં, સુંદર રૂપવાળાં-રૂપાળાં સ્વમોને જોઈને, કમળની પાંખડી જેવાં નેત્રવાળાં અને હરખને લીધે અંગ ઉપરનું જેમનું રૂંવે રૂંવું ખરું થયેલ છે તેવાં દેવી ત્રિશલા માતા પિતાની પથારીમાં જાગી ગયાં.
જે રીતે મોટા જશવાળા અરિહત–તીર્થકર, માતાની કૂખમાં ગર્ભરૂપે આવે છે તે રાતે તીર્થકરની બધી માતાઓ એ ચૌદ સ્વપ્નને જુએ છે. '
૪૯ ત્યાર પછી, આ એ પ્રકારના ઉદાર ચિદ એવા મહાસ્વપ્ન જોઇને જાગેલી છતી તે ત્રિશલા ક્ષત્રિયાણી ભારે હરખ પામી, યાવત તેનું હદય આનંદને લીધે ધડકવા લાગ્યું તથા મેહની ધારાઓથી છંટાયેલ કદંબનું ફૂલ જેમ ખિલી ઉઠે તેમ તેણીનાં ફેરંવાં આખા શરીરમાં ખિલી ઉઠયાં એવી એ ત્રિશલા રાણી પિતાને આવેલાં એ સ્વપ્નને સાધારણ રીતે યાદ કરે છે, એ રીતે બરાબર યાદ કરીને પિતાની પથારીમાંથી ઉભાં થાય છે, ઉભા થઈને પગ મૂકવાના પાદપીપાવઠા–ઊપર ઊતરે છે, ત્યાં ઊતરીને ધીમે ધીમે અચપલપણે વેગ વગરની અને વિલંબ ન થાય એવી રાહસ સમાન ગતિએ ચાલતાં
જ્યાં ક્ષત્રિય સિદ્ધાર્થનું શયન છે અને જ્યાં ક્ષત્રિયસિદ્ધાર્થ છે ત્યાં આવી પહોંચ્યાં, આવીને તે પ્રકારની કાનને મીઠી લાગે તેવી, પ્રીતિ પેદા કરે તેવી, મનને ગમે તેવી, મનને પસંદ પડે તેવી, ઉદાર, કલ્યાણરૂપ, શિવ-શાંતિ-કરનારી, ધન્યરૂપ, મંગલ કરનારી એવી સહામણી રૂડી રૂડી તથા હૃદયંગમ, હૃદયને આહાદ કરે તેવી, પ્રમાણસર મધુર અને મંજુલ ભાષાવડે વાતચિત કરતાં કરતાં તેઓ ક્ષત્રિય સિદ્ધાર્થને જગાડે છે.
૫૦ ત્યાર પછી, ક્ષત્રિય સિદ્ધાર્થની અનુમતિ પામેલાં તે ત્રિશલા ક્ષત્રિયાણી વિવિધ પ્રકારનાં મણિ અને રત્નને જડીને ભાતીગળ બનાવેલા-ચિત્રવાળા ભદ્રાસનમાં બેસે છે. બેસીને વિસામો લઈ ક્ષોભરહિત બની સુખાસનમાં સારી રીતે બેઠેલાં તે ક્ષત્રિયાણી સિદ્ધાર્થ ક્ષત્રિય પ્રત્યે તે તે પ્રકારની ઈષ્ટ યાવત્ મધુર ભાષાવડે વાત કરતાં કરતાં આ પ્રમાણે બાલ્યાં:
૫૧ ખરેખર એમ છે કે હે સ્વામી! આજે હું તેવા પ્રકારના ઉત્તમ બિછાનામાં સૂતીજાગતી પડી હતી, તેવામાં ચૌદ સ્વમોને જોઈને જાગી ગઈ. તે ચીઢ સ્વમો હાથી વૃષભ વગેરે હતાં. તે સામી ! એ ઉદાર એવા ચૌદ મહાસ્વમોનું કે હું માનું છું તેમ કલ્યાણ૫ વિશેષ પ્રકારનું ફળ હશે?
Page #390
--------------------------------------------------------------------------
________________
3, પર ત્યાર પછી, તે સિદ્ધાર્થ રાજા ત્રિશલા ક્ષત્રિયાણી પાસેથી એ વાત સાંભળીને સમજીને હર્ષવાળે અને સંતુષ્ટ ચિત્તવાળા , આનંદ પામ્યા, તેના મનમાં પ્રીતિ થઈ, મને ઘણું પ્રસન્ન થઈ ગયું, હર્ષને લીધે તેનું હૃદય ધડકવા લાગ્યું અને મેહની ધારાથી ટાયેલ કદંબના સુગંધી ફૂલની પેઠે તેનાં રોમ રોમ ઊભાં થઈ ગયાં. આ રીતે ખુબ રાજી થયેલો સિદ્ધાર્થ તે સ્વમો વિશે એક સામટો સામાન્ય વિચાર કરે છે, તે સ્વમો વિશે એક સામટે સામાન્ય વિચાર કરી પછી તે સ્વમોને ને ખો ને વીગતથી વિચાર કરે છે, એ રીતે તે સ્વપ્નોનો બોખા નોખે વિગતથી વિચાર કરીને પછી તે પોતાની સ્વાભાવિક મતિ સહિતના બુદ્ધિ વિજ્ઞાન વડે તે સ્વમોના વિશેષ ફળને નોખો ને નિશ્ચય કરે છે, તેમના વિશેષ ફળને ને નોખો નિશ્ચય કરીને તેણે પિતાની ઈષ્ટ યાવત્ મંગળરૂપ, પરિમિત મધુર અને સેહામણી ભાષાવડે વાત કરતાં કરતાં ત્રિશલા ક્ષત્રિયાણીને આ પ્રમાણે કહ્યું
- પ૩ હે દેવાનુપ્રિયે ! તમે ઉદાર વમો દીઠાં છે, હે દેવાનુપ્રિયે! તમે કલ્યાણરૂપ સ્વમો દીઠાં છે, એ જ પ્રમાણે તમે જોયેલાં સ્વમો શિવરૂપ છે, ધન્યરૂપ છે, મંગળ૫ છે, ભારે સોહામણાં છે, એ તમે જોયેલાં સ્વપ્રો આરોગ્ય કરનારાં, તુષ્ટિ કરનારાં, દીર્ધાયુષ્યનાં સૂચક અને કલ્યાણકારક છે. હે દેવાનુપ્રિયે! તમે મંગલ કરનારાં સ્વપ્ન દીઠાં છે. તિ જેમકે, તમે જોયેલાં સ્વપ્નાથી આપણને હે દેવાનુપ્રિયે! અર્થને લાભ થવો જોઈએ. હૈિ દેવાનુપ્રિયે ! ભેગનો લાભ થવો જોઈએ, પુત્રનો લાભ થવો જોઈએ એ જ રીતે સુખને લાભ અને રાજ્યને લાભ થ જોઈએ. ખરેખર એમ છે કે હે દેવાનુપ્રિયે! તમે નવ મહિના બરાબર પૂરો થયા પછી અને તે ઉપર સાઢાસાત રાતદિવસ વીત્યા પછી અમાસ કુલમાં ધ્વજ સમાન, અમારા કુલમાં દીવા એમાન એ જ પ્રમાણે કુલમાં પર્વત સમાન અચળ, કુલમાં મુગટ સમાન, કુલમાં તિલક સમાન, કુલની કીતિ કરનાર, કુલને બરાબર નિર્વાહ કરનાર, કુલમાં સૂરજ સમાન, કુલના આધારરૂપ, કુલની વૃદ્ધિ કરનાર, કુલને જશ વધારનાર, કુલને છાંચ આપનાર વૃક્ષ સમાન અને કુલની વિશેષ વૃદ્ધિ કરનાર, એત્રા પુત્રને જન્મ આપશે. વળી, તે જનમનાર પુત્ર હાથે પગે સુકુમાળ, શરીરે અને પાંચે ઇંદ્રિયથી પૂરો તથા જરાપણ ખડ વગરનો હશે. તથા એ, શરીરનાં તમામ ઉત્તમ લક્ષ
થી એટલે હાથપગની રેખાઓ વગેરેથી અને વ્યંજનથી એટલે તલ, મસ વગેરેથી યુક્ત હશે એના શરીરનું માન, વજન અને ઉંચાઈ એ પણ બધું બરાબર હશે તથા એ પુત્ર સવેગે સુજાત, સુંદર, ચંદ્રસમાન સૌમ્યકાંતિવાળે, કાંત, પ્રિય લાગે એ અને દર્શન કરવું ગમે એવો હશે અર્થાત્ હે દેવાનુપ્રિયે ! તમે ઉપર વર્ણવ્યા તેવા ઉત્તમ પુત્રને જનમ આપશો.
- ૫૪ વળી, તે પુત્ર જ્યારે પિતાનું બાળપણ પૂરું કરી ભણીગણી બરાબર ઘડાઈ તૈયાર થઈ યૌવન અવસ્થાએ પહોંચશે ત્યારે શુર થશે, વીર થશે, પરાક્રમી થશે, એની પાસે વિશાળ સેને તથા વાહને વિપુલ થશે, અને તમારે એ પુત્ર રાજ્યને ધણી એ રાજા થશે.
Page #391
--------------------------------------------------------------------------
________________
માટે હે રવાનુપ્રિયે ! તમે જે મહાવા દીધું છે તે બધાં ભારે ઉત્તમ છે એમ કહીને થાવત્ બે વાર પણ અને ત્રણ વાર પણ એમ કહીને તે સિદ્ધાર્થ રાજા, શિલા ક્ષત્રિયાણીની ભારે પ્રશસા કરે છે.
- પપ ત્યાર પછી તે ત્રિશલા ક્ષત્રિયાણી સિદ્ધાર્થ રાજા પાસેથી એ વાત સાંભળી–સમજી ભારે હરખાણી, સંતોષ પામી યાવત તેનું હૃદય પ્રyલ થઈ ગયું અને તે હાથની બન્ને હથેળીની દશે નખ ભેગા થાય એ રીતે મસ્તકમાં શિરસાવર્ત કરવા સાથે અંજલિ કરીને આ પ્રમાણે બોલી :
૫૬ હે સામી ! એ એ પ્રમાણે છે, તે સામી! એ તમે કહ્યું તે પ્રમાણે છે, હે સામી ! તમારું કહેણ સાચું છે, તે સામી! તારું વચન સંદેહ વિનાનું છે, તે સામી! હું એ તમારા કથનને વાણું છું, હે સામી! મેં તમારા એ શ્યનને તમારા સુખથી નીકળતાં જ સ્વીકારી લીધું છે, તે સામી! તમારું મને ગમતું એ કથન મેં ફરી ફરીને વછેલ છે, જેમ તમે સ્વપ્નના એ અર્થને અતક છે તેમ એ સાચા છે એમ કરીને ત્રિશલા ક્ષત્રિયાણી સ્વપ્નના અર્થને સારી રીતે સ્વીકારે છે. આ પ્રમાણે શવના અર્થને સારી રીતે
સ્વીકારીને સિદ્ધાર્થ રાજાની રજા લઈ તે વિવિધ પ્રકારનાં જડેલાં મણિ અને રત્નોની ભાતવાળા અભુત ભદ્રાસન ઉપરથી ઊભી થાય છે, ઊભી થઈને ધીમે ધીમે અચપલપણે, ઉતાવળ વગરની, વિલંબ કર્યા વગરની રાજહંસની જેવી ચાલથી ચાલતી એવી તે ત્રિશલા ક્ષત્રિયાણી જ્યાં પોતાનું બિછાનું છે ત્યાં આવી પહોંચે છે, ત્યાં આવી તે એમ કહેવા લાગી
પણ મને આવેલાં તે ઉત્તમ પ્રધાન મંગલપ મહાખે, બીજો પાપરવપ્ન આવી જવાને લીધે નિષ્ફળ ન બને માટે મારે જાગતું હેવું જોઈએ એય કરીને તે, દેવ અને ગુરુજનને લગતી પ્રશંસાપાત્ર મંગલરૂપ ધાર્મિક અને સરસ વાતે વડે પોતાનાં એ મહાસ્વપ્નની સાચવણ માટે જાગતી જાગતી રહેવા લાગી છે..
૫૮ ત્યાર બાદ સિદ્ધાર્થ ક્ષત્રિય પ્રભાતના સમયમાં પિતાના કૌટુંબિક પુરુષને સાદ દે છે, પોતાના કૌટુંબિક પુરુષને સાદ દઈ તે આ પ્રમાણે છેઃ હે દેવાનુપ્રિયે! આજે બહારની આપણુ બેઠકને સવિશેષ રીતે જલદી સજાવવાની છે એટલે કે તેમાં સુગંધી પાણી છાંટવાનું છે, બરાબર સાફ કરીને તેને લિંપવાની છે, ત્યાં ઉત્તમ સુગંધવાળાં પાંચ પ્રકારનાં પુપ વેચવાનો છે, કાળે અગર, દ્ગમ કિરું અને તુર્કી ધૂપ સળગાવી તે આખી બેઠકને મઘમઘતી કરવાની છે તથા એ જતા સુગંધને લીધે તેને સુંદર બનાવવાની છે, જ્યાં ત્યાં સુગંધવાળાં ઉત્તમ સૂણે છાંટી તેને સુગંધ સુગંધ કરી મૂકવાની છે જાણે કે એ, કોઈ સુગંધી વસ્તુની ગેટીગળી જ હોય એવી તેને સજવાની છે, આ બધું અટપટ કરે, કરાવો અને કરીને તથા કરાવીને ત્યાં એક મોટું સિંઘાસણું મંડાવો, સિંધાસણ મંડાવી તમે મેં જે જે કહ્યું છે તે બધું કરી નાખ્યું છે. એ રીતે મારી આ આજ્ઞા અને તરત જ પાછી વાળો..
Page #392
--------------------------------------------------------------------------
________________
* ૫૯ ત્યાર પછી, સિદ્ધાર્થ રાજાએ એ પ્રમાણે હુકમ કરેલા તે કૌટુંબિક પુરુષે સંછ રાજી થતા યાવત્ હદયમાં ઉલ્લાસ પામતા હાથ જોડીને ચાવત્ અંજલિ કરીને ‘સામી ! જેવી આપની આજ્ઞા એમ કરીને રાજાની આજ્ઞાને વિનયપૂર્વકના વચનથી સ્વીકારે છે, એ પ્રમાણે રાજાની આજ્ઞાને વિનયપૂર્વકના વચનથી સ્વીકારીને તેઓ સિદ્ધાર્થ ક્ષત્રિયની પાસેથી બહાર નીકળે છે, બહાર નીકળી જ્યાં બહારની બેઠક છે ત્યાં આવે છે, ત્યાં આવીને તરત જ એ બેઠકને સવિશેષપણે સજાવવા મડી પડે છે એટલે કે તે બેઠકમાં સુગંધી પાણીને છાંટવાથી માંડીને મોટું સિંઘાસણ મંડાવવા સુધીની તમામ સજાવટ કરી નાખે છે અને એ બધી સજાવટ પૂરી કરીને તે કૌટુંબિક પુરુષો જ્યાં સિદ્ધાર્થ ક્ષત્રિય છે ત્યાં આવે છે, ત્યાં આવીને દશે નખ ભેગા થાય એ રીતે બન્ને હથેળીઓને ભેળી કરી માથા ઉપર શિરસાવર્ત સાથેની અંજલિં કરી સિદ્ધાર્થ ક્ષત્રિયની તે આજ્ઞા પાછી આપે છે એટલે હે સામી! અમે જેમ તમે ફરમાવેલું તેમ બધું કરી આવ્યા છિયે એમ કહે છે.
" ૬૦ પછી, વળતે દિવસે સવારના પહોરમાં જ્યારે પોયણાં કમળપણે પાંદડીએ પાંદડીએ ખીલવા માંડ્યાં છે, હરણાંની આંખો કમળપણે ધીરે ધીરે ઉઘડવા લાગી છે, ઊજળું પ્રભાત થવા આવ્યું છે, વળી, રાતા અશોકની પ્રજાની પુંજ સમાન, કેસુડાંના રંગ જે, પિપટની ચાંચ જે અને ચણોઠીના અડધા લાલરંગ જેવો લાલચોળ તથા મોટાં મેટાં જળાશયોમાં ઉગેલાં કમળને ખિલવનાર ? હજાર કિરણવાળ તેજથી ઝળહળતો દિનકર, સૂર્ય ઊગી ગયા છે ત્યારે સિદ્ધાર્થ ક્ષત્રિય બિછાનામાંથી ઊભા થાય છે. .. "
- ૬૧ બિછાનામાંથી ઉભા થઈને પાવઠા ઉપરહિતરે છે, પાવઠા ઉપરથી ઊતરીને જ્યાં વ્યાયામશાળા છે ત્યાં આવે છે, ત્યાં આવીને વ્યાયામશાળામાં પ્રવેશ કરે છે, વ્યાયામશાળામાં પ્રવેશ કરીને અનેક પ્રકારના વ્યાયામ કરવા માટે શ્રમ કરે છે, શરીરને ચાળે છે, પરસ્પર એક બીજાના હાથ પગ વગેરે અંગોને મરડે છે, મલ્લયુદ્ધ કરે છે અને વિવિધ પ્રકારનાં આસન કરે છે, એ રીતે શ્રમ કરીને આખે શરીરે અને હાથ પગ ડોક છાતી વગેરે અંગે અંગે થાકી ગયેલા તે સિદ્ધાર્થ ક્ષત્રિયને આખે શરીરે અને શરીરના અવયવે અવયવે પ્રીતિ ઉપજાવનારાં, સુંઘવા જેવાં સુગંધથી મઘમઘતાં, જઠરને તેજ કરનારાં, બળ વધારનારાં, માક, માંસ વધારનારાં અને તમામ ઈદ્રિયોને તથા તમામ ગાત્રોને સુખમાં તરબેકી કરે તેવાં, સેવાર અને હજારવારે પકવેલાં એવાં શતપાક સહસંપાક વગેરે અનેક જાતનાં ઉત્તમ સુગંધવાળાં તેલ ચોપડામાં આવ્યાં, પછી તળાઈ ઉપર ચામડું પાથરીને તે ઉપર બેઠેલા સિદ્ધાર્થ ક્ષત્રિયને આખે શરીરે અને અવયવે અવયવે માલિશ કરવામાં નિપુણ, હાથે પગે સંપૂર્ણપણે કમળ તળિયાવાળા સુંવાળા, તેલ ચેપડવામાં, તેલની માલિશ કરવામાં, માલિશ કરેલું તેલ પરસેવા વાટે બહાર કાઢી નાખવામાં જે કાંઈ શરીરને ફાયદા છે તે તમામ ફાયદાના બરાબર જાણનારા, સમયના જાણ
૨, કોઈપણ કાર્યને વિના વિલંબે કરનારા, શરીરે પરા, કુશલ, બુદ્ધિવાળા અને થાકને જિતી ગયેલા એવા પુરુષોએ હાડકાંનાં સુખ માટે, માંસનાં સુખ માટે, ચામડીનાં સુખ
Page #393
--------------------------------------------------------------------------
________________
૨૫
માટે તથા મેરેમાં સુખ થાય એ માટે એ ચારે પ્રકારની સુખકર અંગસેવા થાય તે નિમિત્તે તેલ વગેરેની આલિશ કરી અને સિદ્ધાર્થ થિને તમામ થાક દૂર કરી નાખ્યો એટલે તે વ્યાયામશાળામાંથી બહાર નીકળે છે.
દર વ્યાયામશાળામાંથી બહાર નીકળીને તે જ્યાં સ્નાનાર છે ત્યાં આવે છે. ત્યાં આવીને સ્નાનઘરમાં પેસે છે, સ્નાનઘરમાં પેસીને મેતીથી ભરેલા અનેક જાળિયાને લીધે મનહર અને ભેંતળમાં વિવિધ મંણિ અને રત્ન જડેલાં છે એવા રમણીય સ્નાનમંડપની નીચે ગોઠવવામાં આવેલા વિવિધ મણિ અને રત્નોના જડતરને લીધે ભાતવાળા બનેલા અદભુત સ્નાનપીઠ ઉપર સુખે છેઠેલા સિદ્ધાર્થ ક્ષત્રિયને ફૂલના રસથી ભરેલાં એટલે અત્તર-ઝાખેલાં પાણી વડે, ચાલ પગેરે નાખીને સુગંધવાળાં બનાવેલાં પાણી વડે,
નાં પાણી વડે પવિત્ર તીર્થોમાંથી માલાં પાણી છે અને ચકખાં પાણી વડે કલ્યાણકારી ઉત્તમ રીતે સ્નાનવિધિ પ્રમાણે સ્નાન કરાવવામાં મુશળ અરુષોએ નવશાળ્યા તથા ત્યાં નાતી વખતે બહપ્રકારનાં ક્ષો વગેરેનાં સેંકડો કૌતુક તેના શરીર ઉપર કરવામાં આવ્યાં એ રીતે કલ્યાણકારી ઉત્તમ પ્રકારનો સ્નાનવિધિ પૂરો થતાં રૂંછડાંવાળા, સુંવાળા સુગંધિત રાતા અંગછા વડે તેના શરીરને લઈ નાખવામાં આવ્યું. પછી તેણે ચેકબું, કયાંય પણુ ફાટયા તુટયા વિનાનું ઘણું કિંમતી ઉત્તમ વસ્ત્ર એટલે ધોતિયું પહેર્યું, શરીર ઉપર સરસ સુગંધિત ગોશીર્ષ ચંદનને લેપ કર્યો, પવિત્ર માળા પહેરી તથા શરીર ઉપર કેસર મિશ્રિત સુગંધિત ચૂર્ણ છાંટયું, મણિથી જડેલાં નાનાં આભૂષણે પહેર્યા એટલે અઢાર સરવાળે હાર, નવ સરે અર્થહાર, ત્રણ સરવાણે ડોકિયું. લટકતું ઝૂમણું અને કેડમાં કંદોરે વગેરે પહેરીને એ સુશોભિત અન્યો, બીજ તેણે ડોકમાં આવનાર તમામ ઘરેણાં પહેર્યા, આંગળીમાં સુંદર વીંટીએ પહેરી, ફલે ભરાવીને વાળને સુશોભિત બનાવ્યા, ઉત્તમકડાં અને બાજુબંધ પહેરવાથી તેની અને ભુજાએ સજ્જડ થઈ ગઈ; એ રીતે તે, અધિકાને લીધે ભાવાળે બન્યો, કુંડળે પહેરવાથી મુખ ચમકવા લાગ્યું, મુગટ મૂકવાથી માથું દિપતું થયું, હૃદય હારથી કંકાયેલું હોઈ તે સવિશેષ દેખાવડું થયું, વીંટી પહેરવાથી પીળી લાગતી આંગળીઓ ચમકવા લાગી, આ બધું પહેર્યા પછી તેણે લાંબા લટકતા કપડાને ખેસ પિતાના અંગ ઉપર સરસ રીતે નાખ્યો અને છેક છેલ્લે તે સિદ્ધાર્થ ક્ષત્રિયે નિપુણ કારીગરે બનાવેલા વિવિધ મણિ સુવર્ણ અને રત્નથી જડેલાં વિમળ બહુમૂલાં, ચકચક્તાં બનાવેલાં, મજબૂત સાંધાવાળાં ઉત્તમ પ્રકારનાં ઘણું સુંદર વીરવલ પહેયા. વધારે વર્ણન શું કરવું? જાણે કે તે રાજા-સિદ્ધાર્થ ક્ષત્રિય સાક્ષાત્ કલ્પવૃક્ષ જ હોય એમ અલંકત અને વિભૂષિત બન્યું. આવા સિદ્ધાર્થ રાજાના માથા ઉપર છત્રધાએ કરંટના ફેલોની માળાઓ લટકાવેલું છત્ર ધર્યું અને સાથે જ તે ધોળાં ઉત્તમ ચામરોથી વીંજાવા લાગ્યો, તેને જોતાં જ લેકે “જય જય” એ મંગળનાદ કરવા લાગ્યા. એ રીતે સજ થયેલે, અનેક ગણનાયકે, દંડનાયકે, રાજાએ, ઈશ્વર-યુવરાજે, રાજાએ પ્રસન્ન થઈને જેમને પટ્ટો બંધાવેલા છે તે તલવરાજસ્થાનીય પુરુ, મડંબના માલિકે, કોટુંબિક,
Page #394
--------------------------------------------------------------------------
________________
મંત્રીઓ, મહામંત્રીઓ, ગણકે, દ્વારપાળો, અમાત્યે ચેટ, પીઠમકે મિત્ર જેવા સેવાકે, કર ભરનારા નગરના લોકો, વેબહારિઆ લોકો-વાણિયા, શ્રીદેવીના છાપવાળો સેનાને પટ્ટો માથા ઉપર પહેરનારા શેઠ લોકો, મોટા મોટા સાર્થવાહ લોકે, હતો અને સંધિ પાળેથી વીંટાયેલે જાણે કે ધોળા મહામેળમાંથી ચંદ્ર નીકળ્યું હોય તેમ તથા ગ્રહો, દીપતાં નક્ષત્ર અને તારાઓ વચ્ચે જેમ ચંદ્ર દીસતે લાગે તેમ તે તમામ લેકેની વચ્ચે દીસત લાગતે, ચંદ્રની પેઠે ગમી જાય એ દેખાવડે તે રેજો સ્નાનઘરમાંથી બહાર નીકળે.
૬૩ સ્નાનઘરમાંથી બહાર નીકળીને જ્યાં બહારની બેઠક છે ત્યાં તે આબે, ત્યાં આવીને સિંઘાસણ ઉપર પૂર્વદિશામાં મુખ રહે એ રીતે બેઠો, બેસીને પિતાથી ઉત્તરપૂર્વના દિશાભાગમાં એટલે ઈશાન ખૂણામાં તેણે ધળ કપડાંથી ઢંકાયેલાં તથા જેમની ઉપર સરસવ વેરીને માંગલિક ઉપચાર ફેરવામાં આવેલ છે એવાં આઠ ભદ્રાસને મંડાવ્યાં, એમ આઠ ભદ્રાસન મંડાવીને પછી વળી પિતાથી બહુ દૂર તેમ બહુ નજિક નહીં એમ વિવિધ મણિ અને રત્નોથી ભરેલ ભારે દેખાવડો મહામૂલે, ઉત્તમનગરમાં બનેલે અથવા ઉત્તમ વીંટણામાંથી બહાર નીકળેલો, પારદર્શક–આરપાર દેખાય એવા આછા કપડામાંથી નીપજાવેલ, સેંકડો ભાતવાળો, વિવિધ ચિત્રોવાળે એટલે વૃક બળદ ઘોડો પુરુષ મગર પક્ષી સાપ કિનર વિશેષ પ્રકારને મૃગ અષ્ટાપદ ચમરી ગાય હાથી વનલતા અને કમળવેલ વગેરેની ભાતવાળાં ચિત્રોવાળ એ બેઠકની અંદર એક પડદે તણાવે છે, એ પડદે તણાવીને પડદાની અંદર વિવિધ મણિ, અને રત્નથી જડેલું ભાતવાળું અદ્ભુત, તકિય અને સુંવાળી કેમળ ગાદીવાળું, ધોળો કપડાંથી ઢાંકેલું, ઘણું કમળ, શરીરને સુખકારી સ્પર્શવાળું ઉત્તમ પ્રકારનું એક ભદ્રાસન ત્રિશલા ત્રિયાણીને બેસવા માટે મંડાવે છે.
૬૪ એવું ભદ્રાસન મંડાવીને તે સિદ્ધાર્થ ક્ષત્રિય કૌટુંબિક પુરુષને બતાવે છે, કૌટુંબિક પુરુષને બોલાવીને તે આ પ્રમાણે બે હે દેવાનુપ્રિયે! તમે તરત જ જાઓ અને જેઓ અષ્ટાંગમહાનિમિત્તનાં શાસ્ત્રોના અર્થના પારગામી છે, વિવિધ શાસ્ત્રોમાં કુશળ છે તેવા સ્વમલક્ષણપાઠકને એટલે સ્વમોનું ફળ કહી શકે તેવા પંડિતોને બોલાવી લાવે.
- ૬૫ ત્યારપછી સિદ્ધાર્થ રાજાએ જેમને ઉપર કહ્યો એ પ્રમાણેને હુકમ ફરમાવેલ છે એવા તે કૌટુંબિક પુરુષો રાજી થયા અને તેમનું હૃદય પ્રફલિત થયું તથા તેઓ બે હાથ જોડીને રાજાની આજ્ઞાને વિનયનું વચન બોલીને સ્વીકારે છે, એ પ્રમાણે રાજાની આજ્ઞાને સ્વીકારીને તેઓ સિદ્ધાર્થ ક્ષત્રિયની પાસેથી નીકળ્યા, નીકળીને તેઓ કુંડગ્રામ નગરની વચ્ચોવચ્ચ થતા જ્યાં સ્વલક્ષણપાઠકેનાં ઘરો છે ત્યાં આવે છે, ત્યાં આવીને તેઓ સ્વપલક્ષણપાઠકોને બોલાવે છે.
૬૬ ત્યારપછી સિદ્ધાર્થ ક્ષત્રિયના કૌટુંબિક પુરુષોએ બોલાવેલા તે સવમલક્ષણપાઠકે હર્ષવાળા થયા, તેષવાળા થયા અને ચાવત્ રાજી રાજી થવાથી તેમનું હૃદય વેગવાળું
Page #395
--------------------------------------------------------------------------
________________
બન્યું. તે સ્વપ્રલક્ષણપાઠકે હાથા, બલિકર્મ કર્યું, તેમણે અનેક કૌતુકે એટલે ટીલાંટપકાં અને મંગલક-પ્રાયશ્ચિત્તો કર્યો. તે
પછી તેમણે ચાકમાં અને બહાર જવાનાં એટલે રાજસભા વગેરેમાં જવા સારુ પહેરવા જેવાં મંગલપ ઉત્તમ વસ્ત્રો પહે, વજનમાં ભારે નહીં પણ કિંમતમાં ભારેમોઘાં ઘરેણાં પહેરીને તેઓએ શરીરને શણગાર્યું અને માથા ઉપર ધેાળા સરસવ તથા ધરોને થકન માટે મૂકીને તે સ્વસલક્ષણપાઠકે પોતપોતાના ઘરમાંથી બહાર નીકળે છે.
૬૭ બહાર નીકળીને તેઓ ક્ષત્રિયકુંડગ્રામ નામના નગરની વચ્ચોવચ્ચ થતા જ્યાં સિદ્ધાર્થ રાજાના ઉત્તમ ભવનનું પ્રવેશદ્વાર છે ત્યાં આવે છે, ત્યાં આવીને તેઓ બધા ભેગા થાય છે, તેઓ બધા ભેગા થઈ ગયા પછી ત્યાં બહારની બેઠક છે અને જ્યાં સિદ્ધાર્થ ક્ષત્રિય છે ત્યાં તેઓ આવે છે, તેઓ ત્યાં આવીને પોતપોતાના બન્ને હાથ જોડી અંજલિ કરીને સિદ્ધાર્થ ક્ષત્રિયને “જય થાઓ વિજય થાઓ” એમ બોલીને વધાવે છે.
૬૮ ત્યારપછી સિદ્ધાર્થ રાજાએ તે સ્વપ્રલક્ષણપાઠકેને વંદન કર્યું, તેમનાં પૂજન સત્કાર અને સંમાન કર્યા પછી તેઓ તેમને માટે અગાઉથી ગઠવી રાખેલાં એક એક ભદ્રાસનમાં બેસી જાય છે.
( ૬૯ પછી સિદ્ધાર્થ ક્ષત્રિય ત્રિશલા ક્ષત્રિયાણીને પડદામાં બેસાડે છે, બેસાડીને હાથમાં કુલફન લઈને વિશેષ વિનય સાથે તે સ્વપલક્ષણપાઠકેને સિદ્ધાર્થ ક્ષત્રિયે આ પ્રમાણે કહ્યું
: હે દેવાનુપ્રિયો! ખરેખર એમ છે કે આજે ત્રિશલા ક્ષત્રિયાણી તેવા ઉત્તમ બિછાનામાં સૂતી જાગતી ઉંઘતી ઉંધતી પડેલી હતી તે વખતે આ આ પ્રકારનાં ઉદાર-મોટાં ચિદ મહાસ્વોને જોઈને તે જાગી ગઈ. તે જેમકે, હાથીવગેરેનાં સ્વમો હતાં. તે હે દેવાનુપ્રિયે ! એ ઉદાર ચોક મહાસવોનું હું માનું છું કે કઈ વિશેષ પ્રકારનું કલ્યાણકારી ફળ થવું જોઈએ.
૭૦ ત્યારપછી તે સ્વલક્ષણપાઠકે સિદ્ધાર્થ ક્ષત્રિય પાસેથી એ હકીકત સાંભળીને સમજીને રાજી રાજી થયા અને તેમનું હૃદય પણ પ્રફુલ બન્યું. તેઓએ એ સ્વોને પ્રથમ તો સાધારણપણે સમજી લીધાં, પછી તેઓ તેમના વિશે વિશેષ વિચાર કરવા લાગ્યા, એમ કરીને તેઓ પરસ્પર એક બીજા એ વિશે વાતચીત કરવા લાગ્યા-એક બીજાને મત પૂછવા જાણવા લાગ્યા. એમ કર્યા પછી તેઓ તે સ્વમોને અર્થ પામી ગયા, તે સ્વમોને અર્થ તેઓ એક બીજા પરસ્પર જાણી ગયા, એ વિશે એક બીજાએ પરસ્પર પૂછી લીધું, નિશ્ચય ઉપર આવી ગયા અને તે બધા એ સ્વમો વિશે
Page #396
--------------------------------------------------------------------------
________________
એક મત થઈ પાક નિષય ઉપર આવી ગયા. પછી તેઓ સિદ્ધાર્થ રાજાની સારી અસર શાસ્ત્રોનાં પ્રમાણભૂત વચને બોલતા બેલતા સિદ્ધાર્થ ક્ષત્રિયાને આ પ્રમાણે કહેવા લાગ્યા
૭૧ હે દેવાનુપ્રિય! ખરેખર એ છે કે અમારું મામલામાં બેંતાળીશ અમો કહેલાં છે, તથા ત્રીસ મોટાં અમો કહેલાં છે, એમ બધાં મળીને બહેતર વમો જણાવેલાં છે. તેમાંથી હે પ્રિયા : અરહંતની માતાએ મને થકવતીની માતાને જ્યારે અરહંત ગર્ભમાં આવેલા હોય છે અને ચકવવી. ગર્ણમાં આવેલા હોય છે ત્યારે એ ત્રીશ મટાં સ્વમોમાંથી આ ચિદ મેટાં સ્વપ્નને જોઈને જાગી જાય છે. તે જેમકે, પહેલો હાથી અને બીજે વૃષભ વગેરે. .
૭૨ વાસુદેવની માતાએ વળી જ્યારે વાસુદેવ ગર્ભમાં આવેલ હોય છે ત્યારે એ ચિદ મોટાં સ્વપ્નમાંથી ગમે તે સાત મોટાં સ્વપ્નને જોઈને જાગી જાય છે. .
- ૭૩ વળી, બળદેવની માતાઓ જ્યારે બળદેવ ગર્ભમાં આવેલ હેય છે ત્યારે એ ચોદ મટાં સ્થાનોમાંથી ગમે તે ચાર મોટાં સ્વપ્નને જોઈને જાગી જાય છે.
* : ૭૪ માંડલિક સજાની માતાએ વળી, જયારે માંડલિક રામ ગર્વમાં આવેલ હોય છે ત્યારે એ ચિદ મેટાં સ્વપ્નમાંથી ગમે તે એક મહાસ્વપ્નને જોઈને લાગી વાહય છે.
પે હે દેવાનુપ્રિય! ત્રિશલા ક્ષત્રિયાણીએ આ એ મહાન યેલાં છે તો દેવા પ્રિય ત્રિશલા શત્રિયાણીએ એ હાર વચ્ચે તેમાં છેહે દેવી! ત્રિશલા ક્ષત્રિયાણીએ યાવત્ મંગલકારક સ્વપ્ન જોયાં છે. તો જેમકે, હે અનુમિય! અર્થને લાભ થવાને, હે દેવાનુપ્રિય! ભેગને લાભ થવાને, હે દેવાનુપ્રિય! પુત્રને લાભ થવાને, હે દેવાનુપ્રિય! સુખને લાભ થવાને, હે દેવાનુપ્રિય! રાજ્યનો લાભ થવાને, હે દેવાનુપ્રિય! એમ ખબર છે કે ત્રિશલા ક્ષત્રિયાણી નવ માસ બરાબર પુરા થયા પછી અને તે ઉપર સાડાસાત દિવસ વીતી ગયા પછી તમારા કુલામાં વજ સમાન, કુલમાં દીવા સમાન, કુલમાં પર્વત સમાન, કુલમાં સુગટ સમાન, કુલમાં તિલક સમાન તથા કુલની કીતિ વધારનાર, કુલમાં સમૃદ્ધિ લાવનાર, કુલને જશ ફેલાવનાર, સુરતના આધાર સમાન, કુલમાં વૃક્ષ સમાન અને કુલની વિશેષ વૃદ્ધિ કરનાર એવા તથા હાથે પગે સુકુમાળ, પૂરેપૂરી પાંચ ઇદ્રિવાળા શરીરથી યુક્ત-જરા પણ ખોડખાંપણ વિનાના, લક્ષણ વ્યંજન અને ગુણેથી યુક્ત, માન વજન અને ઊંચાઈમાં પૂરેપૂરા, સર્વાંગસંદર, ચંદ્ર સમાન સૌમ્ય આકારવાળા, મનોહર, જોતાં જ ગમી જાય તેવા સુંદર રૂપવાળા પુત્રને જનમ આપશે.
. ૭૬ વળી, તે પત્ર પણ બાળપણ વિતાવ્યા પછી જ્યારે ભણીગણીને પરિપકવ જ્ઞાનવાળો થશે અને પવનને પામેલે હશે ત્યારે બે શર. વીર અને સરે જામી હશે,
Page #397
--------------------------------------------------------------------------
________________
*
ની અંગે વિગતવાર વાળાં એનો મને વાહન હશે અને તે, ચાર રાકના મની સુશોભિત એવા આ ભૂમંડળને ચકવર્તી રાજ્યપતિ રાજા થશે અથવા ગણકને નેતા, ધર્મને 'ચક્રવર્તીધર્મચક્ર પ્રવર્તાવનાર એવો જિન થશે. તે હે દેવાનુપ્રિય!ત્રિશલા ક્ષત્રિ- ; ચાણીએ ઉદ્ધાર સ્વ જોયેલાં છે ચાવત્ હે દેવાનુપ્રિય! એ સ્વ આરગ્ય કરનારાં, તુષ્ટિ કરાવે એવાં, દીર્ઘ આયુષ્યનાં સૂચ, કલ્યાણું અને મંગળ કરનારાં એવાં ત્રિશલા. ક્ષત્રિયાણીએ જોયેલાં છે.'
૭ ત્યાર પછી તે રિહાર્થ જ તે સમલક્ષણમાકકે પાસેથી સ્વપ્નને લગતી એ વાતને સાંકળીને સમજીને રાજી રાજી થઈ ગયે, ખુબ તુષ્ટિ પામ્ય અર્નેહને લીધે એનું હોય ધવા લા. તેણે પોતાના બન્ને હાથ જોડીને તે સ્વપ્નલક્ષણપાઠકોને આ પ્રમાણે શું ?
.. હે દેવાનુપ્રિય! જે તમે કહેલ છે એ એમ જ છે, તે પ્રકાર જ છે, ને એમાં થી વિહ્યા કરી છે કે શિ ! તમારું : ઇથત અમે છેલ્લું જ હતું, ' સ્વીકારેલું જ હતું, તારું એ કથન મને ગમે એવું જ થયું છે અને મેં એને બસ યાર એ રીતે કબુલ કરેલ છે, તે કેવાનુપ્રિયો! એ વાત સાચી છે જે તમેએ કહૈલી : છે. તેષ કરીને તે, એ સ્વપ્નને લગતી કહેલી બધી હકીકતને વિનય સાથે સારી રીતે નીકરે છે, એમ સ્વીકારીને તે સ્વનાથાપાનો તેણે ઘણે આદર સત્કાર કર્યો એટલે એમને વિઝા હાજન તા. ' .
પુછપ, સુગંધા ચૂર્ણ, વ, માળાઓ, ઘરેણાં વાર એવાને તેમને ભારે સત્કાર કર્યો, સંમાન કર્યું, એમ સત્કાર સમાન કરીને તેણે તેમને આખા દગી સુધી પહોંચે એવું ભારે પ્રીતિદાન આપ્યું, એવું જીદગી સુધી પહોંચે એવું ભારે પતિદાન આપીને તેણે તે સ્વખલક્ષણપાઠને માનભરી વિદાય આપી. : ",
* પછી તે સિવા ક્ષત્રિય પેજના વિાસણ ઉપરથી જ થામ છે; હિસી ઉમર ની ઉમે થઈને જ્યાં વિકલા ક્ષત્રિયા મઠામાં બેઠેલા છે ત્યાં આવે છે. ત્યાં. રાવીને તે શિલા નિયાણીને આ પ્રમાણે કહ્યું : '
૮૦ “હે દેવાનપ્રિયે!” એમ કહીને સ્વપ્નશાસ્ત્રમાં બતાળીશ સ્વપ્નો કહેલાં છે ? ત્યાંથી ભાંડીને “માંડલિક રાજા ગર્ભમાં આવેલ હોય ત્યારે તેની માતા એ ત્રીશ મહાસ્વપ્નમાં, ગમે તે એક મહાસ્વપ્ન જોઈને જાગી જાય છે ત્યાં સુંધીની જે બધી હકીકત એ વખલક્ષણપાઠોએ કહેલી હતી તે બધી ત્રિશલા ક્ષત્રિયાણીને કહી સંભળાવે છે. .
ટક વળી, યાનાિ તમે તે આ ચૌદ મહાસ્વપ્ન જચેલાં છે, તે . છે કારણ કે કાર માં થી માંડીને “તમે ત્રણ લોકો નાયક, ધર્મચક્રને
Page #398
--------------------------------------------------------------------------
________________
પ્રવર્તાવનાર એવા જિન થનાર પુત્રને જનમ આપશે” ત્યાં સુધીની તમામ હકીક્ત ત્રિશલા ક્ષત્રિયાણીને કહી બતાવે છે.
૮૨ ત્યાર પછી તે ત્રિશલા ક્ષત્રિયાણ સિદ્ધાર્થ રાજા પાસેથી એ વાતને સાંભળીને સમજીને ખુશખુશાલ થઈ ગઈ ભારે સંતોષ પામી અને રાજીરાજી થવાથી તેનું હૃદય ધડકવા લાગ્યું. પછી તે, પિતાના બન્ને હાથ જોડીને યાવત્ તે સ્વપ્નના અર્થને સારી રીતે સ્વીકારે છે.
૮૩ સ્વપ્નના અર્થને સારી રીતે સ્વીકારીને પછી સિદ્ધાર્થ રાજાની રજા મેળવી તેણી વિવિધ મણિ અને રત્નના જડતરને લીધે ભાતિગળ બનેલા અદ્દભુત ભદ્રાસન ઉપરથી ઉભી થાય છે, ઉભી થઈને ઉતાવળ વિના, ચપળતારહિતપણે, વેગ વગર, વિલંબ ન થાય એ રીતે રાજહંસ જેવી ગતિએ તેણી જ્યાં પોતાનું ભવન છે ત્યાં આવે છે, ત્યાં આવીને તેણીએ પોતાના ભવનમાં પ્રવેશ કર્યો.
૪ જ્યારથી માંડીને શ્રમણ ભગવાન મહાવીરને તે જ્ઞાતકુળમાં લાવવામાં આવ્યા છે. ત્યારથી શ્રમણને-કુબેરને તાબે રહેનારા તિર્યલોકમાં વસનારા ઘણા જુંભક દવા ઈંદ્રની આજ્ઞાને લીધે જે આ જુના પુરાણાં મહાનિધાને મળી આવે છે તે તમામને લાવી લાવીને સિદ્ધાર્થ રાજાના ભવનમાં ઠલવવા લાગ્યા. મળી આવતાં જુના પુરાણાં મહાનિશાનેની–મોટા મોટા ધનભંડારેની–હકીકત આ પ્રમાણે છેઃ એ ધનભંડારોને હાલ કે ધણીધોરી રહ્યો નથી, એ ધનભંડારોમાં હવે કઈ વધારો કરનાર રહ્યું નથી, એ ધનભંડાર જેમનાં છે તેમનાં ગોત્રનો પણ કઈ હવે હયાત રહ્યો જણાતો નથી તેમ તેમનાં ઘરો પણ પડી ખંડેર પાદર થઈ ગયા જેવાં છે, એ ધનભંડારોના સ્વામીઓને ઉછેદ જ થઈ ગયેલ છે, એ ધનભંડારોમાં હવે કઈ વધારો કરનારાને પણ ઉચ્છેદ જ થઈ ગયેલ છે અને એ ધનભંડારોના માલિકનાં ગાત્રોને પણ ઉચછેદ થઈ ગયો છે તથા તેમના ઘરોનું પણ નામનિશાન સુદ્ધાં રહ્યું જણાતું નથી એવા ધનભંડારે કયાંય ગામડાઓમાં, કયાંય અગમાં ખામાં, કયાંય નગરોમાં, કયાંય ખેડાઓમાં-ધૂળિયા ગઢવાળાં ગામમાં, કયાંય નગરની હારમાં ન શોભે એવાં ગામમાં, કયાંય જેમની આસપાસ ચારે બાજુ બે ગાઉમાં જ કઈ ગામ હોય છે એવા ગામડાઓમાં-મબેમાં, ક્યાંય જ્યાં જળમાર્ગ છે અને સ્થળમાર્ગ પણ છે એવા બંદરોમાં-દ્રોણમુખમાં, કયાંય એકલે જળમાર્ગ કે સ્થળમાર્ગ છે એવાં પાટમાં, કયાંય આશ્રમમાં એટલે તીર્થસ્થાનમાં કે તાપસના મઠમાં, કયાંય ખળાઓમાં અને ક્યાંય સંનિવેશમાં–મોટા મોટા પડાનાં સ્થાનમાં દટાયેલાં હોય છે. વળી, એ ધનભંડારો કયાંય સિંગડાના ઘાટના રસ્તાઓમાં દટાએલા જડે છે, કયાંય તરભેટાઓમાં, કયાંય ચાર રસ્તા ભેગા થાય એવા ચોકમાં, કયાંય ચારે બાજુ ખુલ્લી હોય એવાં ચતુર્મુખ સ્થળમાં એટલે દેવળનાં કે છત્રીઓનાં સ્થાનોમાં, મોલ મોટા ધોરી રસ્તાઓમાં, ઉજ્જડ ગામડાઓની જગ્યાઓમાં, ઉજજડ નગરોની જગ્યાઓમાં,
Page #399
--------------------------------------------------------------------------
________________
ગામની અને નગરની ખાળવાળી જગ્યામાં, હાટ-દુકાને-જયાં હોય તે જગ્યાએ, દેવળ, ચારાઓ, પાણી પીવાની પરબ અને બાગબગીચાઓની જગ્યાઓમાં, તથા ઉજાણી કરવાની જગ્યાઓમાં, વમાં, વનખંડમાં, મસાણમાં, સૂનાં ઘરોમાં, પર્વતની ગુફાઓમાં, શાંતિવમાં એટલે કે જ્યાં બેસીને શાંતિ કર્મ કરવામાં આવે છે તેવા સ્થળોમાં, પર્વતમાં કેરી કાઢેલાં લેણામાં, સભા ભરવાની જગ્યાઓમાં અને જ્યાં ખેડુતો રહે છે એવાં ઘરોવાળી જગ્યાએ દટાયેલાં હોય છે. તે તમામ ધનભંડારોને ચૂંભક દેવે તે તે જગ્યાએથી ખોળી કાઢી લાવીને સિદ્ધાર્થ રાજાના ભવનમાં ઠલવે છે—મૂકે છે.
૮૫ વળી, જે રાત્રે શ્રમણ ભગવાન મહાવીર જ્ઞાતકુળમાં લાવવામાં આવ્યા તે રાતથી આખું જ્ઞાનકુળ રૂપાથી વધવા માંડયું, સોનાથી વધવા માંડયું, ધનથી, ધાન્યથી, રાજ્યથી, રાષ્ટ્રથી, સેનાથી, વાહનથી, ભંડારોથી, કોઠારોથી, નગરથી, અંત:પુરથી, જનપદથી અને જશકીતિથી વધવા લાગ્યું તેમ જ વિપુલઅહળાં ધન-ગોકુળ વગેરે, કનક, રતન, મણિ, મોતી, દક્ષિણાવર્તશંખ, રાજપ-શિલા, પરવાળાં, શતાં રતન-માણેક એવાં ખરેખાં સાચુકલાં ધન વગેરે એ જ્ઞાતકુળમાં વધવા લાગ્યાં અને જ્ઞાતકુળમાં પરસ્પર પ્રીતિ આદર સત્કાર પણ ઘણે ઘણે ખુબ વધવા માંડ્યો.
૮૬ ત્યાર પછી શ્રમણ ભગવાન મહાવીરના માતાપિતાના મનમાં આ આ પ્રકારે વિચાર ચિતવન અભિલાષા મને ગત સંકલ્પ આવ્યો કે, જ્યારથી અમારે આ દીકરે કૂખમાં ગર્ભપણે આવેલ છે ત્યારથી અમે હિરણ્ય-ચાંદી–થી વિધિયે છિયે, સેનાથી વિધિ છિયે,એ જ રીતે ધનથી, ધાન્યથી, રાજ્યથી, રાષ્ટ્રથી, સેનાથી, વાહનોથી, ધનભંડારથી, કોઠારથી, પુરથી, અંતઃપુરથી, જનપદથી તથા શકીતિથી વધિયે છિયે તથા બહાળાં ધન, કનક, રતન, મણિ, મોતી, શંખે, શિલા, પરવાળાં અને માણેક વગેરે ખરેખરું સાચું ધન અમારે
ત્યાં વધવા માંડયું છે તથા અમારા આખા જ્ઞાતકુળમાં પરસ્પર એક બીજામાં પ્રીતિ ખુબ ખુબ વધી ગઈ છે અને એક બીજા તરફને આદર સત્કાર પણ ભારે વધવા લાગ્યો છે તેથી જ્યારે અમારો આ દીકરો જનમ લેશે ત્યારે અમે આ દીકરાનું એ બધી વૃદ્ધિને મળતું આવે એવું, એના ગુણેને અનુસરતું, એના ગુણેથી ઉપજાવેલું એવું નામ વર્ધમાન (વર્ધમાન એટલે વધતો વધત) કરીશું. - ૮૭ ત્યાર પછી શ્રમણ ભગવાન મહાવીર માતા તરફ પિતાની ભક્તિ બતાવવા . માટે એટલે ગર્ભમાં પિતે હલેચલે તો માતાને દુઃખ થાય એમ સમજી માતાને પોતાના હલનચલનથી દુઃખ ન થાય તે માટે નિશ્ચલ થઈ ગયા, જરા પણ હલતા બંધ થઈ ગયા, અકંપ બની ગયા, એમણે પોતાનાં અંગો અને ઉપાંગે સકેડી લીધાં અને એ રીતે એ, માતાની કૂખમાં પણ અત્યંત ગુપ્ત થઈને રહેવા લાગ્યા.
૮૮ ત્યાર પછી તે ત્રિશલા ક્ષત્રિયાણીના મનમાં આ આ પ્રકારનો વિચાર આવ્યા કે મારે તે ગર્ભ હરાઈ ગયે છે, મારે તે ગર્ભ મરી ગયો છે. મારે તે ગર્ભ સૂઈ ગયો
Page #400
--------------------------------------------------------------------------
________________
છે, અને મારે તે ગર્ભ ટાળી ગયો છે. કારણ કે મારે એ ગર્ભ પહેલાં હલતો હવે હવે હલતું નથી. એમ વિચારીને તે કલુષિત વિચારવાની ચિંતા ને શેકના દરિયામાં હળી ગઈ. હથેળી ઉપર મોઢું રાખીને આર્તધ્યાનને પામેલી તે ભૂમિ ઉપર નીચી નજર કરીને ચિંતા કરવા લાગી છે. અને તે સિદ્ધાર્થ રાજનું આખું ઘર પણ શેક છાએલું થઈ ગયું છે. એટલે કે જ્યાં પહેલાં મૃદંગ, વીણાઓ વગેરે વાદ્યો વાગતાં હતાં, લેકે સસ લેતા હતા, નાટકીયાએ નાટક કરતા હતા, બધે વાહ વાહ થઈ રહી હતી, ત્યાં હવે બધું સૂમસામ થઈ ગયું છે, અને એ આખું ઘર ઉદાસ થઈ ગયેલું રહે છે.
૮૯ ત્યાર પછી શ્રમણ ભગવાન મહાવીર માતાના મનમાં થયેલે આ આ પ્રકારનો વિચાર-ચિતવન-અભિલાષારૂપ મનોગત સંકલ્પ જાણીને પોતે પોતાના શરીરના એક ભાગથી કંપે છે.
૯૦ ત્યાર પછી તે ત્રિશલા ક્ષત્રિયાણી રાજી રાજી થઈ ગઈ, તુષ્ટ થઈ ગઈ અને રાજી થવાને લીધે એનું હૃદય ધડકવા લાગ્યું, એવી રાજી થયેલી તે આ પ્રમાણે બેલી ખરેખર મારે ગર્ભ હરાયે નથી, યાવત મારે ગભ ગજે પણ નથી, મારો ગર્ભ પહેલાં હલતે નહોતો તે હવે હલવા લાગ્યો છે. એમ કરીને તે ખુશ થયેલી અને સંતોષ પામેલી ત્રિશલા ક્ષત્રિયાણ એમ રહેવા લાગે છે.
૯૧ ત્યાર પછી શ્રમણ ભગવાન મહાવીર ગર્ભમાં રહેતાં રહેતાં જ આ જાતને અભિગ્રહ-નિયમ સ્વીકારે છે, કે જ્યાં સુધી માતા પિતા છાતાં હોય ત્યાં સુધી મારે ઝુંડ થઈને ઘરવાસ તજીને અનગારીપણાની રીટા લેવાનું પાપે નહિ.
૯૨ પછી તે ત્રિશલા ક્ષત્રિયાણી નહાઈ બલિકર્મ કર્યું, કેતુક અને મંગલ પ્રાયચિત્તો કર્યો. તમામ અલંકારોથી ભૂષિત થઈને તે ગર્ભનેં સાચવવા લાગી એટલે કે તેણીએ અતિશય ઠડાં, અતિશય ઊનાં, અતિશય તીખાં, અતિશય કડવાં, અતિશય તરાં, અતિશય ખાટાં, અતિશય ગળ્યાં, અતિશય ચીકણાં, અતિશય લુખાં, અતિશય ભીનાં, અતિશય સૂકાં ભેજન, વસ્ત્ર, ગંધ અને માળાઓ તજી દીધાં અને તને ચોગ્ય સુખ આપે એવાં ભજન, વસ્ત્ર, ગંધ અને માળા ધારણ કરતી તે રોગ વગરની, શોક વગરની, મોહ વગરની, ભય વગરની અને ત્રાસ વગરની બનીને રહેવા લાગી તથા તે ગર્ભ માટે જે કાંઈ હિતકર હોય તેને પણ પરિમિત રીતે પચ્ચપૂર્વક ગર્ભનું પિષણ થાય એ રીતે ઉપયોગ કરવા લાગી તથા ઉચિત સ્થળે બેસીને અને ઉચિત સમય જાણીને ગર્ભને પશે એવો આહાર લેતી તે દોષ વગરના કમળ એવાં બિછાનાં ને આસનો વડે એકાંતમાં સુખરૂપે મનને અનુકૂળ આવે એવી વિહારભૂમિમાં રહેવા લાગી. એને પ્રશસ્ત દેહદે થયા. તે દેહદે સંપૂર્ણ રીતે પૂરવામાં આવ્યા. એ દેહદાનું પૂરું સન્માન જળવવામાં આવ્યું, એ વહનું જરાપણ અપમાન થવા દેવામાં ન આવ્યું. એ રીતે તેનું પૂર્ણ
Page #401
--------------------------------------------------------------------------
________________
૩૩
વાંછિત સિદ્ધ થવાથી ટાઢા શમી ગયા છે. અને હવે ઢાઢુદ થતા અટકી ગયા છે એવી તે સુખે સુખે ટકા લઈને બેસે છે, સૂવે છે, ઉભી રહે છે, આસન ઉપર બેસે છે, પથારીમાં આળેાટે છે, એ રીતે તે, તે ગર્ભને સુખે સુખે ધારણ કરે છે.
૯૩ તે કાલે તે સમયે ગ્રીષ્મૠતુ ચાલતી હતી તેના જે તે પ્રથમ માસ એટલે ચૈત્ર માસ અને તે ચૈત્ર માસના બીજો પક્ષ એટલે ચૈત્ર માસના શુદ્ધ પક્ષ પ્રવર્તતા હતા, તે ચૈત્ર માસના શુદ્ધ પક્ષના તેરમા દિવસ એટલે ચૈત્ર શુ॰ દિ તેરશને દિવસે ખરાખર નવ મહિના તદ્ન પૂરા થયા હતા અને તે ઉપર સાડાસાત દિવસ વીતી ગયા હતા, ગ્રહે બધા ઉચ્ચ સ્થાનમાં આવેલા હતા, ચંદ્રના પ્રથમ યેાગ ચાલતા હતા, દિશાએ ખશ્રી સૌમ્ય, અંધકાર વિનાની અને વિશુદ્ધ હતી, શુકના બધાં જયવિજયનાં સૂચક હતાં, પવન જમણી તરફના અનુકૂળ અને ભેાંને અડીને ધીરે ધીરે વાતા હતા, મેદિની ખરાખર ધાન પાકી જવા ઉપર આવવાને લીધે નીપજેલી હતી, દેશના તમામ લેાકેા પ્રમેાદવાળા અની રમતગમતમાં ગુલતાન હતા તેવે સમયે લગભગ મધરાતના વખતે હસ્તાત્તરા નક્ષત્રના એટલે ઉત્તરાફાલ્ગુની નક્ષત્રના ચેાગ આવતાં ત્રિશલા ક્ષત્રિયાણીએ આરાગ્ય આરોગ્યપૂર્વક પુત્રને જનમ આપ્યા.
૯૪ જે રાતે શ્રમણ ભગવાન મહાવીર જનમ્યા તે રાત, ઘણા દેવા અને દેવીએ નીચે આવતા તથા ઉપર જતા હેાવાથી ભારે ઘાંઘાટવાળી અને કાલાહલવાની પણ હતી.
૫ જે રાતે શ્રમણ ભગવાન મહાવીર જનમ્યા તે રાતે કુબેરની આજ્ઞામાં રહેતા તિચ્છા લેાકમાં વસતા ઘણા ાલક દેવાએ સિદ્ધાર્થરાજાના ભવનમાં હિરણ્યના વરસાદ અને સુવર્ણના વરસાદ, રતનાના વરસાદ અને વજોના વરસાદ, વઓને વરસાદ અને ઘરેણાંને વરસાદ, પાંદડાંને વરસાદ અને ફૂલાને વરસાદ, કળાનેા વરસાદ અને ખીજેન્ત વરસાદ, માળાઓના વરસાદ અને સુગંધાનો વરસાદ, વિવિધ રંગોના વરસાદ અને સુગંધિત ચૂર્ણને વરસાદ વરસાવ્યેા, વસુધારા વરસાવી એટલે ધનના રેલમછેલ વરસાદ વરસાવ્યેા.
૯૬ ત્યાર પછી તે સિદ્ધાર્થ ક્ષત્રિય, ભવનપનિ વાનવ્યંતર જયાતિષિક અને વૈમાનિક દેવાએ તીર્થંકરના જન્માભિષેક મહિમા કર્યો પછી, સવારના પહેારમાં નગરના રખેવાળાને ખેલાવે છે, નગરના રખેવાળાને ખેલાવીને તે આ પ્રમાણે ખેલ્યા :
૯૭ તરત જ હે દેવાનુપ્રિયે!' કુંડપુર નગરની જેલને સાફ કરી નાખા એટલે તમામ બંદીવાનોને છેાડી મૂકી જેલને ખાલીખમ ચાકખી કરી નાખા, જેલને સાફ કર્યાં પછી તાલમાપને માપાં અને તાલાંને-વધારી દ્યો, તેાલમાપને વધાર્યાં પછી કુંડપુર નગરમાં અંદર અને બહાર પાણી છંટાવા, સાફ કરાવા અને લિપાવા-ઝુંપાવા, કુંડપુર નગરના સિંગાડાના ઘાટના રસ્તામામાં, તરભેટાઓમાં, ચારસ્તામાં ચારે બાજુ ખુલ્લાં દેવળામાં, ધારી
Page #402
--------------------------------------------------------------------------
________________
૨૪
માર્ગોમાં અને બીજા અવરજવરના રસ્તાઓમાં તમામ ઠેકાણે પાણી છંટા, ચોકખું કરાવે અને જ્યાં ત્યાં તમામ શેરીઓમાં તથા તમામ બજારોમાં પાણી છંટાવો, સાફસૂફ કરાવે, તે તમામ ઠેકાણે જોવા આવનારા લોકોને બેસવા માટે ઉપરાઉપર માંચડા બંધાવો, વિવિધ રંગથી સુશોભિત ધજા અને પતાકાઓ બંધાવે, આખા નગરને લિંપા, ધોળાવો અને સુશોભિત બનાવે, નગરનાં ઘરની ભીંત ઉપર ગોશીષ ચંદનના, સરસ રાતા ચંદનના તથા દર ચંદનના પાંચ આંગળી ઉઠેલી દેખાય એવા થાપા લગાડા, ઘરની અંદર ચોકમાં ચંદનના કલશ મુકા, બારણે બારણે ચંદનના ઘડા લટકાવેલાં સરસ તરણ બંધાવે,
જ્યાં ત્યાં શોભે એ રીતે જમીનને અડે એવી લાંબી લાંબી ગેળ માળાઓ લટકા, પાંચ રંગનાં સુંદર સુગંધી ફૂલેના ઢગલા કરાવ-ફૂલ વેરાવે, ફૂલોના ગુચ્છા મુકાવે, ઠેકઠેકાણે બળતા કાળો અગર ઉત્તમ કુંદરુ અને તુક ધૂપની સુગંધિત વાસથી આખા નગરને મઘમધતું કરી મેલો-ઉંચે ચડતી ધૂપની વાસથી નગર મહેકી રહે એવું કરે -સુગંધને લીધે ઉત્તમ ગંધવાળું કેમ જાણે ગંધની ગુટિકા હોય એવું મઘમઘતું બનાવે તથા ઠેકઠેકાણે નગરમાં નટે રમતા હોય, નાચનારા નાચ કરતા હોય, દેરડા ઉપર ખેલ કરનારા દેરડાના ખેલ બતાવતા હોય, મલે કુસ્તી કરતા હોય, મુષ્ટિથી કુસ્તી કરનારા મૂઠિથી કુસ્તી કરતા હોય, વિદુષકો લોકોને હસાવતા હોય, કદનારે પોતાની કૃદના ખેલા બતાવતા હોય, કથાપુરાણીઓ કથાઓ કરીને જનમનરંજન કરતા હોય, પાઠક લેકે સુભાષિત બોલતા હોય, રાસ લેનારાઓ રાસ લેતા હોય, ભવિષ્ય જેનારા ભવિષ્ય કહેતા હોય, મોટા વાંસડા ઉપર ખેલનારા વાંસના ખેલે કરતા હોય, કંખલોકે, હાથમાં ચિત્રના પાટિયાં રાખીને ચિત્ર બતાવતા હોય, તૂણી લકે તૂણ નામનું વાનું વગાડતા હોય, વીણા વગાડનારાઓ વીણા વગાડતા હોય, તાલ દઈને નાટક કરનારાઓ નાટક દેખાડતા હોય, એ રીતે જનમનના રંજન માટે નગરમાં ઠેકઠેકાણે ગોઠવણ કરો અને કરાવો. ઉપર કહેલી એવી તમામ ગોઠવણ કરીને એટલે કે નગરને સુભિત કરવાથી માંડીને લોકરંજન કરવા સુધીની તમામ ગોઠવણ કરો અને કરાવે, એવી ગોઠવણ કરીને ને કરાવીને હજારો યૂપ અને હજારે સાંબેલાઓને ઉંચા મૂકવો એટલે કે યુપથી ને સાંબેલાથી થતી હિંસાને અટકાવે અને એ હિંસાને અટકાવીને મારી આ આજ્ઞાને પાછી આપે એટલે કે મેં જે ઉપર કહ્યું છે તે બધું તમે કરી આવ્યા છે એમ તમે મારી પાસે આવીને જણાવો.
૯૮ ત્યાર પછી સિદ્ધાર્થ રાજાએ જેમને ઉપરને હુકમ ફરમાવ્યું છે એવા નગરગુપ્તિક એટલે નગરની સંભાળ લેનારાઓ રાજીરાજી થયા, સંતોષ પામ્યા અને યાવત્ ખુશ થવાને લીધે તેમના હૃદય પ્રફુલ્લ થયાં. તેઓ પોતાના બન્ને હાથ જોડીને સિદ્ધાર્થ રાજાના હુકમને વિનયપૂર્વક સ્વીકારીને તરત જ કુડપુર નગરમાં સૌથી પહેલું જેલને ખાલી કરવાનું કામ કરે છે. અને એ કામથી માંડીને છેક છેલ્લાં સાંબેલાં ઉંચા મકવાનાં કામ સુધીનાં સિદ્ધાર્થ રાજાએ ફરમાવેલાં બધાં કામ કરીને જ્યાં સિદ્ધાર્થ રાજા છે ત્યાં તે નગરગHિકે જાય છે. જઈને પિતાના અને હાથ જોડીને અને માથામાં
Page #403
--------------------------------------------------------------------------
________________
૫ અંજલી કરીને સિદ્ધાર્થ રાજાને એને એ હુકમ પાછો આપે છે. એટલે કે આપે કહેલું બધું અમે કરી આવ્યા છીએ એમ જણાવે છે.
- ૯૯ ત્યાર પછી તે સિદ્ધાર્થ રાજા જ્યાં અખાડો છે એટલે કે જાહેર ઉત્સવ કરવાની જગ્યા છે ત્યાં આવે છે. આવીને યાવત્ પિતાના તમામ અંતઃપુર સાથે તમામ પ્રકારનાં પુષ, ગંધ, વસ્ત્રો, માળાઓ અને અલંકારથી વિભૂષિત થઈને તમામ પ્રકારનાં વાજાઓ વગડાવીને મોટા વૈભવ સાથે, મોટી ઇતિ સાથે, મોટાં લશ્કર સાથે, ઘણાં વાહને સાથે, મોટા સમુદાય સાથે અને એક સાથે વાગતાં અનેક વાજાંઓના અવાજ સાથે એટલે કે શંખ, માટીનો ઢલ, ભેરી, ઝાલર, ખરમુખી, હુડૂક, હેલકું, મૃદંગ અને દુંદુભી વગેરે વાજાંઓના અવાજ સાથે દસ દિવસ સુધી પોતાની કુળમર્યાદા પ્રમાણે ઉત્સવ કરે છે. એ ઉત્સવ દરમ્યાન નગરમાં દાણ લેવાનું બંધ કરવામાં આવ્યું છે, કર લેવાને છોડી દેવામાં આવ્યો છે, જેને જે જોઈએ તે કિંમત વગર ગમે તે દુકાનેથી મેળવી શકે એવી વ્યવસ્થા કરવામાં આવી છે. ખરીદવા વેચવાનું બંધ કરવામાં આવ્યું છે. કોઈ પણ જગ્યાએ જતી કરનાર રાજપુરુષોને પ્રવેશ અટકાવી દેવામાં આવ્યું છે. રાજા તમામ લોકોનું દેવું ચૂકવી આપે છે તેથી. કેઈને દેવું કરવાની જરૂર ન રહે એવી વ્યવસ્થા કરવામાં આવી છે. એ ઉત્સવમાં અનેક અપરિમિત પદાર્થો ભેગા કરવામાં આવ્યા છે. એ એ ઉત્કૃષ્ટ ઉત્સવ ઉજવવામાં આવ્યો છે. તથા એ ઉત્સવ દરમ્યાન કેઈને બેઠો કે વધુ દંડ કરવામાં આવતો નથી. અને ત્યાં ત્યાં ઉત્તમ ગણિકાઓ અને નાટકયાએને નાચ ચાલુ કરવામાં આવ્યા છે તથા જ્યાં ત્યાં અને તમારા બોઠવવામાં આવ્યા છે . અને મૃદંગને નિરંતર વગાડવામાં આવે છે. એ ઉત્સવ દરમ્યાન માળાઓને તાજીકરમાયા વિનાની રાખવામાં આવી છે. અને નગરના તેમજ દેશના તમામ માણને પ્રમુદિત કરવામાં આવ્યા છે. અને તેઓ દશે દિવસ રમતગમતમાં સુલતાન રહે એવી વ્યવસ્થા કરવામાં આવી છે.
૧૦૦ ત્યાર પછી તે સિદ્ધાર્થ રાજા દશ ક્વિસને એ ઉત્સવ ચાલતો હતો તે દરમિયાન સેંકડો, હજારો અને લાખો યાગને–દેવપૂજાઓને, દાન-દાનને અને ભાગને દેતા અને દેવરાવતે તથા સેંકડો, હજારો અને લાખો લંભેને-વધામણુને સ્વીકારતો સ્વીકારાવ એ પ્રમાણે રહે છે.
૧૦૧ ત્યાર પછી શ્રમણ ભગવાન મહાવીરનાં માતાપિતા પહેલે દિવસે કુલપરંપરા . પ્રમાણે પુત્રજન્મ નિમિત્તે કરવામાં આવતું અનુષ્ઠાન કરે છે, ત્રીજે દિવસે ચંદ્ર અને સૂર્યનાં દર્શનને ખાસ ઉત્સવ કરે છે, છ દિવસે જાગરણને ઉત્સવ એટલે રાતિજગો કરે છે, અગ્યારમે દિવસ વીતી ગયા પછી અને સુવાવડનાં તમામ કાર્યો પૂરાં થયાં પછી જ્યારે બારમો દિવસ આવી પહોંચે છે ત્યારે ઘણા બહોળા પ્રમાણમાં ભેજન, પીણાં, વિવિધ ખાવાની અને વિવિધ સ્વાદ કરવાની ચીજો તૈયાર કરાવે છે, ભેજન વગેરેને તૈયાર કરા
Page #404
--------------------------------------------------------------------------
________________
૩૬
વીને પેાતાનાં મિત્રા, જ્ઞાતિજના, પેાતાનાં સ્વજના અને પેાતાની સાથે સંબંધ ધરાવનારા પરિવારાને તથા જ્ઞાતવંશના ક્ષત્રિયાને આમંત્રણા આપે છે-પુત્રજન્મસમારંભમાં આવવાનાં નાંતરાં મેકલે છે. એમ આમંત્રણા આપીને એ બધા આવી ગયા પછી એ સૌ ન્હાયા, એ બધાએ અલિકર્મ કર્યાં, ટીલાંટપકાં અને દોષને નિવારનારાં મંગળરૂપ પ્રાયશ્ચિત્તો કયાં, ચાકખાં અને ઉત્સવમાં જવા ચેાગ્ય મંગળમય વસ્ત્રોને ઉત્તમ રીતે પહેર્યાં અને ભેજનના સમય થતાં ભેાજનમંડપમાં તેઓ બધા આવી પહેાંચ્યા, ભેાજનમંડપમાં આવ્યા પછી તેઓ બધા ઉત્તમ સુખાસનમાં બેઠા અને પછી તે પેાતાનાં મિત્રા જ્ઞાતિજને પેાતાનાં સ્વજન અને પેાતાની સાથે સબંધ ધરાવનારા પરિવાર સાથે તથા સાતવંશના ક્ષત્રિયા સાથે તે મહેાળા ભેાજ, પીણાં, વિવિધ ખાવાની અને વિવિધ સ્વાદ કરવાની વાનીઓને આસ્વાદ લેતાં, વધારે સ્વાદ લેતાં, જમતાં અને એક બીજાને આપતાં રહે છે અર્થાત્ ભગવાનનાં માતાપિતા પેાતાનાં પુત્રજન્મના ઉત્સવ કરતાં આ પ્રકારના ભાજનસમારંભ કરતાં રહે છે.
૧૦૨ જમી લેાજન કરી પરવાર્યા પછી ભગવાનનાં માતાપિતા તે બધા સાથે બેઠકની જગ્યામાં આવે છે, ત્યાં આવીને તેએ ચેાકખા પાણી વડે કાગળા કરીને દાંત અને મુખને ચાકમાં કરે છે, એ પ્રમાણે પરમચિ થયેલા માતાપિતા ત્યાં આવેલા પેાતાના મિત્રે જ્ઞાતિજના પેાતાનાં સ્વજના તથા પેાતાની સાથે સંબંધ ધરાવનારા પરિવારાને અને જ્ઞાતવંશના ક્ષત્રિયાને મહેાળાં લેા વસ્ત્રો, ગંધા—સુગંધી અત્તરા, માળા અને આભૂષણા આપીને તે બધાંના સત્કાર કરે છે, તે બધાંનું સન્માન કરે છે. તે બધાંનાં સત્કાર અને સન્માન કરીને તે જ મિત્રા જ્ઞાતિજના પેાતાનાં સ્વજના અને પેાતાની સાથે સંબંધ ધરાવનારા પરિવારાની તથા જ્ઞાતવંશના ક્ષત્રિયાની આગળ ભગવાનનાં માતાપિતા આ પ્રમાણે મેલ્યાઃ
૧૦૩ પહેલાં પણ હૈ દેવાનુપ્રિયે! અમારે આ દીકરા જ્યારે ગર્ભમાં આવ્યે ત્યારે અમને આ આ પ્રકારના વિચાર ચિંતન યાવત્ મનાગત પેદા થયા હતા કે જ્યારથી માંડીને અમારે આ દીકરા કૂખમાં ગર્ભપણે આવેલ છે ત્યારથી માંડીને અમે હિરણ્યવડે વીએ છીએ, સુવર્ણવડે ધનવડે યાવત્ સાવટાવડે તથા પ્રીતિ અને સત્કારવડે ઘણાઘણા વધવા માંડયા છીએ અને સામંતરાજાએ અમારે વશ થયેલા છે. તેથી કરીને જ્યારે અમારે આ દીકરા જનમ લેશે ત્યારે અમે એ દીકરાનું એને અનુસરતું એના ગુણને શેાલે એવું ગુણનિષ્પન્ન યથાર્થ નામ વર્ધમાન’ એવું પાડશું તેા હવે આ કુમાર વર્ધમાન’ નામે થાઓ એટલે આ કુમારનું નામ અમે ‘વર્ધમાન’ એવું પ્રસિદ્ધ કરીએ છીએ.
૧૦૪ શ્રમણ ભગવાન મહાવીર કાશ્યપ ગોત્રના હતા. તેમનાં ત્રણ નામે આ પ્રમાણે કહેવામાં આવે છેઃ તે જેમકે—તેમનું માતાપિતાએ પાડેલું પહેલું નામ વર્ધમાન, સ્વાભાવિક સ્મરણ શક્તિને લીધે તેમનું બીજું નામ શ્રમણ એટલે સહેજ સ્ફુરણ શક્તિને
Page #405
--------------------------------------------------------------------------
________________
૩૭
લીધે તેઓએ તપ વગેરે કરીને સાધનાના પરિશ્રમ કરેલ છે એથી તેમનું બીજું નામ શ્રમણ અને કોઇ આકસ્મિક ભય ઊભા થતાં કે ભયાનક દૂર સિંહ વગેરે જંગલી જનાવરાના ભય આવતાં એ તદ્દન અચલ રહેનારા છે—જરાપણ પેાતાના સંકલ્પથી ડગતા નથી એવા અકંપ છે, ગમે તેવા પરીષહે એટલે ભૂખ તરશ વગેરેનાં સંકટ આવતાં તથા ઉપસર્ગો એટલે ખીજાએ તરફથી ગમે તેવાં શારીરિક સંકટો આવતાં લેશ પણ ચલિત થતા નથી, એ પરીષહાને અને ઉપસર્ગાને ક્ષમાવડે શાંતચિત્તે ખરાખર સહન કરવામાં સમર્થ છે, ભિક્ષુઓની પ્રતિમાઓના પાળનારા છે, ધીમાન છે, શે!ક અને હર્ષ આવતાં તે બન્નેને સમભાવે સહન કરનારા છે તે તે સદ્ગુણેાના ભાજન છે અને ભારે શક્તિ ધરાવનારા છે માટે દેવાએ તેમનું ત્રીજું નામ શ્રમણ ભગવાન મહાવીર કર્યું છે.
૧૦૫ શ્રમણ ભગવાન મહાવીરના પિતા કાશ્યપ ગેાત્રના હતા, તેમનાં ત્રણ નામેા આ પ્રમાણે કહેવામાં આવે છે: તે જેમકે, સિદ્ધાર્થ, સેöસ-શ્રેયાંસ અને જસઁસ-યશસ્વી.
૧૦૬ શ્રમણ ભગવાન મહાવીરની માતા વાસિષ્ઠ ગાત્રનાં હતાં, તેમનાં ત્રણ નામેા આ પ્રમાણે કહેવામાં આવે છેઃ તે જેમકે, ત્રિશલા અથવા વિદેહદિના અથવા પ્રિયકારિણી.
૧૦૭ શ્રમણ ભગવાન મહાવીરના પિતૃભ્ય એટલે કાકા સુપાસ નામે હતા, મેટા ભાઈનું નામ નંદિવર્ધન હતું, મહેનનું નામ સુહંસા હતું અને તેમનાં પત્નીનુ નામ યશેાદા હતું અને એમનું ગેાત્ર કાહિત્ય હતું.
૧૦૮ શ્રમણુ ભગવાન મહાવીરનાં દીકરી કાશ્યપ ગાત્રનાં હતાં, તેમનાં બે નામ આ પ્રમાણે કહેવામાં આવે છે; તે જેમકે, અણ્ણાજા અથવા પ્રિયદર્શના..
૧૦૯ શ્રમણ ભગવાન મહાવીરનાં દૌહિત્રી‘દીકરીનાં દીકરી કાશ્યપગેાત્રનાં હતાં. તેમનાં બે નામ આ પ્રમાણે કહેવામાં આવે છેઃ તે જેમકે; શેષવતી અથવા જસ્સવતી
યશસ્વતી.
૧૧૦ શ્રમણ ભગવાન મહાવીર દક્ષ હતા, એમની પ્રતિજ્ઞા દક્ષ-ડહાપણ ભરેલીહતી, એ પેાતે ભારે રૂપાળા હતા, સર્વગુણસંપન્ન હતા, અને ભદ્ર તથા વિનયવાળા હતા પ્રખ્યાત હતા અથવા સાતવંશના હતા, જ્ઞાતવંશના પુત્ર હુંતા અથવા જ્ઞાતવંશના રાજા સિદ્ધાર્થના પુત્ર હતા, જ્ઞાતવંશના કુળમાં ચંદ્રસમાન હતા, વિદેહ હતા એટલે એમના ક્રૂડ ખીજાઓના દેહ કરતાં ખાંધામાં વિશેષ પ્રકારના જુદા બાંધાવાળા હતા, વિદેહિન્ન એટલે વિદેહદિના—ત્રિશલા માતા-ના તનય હતા, વિદેહજચ્ચ એટલે ત્રિશલા માતાના શરીરથી જન્મેલા હતા, વિદેહસૂમાલ હતા એટલે ગૃહસ્થાવાસમાં ભારે સુકામળ હતા અને ત્રીશ વરસ સુધી ગૃહંસ્થાવાસ કરીને પેાતાનાં માતાપિતા દેવગત થયાં ત્યાર પછી પોતાનાં વડિલ મેટા પુરૂષોની અનુજ્ઞા મેળવીને પેાતાની પ્રતિજ્ઞા. પૂરી થતાં છતાં ફરી પણ લેાકાંતિક જીતકલ્પી દેવાએ તે પ્રકારની ઈષ્ટ, મનેાહર, સાંભળવી પ્રિય લાગે એવી, મનને ગમતી,
*
Page #406
--------------------------------------------------------------------------
________________
૩૮
મનને ખુશ કરનારી, ઉદાર, કલ્યાણરૂપ, શિવરૂપ, ધન્યરૂપ, મંગળપ, પરિમિત, મધુર અને શોભાવાળી તથા હૃદયંગમ, હદયને આલ્હાદ ઉપજાવનારી, ખાંભીર અને પુનરુક્તિ વગરની વાણીવડે ભગવાનને નિરંતર અભિનંદન આપ્યાં અને તેમની–ભગવાનની–ખુબ સ્તુતિ કરી, એ રીતે અભિનંદન આપતા તથા તેમની ખુબ સ્તુતિ કરતા તે દે આ પ્રમાણે બોલ્યાઃ હે નંદ! તારો જય થાઓ જય થાઓ, હે ભદ્ર! તારે જય થાઓ. જય થાઓ, તારું ભદ્ર થાઓ, કે ઉત્તમોત્તમ ક્ષત્રિય-હે ક્ષત્રિયનરપુંગવ! તારે જય થાઓ જય થાઓ, હે ભગવંત લેકનાથ! તું બોધ પામ, આખા જગતમાં તમામ જીવોને હિત સુખ અને નિઃશ્રેયસ કરનારું તું ધર્મતીર્થ-ધર્મચક્ર પ્રવર્તાવ, એ ધર્મચક્ર આખા જગતમાં તમામ જીને હિત સુખ અને નિશ્રેયસ કરનારું થશે એમ કહીને તે દેવે ‘જય જય’ એ નાદ કરે છે.
૧૧૧ શ્રમણ ભગવાન મહાવીરને પહેલાં પણ એટલે માનવી ગૃહસ્થ ધર્મમાં આવતાં -વિવાહિત જીવનથી–પહેલાં પણ ઉત્તમ, આગિક, નાશ ન પામે એવું જ્ઞાનદર્શન હતું, તેથી શ્રમણ ભગવાન મહાવીર તે પોતાના ઉત્તમ આગિક જ્ઞાનદર્શન દ્વારા પિતાને નિષ્કમણુકાળ એટલે પ્રવજ્યાસમય આવી પહોંચ્યો છે એમ જુએ છે, એ રીતે જોયા જાણ્યા પછી હિરણ્યને તજી દઈને, સુવર્ણને તજી દઈને, ધનને તજી દઇને, રાજાને તજી દઈને, રાષ્ટ્રને તજી દઈને, એ જ પ્રમાણે સેનાને, વાહનને, ધનભંડારને, કે ઠારને તજી દઈને, પુરને તજી દઈને, અન્તઃપુરને તજી દઈને, જનપદને તજી દઈને, બહેળાં ધન કનક ૨તન મણિ મોતી શંખ રાજપટ્ટ કે રાજાવર્ત પરવાળાં માણેક વગેરે સત્ત્વવાળું સારવાળું એ તમામ દ્રવ્ય વિશેષ પ્રકારે તજી દઈને, મિતે નિમેલા દેના દ્વારા એ તમામ ધનને ખુલ્લું કરીને તે તમામને દાનરૂપે દેવાને વિચાર કરીને અને પોતાના ગોત્રના લેકમાં એ તમામ ધન ધાન્ય હિરણ્ય રતન વગેરેને વહેંચી આપીને હેમંત ઋતુને જે તે પહેલે માસ અને પહેલે પક્ષ એટલે માગશરને ૧૦ દિવ પક્ષ આવતાં તથા તે માગશર મહિનાની ૧૦ દિ દશમને દિવસ આવતાં જ્યારે છાયા પૂર્વદિશા તરફ ઢળતી હતી અને બરાબર પ્રમાણ પ્રમાણે ન ઓછી કે ન વધુ એવી પોષી થવા આવી હતી તેને સમયે સુવ્રતનામને દિવસે વિજય નામના મુહૂર્તે ભગવાન ચંદ્રપ્રભા નામની પાલખીમાં બેઠા અને તેમની પાછળ પાછળ દેવ માનવ અને અસુરનાં મોટાં ટેળાં મારગમાં ચાલતાં હતાં તથા આગળ કેટલાક શંખ વગાડનારા હતા, કેટલાક ચક્રધારી હતા, કેટલાક હળધારી હતા એટલે ગળામાં સોનાનું હળ લટકતું રાખનારા ખાસ પ્રકારના ભાટેલોકે હતા, કેટલાક મુખમંગળિયા-મુખે મીઠું બેલનારા-હતા, વર્ધમાનક એટલે પિતાના ખભા ઉપર બીજાઓને બેસાડેલા છે એવા પણ કેટલાક હતા, કેટલાક ચારણે હતા, અને કેટલાક ઘંટ વગાડનારા ઘાંટિક હતા. એ બધા લોકોથી વીંટળાયેલા ભગવાનને પાલખીમાં બેઠેલા જોઈને ભગવાનના કુલમહત્તરે તે તે ઈષ્ટ પ્રકારની મનોહર સાંભળવી ગમે તેવી મનગમતી મનને પ્રસાદ પમાડે તેવી ઉદાર કલ્યાણ૫ શિવર૧૫ ધન્ય મંગળમય
Page #407
--------------------------------------------------------------------------
________________
૩૯ પરિમિત મધુર અને સહામણી વાણી દ્વારા ભગવાનનું અભિનંદન કરતા, ભગવાનની સ્તુતિ કરતા આ પ્રમાણે કહેવા લાગ્યાઃ
૧૧૨ હે નંદ ! તારો જય જય થાઓ, હે ભદ્ર! તારો જય જય થાઓ; તારું ભદ્ર થાઓ, નિર્દોષ એવાં જ્ઞાન દર્શન અને ચારિત્ર દ્વારા તું નહીં જિતાયેલી ઇન્દ્રિયોને જિતી લેજે, જિતાયેલા શ્રમણ ધર્મને પાળજે, વિદ્ગોને જિતી લઈને હે દેવી! તું તારા સાધ્યની સિદ્ધિમાં સદા રહેજે, તપદ્વારા તું સગ અને દ્વેષ નામના મલેને હણી નાખજે, ધર્યને મજબુત કચ્છ બાંધીને ઉત્તમ શુકલધ્યાન વડે આઠ કર્મશત્રુઓને મસળી નાખજે, અપ્રમત્ત બનીને હે વીર! તું ત્રણલેકના રંગમંડપમાં વિજય પતાકાને વરજે-મેળવજે, તિમિર વગરનું ઉત્તમ કેવલ વરજ્ઞાન પામજે, જિનવરે ઉપદેશેલા સરળ માર્ગને અનુસરીને તું પરમપદપ મોક્ષને મેળવજે, પરીષહેની સેનાને હણીને તે ઉત્તમ ક્ષત્રિય !-ક્ષત્રિયનરપુંગવ! તું જય જય-જે જેકાર મેળવ. બહુ દિવસો સુધી, બહુ પક્ષો સુધી, બહુ મહિનાઓ સુધી, બહુ ઋતુઓ સુધી, બહુ અયને સુધી અને બહુ વર્ષો સુધી પરીષહો અને ઉપસર્ગોથી નિર્ભય બનીને ભયંકર અને ભારે બીહામણા પ્રસંગોમાં ક્ષમાપ્રધાન થઈને તું વિચર અને તારા ધર્મમાં એટલે તારી સાધનામાં વિશ્વ ન થાઓ; એમ કહીને તે લેકે ભગવાન મહાવીર જય જય નાદ ગજવે છે.
( ૧૧૩ ત્યાર પછી શ્રમણ ભગવાન મહાવીર હજારો નેત્રો વડે જેવાતા વાતા. હજારો મુખવડે પ્રશંસાતા પ્રશંસાતા, હજારે હૃદયેવડે અભિનંદન પામતા પામતા, ભગવાનને જોઈને લેકે એવા મનેરો કરવા લાગ્યા કે અમે આમના સેવક થઈને રહિયે તો સારું. એ રીતે હજાર જાતના મારથ વડે વિશેષ ઈચ્છાતા ઈચ્છાતા, ભગવાનનાં કાંતિ અને રૂપગુણને જોઈને સ્ત્રીઓ “આ અમારે ભરતાર હોય તે કેવું સારું’ એ રીતે તેમની સામે વારંવાર જોઈ ને મનમાં પ્રાર્થના કરવા લાગી અર્થાત્ કાંતિ અને રૂપગુણને લીધે ભગવાન એ રીતે પ્રાર્થના પ્રાર્થતા અને હજારે આંગળીઓ વડે ભગવાન દેખાડાતા દેખાડાતા તથા પિતાના જમણા હાથ વડે ઘણાં હજાર નરનારીઓના હજારે પ્રણામોને ઝીલતા ઝીલતા ભગવાન એ રીતે હજારો ઘરની હારની હાર વટાવતા વટાવતા વીણા, હાથના રાસડા, વાજાઓ, અને ગીતના ગાવા બજાવાના મધુર સુંદર જય જય નાદ સાથેના અવાજ સાથે એ રીતે મંજુ મંજુ જય જય નાદને ઘોષ સાંભળીને ભગવાન બરાબર સાવધાન બનતા બનતા પિતાની છત્ર ચામર વગેરેના તમામ વૈભવ સાથે તમામ ઘરેણાં-અંગે અંગે પહેરેલાં તમામ ઘરેણાઓની કાંતિ સાથે તમામ સેના સામે હાથી ઘોડા ઊંટ ખચ્ચર પાલખી ગ્યાના વગેરે તમામ વાહન સાથે, તમામ જન સમુદાય સાથે, તમામ આદર સાથે-તમામ ઔચિત્ય સાથે, પિતાની તમામ સંપત્તિ સાથે, તમામ શોભા સાથે, તમામ પ્રકારની ઉત્કંઠા સાથે, તમામ પ્રજા એટલે વાણિયા હરિજન ગરાસિયા બ્રાહ્મણ વગેરે અઢારે વર્ષો સાથે, તમામ નાટકે સાથે, તમામ તાલ કરનારા સાથે, બધા અંત:પુર સાથે, ફૂલ વસ્ત્ર ગંધ માળા અને અલં
Page #408
--------------------------------------------------------------------------
________________
કારની તમામ પ્રકારની શોભા સાથે તમામ વાજાંઓના અવાજના પડઘા સાથે એ રીતે મોટી અદ્ધિ મોટી તિ, મોટી સેના, મોટા વાહને, મોટો સમુદાય અને એક સાથે વાગતાં વાજાઓનાં નાદ સાથે એટલે શિખ માટીને ઢેલ લાકડાને ઢેલ ભેરિ ઝાલર ખરમુખી હકક દુંદુભિ વગેરે વાજાંઓના નાદ સાથે ભગવાન કુડપુર નગરની વચ્ચોવચ્ચ થઈને નીકળે છે, નીકળીને જ્યાં જ્ઞાતખંડ વન નામનું ઉદ્યાન છે, તેમાં જ્યાં આસોપાલવનું ઉત્તમ વૃક્ષ છે ત્યાં આવે છે.
૧૧૪ ત્યાં આવીને આસોપાલવના ઉત્તમ ઝાડની નીચે પિતાની પાલખીને ઉભી - રાખે છે, એ ઝાડ નીચે પાલખીને ઉભી રાખીને પાલખી ઉપરથી પિતે નીચે ઊતરે છે, પાલખી ઉપરથી નીચે ઊતરીને પોતાની મેળે જ હાર વગેરે આભરણે ફૂલની માળાઓ અને વીંટીવેઢ વગેરે અલંકારેને ઉતારી નાખે છે, એ બધાં આભરણ માળાઓ અને અલકારેને ઉતારી નાખીને પોતાને હાથે જ પાંચ મુષ્ટિ લેચ કરે છે એટલે ચાર મૂઠિવડે માથાના અને એક મૂઠિવડે દાઢીના વાળને ખેંચી કાઢે છે એ રીતે વાળનો લેચ કરીને પાણી વિનાના છટ ભક્ત-બે ઉપવાસ-સાથે એટલે છ ટંક સુધી ખાનપાન તજી દઈને અર્થાત્ એ રીતે બે ઉપવાસ કરેલા ભગવાન હસ્તત્તરા નક્ષત્રને અર્થાત્ ઉત્તરાફાગુની નક્ષત્રને વેગ આવતાં એક દેવદુષ્ય લઈને પોતે એકલા જ કેઈ બીજું સાથે નહીં એ રીતે કંડ થઈને , અગારવાસ તજી દઈને અનગારિક પ્રત્રજ્યાને સ્વીકારે છે.
૧૧૫ શ્રમણ ભગવાન મહાવીર એક વરસ ઉપરાંત એક મહિના સુધી યાવત ચીવરધારી એટલે કપડું ધારણ કરનારા હતા અને ત્યાર પછી અચેલ એટલે કપડા વગરના થયા તથા કરપાત્રી થયા.
૧૧૬ શ્રમણ ભગવાન મહાવીર દીક્ષા સ્વીકાર્યા પછી બાર વરસ કરતાં વધારે સમય સુધીના સાધનાના ગાળામાં શરીર તરફ તદ્દન ઉદાસીન રહ્યા એટલે એ ગાળામાં તેમણે શરીરની માવજત તરફ લેશ પણ લક્ષ્ય ન કર્યું અને શરીરને તજી દીધું હોય એ રીતે શરીર તરફ વટ્ય-સાધનાના ગાળામાં જે જે ઉપસર્ગો આવતા રહે છે જેવાકે, દિવ્ય ઉપસર્ગો માનવીકૃત ઉપસર્ગો અને તિર્યંચ નિકે, તરફથી એટલે કુર ભયાનક પશુપક્ષીઓ તરફથી આવતા ઉપસર્ગો, અનુ ફળ ઉપસર્ગો વા પ્રતિકૂળ ઉપસર્ગો જે એવા કેઈ ઉપસર્ગો ઉત્પન્ન થયા તે બધાને સારી રીતે નિર્ભયપણે સહન કરે છે, લેશ પણ રોષ આપ્યા વિના ખમી રહે છે, અદીન ભાવે-કેઈની પણ ઓશિયાળની લેશ પણ અપેક્ષા રાખ્યા વિના તેજસ્વિપણે સહન કરે છે અને અડગપણે મનને નિશ્ચય રાખીને સહન કરે છે.
૧૧૭ ત્યાર પછી શ્રમણ ભગવાન મહાવીર અનગાર થયા, ઈર્યાસમિતિ ભાષાસમિતિ એષણાસમિતિ આદાનભાંડમાત્રનિક્ષેપગ્રસમિતિ અને પારિષ્ઠાપનિકાસમિતિ એટલે પોતાના મલ મૂત્ર થ્રેક બડખા લીંટ અને બીજે દેહમલ એ બધાંને નિર્જીવ શુદ્ધ સ્થળે પરડવવા
Page #409
--------------------------------------------------------------------------
________________
૪૧
માટે રાખવામાં આવતી કાળજી. એ રીતે પાંચ સમિતિને ધારણ કરતા ભગવાન મનને બરાબર સારી રીતે પ્રવર્તાવનારા, વચનને બરાબર સારી રીતે પ્રવર્તાવના અને શરીરને બરાબર સારી રીતે પ્રવર્તાવના થયા, મનગુપ્તિ વચનગુપ્તિ તથા કોયગુપ્તિને સાચવનારા થયા. એ રીતે સિવાળા અને જિતેંદ્રિય ભગવાન સર્વથા નિર્દોષપણે બ્રહ્મચર્યવિહારે વિચરનારા થયા, ક્રોધ વિનાના, અભિમાન વિનાને, છળકપટ વગરના અને લોભરહિત ભગવાન શાંત બન્યા, ઉપશાંત થયા, તેમના સર્વ સંતાપ દૂર થયા, તેઓ આસવ વગરના, મમતા રહિત, પાસે કશે પણ પરિગ્રહ નહીં રાખનારા અકિંચન થયા, હવે તો એમની પાસે ગાંઠવાળીને સાચવવા જેવી એક પણ ચીજ રહી નથી એવા એ અંતરથી અને બહારથી છિન્નગ્રંથ થયા, જેમ કાંસાના વાસણમાં પાણી ચોંટતું નથી. તેમ તેમનામાં કઈ મળ
ટતે નથી એવા એ નિલેષ થયા, જેમ શંખની ઉપર કઈ રંગ ચડતો નથી એમ એમની ઉપર રાગદ્વેષની કશી અસર પડતી નથી એવા એ ભગવાન જીવની પેઠે અપ્રવિહતકોઈ પ્રકારને પ્રતિબંધ રાખ્યા વિના અખલિતપણે વિહરવા લાગ્યા, જેમ આકાશ બીજા કેઈ આધારની ઓશિયાળ રાખતું નથી તેમ ભગવાન બીજા કોઈની સહાયતાની ગરજ રાખતા નથી એવા નિરાલંબન થયા, વાયુની પેઠે પ્રતિબંધ વગરના બન્યા એટલે જેમ વાયુ એક જ સ્થળે રહેતું નથી પણ બધે રોકટેક વિના ફર્યા કરે છે તેમ ભગવાન એક જ સ્થળે બંધાઈને ન રહેતાં બધે નિરીહભાવે ફરનારા થયા, શરદબાતુન પાણીની પેઠે એમનું હૃદય નિર્મળ થયું, કમળપત્રની પેઠે નિરુપલેપ થયા એટલે પાણીમાંથી ઉગેલા કમળના ? પત્રને જેમ પાણી છાંટે ભીંજાડી શકતું નથી તેમ ભગવાનને સંસારભાવ-પ્રપંચભાવ ભીંજાડી શક્તો નથી, કાચબાની પેઠે ભગવાન ગુખેંદ્રિય થયા, મહાવરાહના મુખ ઉપર : જેમ એક જ શિગડ હોય છે તેમ ભગવાન એકાકી થયા, પક્ષીની પેઠે ભગવાન તદ્દન મોકળા થયા, ભારંડપક્ષીની પેઠે ભગવાન અપ્રમત્ત બન્યા, હાથીની પેઠે ભારે શૂર થયા, બળદની પેઠે પ્રબળ પરાક્રમી થયા, સિંહની પેઠે કેઈથી પણ ગાંજ્યા ન જાય એવા બન્યા, મેરુની પેઠે અડગ અકંપ સુનિશ્ચળ બન્યા, તથા ભગવાન સાગર જેવા ગંભીર, ચંદ્ર જેવી સૌમ્યતાવાળા, સૂરજ જેવા ઝળહળતા તેજવાળા, ઉત્તમ સોનાની પેઠે ચમકતી દેહકાંતિવાળા અને પૃથ્વીની પેઠે તમામ સ્પર્શોને સહનારા સર્વસહ અને ઘી હોમેલા અગ્નિની પેઠે તેજથી જાજ્વલ્યમાન થયા.
૧૧૮ નીચેની બે ગાથાઓમાં ભગવાનને જેની જેની ઉપમા આપવામાં આવેલ છે તે તે અર્થવાળા શબ્દોનાં નામ આ પ્રમાણે ગણાવવામાં આવેલ છેઃ
કાંસાનું વાસણ, શંખ, જીવ, ગગન-આકાશ, વાયુ, શરદઋતુનું પાણી, કમળનું પત્ર, કાચ, પક્ષી, મહાવરાહ અને ભારંડપક્ષી. ૧
હાથી, બળદ, સિંહ, નગરાજ મેરુ, સાગર, ચંદ્ર, સૂરજ, સોનું, પૃથ્વી અને અગ્નિ. ૨ તે ભગવંતને ક્યાંય પ્રતિબંધ નથી એટલે ભગવાનના મનને હવે કઈ રીતે
Page #410
--------------------------------------------------------------------------
________________
ર
બંધાવાપણું રહ્યું નથી. એ તે પ્રતિબંધ-બંધાવાપણું–ચાર પ્રકારે હોય છેઃ ૧ દ્રવ્યથી, ૨ ક્ષેત્રથી, ૩ કાળથી, અને ૪ ભાવથી.
૧ દ્રવ્યથી એટલે સજીવ, નિર્જીવ તથા મિશ્ર એટલે નિર્જીવસજીવ એવા કઈ પ્રકારના પદાર્થોમાં હવે ભગવાનને બંધાવાપણું રહ્યું નથી.
૨ ક્ષેત્રથી એટલે ગામમાં, નગરમાં, અરણ્યમાં, ખેતરમાં, ખળામાં, ઘરમાં, આંગણામાં કે આકાશમાં એવા કેઈ પણ સ્થાનમાં ભગવાનને બંધાવાપણું રહ્યું નથી.'
૩ કાળથી એટલે સમય, આવલિકા, આનપ્રાણ, સ્તોક, ક્ષણ, લવ, મુહૂર્ત, અહોરાત્ર, પખવાડિયું, મહિને, તુ, અયન, વરસ કે બીજે કઈ દીર્ધકાળને સંગ, એવા કોઈ પ્રકારના સૂફમ કે સ્કૂલ વા નાના મોટા કાળનું બંધન રહ્યું નથી. -
૪ ભાવથી એટલે ક્રોધ, અભિમાન, છળકપટ, લાભ, ભય, હાસ્ય-ઠઠ્ઠામશ્કરી, રાગ, દ્વેષ, કછટ, આળ ચડાવવું, બીજાના દોષોને પ્રગટ કરવાચાડી ખાવી, બીજાની નિંદા કરવી, મનને રાગ, મનને ઉદ્વેગ, કપટવૃત્તિ સહિત જુઠું બોલવું અને મિથ્યાત્વના ભાવોમાં એટલે ઉપર્યક્ત એવી કોઈ પણ વૃત્તિમાં કે વૃત્તિઓમાં ભગવાનને બંધાવાપણું છે નહીં અર્થાત્ ઉપર જણાવેલા ચારે પ્રકારના પ્રતિબંધમાં કોઈ એક પણ પ્રતિબંધ ભગવાનને બાંધી શકે એમ નથી.'
૧૧૯ તે ભગવાન માસને સમય છોડી દઈને બાકીના ઉનાળાના અને શિયાળાના આઠ માસ સુધી વિહરતા રહે છે. ગામડામાં એક જ રાત રહે છે અને નગરમાં પાંચ રાતથી વધુ રોકાતા નથી, વાંસલાના અને ચંદનના સ્પર્શમાં સમાન સંકલ્પવાળા ભગવાન ખડ કે મણિ તથા ઢેકું કે સેનું એ બધામાં સમાનવૃત્તિવાળા તથા દુઃખ સુખને એક ભાવે સહન કરનારા, આ લેક કે પરલોકમાં પ્રતિબંધ વગરના, જીવન કે મરણની આકાંક્ષા વિનાના સંસારને પાર પામનારા અને કર્મના સંગને નાશ કરવા સારુ ઉદ્યમવંત બનેલા-તત્પર થયેલા એ રીતે વિહાર કરે છે. *
* * ૧૨૦ એમ વિહરતાં વિહરતાં ભગવાનને અને પમ ઉત્તમ જ્ઞાન, અને પમ દર્શન, અનોપમ સંજમ, અનોપમ એટલે નિર્દોષ વસતિ, અનેપમ વિહાર, અનોપમ વીર્ય, અપમ સરળતા, અનોપમ કે મળતા-નમ્રતા, અનેપમ અપરિગ્રહભાવ, અનોપમ ક્ષમા, અનેપમ અલભ, અનોપમ ગુપ્તિ, અનેપમ પ્રસન્નતા વગેરે ગુણવડે અને અને પમ સત્ય સંજમ તપ વગેરે જે જે ગુણોના ઠીક ઠીક આચરણને લીધે નિર્વાણને માર્ગ એટલે સમ્યગૂ દર્શન, સમ્યગૂ જ્ઞાન અને સમ્યક ચારિત્ર એ રત્નત્રય વિશેષ પુષ્ટ બને છે. અર્થાત્ મુક્તિફળને લાભ તદ્દન પાસે આવતે જાય છે, તે તે તમામ ગુણ દ્વારા આત્માને ભાવિત કરતા
Page #411
--------------------------------------------------------------------------
________________
ભગવાન રહે છે અને એ રીતે વિહરતાં તેમનાં બાર વરસ વીતી જાય છે. અને તેરમાં વરસનો વચગાળાને ભાગ એટલે ભર ઉનાળાનો બીજો મહિનો અને તેનો ચોથો પક્ષ ચાલે છે, તે ચોથો પક્ષ એટલે વૈશાખ માસને શુક્લ પક્ષ, તે વૈશાખ માસના શુકલ પક્ષની દશમીને દિવસે જ્યારે છાયા પૂર્વ તરફ ઢળતી હતી, પાછલી પોરબી બરાબર પૂરી થઈ હતી, સુવ્રત નામનો દિવસ હતો વિજય નામનું મુહૂર્ત હતું ત્યારે ભગવાન ભિક–જંભિયા-ગ્રામ નગરની બહાર જુવાલિકા નદીને કાંઠે એક ખંડેર જેવા જુના ચૈત્યની બહુ દૂર નહીં તેમ બહુ પાસે નહીં એ રીતે સ્યામાક નામના ગૃહપતિના ખેતરમાં શાળાના વૃક્ષની નીચે દેહાસને ઊભડક બેસીને ધ્યાનમાં રહેલા હતા. ત્યાં એ રીતે ધ્યાનમાં રહેતા અને આતાપના દ્વારા તપ કરતા ભગવાન છ ક ભોજન અને પાણી નહીં લેવાને છને તપ કરેલું હતું, હવે બરાબર જે વખતે ઉત્તરાફાલ્ગની નક્ષત્રને યોગ થયેલો હતો તે વખતે એ રીતે ધ્યાનમાં મગ્ન રહેતા ભગવાન મહાવીરને અંતવગરનું, ઉત્તમઉત્તમ, વ્યાઘાત વગરનું, આવરણ વિનાનું, સમગ્ર અને સર્વ પ્રકારે પરિપૂર્ણ એવું કેવળવર જ્ઞાન અને કેવળવર દર્શન પ્રગટયું.
૧૨૧ ત્યાર પછી તે ભગવાન અહિત થયા, જિન કેવળી સર્વજ્ઞ અને સર્વદર્શી થયા, હવે ભગવાન દેવ માનવ અને અસુર સહિત લોકનાં-જગતનાં તમામ પર્યાય જાણે છે જુએ છે–આખા લોકમાં તમામ જીનાં આગમન ગમન સ્થિતિ ચ્યવન ઉપપાત, તેમનું મન માનસિક સંક૯પ ખાનપાન તેમની સારી નરસી તમામ પ્રવૃત્તિઓ, તેમના ભોગવિલાસો, તેમની જે જે પ્રવૃત્તિઓ ખુલ્લી છે તે અને જે જે પ્રવૃત્તિઓ છાની છે તે તમામ પ્રવૃત્તિઓને ભગવાન જાણે છે, જુએ છે. હવે ભગવાન અરહા થયા એટલે તેમનાથી કશું રહસ્ય-છૂપું-રહી શકે એમ નથી એવા થયા, અરહસ્યના ભાગી થયા–તેમની પાસે કરોડો દેવો નિરંતર સેવા માટે રહેવાને લીધે હવે તેઓને રહસ્યમાં-એકાંતમાં રહેવાનું બનતું નથી એવા થયા, એ રીતે અરહા થયેલા ભગવાન તે તે કાળે માનસિક વાચિક અને કાયિક પ્રવૃત્તિઓમાં વર્તતા સમગ્ર લોકના તમામ જીવોના તમામ ભાવોને જાણતા જતા વિહરતા રહે છે.
૧૨૨ તે કાળે તે સમયે શ્રમણ ભગવાન મહાવીરે અસ્થિક ગ્રામને અવલંબને પ્રથમ વર્ષાવાસ-ચોમાસું-કર્યું હતું અર્થાત્ ભગવાન પ્રથમ ચેમાસામાં અસ્થિક ગ્રામમાં રહ્યા હતા.
ચંપા નગરીમાં અને પૃષ્ઠ ચંપામાં ભગવાને ત્રણ ચોમાસાં કર્યાં હતાં–ભગવાન ચંપામાં અને પ્રકચંપામાં ચોમાસું રહેવા ત્રણ વાર આવ્યા હતા, વૈશાલી નગરીમાં અને વાણિયા ગામમાં ભગવાન બાર વાર ચોમાસું રહેવા આવ્યા હતા, રાજગૃહનગરમાં અને તેની બહારના નાલંદા પાડામાં ભગવાન ચૌદવાર ચોમાસું રહેવા આવ્યા હતા, મિથિલા નગરીમાં ભગવાન છ વાર ચોમાસું રહેવા આવ્યા હતા, ભજિયા નગરીમાં બે વાર, આલલિકા
Page #412
--------------------------------------------------------------------------
________________
નગરીમાં એક વાર, સાવથી નગરીમાં એકવાર, પ્રણીતભૂમિમાં એટલે વજાભૂમિ નામના અનાર્ય દેશમાં એક વાર ભગવાન ચોમાસું રહેવા આવ્યા હતા અને તહ્ન છેલ્લું ચોમાસું રહેવા ભગવાન મધ્યમાં પાવા નગરીમાં હસ્તિપાલ રાજાની મોજણી કામદારની કચેરીવાળી જગ્યામાં આવ્યા હતા.
૧૨૩ ભગવાન જ્યારે છેલ્લું ચોમાસું રહેવા ત્યાં મધ્યમાં પાવા નગરીમાં હસ્તિપાલ રાજાની મોજણી કામદારોની કચેરીવાળી જગ્યામાં આવેલા ત્યારે તે ચોમાસાની વર્ષાઋતુને ચિ મહિને અને સાતમે પક્ષ ચાલતું હતું, સાતમો પક્ષ એટલે કાર્તિક માસને વરુ દિ પક્ષ, તે કાતિક માસના ૨૦ દિ. પખવાડિયાની પંદરમી તિથિ એટલે અમાસ આવી અને ભગવાનની તે છેલી રાત હતી. તે રાતે શ્રમણ ભગવાન મહાવીર કાળધર્મને પામ્યાદુનિયા છેડીને ચાલ્યા ગયા, ફરીવાર જનમ ન લેવો પડે એ રીતે ચાલ્યા ગયા, તેમનાં જનમ જરા મરણનાં તમામ બંધનો છેદાઈ ગયાં અર્થાત્ ભગવાન સિદ્ધ થયા, બુદ્ધ થયા, મુક્ત થયા, દુઃખોના અંતકૃત-નાશ કરનારા-થયા, પરિનિર્વાણ પામ્યા અને તેમનાં તમામ દુઃખો હીણાં થઈ ગયાં ચાલ્યાં ગયાં.
ભગવાન જ્યારે કાળધર્મને પામ્યા ત્યારે ચંદ્ર નામને બીજો સંવત્સર ચાલતું હતું, પ્રીતિવર્ધન નામે માસ હતો, નંદિવર્ધન નામે પખવાડિયું હતું, અગ્નિવેસ-અગ્નિવેમ્ભ-નામે તે દિવસ હતું જેનું બીજું નામ “ઉવસમ” એમ કહેવાય છે અને દેવાણંદા નામે તે રાત્રિ હતી જેનું બીજું નામ “નિરઈ’ કહેવાય છે, એ રાતે અર્ચ નામને લવ હતું, મુહૂર્ત નામને પ્રાણ હતા, સિદ્ધ નામને સ્તક હતું, નાગ નામે કરણ હતું, સર્વાર્થસિદ્ધ નામે મુહૂર્ત હતું અને બરાબર સ્વાતિ નક્ષત્રને વેગ આવેલ હતો. એ સમયે ભગવાન કાળધર્મને પામ્યા, દુનિયા છોડીને ચાલ્યા ગયા અને યાવત્ તેમનાં તમામ દુઃખો તદ્દન હીણાં થઈ ગયાં–તદ્દન છેદાઈ ગયાં.
૧૨૪ જે રાતે શ્રમણ ભગવાન મહાવીર કાળધર્મને પામ્યા યાવત્ તેમનાં તમામ દુઃખ તદ્દન છેદાઈ ગયાં તે રાતે ઘણા દેવ અને દેવીઓ નીચે આવતાં હોવાથી અને ઉપર જતાં હોવાથી ખુબ ઉદ્યોત ઉદ્યોત પ્રકાશ પ્રકાશ થઈ રહ્યો હતો. ( ૧૨૫ જે રાત્રે શ્રમણ ભગવાન મહાવીર કાળધર્મને પામ્યા યાવતું તેમનાં તમામ
ખે તદન છેદાઈ ગયાં તે રાતે ઘણા દે ને દેવીઓ નીચે આવતાં હોવાથી અને ઉપર જતાં હોવાથી ભારે કોલાહલ અને ભારે ઘોંઘાટ થયો હતે. •
૧૨૬ જે રાત્રે શ્રમણ ભગવાન મહાવીર કાળધર્મને પામ્યા યાવત્ તેમનાં તમામ દુઃખો તદ્દન છેદાઈ ગયાં તે રાત્રે તેમના પટ્ટશિષ્ય ગૌતમગેત્રના ઈન્દ્રભૂતિ અનગારનું ભગવાન મહાવીરને લગતું પ્રેમબંધન વિછિન્ન થઈ ગયું. અને તે ઇન્દ્રભૂતિ અનગારને અંત વગરનું, ઉત્તમોત્તમ એવું યાવત કેવળજ્ઞાન અને કેવળદર્શન ઉત્પન્ન થયું.
Page #413
--------------------------------------------------------------------------
________________
૨૭ જે રાત્રે શ્રમણ ભગવાન મહાવીર કાળધર્મને પામ્યા ચાવત તેમનાં તમામ દુઃખો તદ્દન છેદાઈ ગયાં તે રાત્રે કાશી દેશના મહલકીવંશના ગણુ રાજાઓ અને કેશલ દેશના લિચ્છવી વંશના બીજા નવ ગણ રાજાઓ એ રીતે અઢારે ગણુ રાજાઓ અમાવાસ્યાને દિવસે આઠ પહોરને પૌષધ ઉપવાસ કરીને ત્યાં રહ્યા હતા. તેઓએ એમ વિચારેલું કે તે ભાવોદ્યોત એટલે જ્ઞાનરૂપ પ્રકાશ ચાલ્યો ગયો એટલે હવે અમે દ્રોત એટલે દીવાને પ્રકાશ કરીશું..
- ૧૨૮ જે રાત્રે શ્રમણ ભગવાન મહાવીર કાળધર્મને પામ્યા યાવત્ તેમનાં તમામ દુઃખ છેદાઈ ગયાં, તે રાત્રે ભગવાન મહાવીરના જન્મનક્ષત્ર ઉપર ક્ષુદ્ર ક્રૂર સ્વભાવને ૨૦૦૦ વર્ષ સુધી રહેનારો એ ભસ્મરાશિ નામને મહાગ્રહ આવ્યો હતો. . , ૧૨૯ ત્યારથી તે ક્ષદ્ર ક્રર સ્વભાવને ૨૦૦૦ વર્ષ સુધી રહેનારો એવો ભસ્મરાશિ નામને મહાગ્રહ ભગવાન મહાવીરના જન્મનક્ષત્ર પર આવ્યો હતો ત્યારથી શ્રમણ નિગ્રંથો અને નિગ્રંથીઓને પૂજા સત્કાર ઉત્તરોત્તર વધતું ચાલતું નથી.
૧૩૦ જ્યારે તે ક્ષુદ્ર કૂર સ્વભાવને ભસ્મરાશિગ્રહ ભગવાનના જન્મનક્ષત્ર ઉપરથી ખસી જશે ત્યારે શ્રમણ નિગ્રંથ અને નિગ્રંથીઓને પૂજા સત્કાર વધતો વધતો ચાલશે.
૧૩૧ જે રાત્રે શ્રમણ ભગવાન મહાવીર કાળધર્મને પામ્યા યાવત તેમનાં તમામ ખે છેદાઈ ગયાં તે રાત્રે બચાવી ન શકાય એવી કંથવા નામની જીવાત ઉત્પન્ન થઈ ગઈ, જે જીવાત સ્થિર હોય-ચાલતી ન હોય–ત છદ્મસ્થ નિગ્રંથ અને નિગ્રંથીઓને આંખે જલદી જેવાય તેવી નહોતી અને જ્યારે અસ્થિર હોય એટલે કે ચાલતી હોય ત્યારે તે જીવાતને છઘસ્થ નિગ્રંથ અને નિગ્રંથીઓ પોતાની આંખે ઝડપથી જોઈ શકતા હતા. એવી એ છવાતને જોઈને ઘણા નિર્ચાઓ અને નિગ્રંથીઓએ અનશન સ્વીકારી લીધું હતું.
૧૩૨ પ્રહે ભગવંત! તે એમ કેમ થયું? એટર્સે કે એ જીવાતને જોઈને નિર્થ અને નિગ્રંથીઓએ અનશન કર્યું એ શું સૂચવે છે?
* ઉ૦ આજથી માંડીને સંયમ દુરારાધ્ય થશે એટલે કે સંયમ પાળ ઘણો કઠણ પડશે એ હકીક્તને એ અનશન સૂચવે છે.
૧૩૩ તે કાળે તે સમયે ભગવાન મહાવીરને ઈન્દ્રભૂતિ વગેરે ચૌદ હજાર ૧૪૦૦૦ શ્રમની ઉત્કૃષ્ટી શ્રમણ સંપદા હતી.
૧૩૪ ભગવાન મહાવીરને આર્ય ચંદના વગેરે છત્રીસ હજાર ૩૬૦૦૦ આયિકાઓની ઉત્કૃષ્ટી આયિકા સંપદા હતી.
૧૩૫ શ્રમણ ભગવાન મહાવીરને શંખ શતક વગેરે એકલાખ એગણસાઠ હજાર શ્રાવકની ઉત્કૃષ્ટી શ્રમણોપાસક સંપદા હતી.
Page #414
--------------------------------------------------------------------------
________________
ક ૧૩૬ શ્રમણ ભગવાન મહાવીરને સુલસા રેવતી વગેરે ત્રણ લાખ અઢાર હજાર શ્રમણોપાસિકાઓની-શ્રાવિકાઓની ઉત્કૃષ્ટી શ્રાવિકા સંપદા હતી.
૧૩૭ શ્રમણ ભગવાન મહાવીરને જિન નહિ છતાં જિનની જેવા સક્ષર સન્નિપાતી અને જિનની પેઠે સાચું સ્પષ્ટીકરણ કરનારા એવા ત્રણ ચતુર્દશપૂર્વધની-ચૌદપૂર્વીઓની -ઉત્કૃષ્ટી સંપદા હતી.
૧૩૮ શ્રમણ ભગવાન મહાવીરને વિશેષ પ્રકારની લબ્ધિવાળા એવા તેરસે અવધિજ્ઞાનીઓની ઉત્કૃષ્ટી સંપદા હતી.
૧૩૯ શ્રમણ ભગવાન મહાવીરને સંપૂર્ણ ઉત્તમ જ્ઞાન ને દર્શનને પામેલા એવા સાતસે કેવળજ્ઞાનીઓની ઉત્કૃષ્ટી સંપદા હતી.
૧૪૦ શ્રમણ ભગવાન મહાવીરને દેવ નહિ છતાં દેવની સમૃદ્ધિને પામેલા એવા સાતસો વૈક્રિયલબ્ધિવાળા શ્રમણની ઉત્કૃષ્ટી સંપદા હતી.
૧૪૧ શ્રમણ ભગવાન મહાવીરને અઢીદ્વીપમાં અને બે સમુદ્રમાં રહેનારા, મનવાળા, પૂરી પર્યાપ્તિવાળા એવા પંચેન્દ્રિયપ્રાણીઓનાં મનના ભાવોને જાણે એવા પાંચ વિપુલમતિ જ્ઞાની શ્રમણની ઉત્કૃષ્ટી સંપદા હતી.
૧૪૨ શ્રમણ ભગવાન મહાવીરને દેવ, મનુષ્ય ને અસુરોવાળી સભાઓમાં વાદ કરતાં પરાજય ન પામે એવા ચાર વાદીઓનો એટલે શાસ્ત્રાર્થ કરનારાઓની ઉત્કૃષ્ટી સંપદા હતી.
૧૪૩ શ્રમણ ભગવાન મહાવીરના સાતસો શિષ્ય સિદ્ધ થયા યાવત તેમનાં સર્વદુ:ખો છેદાઈ ગયાં-નિર્વાણને પામ્યા અને શ્રમણ ભગવાન મહાવીરની ચૌદસે શિખ્યાઓ સિદ્ધ થઈ–નિર્વાણ પામી.
૧૪૪ શ્રમણ ભગવાન મહાવીરને ભવિષ્યની ગતિમાં કલ્યાણ પામનારા, વર્તમાન સ્થિતિમાં કલ્યાણ અનુભવનારા અને ભવિષ્યમાં ભદ્ર પામનાર એવા આઠસો અનુત્તરૌપપાતિક મુનિઓની ઉત્કૃષ્ટી સંપદા હતી. એટલે કે એમના એવા સાતસે મુનિઓ હતા કે જે અનુત્તર વિમાનમાં જનારા હતા.
૧૫ શ્રમણ ભગવાન મહાવીરના સમયમાં મોક્ષે જનારા લોકોની બે પ્રકારની ભૂમિકા હતી. જેમકે યુગાન્નકૃતભૂમિકા અને પર્યાયાંતકૃતભૂમિકા. યુગાન્તકૃતભૂમિકા એટલે જે લોકે અનુક્રમે મુક્તિ પામે એટલે કે ગુરુ મુક્તિ પામે એ પછી એને શિષ્ય મુક્તિ પામે પછી એને પ્રશિષ્ય મુક્તિ પામે; એ રીતે જેઓ અનુક્રમે મુક્તિ પામ્યા કરે તેમની મોક્ષ પરત્વે યુગાન્તકૃતભૂમિકા કહેવાય. અને પર્યાયાંતકૃત ભૂમિકા એટલે ભગવાન કેવળી થયા પછી જે લેકે મુક્તિ પામે તેમની મોક્ષ પરત્વે પર્યાયાંતકૃતભૂમિકા કહેવાય. ભગવાનથી ત્રીજા પુરૂષ સુધી યુગાન્તકતભૂમિકા હતી એટલે કે પહેલાં ભગવાન મોક્ષે ગયા
Page #415
--------------------------------------------------------------------------
________________
પછી એમના કેઈ શિષ્ય ક્ષે ગયા અને પછી એમના પ્રશિષ્ય એટલે જંબુસ્વામી મોક્ષે ગયા. આ યુગાન્તકૃતભૂમિકા જંબુસ્વામી સુધી જ ચાલી પછી બંધ પડી ગઈ. અને ભગવાનને કેવળી થયે ચાર વરસ વીત્યા પછી કેઈક મોક્ષે ગયો, એટલે કે ભગવાનને કેવળી થયા પછી ચાર વરસે મુક્તિનો માર્ગ વહેતા થયા અને તે જંબુસ્વામી સુધી વહેતો રહ્યો.
૧૪૬ તે કાળે તે સમયે શ્રમણ ભગવાન મહાવીર ત્રીસ વરસ સુધી ગૃહવાસમાં રહીને બાર કરતાં વધારે વરસ સુધી છદ્મસ્થ એવા મુનિ પર્યાયને પામીને તે પછી ત્રીસ કરતાં કંઈક એાછાં વરસ સુધી કેવળી પર્યાયને પામીને એકંદર કુલ બેંતાલીસ વરસ સુધી સાધુપણાનો પર્યાય પામીને એ રીતે કુલ તેર વરસનું આયુષ્ય પૂરું કરીને અને તેમનાં વેદનીય આયુષ્ય નામ અને ગોત્રકર્મ ક્ષીણ થયા પછી આ અવસર્પિણી કાળને દુઃષમ - સુષમ નામને ચેાથે આરે બહુ વીત્યા પછી તથા તે આરાના ત્રણ વરસ અને સાડા - આઠ મહિના બાકી રહ્યા પછી મધ્યમાપાપી નગરીમાં હસ્તિપાળ રાજાની મંજણી કામદારોને બેસવાની જગ્યામાં એકલા કઈ બીજું સાથે નહિ એ રીતે છે ટંકનાં ભેજન અને પાનને ત્યાગ કરીને એટલે કે છઠ કરીને સ્વાતિ નક્ષત્રને વેગ થતાં વહેલી સવારે એટલે કે ચાર ઘડી રાત બાકી રહેતાં પદ્માસનમાં બેઠેલા ભગવાન કલ્યાણફળવિપાકનાં પંચાવન અધ્યLયનોને અને પાપફળવિપાકનાં બીજાં પંચાવન અધ્યયનોને અને કેઈએ નહિ પૂછેલા એવા પ્રશ્નોના ખુલાસા આપનારાં છત્રીસ અધ્યયનેને કહેતાં કહેતાં કાળધર્મને પામ્યા-જગતને છડી ગયા, ઊર્ધ્વગતિએ ગયા અને એમનાં જન્મ જરા અને મરણનાં બંધને કપાઈ ગયાં. તેઓ સિદ્ધ થયા, બુદ્ધ થયા, મુકત થયા, તમામ કર્મોનો એમણે નાશ કર્યો. તમામ સંતા વગરના થયા અને તેમનાં તમામ દુઃખો હીણું થઈ ગયાં એટલે નાશ પામી ગયાં:
૧૪૭ આજે તમામ દુખે જેમનાં નાશ થઈ ગયાં છે, એવો સિદ્ધ, બુદ્ધ યાવત શ્રમણ ભગવાન મહાવીરનું નિર્વાણ થયાને નવ વર્ષ વીતી ગયાં, તે ઉપરાન્ત એ હજારમાં વર્ષના એંશીમા વર્ષને વખત ચાલે છે. એટલે ભગવાન મહાવીરને નિર્વાણ પામ્યાને આજે ૮૦ વરસ થયાં બીજી વાચનામાં વળી કેટલાક એમ કહે છે કે નવસે વરસ ઉપરાન્ત હજારમા વર્ષના તાણમા વર્ષને કાળ ચાલે છે, એ પાઠ દેખાય છે. એટલે એમને મતે મહાવીર નિવાર્ણને નવસો તાણું-૭-વર્ષ થયાં કહેવાય.
પુરુષાદાનીય અહિત પાસ ૧૪૮ તે કાલે તે સમયે પુરુષાદાનીય પાર્શ્વ અરહંત પંચ વિશાખાવાળા હતા એટલે એમના જીવનના પાંચ પ્રસંગમાં વિશાખા નક્ષત્ર આવેલું હતું. તે જેમકે ૧ પાર્શ્વ અરહંત વિશાખા નક્ષત્રમાં ચવ્યા, ચવીને ગર્ભમાં આવ્યા. ૨ દિશાખા નક્ષત્રમાં જનમ પામ્યા ૩ વિશાખા નક્ષત્રમાં મંડ થઈને ઘરથી બહાર નીકળી તેમણે અનગારની દશાને સ્વીકારી. ૪ વિશાખા નક્ષત્રમાં તેમને અનંત, ઉત્તમોત્તમ, વ્યાર્ધત વગરનું, આવરણ વગરનું, સકલ,
Page #416
--------------------------------------------------------------------------
________________
પ્રતિપૂર્ણ એવું ઉત્તમ કેવળજ્ઞાનદર્શન પેદા થયું અને ૫ ભગવાન પાર્શ્વ વિશાખા નક્ષત્રમાં નિર્વાણ પામ્યા.
૧૪૯ તે કાલે તે સમયે પુરુષાદાનીય પાર્શ્વ અરહંત, જે તે ગ્રીષ્મઋતુને પ્રથમ માસ, પ્રથમ પક્ષ અને ચિત્ર મહિનાને ૧૦ દિ ને સમય આવ્યો ત્યારે તે ચિત્ર ૧૦ દિ. ચોથના પક્ષમાં વીશ સાગરોપમની આયુષ મર્યાદાવાળા પ્રાણત નામના કલ્પ- સ્વર્ગ–માંથી આયુષ મર્યાદા પૂરી થતાં દિવ્ય આહાર, દિવ્ય જન્મ અને દિવ્ય શરીર છૂટી જતાં તરત જ ચવીને અહીં જ જંબુદ્વીપ નામના દ્વીપમાં ભારત વર્ષમાં વાણારસી નગરીમાં અશ્વસેન રાજાની રાણી વામાદેવીની કુક્ષિમાં રાતને પૂર્વ ભાગ અને પાછલો ભાગ જોડાતે હતે એ સમયે-મધરાતે-વિશાખા નક્ષત્રને ચોગ થતાં ગર્ભપણે ઉત્પન્ન થયા.
૧૫૦ પુરુષાદાનીય અરિહંત પાર્શ્વ ત્રણ જ્ઞાનથી યુક્ત પણ હતા, તે જેમકે; “હું ચવીશ” એમ તે જાણે છે, ઇત્યાદિ બધું આગળ શ્રી ભગવાન મહાવીરના પ્રકરણમાં આવેલા સ્વપ્નદર્શનના વર્ણનને લગતા તે જ પાઠ વડે કહેવું યાવત્ “માતાએ પોતાના ઘરમાં પ્રવેશ . ” યાવત “માતા સુખે સુખે તે ગર્ભને ધારણ કરે છે.”
૧૫૧ તે કાલે તે સમયે જે તે હેમંત ઋતુને બીજે માસ, ત્રીજો પક્ષ અને પિોષ મહિનાને વ૦ દિવ ને સમય આવ્યે ત્યારે તે પિષ વ૦ દિ દશમના પક્ષે નવ માસ બરાબર પૂરા થયા પછી અને તેમની ઉપર સાડાસાત રાતદિવસ વીતી ગયા પછી રાતને પૂર્વભાગ તથા પાછલે ભાગ જોડાતા હતા તે સમયે-મધરાતે-વિશાખા નક્ષત્રને રોગ થતાં આરોગ્યવાળી માતાએ આરોગ્યપૂર્વક પુરુષાદાનીય અરિહંત પાર્શ્વ નામના પુજાને જનમ આપ્યો.
, અને જે રીતે પુરુષાઢાનીય અરહંત પાર્શ્વ જનમ પામ્યા તે રાત ઘણા દે અને દેવીઓ વડે યાવત્ ઊપર ઝળહળાટવાળી અથવા ઝગારા મારતી હોય તેવી થઈ હતી અને દેવો તથા દેવીઓની આવજાને લીધે કેલાહલવાળી પણ થઈ હતી.
બાકી બધું શ્રીભગવાન મહાવીરના પ્રકરણમાં આવ્યા પ્રમાણે જ કહેવું. વિશેષમાં આ સ્થળે બધે “પાર્શ્વ” ભગવાનનું નામ લઈને તે પાઠ વડે બધી હકીકત કહેવી ચાવત્ “તેથી કરીને કુમારનું નામ “પાર્શ્વ હે”
૧૫ર પુરૂષાદાનીય અરહંત પાર્શ્વ દક્ષ હતા, દક્ષ પ્રતિજ્ઞાવાળા, ઉત્તમ રૂપવાળા, સર્વ ગુણોથી યુક્ત, ભદ્ર અને વિનયવાળા હતા. તેઓ એ રીતે ત્રીશ વરસ સુધી ઘરવાસ વચ્ચે વસ્યા, ત્યાર પછી વળી જેમને કહેવાને આચાર છે એવા લોકાંતિક દેએ આવીને તે પ્રકારની ઈષ્ટ વાણી દ્વારા યાવત્ તેમને આ પ્રમાણે કહ્યું - “હે નંદ! તારો જય થાઓ, જય થાઓ. હે ભદ્ર! તારો જય થાઓ જય થાએ યાવત્ “તે દે એ રીતે “જયજય’ શબ્દનો પ્રયોગ કરે છે.'
Page #417
--------------------------------------------------------------------------
________________
૧૫૩ પુરુષાદાનીય અરહંત પાર્શ્વને માનવીના ગૃહસ્થધર્મથી પહેલાં પણ એટલે ભગવાન પાર્વે માનવદેહે ગૃહસ્થ ધર્મ સ્વીકાર્યો તે પહેલાં પણ ઉત્તમ આગિક જ્ઞાન હતું ઇત્યાદિ તે બધું શ્રીભગવાન મહાવીરની હકીકત પ્રમાણે કહેવું ચાવતું દાયિકોમાં -ભાગના હકદારોમાં-દાનને બરાબર વહેંચીને જે તે હેમંત ઋતુને બીજે માસ, ત્રીજો પક્ષ એટલે પિોષ માસનો વદિપક્ષ આવ્યો અને તે પિષ માસના વદિ. પક્ષની અગ્યારશનો દિવસ આવ્યો ત્યારે દિવસના પૂર્વ ભાગને સમયે એટલે દિવસને ચડતે પહોરે વિશાલા શિબિકામાં બેસીને દેવો, માન, અને અસુરોની મોટી સભા- મંડળી સાથે ઇત્યાદિ બધું ચાવત્ શ્રીભગવાન મહાવીરની હકીક્ત પ્રમાણે જ કહેવું. અહીં વિશેષતા એ કે “પાર્શ્વનાથ ભગવાન વાણારસી નગરીની વચ્ચોવચ્ચ થઈને નીકળે છે, નીકળીને જે તરફ આશ્રમપદ નામનું ઉદ્યાન છે તે તરફ અને તે ઉદ્યાનમાં જે તરફ અશોકનું ઉત્તમ વૃક્ષ છે તે તરફ સમીપે જાય છે, સમીપે જઈને અશોકના ઉત્તમ વૃક્ષની નીચે શિબિકાને ઊભી રખાવે છે, ઊભી રખાવીને શિબિકામાંથી નીચે ઊતરે છે, નીચે ઊતરીને પોતાની જ મેળે આભરણે માળાઓ અને બીજા અલંકારને નીચે મૂકે છે, નીચે મૂકીને પોતાની જ મેળે પંચમુષ્ટિક લેચ કરે છે, કેચ કરીને પાણી વગરનો અદ્રમભક્ત કરવા સાથે તેમને વિશાખા નક્ષત્રને જોગ આવતાં એક દેવદૂષ્યને લઈને બીજા ત્રણસે પુરુષો સાથે મુંડ થઈને ઘરવાસથી નીકળીને અનગારદશાને સ્વીકારી.
૧૫૪ પુરુષાદાનીય અરહંત પાર્વે હમેશાં શરીર તરફના લક્ષ્યને વસાવેલ હતું, શારીરીક વાસનાઓને તજી દીધેલ હતી એથી અનગાર દશામાં એમને જે કોઈ ઉપસર્ગો ઉપજે છે પછી ભલે તે ઉપસર્ગો દેવી હોય, માનવીએ કરેલા હોય કે પશુપક્ષીઓ તરફથી થતા હોય. તે ત્રણે પ્રકારના ઉત્પન્ન થયેલા ઉપસર્ગોને એઓ નિર્ભયપણે સારી રીતે સહે છે, ક્રોધ આપ્યા વિના ખમે છે, ઉપસર્ગો તરફ તેમની સામર્થ્ય સાથેની તિતિક્ષાવૃત્તિ છે અને એઓ શરીરને બરાબર અચલ દઢ રાખીને એ ઉપસર્ગોને પિતા ઊપર આવવા દે છે.
૧૫૫ ત્યાર પછી તે પાર્શ્વ ભગવાન અનગાર થયા યાવત્ ર્યાસમિતિવાળા થયા અને તે રીતે આત્માને ભાવિત કરતાં કરતાં તેમને વ્યાશી રાતદિવસ વીતી ગયાં અને જ્યારે તેઓ એ રીતે આત્માને ભાવિત કરતાં કરતાં ચોરાશીમા દિવસની વચ્ચે વર્તતા હતા ત્યારે જે તે ગ્રીષ્મઋતુને પ્રથમ માસ, પ્રથમ પક્ષ અને ચિત્ર માસને વ૦ દિ. પક્ષ આવ્યો, તે ચૈત્ર માસની વશિ. ચોથના પક્ષે દિવસને ચડતે પહોરે ધાતકિના વૃક્ષની નીચે તે પાર્શ્વ અનગાર, પાણી વગરને છટભક્ત રાખીને રહ્યા હતા, એ સમયે ધ્યાનમાં વર્તતા તેઓ રહેતા હતા ત્યારે વિશાખા નક્ષત્રને જોગ આવતાં તેમને અનંત, ઉત્તમોત્તમ એવું યાવત્ કેવલ ''ઉત્તમ જ્ઞાન તથા દર્શન ઉત્પન્ન થયું યાવત્ તેઓ જાણતા અને જેતા વિહરે છે.
૧૫૬ પુરુષાદાનીય અરહત પાસને આઠ ગણો તથા આઠ ગણધરો હતા, તે જેમકે; ૧ શુભ, ૨ અજઘોસ-આર્યોસ, ૩ વસિષ્ઠ, ૪ બ્રહ્મચારી, ૫ સેમ, ૬ શ્રીધર, ૭ વીરભદ્ર, અને ૮ જસ.
Page #418
--------------------------------------------------------------------------
________________
૧૫૭ પુરુષાદાનીય અહિત પાસના સમુદાયમાં અજજદિષણ વગેરે સોળ હજાર સાધુઓની ઉત્કૃષ્ઠ શ્રમણસંપદા હતી.
પુરુષાદાનીય અરહત પાસના સમુદાયમાં પુષ્કચૂલા વગેરે આડત્રીસ હજાર આર્થિકાઓની ઉત્કૃષ્ટ આયિકાસંપદા હતી.
પુરુષાદાનીય અરહત પાસના સમુદાયમાં સુનંદ વગેરે એકલાખ ચોસઠ હજાર શ્રમણોપાસકેની ઉત્કૃષ્ટ શ્રમણોપાસકસંપદા હતી.
પુરુષાદાનીય અરહત પાસના સમુદાયમાં સુનંદા વગેરે ત્રણ લાખ અને સત્યાવીશ હજાર શ્રમણે પાસિકાઓની ઉત્કૃષ્ઠ શ્રમણોપાસિકાસંપદા હતી.
પુરુષાદાનીય અરહત પાસના સમુદાયમાં સાડાત્રણસેં જિન નહીં પણ જિનની જેવા તથા સર્વેક્ષરના સંયોગને જાણનારા યાવત્ ચાદપૂવઓની સંત હતી.
પુરુષાદાનીય અરહત પાસના સમુદાયમાં ચિદસે અવધિજ્ઞાનીઓની સંપત હતી.
પુરુષાદાનીય અરહત પાસના સમુદાયમાં એક હજાર કેવલજ્ઞાનીઓની સંપત હતી. અગીયારસે વૈકિયલબ્ધિવાળાઓની તથા છાઁ જુમતિજ્ઞાનવાળાઓની સંપત હતી.
તેમના એક હજાર શ્રમણે સિદ્ધ થયા, તથા તેમની બે હજાર આચિકાઓ સિદ્ધ થઈ એટલે એમની એટલી સિદ્ધ થનારાઓની સંપત હતી.
તેમના સમુદાયમાં સાડાસાતસેં વિપ્લમતિએની–વિપુલમતિજ્ઞાનવાળાઓની, છસેં વાદીઓની અને બારસેં અનુત્તરૌપપાતિકાની એટલે અનુત્તરવિમાનમાં જનારાઓની સંપત હતી.
૧૫૮ પુરુષાદાનીય અરહત પાસના સમયમાં અતકૃતની ભૂમિ એટલે સર્વદુઃખોને અંત કરનારાઓનું સ્થળ બે પ્રકારે હતું, તે જેમકે-એક તે યુગઅંતકૃતભૂમિ હતી અને બીજી પર્યાયઅંતકૃતભૂમિ હતી. યાવત્ અહત પાસેથી ચોથા યુગપુરુષ સુધી જુગતકૃતભૂમિ હતી એટલે ચોથા પુરુષ સુધી મુક્તિમાર્ગ વહેતો ચાલુ હતો. અરહત પાસને કેવળી પર્યાય ત્રણ વરસનો થયો એટલે તેમને કેવળજ્ઞાન થયાં ગણુ વરસ વીત્યા પછી ગમે તે કઇએ દુઃખને અત કર્યો અર્થાત મુક્તિમાર્ગ વહેતે થયે, એ તેમની વેળાની પર્યાયાંતકૃતભૂમિ હતી.
૧૫૯ તે કાળે તે સમયે ત્રીશ વરસ સુધી ઘરવાસમાં રહીને, વ્યાશી રાતદિવસ છદ્મસ્થ પર્યાયને પામીને, પૂરેપૂરાં નહીં પણ થોડાં ઓછાં શિત્તેર વરસ સુધી કેવળીપર્યાયને પામીને, પૂરેપૂરાં સિત્તેર વરસ સુધી શ્રમણ્યપર્યાયને પામીને એમ એકંદર સો વરસનું પોતાનું બધું આયુષ્ય પાળીને વેદનીયકર્મ આયુષ્યકર્મ નામકર્મ અને ગોત્રકમને ક્ષય થયે આ દુષમ
Page #419
--------------------------------------------------------------------------
________________
૧
સુષમા નામની અવસર્પિણી ઘણી વીતી ગયા પછી જે તે વર્ષાઋતુના પ્રથમ માસ બીજો પક્ષ એટલે શ્રાવણમાસના શુકલપક્ષ આવ્યા ત્યારે તે શ્રાવણુશુદ્ધની આઠમના પર્ફો સંમેતીલના શિખર ઊપર પેાતાના સહિત ચેાત્રીશમા એવા અર્થાત્ ખીા તેત્રીશ પુરુષા અને પાતે ચેાત્રીશમા એવા પુરુષાદાનીય અરહત પાસ મહિના સુધી પાણી વગરના માસિકભક્તનું તપ તપ્યા. એ સમયે દિવસને ચડતે પહેારે વિશાખા નક્ષત્રના ચાગ થતાં અન્ને હાથ લાંબા રહે એ રીતે ધ્યાનમાં વર્તતા તેઓ કાલગત થયા એટલે કાળધર્મને પામ્યા. વ્યતિક્રાંત થઈ ગયા યાવત્ સર્વદુઃખાથી તદ્દન છૂટા થઈ ગયાં.
૧૬૦ કાલધર્મને પામેલા યાવત્ સર્વદુ:ખાથી તદ્ન છૂટા થયેલા પુરુષાદાનીચ અરહત પાસને થયાં ખારસે વરસ વીતી ગયાં અને આ તેરસામા વરસના ત્રીશમા વરસના સમય જાય છે.
અરહત અરિષ્ટનેમિ
૧૬૧ તે કાલે તે સમયે અરહત અરિષ્ટનેમિ પાંચ ચિત્રાવાળા હતા એટલે એમના જીવનના પાંચ પ્રસંગેામાં ચિત્રા નક્ષત્ર આવેલું હતું. તે જેમકે, અરહત અરિષ્ટનેમિ ચિત્રા નક્ષત્રમાં ચવ્યા, ચવીને ગર્ભમાં આવ્યા, ઇત્યાદિ બધી વક્તવ્યતાની માંડણી ચિત્રા નક્ષત્રના પાઠ સાથે પૂર્વ પ્રમાણે સમજવી યાવત્ તે ચિત્રા નક્ષત્રમાં પરિનિર્વાણને પામ્યા.
૧૬૨ તે કાલે તે સમયે અરહત અરિષ્ટનેમિ, જે તે વર્ષાઋતુને ચાથા માસ, સાતમેા પક્ષ અને કાર્તિકમહિનાના ૧૦ દિ૦ ના સમય આવ્યે ત્યારે તે કાર્તિક ૧૦ દિ ખારશના પક્ષમાં ખત્રીશ સાગરોપમની આયુષ્ય મર્યાદાવાળા અપરાજિત નામના મહાવિમાનમાંથી તરત જ ચવીને અહીં જ ખૂદ્વીપ નામના દ્વીપમાં ભારતવર્ષમાં સેારિયપુર નામના નગરમાં સમુદ્રવિજય રાજાની ભારજા શિવાદેવીની કુક્ષિમાં રાતના પૂર્વભાગ અને પાછલા ભાગ ભેગા થતા હતા એ સમયે-મધરાતે ચિત્રા નક્ષત્રને જોગ થતાં ગર્ભપણે ઉત્પન્ન થયા. ઇત્યાદિ બધું આગળ શ્રીભગવાન મહાવીરના પ્રકરણમાં આવેલા સ્વપ્નદર્શન અને ધનની વૃષ્ટિ વગેરેને લગતા પાઠ સાથે તે જ રીતે અહીં કહેવું.
૧૬૩ તે કાલે તે સમયે જે તે વર્ષાઋતુના પ્રથમ માસ, બીજે પક્ષ અને શ્રાવણમહિનાના શુદ્ધ પક્ષ આવ્યેા તે સમયે તે શ્રાવણુશુદ્ધ પાંચમના પક્ષે નવ માસ ખરાખર પૂરા થયા, યાવત્ મધરાતે ચિત્રા નક્ષત્રના જોગ થતાં આરાગ્યવાળી માતાએ આરેાગ્યપૂર્વક અરહત અરિષ્ટનેમિને જન્મ આપ્યા. જન્મની હકીકતમાં પિતા તરીકે ‘સમુદ્રવિજય’ ના પાઠ સાથે યાવત્ આ કુમારનું નામ ‘અરિષ્ટનેમિ' કુમાર થાઓ ઈત્યાદિ બધું સમજવું.
૧૬૪ અરહત અરિષ્ટનેમિ દક્ષ હતા. ચાવત્ તેઓ અવસ્થામાં ઘરવાસવચ્ચે વસ્યા, ત્યાર પછી વળી જેમને
ત્રણસે. વરસ સુધી કુમાર કહેવાના આચાર છે એવા
Page #420
--------------------------------------------------------------------------
________________
કાંતિક દેવોએ આવીને તેમને કહ્યું ઈત્યાદિ બધું જેમ આગળ આવી ગયું છે તેમ કહેવું ચાવત્ “ભાગના હકદારેમાં દાનને વહેંચી આપીને ત્યાંસુધી.
જે તે વર્ષાઋતુને પ્રથમ માસ, બીજો પક્ષ એટલે શ્રાવણને શુદ્ધ પક્ષ આવ્યા અને તે શ્રાવણ શુદ્ધની ના પક્ષે દિવસને ચડતે પહેરે જેમની વાટની પાછળ પાછળ દે માન અને અસુરોની મંડળી ચાલી રહી છે એવા અરિષ્ટનેમિ ઉત્તરકુરા નામની શિબિકામાં બેસીને યાવત દ્વારિકા નગરીની વચ્ચે વચ્ચે થઈને નીકળે છે, નીકળીને જે તરફ વિતક નામનું ઉદ્યાન છે ત્યાં જ આવે છે. ત્યાં આવીને અશોકના ઉત્તમ વૃક્ષની નીચે શિબિકાને ઊભી રખાવે છે. ઊભી રખાવીને તેઓ શિબિકાપાલખીમાંથી ઊતરે છે, ઊતરીને પિતાની મેળે જ આભરણ માળાઓ અને અલંકારેને નીચે મૂકે છે, નીચે મૂકીને પોતાની જ મેળે પંચમુષ્ટિક લોચ કરે છે, લેચ કરીને પાણી વગરનો છઠ્ઠભક્ત કરવા સાથે તેમણે ચિત્રા નક્ષત્રને જેગ આવતાં એક દેવદૂષ્ય લઈને બીજા હજાર પુરુષની સાથે કંડ થઈને ઘરવાસમાંથી નીકળીને અનગાર દશાને સ્વીકારી.
૧૬૫ અરહત અરિષ્ટનેમિએ ચેપન રાતદિવસ ધ્યાનમાં રહેતાં તેમણે હમેશાં શરીર તરફના લક્ષ્યને તજી દીધેલ હતું અને શારીરિક વાસનાઓને છે. દીધેલ હતી ઈત્યાદિ બધું જેમ આગળ આવ્યું છે તેમ અહીં સમજવાનું છે ચાવતું અહત અરિષ્ટનેમિને એ રીતે ધ્યાનમાં રહેતાં પંચાવન રાતદિવસ આવી પહોંચ્યું. જ્યારે તેઓ એ રીતે પંચા- વનમા રાતદિવસની મધ્યમાં વર્તતા હતા ત્યારે જે તે વર્ષાઋતુને ત્રીજો માસ, પાંચમ પક્ષ એટલે આસો માસને વદિ પક્ષ અને તે આ વ. દિ. પન્નરમીના-અમાવાસ્યાના પક્ષે દિવસના પાછલા ભાગમાં ઊંજિતશેલેશિખર ઊપર નેતરના ઝાડની નીચે પાણી વગરના અમભક્તનું તેમણે તપ તપેલું હતું, બરાબર એ સમયે ચિત્રા નક્ષત્રને ચળ આવતાં ધ્યાનમાં વર્તતા તેમને અનંત એવું યાવત્ ઉત્તમ કેવળજ્ઞાન અને કેવળદર્શન ઉત્પન્ન થયું. હવે તેઓ સમસ્ત દ્રવ્યો અને તેમને તમામ પર્યાયને જાણતા દેખતા વિહરે છે.
૧૬૬ અરહત અરિષ્ટનેમિને અઢાર ગણે અને અઢાર ગણુધરે હતા.
અરહત અરિષ્ટનેમિના સમુદાયમાં વરદત્ત વગેરે અઢાર હજાર શ્રમણની ઉત્કૃષ્ટ શ્રમણસંપત હતી.
અરહત અરિષ્ટનેમિના સમુદાયમાં આર્યચક્ષિણી વગેરે ચાળીશ હજાર આર્થિકાએની ઉત્કૃષ્ટ આચિકાસંપત હતી. 1 - અરહત અરિષ્ટનેમિના સમુદાયમાં નંદ વગેરે એકલાખ અને એણે શિત્તર હજાર શ્રમણોપાસકેની ઉત્કૃષ્ટ શ્રમણોપાસકસંપત હતી.
અરહત અરિષ્ટનેમિના સમુદાયમાં મહાસુવ્રતા વગેરે લાખ અને છત્રીશ હજાર શ્રમણોપાસિકાઓની ઉત્કૃષ્ટ પ્રમાણે પાસિકસંપત હતી.
Page #421
--------------------------------------------------------------------------
________________
૫૫૩ અરહત અરિષ્ટનેમિના સમુન્નમમા જિન નહીં પણ જિનની -સમાન તથા સર્વ • અક્ષરના સંયોગેને બરાબર જાણનાર એવા ચાવતુ-ચારસેં ચિપૂર્વએનીસપત હતી.
એ જ રીતે પંદરસેં અવધિજ્ઞાનવાળાઓની, પંદરસે કેવળજ્ઞાનવાળાઓની, પંદરસે વિકિપલબ્ધિવાળાઓની, એક હજાર વિપુલંમતિજ્ઞાનવાળાઓની, આસું બારીઓની અને સોળસેં અનુત્તરોપપાતિનીસપત હતી.
તેમના શ્રમણ સમુદાયમાં પંદરસેં શ્રમણે સિદ્ધ થયા અને ત્રણ હજાર શ્રમણીઓ સિદ્ધ થઈ અર્થાત્ સિદ્ધોની તેમની એટલી:પત હતી.
૧૬૭ અહિત અરિષ્ટનેમિના સમયમાં અંતકૃતિની એટલે નિર્વાણ પામવાસની ભૂમિ બે પ્રકારની હતી, તે જેમકે, યુગઅંતકૃતભૂમિ અને પર્યાયઅંતકૃતભૂમિ. ચાવત્ અરહત અરિષ્ટનેમિ પછી આઠમા યુગપુરુષ સુધી નિર્વાણને માર્ગ ચાલુ હોએ તેમની યુગઅંતકૃતભૂમિ ‘હતી. અહિત અરિષ્ટનેમિને કેવબશાન થયે બે વર્ષ વિત્યા પછી ગમે તે કેઇએ અને અંત કર્યો. અર્થાત તેમને કેવળી થયે બે વર્ષ પછી નિર્વાણને “માર્ગ ચાલુ થયે.
૧૬૮ તે કાલે તે સમયે અહત અરિષ્ટનેમિ ત્રણ વરસ સુધી કુમારવાસમાં રહ્યા, ચેપન રાતદિવસ છધસ્થ પર્યાયમાં રહ્યા, તદ્દન પૂરાં નહીં–થોડાં ઓછાં સાતમેં વરસધી કેવળિનેકળિની દિશામાં રહ્યા–એમ એકદર તેઓ પૂરેપૂરાં સાતમેં વરસ સુધી શ્રમયપર્યાયને પામીને અને સરવાળે તેઓ પિતાનું એક હજાર વરસસુધીનું સર્વ , આયુષ્ય પામીને વેદનીચકર્મ, આયુષ્ય, અને કર્મ એ ચારે કર્મો તદ્દન ક્ષીણ થઈ ગયા પછી અને આ દુર્ષમાસુષમા નામની અવસર્પિણી ઘણી ધીતી ગયા પછી
જ્યારે જે તે ગ્રીષ્મઋતુને ચોથે માસ આમો પક્ષ એટલે અષાડ શુદિ ને પક્ષ આવ્યો ત્યારે તે અષાડશદ્ધની આઠમના પક્ષે ઉજિતશીલ શિખર ઊપર તેમણે બીજા પાંચસેંને છત્રીશ અનગારા સાથે પાણી વગરનું માસિકભક્ત તપ તપ્યું, તે સમયે ચિત્રાનક્ષત્રને જેગ થતાં રાતને પૂર્વ ભાગ અને પાછલે ભાગ જોડાતો હતો તે સમયે મધરાતે નિષદ્યામાં રહેલા અર્થાત્ બેઠાં બેઠા અરેહત અરિષ્ટનેમિ કાલગત થયા ચાવત્ સર્વ દુખેથી તદ્દન છૂટા થયાં. ' ,
- ૧૬૯ અરહત અરિષ્ટનેમિને કાલગત થયાંને યાવત્ સર્વદુઃખોથી તદ્દન છૂટાં થયાને રાશી હજાર વરસ વીતી ગયાં અને તે ઊપર પંચાશીમાં હજાર વરસનાં નવ વરસ પણ જીતી ગયાં, હવે તે ઊપર દસમા સિકાને આ એંશીમા વરસને-સમય ચાલે છે. અર્થાત્ આહત અરિષ્ટનેમિને લગત થયાંને સશી હજાર નવસેને એંશી વરસ વીતી ગયા.
Page #422
--------------------------------------------------------------------------
________________
- ૧૭૦ અરહત નમિને કાલગત થયાને યાવત્ સર્વદુઃખોથી તદ્દન છૂટા થયાંને પાંચલાખ ચોરાશી હજાર નવસે વરસ વીતી ગયાં, હવે તે ઊપર દસમા સિકાને આ એંશીમા વરસને સમય ચાલે છે. - - ૧૭૧ અહિત મુનિસુવ્રતને યાવત્ સર્વદુઃખોથી તદ્દન છૂટા થયાને અગીયારલાખ
રાશી હજાર અને નવસે વરસ વીતી ગયાં, હવે તે ઊપર દસમા સિકાને આ એંશીમા વરસનો સમય ચાલે છે.
૧૭૨ અરહત મલ્લિને યાવત્ સર્વદુઃખેથી તદ્દન છૂટા થયાને પાંસઠ લાખ ચોરાશી હજાર અને નવગું વરસ વીતી ગયાં, હવે તે ઊપર દસમા સૈકાને આ એંશીમા વરસને સમય ચાલે છે.
૧૭૩ અરહત અને યાવત્ સર્વદુખેથી તદન છૂટા થયાને એક હજાર ક્રોડ વરસ વીતી ગયાં, બાકી બધું શ્રીમલિ વિશે જેમ કહ્યું છે તેમ જાણવું અને તે આ . પ્રમાણે કહ્યું છેઃ અરહત અરના નિર્વાણગમન પછી એક હજાર ક્રોડ વરસે શ્રીમલ્લિનાથ અરહતનું નિર્વાણ અને અરહત મલ્લિના નિર્વાણ પછી પાંસઠ લાખ અને ચોરાશી હજાર વરસ વીતી ગયાં પછી તે સમયે મહાવીર નિર્વાણ પામ્યા અને ત્યાર પછી નવસે વરસ વીતી ગયા બાદ હવે તે ઊપર આ દસમા સિકાને એંશીમા વરસને સમય ચાલે છે. - એ જ પ્રમાણે આગળ ઊપર શ્રેયાંસનાથની હકીકત આવે ત્યાં સુધી દેખવું એટલે ત્યાં સુધી સમજવું
- ૧૭૪ અરહત કંથને યાવત્ સર્વદુઃખોથી તદ્દન છૂટા થયાને એક પલ્યોપમના ચોથા ભાગ જેટલો સમય વીતી ગયો ત્યારબાદ પાંસઠ લાખ વરસ વીત્યે ઈત્યાદિ બધું જેમ શ્રીમલિ વિશે કહેવું છે તેમ જાણવું.
૧૫ અરહત શાંતિને યાવત્ સર્વદુઃખોથી તદ્ન છૂટા થયાને ચાર ભાગ કમ એક પલ્યોપમ એટલે અડધું પલ્યોપમ જેટલો સમય વીતી ગયા ત્યાર બાદ પાંસઠ લાખ વરસ વીત્યે ઈત્યાદિ બધું જેમ શ્રીમલિ વિશે કહેલું છે તેમ જાણવું.
૧૭૬ અરહત ધમને યાવત્ સર્વદુઃખોથી તદ્દન છૂટા થયાને ત્રણ સાગરોપમ જેટલો સમય વીતી ગયે ત્યાર બાદ પાંસઠ લાખ વરસ વીત્યે ઈત્યાદિ બધું જેમ મહિલ વિશે કહેલું છે તેમ જાણવું.
૧૭૭ અરહત અનંતને યાવતુ સર્વદુઃખોથી તદ્દન છૂટા થયાને સાત સાગરોપમ જેટલે સમય વીતી ગયો ત્યાર બાદ પાંસઠ લાખ વરસ વીત્યે ઈત્યાદિ બધું જેમ મલ્લિ વિશે કહેલું છે તેમ જાણવું.
Page #423
--------------------------------------------------------------------------
________________
૫૫
૧૭૮ અરહત વિમલને યાવત્ સર્વદુઃખથી તદ્દન છૂટા થયાને સેળ સાગરેપમ વીતી ગયાં અને ત્યાર બાદ પાંસઠ લાખ વરસ વીત્યે ઈત્યાદિ બધું જેમ મલ્સિ વિશે કહ્યું છે તેમ જાણવું.
૧૭૯ અરહત વાસુપૂજ્યને યાવત્ સર્વદુઃખોથી તદ્દન છૂટા થયાને બેંતાળીશ સાગરોપમ જેટલો સમય વીતી ગયો અને ત્યાર બાદ પાંસઠ લાખ વરસ વીત્યે ઈત્યાદિ બધું જેમ મહિલા વિશે કહ્યું છે તેમ જાણવું.
૧૮૦ અરહત શ્રેયાંસને યાવતુ સર્વદુખોથી તદ્દન છૂટા થયાને એક સાગરોપમ જેટલો સમય વીતી ગયે ત્યાર બાદ પાંસઠ લાખ વરસ વીત્યે ઈત્યાદિ બધું જેમ મહિલા વિશે કહ્યું છે તેમ જાણવું.
૧૮૧ અરહત શીતળને યાવતુ સર્વદુઃખોથી તદ્દન છૂટા થયાંને તાળીશ હજાર ત્રણ વરસ અને સાડા આઠ માસ એટલા સમયથી ઊણાં એક ક્રોડ સાગરોપમ વીતી ગયાં પછી એ સમયે મહાવીર નિર્વાણ પામ્યા અને ત્યાર પછી પણ આગળ નવર્સે વરસો વીતી ગયાં અને હવે તે ઉપરાંત દસમા સિકાને આ - એંશીમા વરસને સમય ચાલે છે.
૧૮૨ અરહત સુવિધિને યથાવત્ સર્વદુઃખોથી તદ્દન રહિત થયાને દસ કોડ સાગરોપમ જેટલો સમય વીતી ગયો અને બાકી બધું જેમ શીતળ અરહત વિશે કહ્યું છે તેમ જાણવું, તે આ પ્રમાણે છેઃ અર્થાત્ એ દસ ક્રોડ સાગરોપમમાંથી બેંતાળીસ હજાર અને ત્રણ વરસ અને સાડા આઠ માસ બાદ કરતાં જે સમય આવે તે સમયે મહાવીર નિર્વાણ પામ્યા અને તે પછી નવર્સ વરસ વીતી ગયાં ઈત્યાદિ બધું ઊપર કહ્યા પ્રમાણે જાણવું.
૧૮૩ અરહત ચંદ્રપ્રભુને યાવત્ સર્વદુઃખોથી તદ્દન છૂટા થયાને એક સો ક્રોડ સાગરોપમ જેટલો સમય પસાર થઈ ગયો, બાકી બધું જેમ શીતળ અહત વિશે કહ્યું છે તેમ જાણવું, તે આ પ્રમાણેઃ અર્થાત્ એ સો ક્રોડ સાગરોપમમાંથી બેંતાળીસ હજાર ત્રણ વરસ અને સાડા આઠ માસ બાદ કરતાં જે સમય આવે છે તે સમયે મહાવીર નિર્વાણ પામ્યા અને ત્યાર પછી નવર્સે વરસ વીતી ગયાં ઈત્યાદિ ઊપર કહ્યા પ્રમાણે જાણવું.
૧૮૪ અરહત સુપાર્શ્વને યાવત્ સર્વદુઃખોથી તદ્દન હીણા થયાને એક હજાર ક્રોડ સાગરેપમ જેટલો સમય વીતી ગયો, બાકી બધું જેમ શીતળ વિશે કહ્યું છે તેમ જાણવું, તે આ પ્રમાણેઃ અર્થાત્ એ એક હજાર ક્રોડ સાગરોપમમાંથી તાળીશ હજાર ત્રણ વરસ અને સાડા આઠ માસ બાદ કરતાં જે સમય આવે છે તે સમયે મહાવીર નિર્વાણ પામ્યા ઈત્યાદિ બધું ઊપર પ્રમાણે જાણવું.
૧૮૫ અરહંત પદ્મપ્રભને યાવત્ સર્વદુ:ખોથી તદ્દન હીણા થયાને દસ હજાર ક્રોડ સાગરોપમ એટલે સમય વીતી ગયો, બાકી બધું જેમ શીતળ વિશે કહ્યું છે તેમ જણવું,
Page #424
--------------------------------------------------------------------------
________________
-૫
તે આ પ્રમાણેઃ અર્થાત્ એ દસ હજાર ક્રોડ સાગરોપમ જેટલા સમયમાંથી બૈતાળીશ હજાર ત્રણ વરસ અને સાડા આઠ માદ માસ કરતાં જે સમય આવે છે તે સમયે મહાવીર નિર્વાણ પામ્યા ઈત્યાદિ બધું ઊપર પ્રમાણે જાણુવું.
૧૮૬ અરહત સુમતિને યાવત્ સવ દુઃખોથી તદ્ન હીણા થયાંને એક લાખ ક્રોડ સાગરેાપમ જેટલા સમય વીતી ગયે!, બાકી બધું જેમ શીતળ વિશે કહ્યુ છે તેમ જાણવું, તે આ પ્રમાણેઃ અર્થાત્ તે એક. લાખ ક્રોડ સાગરોપમ જેટલા સમયમાંથી *તાળીશ હજાર ત્રણ વરસ અને સાડા આઠ માસ બાદ કરતાં જે સમય આવે છે તે સમયે મહાવીર નિર્વાણ પામ્યા ઈત્યાદિ બધું ઊપર કહ્યા પ્રમાણે જાણવું.
૧૮૭ અરહત અભિનંદનને યાવત્ સર્વ દુઃખોથી તદ્દન હીણા થયાંને દસ લાખ ક્રોડ સાગરોપમ જેટલા સમય વીતી ગયા, બાકી બધું જેમ શીતળ વિશે કહ્યું છે તેમ જાણવું, તે આ પ્રમાણેઃ અર્થાત્ તે દસ લાખ ક્રોડ સાગરોપમ જેટલા સમયમાંથી ખેંતાળીશ હજાર ત્રણ વરસ અને સાડા આઠ માસ બાદ કરતાં જે સમય આવે છે તે સમયે મહાવીર નિર્વાણ પામ્યા ઈત્યાદિ બધું ઊપર કહ્યા પ્રમાણે જાણવું.
૧૮૮ અરહત સંભવને યાવત્ સદુઃખોથી હીણા થયાંને વીશ લાખ ક્રોડ સાગરાપમ જેટલા સમય વીતી ગયા, બાકી બધું જેમ શીતળ વિશે કહ્યું છે તેમ જાણવું, તે આ પ્રમાણે અર્થાત્ એ વીશ લાખ ક્રોડ સાગરોપમ જેટલા સમયમાંથી ઐતાળીશ હજાર ત્રણ વરસ અને સાડા આઠ માસ બાદ કરતાં જે સમય આવે છે તે સમયે મહાવીર નિર્વાણ પામ્યા ઈત્યાદિ બધું ઊપર કહ્યા પ્રમાણે જાણવું.
૧૮૯ અરહત અજિતને યાવત્ સવ દુઃખોથી હીણા થયાંને પચાસ લાખ ક્રોડ સાગરોપમ જેટલે। સમય વીતી ગયાં, માંકી બધું જેમ શીતળ વિશે કહ્યું છે. તેમ જાણવું, તે આ પ્રમાણે અર્થાત્ એ પચાસ લાખ ક્રોડ સાગરોપમ જેટલા સમયમાંથી કેંતાળીશ હજાર ત્રણ વરસ અને સાડા આઠ માસ બાદ કરતાં જે સમય આવે છે તે સમયે મહાવીર નિવાણુ પામ્યા ઈત્યાદિ બધું ઊપર કહ્યા પ્રમાણે જાણવુ.
શ્રીકૌશલિક અરહત ઋષભદેવ
૧૯૦ તે કાલે તે સમયે કૌલિક એટલે કાશલા-અાધ્યા-નગરીમાં થયેલા અરહત ઋષભ ચાર ઉત્તરાષાઢાવાળા અને પાંચમા અભિજિત નક્ષત્ર વાળા હતા એટલે એમના જીવનના ચાર પ્રસંગેાએ ઉત્તરાષાઢા નક્ષત્ર આવેલું હતું અને જીવનના પાંચમા પ્રસંગે અભિજિત નક્ષત્ર આવેલ હતું. તે જેમકે, કૌલિક અરત ઋષભદેવ ઉત્તરાષાઢા નક્ષત્રમાં ચબ્યા, ચવીને ગર્ભમાં આવ્યા યાવત્ અભિજિત નક્ષત્રમાં નિવાણુ પામ્યા.
૧૯૧ તે કાલે તે સમયે કૌશલિક અરહત ઋષભ, જે તે ગ્રીષ્મ ઋતુના ચેત્થા માસ, સાતમેા પક્ષ એટલે અષાડમાસના વ૦ દિ॰ પક્ષ આવ્યા ત્યારે તે અષાડ વ૦ દિ
Page #425
--------------------------------------------------------------------------
________________
૫૭.
ચોથના પક્ષે તેત્રીશ સાગરોપમની આયુષ્ય મર્યાદાવાળા સવાર્થસિદ્ધ નામના મહાવિમાનમાંથી આયુષ્યમર્યાદા પૂરી થતાં દિવ્ય આહાર ઇત્યાદિ છૂટી જતાં યાવ-તરત જ ચવીને અહીં જ જંબૂદ્વીપ નામના દ્વીપમાં ભારતવર્ષમાં ઈફવાકુભૂમિમાં નાભિ કુલકરની ભાર મરુદેવીની કુક્ષિમાં રાતને પૂર્વભાગ અને પાછલો ભાગ જેવાતે હતો એ સમયેમધરાતે-ઉત્તરાષાઢા નક્ષત્રને વેગ થતાં ગર્ભ પણે ઉત્પન્ન થયા.
૧૯૨ અને કૌશલિક અહત ઋષભ ત્રણ જ્ઞાનથી યુક્ત પણ હતા, તે જેમકે; “હું ચવીશ” એમ તે જાણે છે, ઈત્યાદિ બધું આગળ શ્રી મહાવીરના પ્રકરણમાં આવ્યું છે તેમ કહેવું યાવત્ “માતા સ્વરૂ જુએ છે ત્યા સુધી. તે સ્વમો આ પ્રમાણે છે: “ગજ, વૃષભ” ઈત્યાદિ બધું અહીં તે જ પ્રમાણે કહેવું. વિશેષમાં એ કે, પ્રથમ સ્વમમાં મુખમાં પ્રવેશ કરતા વૃષભને જુએ છે એમ અહીં સમજવું. આ સિવાય બીજા બધા તીર્થંકરની માતાઓ પ્રથમ સ્વમમાં “મુખમાં પ્રવેશ કરતા હાથીને જુએ છે એમ સમજવું. પછી સ્વમની હકીકત ભાર્યા મરુદેવી, નાભિ કુલકરને કહે છે. અહીં સ્વમોના ફળ બતાવનારા સ્વપ્રપાઠકો નથી એટલે એ સ્વમોના ફળને નાભિ કુલકર પિતે જ કહે છે. .
૧૯૩ તે કાલે તે સમયે જે તે ગ્રીષ્મ ઋતુને પ્રથમ માસ, પ્રથમ પક્ષ એટલે ચિત્ર માસનો ૧૦ દિવ પક્ષ આવ્યા ત્યારે તે ચિત્ર ૧૦ દિ આઠમના પક્ષે નવ માસ બરાબર પૂરા થયા પછી અને તે ઊપર સાડા સાત રાત દિવસ વીતી ગયા પછી ચાવતું આષાઢા નક્ષત્રને જગ થતાં આરોગ્યવાળી માતાએ આરોગ્યપૂર્વક કોશલિક અરહત અષભ નામના પુત્રને જનમ આપ્યો.
અહીં કહ્યા પ્રમાણે જન્મસંબંધી બધી તે જ હકીક્ત કહેવી, ચાવત્ દેવ અને દેવીઓએ આવીને વસુધારાઓ વરસાવી ત્યાંસુધી. બાકી બધું તે જ પ્રમાણે સમજવું. વિશેષમાં જેલખાનાં ખાલી કરાવી નાખવાં,” “તેલ માપ વધારી દેવાં” દાણ લેવું છોડી દેવું” ઈત્યાદિ જે કુલમર્યાદાઓ આગળ બતાવી છે તે અહીં ન સમજવી તથા “ચૂપ ઊંચા કરાવ્યા એટલે યૂપે લેવરાવી લીધા એ પણ અહીં ન કહેવું, એ સિવાય બધું પૂર્વ પ્રમાણે કહેવું.
૧૯૪ કૌશલિક અરહત અષભ, તેમનાં પાંચ નામ આ પ્રમાણે કહેવામાં આવે છે. તે જેમકે; ૧ “ાષભ” એ પ્રમાણે, ૨ ‘પ્રથમ રાજા” એ પ્રમાણે, ૩ અથવા પ્રથમ ભિાચર’ એ પ્રમાણે, ૪ “પ્રથમ જિન” એ પ્રમાણે, ૫ અથવા “પ્રથમ તીર્થકર એ પ્રમાણે.
૧૯૫ કેશલિક અરહત ઋષભ દક્ષ હતા, દક્ષ પ્રતિજ્ઞાવાળા હતા, ઉત્તમરૂપવાળા, સર્વગુણેથી યુક્ત, ભદ્ર અને વિનયવાળા હતા. તેઓ એ રીતે વીશ લાખ પૂર્વ વરસ સુધી કુમારવાસમાં વસ્યા, ત્યાર પછી તેસઠ લાખ પૂર્વ વરસ સુધી રાજ્યવાસમાં વસ્યા
Page #426
--------------------------------------------------------------------------
________________
૫૮
એટલે રાજ ચલાવ્યુ અને તેસઠ લાખ પૂર્વ વરસ જેટલેા સમય રાજ્યવાસમાં વસતાં તેમણે, જેમાં ગણિત મુખ્ય છે અને જેમાં શકુનરુતની એટલે પક્ષીઓના અવાજો ઉપરથી શુભઅશુભ પારખવાની કળા છેલ્લી છે એવી બહોતેર કળાએ, સ્ત્રીઓના ચેાસઢ ગુણા અને સેા શિલ્પો એ ત્રણે વાનાં પ્રજાના હિત માટે ઉપદેશ્યાં-શીખવ્યાં, એ બધું શીખવી લીધા પછી સો રાજ્યામાં સો પુત્રોના અભિષેક કરી દીધા. ત્યાર પછી વળી, જેમના કહેવાના આચાર છે એવા લેકાંતિક દેવાએ તેમની પાસે આવીને પ્રિય લાગે એવી યાવત્ વાણીવડે તેમને કહ્યું ઈત્યાદિ બધું જેમ આગળ આવેલું છે તે જ પ્રમાણે કહેવાનું છે—યાવત્ ‘ભાગદારીને દાન વહેંચી આપીને' ત્યાંસુધી. પછી જે તે ગ્રીષ્મ ઋતુના પ્રથમ માસ પ્રથમ પક્ષ એટલે ચૈત્ર માસના ૧૦ દિ॰ પક્ષ જ્યારે આવ્યા ત્યારે તે ચૈત્ર ૧૦ દિ આઠમના પક્ષમાં દિવસના પાછલા પહેારે જેમની વાટની પાછળ દેવા મનુષ્યા અને અસુરાની મેાટી મંડળી ચાલી રહી છે એવા કૈાલિક અરહત ઋષભ સુદર્શના નામની શિખિકામાં એસીને ચાવત્ વિનીતા રાજધાની વચ્ચેાવચ્ચ નીકળે છે, નીકળીને જે તરફ સિદ્ધાર્થવન નામનું ઉદ્યાન છે, જે તરફ અશાકનું ઉત્તમ ઝાડ છે તે તરફ જ આવે છે, આવીને અશાકના ઉત્તમ ઝાડની નીચે શિખિકાને ઊભી રખાવે છે ઈત્યાદિ બધું આગળ આવ્યું છે તે પ્રમાણે કહેવું યાવત્ પાતે જ ચાર મુષ્ટિ લેાચ કરે છે' ત્યાંસુધી. તે સમયે તેમણે પાણી વગરના છઠ્ઠુ ભક્તનું તપ કરેલ હતું, હવે એ સમયે આષાઢા નક્ષત્રના ોગ થતાં ઉગ્રવંશના, ભાગવંશના, રાજન્યવંશના અને ક્ષત્રિયવંશના ચાર હજાર પુરુષા સાથે તેમણે એક દેવ લઈને મુંડ થઈ ને ઘરવાસમાંથી નીકળી અને અનગાર ઇશાને ભિક્ષુદશાને સ્વીકારી.
૧૯૬ કાશલિક અરહત ઋષભે એક હજાર વરસ સુધી હંમેશાં પેાતાના શરીર તરફના લક્ષ્યને તજી દીધેલ હતું, શારીરિક વાસનાઓને છેડી દીધેલ હતી એ રીતે પેાતાના આત્માને ભાવિત કરતાં કરતાં તેમનાં એક હજાર વરસ વીતી ગયાં. પછી જ્યારે જે તે હેમંત ઋતુને ચેાથેા માસ, સાતમે પક્ષ એટલે ફાગણ માસના ૧૦ દિ॰ પક્ષ આવ્યા ત્યારે તે ફાગણ વ૦ દિ॰ અગીયારશના પક્ષે દિવસના આગળના ભાગમાં પુરિમતાલ નગરની બહાર શકટમુખ નામના ઉદ્યાનમાં વડના ઉત્તમ ઝાડની નીચે રહીને ધ્યાન ધરતાં તેમણે પાણી વગરના અટ્ટમનું તપ કરેલું હતું એ સમયે આષાઢા નક્ષત્રનો જોગ થતાં એ રીતે ધ્યાનમાં વર્તતા તેમને અનત એવું ઉત્તમ કેવળજ્ઞાનદર્શન ઉત્પન્ન થયું યાવત્ હવે તેઓ બધું જાણુતા વિહરે છે.
૧૯૭ કૌશલિક અરહત ઋષભને ચેારાશી ગણેા અને ચારાશી ગણધરા હતા.
કૌશલિક અરહત ઋષભના સમુદાયમાં ઋષભસેન પ્રમુખ ચેારાશી હજાર શ્રમણાની ઉત્કૃષ્ટ શ્રમણુસંપત હતી.
કૌશલિક અરહત ઋષભના સમુદાયમાં બ્રાહ્મી વગેરે ત્રણ લાખ આફ્રિકાની ઉત્કૃષ્ટ આયિકાસંપત હતી.
Page #427
--------------------------------------------------------------------------
________________
કલિક અરહત અષભના સમુદાયમાં સિર્જસ પ્રમુખ ત્રણ લાખ અને પાંચ હજાર શ્રમણોપાસકોની ઉત્કૃષ્ટ શ્રમણોપાસકસંપત હતી.
કોશલિક અરહત અષભના સમુદાયમાં સુભદ્રા પ્રમુખ પાંચ લાખ અને ચેપન હજાર શ્રમણોપાસિકાઓની ઉત્કૃષ્ટ સંપત હતી.
કેશલિક અરહત અષભના સમુદાયમાં જિન નહીં પણ જિનની જેવા ચાર હજાર સાતસેને પચાસ ચિાદપૂર્વધરની ઉત્કૃષ્ટ સંપત હતી.
કેશલિક અરહત ગષભના સમુદાયમાં નવ હજાર અવધિજ્ઞાનિઓની ઉત્કૃષ્ટ સંપત હતી.
કેશલિક અહિત ઋષભના સમુદાયમાં વીશ હજાર કેવળજ્ઞાનીઓની ઉત્કૃષ્ટ કેવલજ્ઞાનિસંપત હતી.
કેશલિક અરહત ગષભના સમુદાયમાં વીશ હજાર અને છર્સે પૈક્રિયલબ્ધિવાળાઓની ઉત્કૃષ્ટ સંપત હતી.
કાશલિક અરહત ઋષભના સમુદાયમાં અઢીદ્વીપમાં અને બે સમુદ્રમાં વસતા પર્યાપ્ત સંજ્ઞી પંચેંદ્રિયોના મનભાવને જાણનારા એવા વિપુલમતિજ્ઞાનવાળાઓની બાર હજાર છસેંને પચાસ એટલી ઉત્કૃષ્ટ સંપત હતી.
કેશલિક અરહત અષભના સમુદાયમાં બાર હજાર છસેને પચાસ વાદીઓની ઉત્કૃષ્ટ વાદિસંપત હતી.
કૌશલિક અરહત 2ષભના સમુદાયમાં તેમના વીશ હજાર અંતેવાસીઓ-શિષ્યસિદ્ધ થયા અને તેમની ચાળીશ હજાર આયિકા અંતેવાસિનીઓ સિદ્ધ થઈ...
કૌશલિક અરહત ઋષભના સમુદાયમાં બાવીશ હજાર અને નવસેં કલ્યાણગતિવાળા યાવતું ભવિષ્યમાં ભદ્ર પામનારા એવા અનુત્તરપાતિકોની-અનુત્તરવિમાનમાં જનારાઓની–ઉત્કૃષ્ટ સંપત હતી.
૧૮ કૈશિલિક અરહત અષભને બે પ્રકારની અંતકૃતભૂમિ હતી, તે જેમકે, યુગાંતકૃતભૂમિ અને પર્યાયાંતકૃતભૂમિ. શ્રીકષભના નિર્વાણ પછી અસંખ્ય યુગપુરુષ સુધી : મોક્ષ માર્ગ વહેતે હત–એ તેમની યુગાંતકૃતભૂમિ. શ્રી ઋષભને કેવળજ્ઞાન થતાં અંતર્મુહૂર્ત પછી ભોક્ષમાર્ગ વહેતે થઈ ગયો એટલે શ્રી ઋષભનો કેવળિપર્યાય અંતર્મુહૂર્તને થતાં જ કે ઈએ સર્વદુખેને અંત કર્યો-નિર્વાણ મેળવ્યું—એ તેમની પર્યાયાંતકૃતભૂમિ.
૧૯ તે કાલે તે સમયે કેશલિક અરહત ઋષભ વિશ લાખ પૂર્વ વરસ સુધી કુમારવાસે વસ્યા, ત્રેસઠ લાખ પૂર્વ વરસ સુધી રાજ્ય કરનાર તરીકે રાજ્યવાસે વસ્યા,
Page #428
--------------------------------------------------------------------------
________________
ગ્રાશી લાખ પૂર્વ વરસ સુધી ઘરવાસે વસ્યા, એક હજાર વરસ સુધી છદ્મસ્થ પર્યાયને પામ્યા, એક લાખ પૂર્વ વરસમાં એક હજાર પૂર્વ ઓછાં–એટલા સમય સુધી કેવલિપર્યાયને પામ્યા અને એ રીતે પૂરેપૂરાં એક લાખ પૂર્વ વરસ સુધી શ્રમણપર્યાયને પામ્યા. એ રીતે એકંદર પિતાનું ચોરાશી લાખ પૂર્વનું પૂરેપૂરું બધું આયુષ્ય પાળીને, વેદની કર્મ, આયુષ્યકર્મ, નામકર્મ અને ત્રિકર્મ ક્ષીણ થતાં આ સુષમષમાં નામની અવસર્પિણીને ઘણે સમય વીતી જતાં અને હવે તે અવસર્પિણીના માત્ર ત્રણ વરસ અને સાડા આઠ માસ બાકી રહેતાં બરાબર એ સમયે જે તે હેમંત ઋતુને ત્રીજો માસ, પાંચમો પક્ષ એટલે માઘ માસને વ. દિ. પક્ષ આવ્યો ત્યારે તે માઘ વ૦ દિ તેરશના પક્ષમાં અષ્ટાપદ પર્વતના શિખર ઉપર શ્રીકષભ અરહત બીજા ચૌદ હજાર અનગારો સાથે પાણી વગરના ચઉદસમ ભક્તનું તપ તપતાં અને એ વેળાએ અભિજિત નક્ષત્રને જેગ થતાં દિવસના ચડતે પહોરે પહયંકાસનમાં રહેલા કાલગત થયા યાવત્ સર્વદુઃખેથી તદ્દન હીણા થયા–નિર્વાણ પામ્યા.
૨૦૦ કૌશલિક અરહત ત્રષભનું નિર્વાણ થયે ચાવત તેમને સર્વદુખેથી તદ્દન હીણા. થયાને ત્રણ વરસ અને સાડા આઠ માસ વીતી ગયા, ત્યાર પછી પણ બતાળીશ હજાર ત્રણ વરસ અને સાડા આઠ માસ કમ એવી એક કોટાકેટી- સાગરોપમ એટલે સમય વીતી ગયો, એ સમયે શ્રમણ ભગવાન મહાવીર પરિનિર્વાણ પામ્યા, ત્યાર પછી પણ નવર્સે વરસ પસાર થઈ ગયાં અને હવે એ દસમા સિકાના એંશીમા વરસને આ સમય જાય છે.
વિરેની પરંપરા ૨૦૧ તે કાલે તે સમયે શ્રમણ ભગવાન મહાવીરના નવ ગણે અને અગીયાર ગણધરો હતા.
૨૦૨ પ્રવર્તે કયા હેતુથી હે ભગવંત! એમ કહેવાય છે કે “શ્રમણ ભગવાન મહાવીરના નવ ગણે અને અગીયાર ગણધરે હતા ?'
ઉ૦-શ્રમણ ભગવાન મહાવીરના ૧ મોટા (શિષ્ય) ઈન્દ્રવૃતિ નામે ગૌતમ ગેત્રના અનગારે પાંચર્સ શ્રમને વાચના આપેલી છે, ૨ વચલા (શિષ્ય) અગ્નિભૂતિ નામે ગૌતમ ગોત્રના અનગારે પાંચર્સે શ્રમણને વાચના આપેલી છે, ૩ નાના ગૌતમગોત્રી અનગાર વાયુભૂતિએ પાંચર્સે શ્રમણોને વાચના આપેલી છે, ૪ ભારદ્વાજગોત્રી સ્થવિર આર્યવ્યતે પાંચર્સ શ્રમને વાચના આપેલી છે, ૫ અગ્નિશાયનોત્રી
Page #429
--------------------------------------------------------------------------
________________
સ્થવિર આર્ય સુધર્માએ પાંચસે શ્રમણોને વાચના આપેલી છે, ૬ વાસિષ્ટગોત્રી સ્થવિર મિડિતપુત્રે સાડા ત્રણસેં શ્રમણને વાચના આપેલી છે, ૭ કાશ્યપગોત્રી સ્થવિર મોરિઅપુત્રે સાડા ત્રણસેં શ્રમણોને વાચના આપેલી છે, ૮ ગાતામગોત્રી સ્થવિર અકંપિત અને હારિતાપનગોત્રી સ્થવિર અચલભ્રાતા–એ બન્ને સ્થવિરોએ પ્રત્યેકે ત્રણસેં ત્રણસેં શ્રમણોને વાચના આપેલી છે, ૯ કેડિત્રી સ્થવિર આર્ય મેઈન્જ અને સ્થવિર પ્રભાસ-એ બન્ને સ્થવિરાએ ત્રણસેં ત્રણસેં શમણોને વાચના આપેલી છે; તે તે હેતુથી આર્યો ! એમ કહેવાય છે કે, શ્રમણ ભગવાન મહાવીરના નવ ગણો અને અગીયાર ગણધર હતા.
૨૦૩ શ્રમણ ભગવાન મહાવીરના એ બધા ય અગીયાર ગણધરો દ્વાદશાંગીના જ્ઞાતા હતા, ચાદે પવના વેત્તા હતા અને સમગ્ર ગણિપિટકના ધારક હતા. તે બધા રાજગૃહ નગરમાં એક મહિના સુધીનું પાણી વગરનું અનશન કરી કાલધર્મ પામ્યા ચાવત્ સર્વદુખથી રહિત થયા.
મહાવીર સિદ્ધિ ગયા પછી સ્થવિર ઈન્દ્રભૂતિ અને સ્થવિર આર્ય સુધમાં એ બન્ને સ્થવિરે પરિનિર્વાણ પામ્યા.
૨૦૪ જેઓ આ આજકાલ શ્રમણ નિગ્રંથ વિહરે છે–વિદ્યમાન છે એ બધા આર્ય સુધર્મા અનગારનાં સંતાન છે એટલે એમની શિષ્યસંતાનની પરંપરાનાં છે, બાકીના બધા ગણધરો અપત્ય વિનાના એટલે શિષ્યસંતાન વિનાના સુચ્છેદ પામ્યા છે.
- ૨૦૫ શ્રમણ ભગવાન મહાવીર કાશ્યપગોત્રી હતા. કાશ્યપગોત્રી શ્રમણ ભગવાન મહાવીરને અગ્નિશાનગેત્રી સ્થવિર આર્ય સુધર્મા નામે અંતેવાસી-શિષ્ય-હતા. એ
અગ્નિવૈશાયનગેત્રી સ્થવિર આર્ય સુધમને કાશ્યપગેત્રી. સ્થવિર આય જંબુ નામે અંતેવાસી હતા.
- કાશ્યપગોત્રી સ્થવિર આર્ય જંબુને કાત્યાયનોત્રી સ્થવિર આર્ય પ્રભવ નામે અંતેવાસી હતા.
કાત્યાયનગેત્રી સ્થવિર આય પ્રભવને વાસ્યોત્રી સ્થવિર આર્ય સિજર્જભવ નામે અંતેવાસી હતા, આ સિર્જભવ મનકના પિતા હતા.
મનકના પિતા અને વાસ્યોત્રી સ્થવિર આર્ય સિર્જભવને તુગિયાયનગેત્રી સ્થવિર જસભ નામે અંતેવાસી હતા.
૨૦૬ આય જસભથી આગળની સ્થવિરાવલિ સંક્ષિપ્ત વાચના દ્વારા આ પ્રમાણે કહેલી છે તે જેમકે,
- તુંગિયાયનગેત્રી સ્થવિર આર્ય જસદને બે સ્થવિરે અંતેવાસી હતાઃ એક મારગેત્રના આર્યસંભૂતવિજય સ્થવિર અને બીજા પ્રાચીનગેત્રના આર્યભદ્રબાહુ સ્થવિર.
Page #430
--------------------------------------------------------------------------
________________
માડરગોત્રી સ્થવિર આર્યસંભૂતવિજયને ગૌતમગેત્રી આર્યસ્થૂલભદ્ર નામે અંતેવાસી હતા.
ૌતમ ગોત્રી સ્થવિર આર્યસ્થૂલભદ્રને બે સ્થવિરે અંતેવાસી હતાઃ એક એલાવચ્ચગેત્રી સ્થવિર આર્ય મહાગિરિ અને બીજા વાસિષ્ઠાત્રી સ્થવિર આર્યસહસ્તી.
વાસિગોત્રી સ્થવિર આર્ય સુહસ્તિને બે સ્થવિરો અંતેવાસી હતાઃ એક સુસ્થિત સ્થવિર અને બીજો સુપ્પટિબદ્ધ સ્થવિર. એ બને કેડિયાદક કહેવાતા અને એ બન્ને વડ્યાવચ્ચ ગેત્રના હતા.
કેડિયાકાકંદક તરીકે પ્રખ્યાત થયેલા અને વડ્યાવચ્ચગોત્રી સુસ્થિત અને સુપ્પડિબુદ્ધ સ્થવિરને કેશિકોત્રી આર્યદિન્ન નામે સ્થવિર અંતેવાસી હતા.
કોશિકોત્રી આર્યUદિર સ્થવિરને ગતમોત્રી સ્થવિર આદિવ નામે અંતેવાસી હતા.
ગતમોત્રી સ્થવિર આર્યદિનને કેશિકોત્રી આર્યસિંહગિરિ નામે સ્થવિર અંતેવાસી હતા, આર્યસિંહગિરિને જાતિમરણજ્ઞાન થયું હતું.
જાતિસ્મરણજ્ઞાનને પામેલા, અને કેશિકોત્રી આર્યસિંહગિરિ સ્થવિરને ગોતમગોત્રી આયવા નામે સ્થવિર અંતેવાસી હતા.
ગાતમોત્રી સ્થવિર આયૅવજને ઉકેકોસિયત્રી આર્ષવજસેન નામે સ્થવિર અંતેવાસી હતા.
ઉકકોસિયગેત્રી આર્યવસેન સ્થવિરને ચાર સ્થવિરે અંતેવાસી હતા? ૧ સ્થવિર આર્ય નાઈલ, ૨ સ્થવિર આર્ય પિમિલ, ૩ સ્થવિર આર્ય જયંત અને ૪ સ્થવિર આર્ય તાપસ.
સ્થવિર આર્ય નાઈલથી આર્યના ઈલા શાખા નીકળી. સ્થવિર આર્ય પિમિલથી આયપોમિલા શાખા નીકળી. સ્થવિર આર્ય જયંતથી આયંજયંતી શાખ નીકળી. સ્થવિર આર્ય તાપસથી આર્યતાપસી શાખા નીકળી.
૨૦૭ હવે વળી આર્ય જસભથી આગળની સ્થવિરાવલિ વિસ્તૃત વાચના દ્વારા આ પ્રમાણે દેખાય છે તે જેમકે,
તુંગિયાયનોત્રી સ્થવિર આર્ય જસભદ્રને પુત્ર સમાન, આ બે પ્રખ્યાત સ્થવિરે અંતેવાસી હતા? તે જેમકે,
૧ પ્રાચીનગેત્રી આર્યો ભદ્રબાહુ સ્થવિર અને ૨ માઠગોત્રી આર્યસંભૂતવિજય વિર.
Page #431
--------------------------------------------------------------------------
________________
* પ્રાચીનગેત્રી આર્ય ભદ્રબાહુ સ્થવિરને પુત્ર સમાન, પ્રખ્યાત આ ચાર સ્થવિરે અંતેવાસી હતા, તે જેમકે,
૧ સ્થવિર ગદાસ, ૨ સ્થવિર અગ્નિદત્ત, ૩ સ્થવિર ચદત્ત, અને ૪ સ્થવિર સોમદત્ત. આ ચારે સ્થવિરે કાશ્યપગોત્રી હતા.
કાશ્યપગેત્રી સ્થવિર ગોદાસથી અહીં ગોદાસગણ નામે ગણ નીકળ્યું. તે ગાણની આ ચાર શાખાઓ આ પ્રમાણે કહેવાય છે. તે જેમકે,
૧ તામલિત્તિયા, ૨ કોડિવરિસિયા, ૪ પંડુવદ્ધણિયા અને ૪ દાસીખખ્ખડિયા.
૨૦૮ મારગોત્રી સ્થવિર આર્ય સંભૂતવિજયને પુત્ર સમાન, પ્રખ્યાત આ બાર વિરે અંતેવાસી હતા. તે જેમકે, . ૧ નંદનભદ્ર, ૨ ઉપનંદનભદ્ર, તથા ૩ તિષ્યભદ્ર, ૪ જસભદ્ર, અને ૫ સ્થવિર સુમનભદ્ર, ૬ મણિભદ્ર, અને પુણભદ્ર, અને ૮ આર્યસ્થૂલભદ્ર, ૯ ઉજજુમતિ અને ૧૦ જંબુ નામના, અને ૧૧ દીર્ઘભદ્ર તથા ૧૨ સ્થવિર પાંડુભદ્ર.
માઠરગેત્રી સ્થવિર આર્ય સંભૂતિવિજયને પુત્રીસમાન, પ્રખ્યાત એવી આ સાત અંતેવાસિનીઓ હતી. તે જેમકે,
૧ ચક્ષા, અને ૨ યક્ષદત્તા, ૩ ભૂતા, અને તેમ જ ૪ ભૂતદત્તા, અને ૫ સેણા, ૬ વણા, ૭ રેણાઃ આ સાતે સ્થૂલભદ્રની બહેન હતી.
૨૦૯ ગાતમોત્રી આઈ સ્થૂલભદ્ર સ્થવિરને પુત્રસમાન, પ્રખ્યાત આ બે સ્થવિરે અંતેવાસી હતાઃ તે જેમકે;
એક એલાવચ્ચગોત્રી સ્થવિર આર્ય મહાગિરિ, ૨ વાસિગોત્રી સ્થવિર આર્ય સુહસ્તી.
એલાગેત્રી સ્થવિર આર્ય મહાગિરિને પુત્ર સમાન, પ્રખ્યાત આ આઠ સ્થવિરો અંતેવાસી હતા તે જેમકે; ૧ સ્થવિર ઉત્તર, ૨ સ્થવિર બલિસ્સહ, ૩ સ્થવિર ધણ, ૪ સ્થવિર સિરિ, ૫ સ્થવિર કોડિન્ન, ૬ સ્થવિર નાગ, ૭ સ્થવિર નાગમિત્ત, ૮ વડલૂક કેશકોત્રી સ્થવિર રોહગુપ્ત.
કેશિકત્રિી સ્થવિર ષડુલૂક રહસથી ત્યાં તેરાસિયા સંપ્રદાય નીકળે.
સ્થવિર ઉત્તરથી અને સ્થવિર બલિરૂહથી ત્યાં ઉત્તરબલિસ્સહ નામે ગણુ નીકળ્યો. તેની આ ચાર .શાખાઓ આ પ્રમાણે કહેવાય છે તે જેમકે ૧ કોલંબિયા, ૨ ઈત્તિયા, ૩ કોઠંબાણી, ૪ ચંદનાગરી.
Page #432
--------------------------------------------------------------------------
________________
૨૧૦ વાસિગોત્રી સ્થવિર આર્યસુહસ્તિને પુત્રસમાન, પ્રખ્યાત એવા આ બાર વિરે અંતેવાસી હતા. તે જેમકે,
૧ સ્થવિર આર્ય રેહણ, ૨ અને જસભદ્ર, ૩ મેહગણી, અને ૪ કામિડિ, ૫ સુસ્થિત, ૬ સુપ્પડિબુદ્ધ, ૭ રક્ષિત અને ૮ રહગુપ્ત, ઈસિગુત્ત, ૧૦ સિરિગુત્ત, અને ૧૧ ખંભગણી તેમ ૧૨ સોમણી. આ પ્રમાણે દસ અને બે એટલે ખરેખર બાર ગણુધરે, એઓ સુહસ્તિના શિષ્ય હતા.
૨૧૧ કાશ્યપગોત્રી સ્થવિર આર્ય રહણથી ત્યાં ઉદ્દેહગણ નામે ગણ નીકળે. તેની આ ચાર શાખાઓ નીકળી અને છ કલે નીકળ્યાં એમ કહેવાય છે. '
પ્ર-હવે તે કઈ કઈ શાખાઓ કહેવાય છે?
- ઉ૦-શાખાઓ આ પ્રમાણે કહેવાય છે. તે જેમકે ૧ ઉદ્બરિજિયા, ૨ માસપૂરિઆ, ૩ મઈપત્તિયા, ૪ પુણપત્તિયા. તે ચાર શાખાઓ કહેવાઈ.
પ્રવ-હવે તે ક્યાં ક્યાં કુલે કહેવાય છે?
ઉ૦-કુલે આ પ્રમાણે કહેવાય છે. તે જેમકે, પહેલું નાગભૂય, અને બીજું વળી સોમભૂતિક છે, ઉલગછ નામનું વળી ત્રીજું, હFલિજ નામનું તે ચોથું, પાંચમું નંદિજજ, છમ્ વળી પારિહાસય છે અને ઉદેહગણનાં એ છે કુલે જાણવાનાં છે.
૨૧૨ હારિયગોત્રી સ્થવિર સિરિગુરથી અહીં ચારણગણ નામે ગણ નીકળ્યો. તેની આ ચાર શાખાઓ નીકળી અને સાત કુલ નીકળ્યાં એમ કહેવાય છે.
પ્ર-હવે તે કઈ કઈ શાખાઓ?
ઉ૦-શાખાઓ આ પ્રમાણે કહેવાય છે. તે જેમકે; ૧ હારિમાલાગારી, ૨ સંકાસીઆ, ૩ ગધુયા, ૪ જજનાગરી. તે ચાર શાખાઓ કહેવાઈ.
પ્રવે-હવે તે કયાં કયાં કુલે કહેવાય છે?
ઉ૦-કુલે આ પ્રમાણે કહેવાય છે. તે જેમકે પ્રથમ અહીં વલ્વલિજજ, બીજું વળી પીઈમિઅ છે, ત્રીજું વળી હાલિજજ, ચોથું પૂસમિત્તિજજ, પાંચમું માલિજજ, છઠું વળી અજજડય છે. સાતમું કહસહ, ચારણગણનાં આ સાત કુલ છે.
૨૧૩ ભારદ્વાજગોત્રી સ્થવિર ભજસથી અહીં ઉડુવાડિયગણ નામે ગણ નીકળે. તેની આ ચાર શાખાઓ નીકળી અને ત્રણ કુલે નીકળ્યાં એમ કહેવાય છે.
પ્ર-હવે તે કઈ કઈ શાખાઓ ?
Page #433
--------------------------------------------------------------------------
________________
ઉ૦-શાખાઓ આ પ્રમાણે કહેવાય છે. તે જેમકે, ૧ ચંધિજિજયા, ૨ દિજિયા, ૩ કાકદિયા, ૪ મેહલિજિજયા. તે ચાર શાખાઓ કહેવાઈ.
પ્રહ–હવે તે કયાં કયાં કુલે કહેવાય છે?
ઉ-કુલે આ પ્રમાણે કહેવાય છે. તે જેમકે; ૧ભજસિચ, તથા ૨ ભદ્દગુત્તિય અને ત્રીજું સભઃ કુલ છે. અને ઉડુવાડિયગણુનાં એ ત્રણ જ કુલે છે.
૨૧૪ કુંડિલગોત્રી કામિડિ વિરથી અહીં વસવાડિયગણ નામે ગણુ નીકળે. તેની આ ચાર શાખાઓ નીકળી અને ચાર કુલ નીકળ્યાં એમ કહેવાય છે.
પ્રવ-હવે તે કઈ કઈ શાખાઓ?
ઉ૦-શાખાઓ આ પ્રમાણે કહેવાય છે. તે જેમકે; ૧ સાવસ્થિયા, ૨ રજાજપાલિઆ, ૩ અંતરિજિયા, ૪ એલિજિજયા તે ચાર શાખાઓ કહેવાઈ.
પ્ર-હવે તે ક્યાં ક્યાં કુલો કહેવાય છે?
ઉ૦-કુલે આ પ્રમાણે કહેવાય છે. તે જેમકે, ૧ ગણિચ, ૨ મહિય, ૩ કામગિ અને તેમ ચોથું ઈદપુરગ કુલ છે. એ તે વેસવાડિયગણુનાં ચાર કુલ ( ૨૧૫ વાસિગોત્રી અને કાકંદક એવા ઈસિગુપ્ત સ્થવિરથી અહીં માણવગણ નામે ગણું નીકળ્યો. તેની આ ચાર શાખાઓ નીકળી અને ત્રણ કુલ નીકળ્યાં એમ કહેવાય છે.
પ્રહવે તે શાખાઓ ફઈ કઈ?
ઉ–શાખાઓ આ પ્રમાણે કહેવાય છે. તે જેમકે; ૧ કાસવિજિજયા, ૨ ગાયમિજિયા, ૩ વાસિદ્રિા અને સરટ્રિયા તે ચાર શાખાઓ કહેવાઈ.
પ્ર-હવે તે ક્યાં કયાં કુલે કહેવાય છે? | ઉ-કેલે આ પ્રમાણે કહેવાય છે. તે જેમકે, અહીં પ્રથમ ઈસિગત્તિય કુલ, બીજું ઈસિદત્તિય કુલ જાણવું, અને ત્રીજું અભિંજસંત. માણવગણનાં ત્રણ કુલે છે.
૨૧૬ કેટિક કાકંદક કહેવાતા અને વડ્યાવચ્ચગેત્રી સ્થવિર સુટ્રિય અને સુપ્પડિબુદ્ધથી અહીં કોડિયગણ નામે ગણ નીકળ્યો. તેની આ ચાર શાખાઓ નીકળી અને ચાર કુલ નીકળ્યાં એમ કહેવાય છે.
પ્રવહવે તે કઈ કઈ શાખાઓ?
ઉ૦-શાખાઓ આ પ્રમાણે કહેવાય છે. તે જેમકે; ૧ ઉચ્ચાનાગરી, ૨ વિજ્જાહરી, ૩ વઈરી અને ૪ મજિઝમિલા. કટિકગણની એ ચાર શાખાઓ છે. તે શાખાઓ કહેવાઈ
Page #434
--------------------------------------------------------------------------
________________
પ્ર॰હવે તે કયાં કયાં કુલા છે?
ઉ-કુલા આ પ્રમાણે કહેવાય છે. તે જેમકે, અહીં પ્રથમ કુલ અંભલિજ, બીજું વ૰લિજ્જ નામે કુલ, ત્રીજું વળી વાણિજજ અને ચેાથું પ્રશ્નવાહનકકુલ.
૨૧૭ કેટિક કાકંક કહેવાતા અને વગ્યાવચ્ચગેાત્રી સ્થવિર સુસ્થિત તથા સુપ્રતિયુદ્ધને આ પાંચ સ્થવિરા પુત્રસમાન પ્રખ્યાત અંતેવાસી હતા. તે જેમકે; ૧ સ્થવિર આર્યઈંદ્રદત્ત ૨ સ્થવિર પિયગંથ, ૩ સ્થવિર વિદ્યાધરગેાપાલ કાશ્યપગેાત્રી, ૪ સ્થવિર ઈસિદત્ત અને ૫ સ્થવિર અરહુદત્ત.
સ્થવિર પિયગંથથી અહીં મધ્યમ શાખા નીકળી. કાશ્યપગેાત્રી સ્થવિર વિદ્યાધર ગેાપાલથી અહીં વિદ્યાધરી શાખા નીકળી.
૨૧૮ કાશ્યપગેાત્રી સ્થવિર આર્યઈંદ્રદત્તને ગૌતમગેાત્રી સ્થવિર અદ્ઘિન્ન અંતેવાસી હતા.
ગાતમગાત્રી સ્થવિર અહિન્નને આ બે સ્થવિરા પુત્રસમાન પ્રખ્યાત અંતેવાસી હતા. તે જેમકે; આર્યશાંતિસેણિઅ સ્થવિર માઢરગેાત્રી અને જાતિસ્મરણ જ્ઞાનવાળા કાશિકગેાત્રી સ્થવિર આર્યંસિદ્ધગિરિ.
માઢરગેાત્રી સ્થવિર આર્યશાંતિસેણિઅથી અહીં ઉચ્ચાનાગરી શાખા નીકળી. ૨૧૯ માઢરગેાત્રી સ્થવિર આર્યશાંતિસેણિઅને આ ચાર સ્થવિરા પુત્રસમાન પ્રખ્યાત અંતેવાસી હતા. તે જેમકે; ૧ સ્થવિર આર્યંસેણિઅ, ૨ સ્થવિર આર્યતાપસ, ૩ સ્થવિર આર્યકુબેર અને ૪ સ્થવિર આર્યસિપાલિત.
સ્થવિર અજસેણિઅથી અહીં અજસેણિયા શાખા નીકળી. સ્થવિર આર્યતાપસથી અહીં આર્યંતામસી શાખા નીકળી. સ્થવિર આર્યકુબેરથી અહીં આર્યકુબેરી શાખા નીકળી. સ્થવિર આઇસિપાલિતથી અહીં અજ્જઈસિપાલિયા શાખા નીકળી.
૨૨૦ જાતિસ્મરણજ્ઞાનવાળા કાશિકગેાત્રી આર્યસિદ્ધગિરિ સ્થવિરને આ ચાર સ્થવિ પુત્રસમાન પ્રખ્યાત અંતેવાસી હતા. તે જેમકે; ૧ સ્થવિર ધનગિરિ, ૨ સ્થવિર આર્યવ, ૩ સ્થવિર આય સમિઅ અને સ્થવિર અરહેદત્ત.
સ્થવિર આ સમિઅથી અહીં અભદેવીયા શાખા નીકળી.
ગાતમગેાત્રી સ્થવિર આવાથી અહીં આવજી શાખા નીકળી.
૨૨૧ ગાતમગેાત્રી સ્થવિર આયવને આ ત્રણ સ્થવિરા પુત્રસમાન પ્રખ્યાત અંતેવાસી હતા. તે જેમકે; ૧ સ્થવિર આવાસેણુ, ૨ સ્થવિર આ પદ્મ, ૩ સ્થવિર આ રથ.
સ્થવિર આ વાસેણુથી અહીં આ નાઇલી શાખા નીકળી. સ્થવિર આપદ્મથી
Page #435
--------------------------------------------------------------------------
________________
અહીં આપવા શાખા નીકળી. સ્થવિર આર્યથથી અહીં આર્યજયંતી શાખા નીકળી.
રરર વાસ્યોત્રી સ્થવિર આર્યરથને શિકોત્રી સ્થવિર આર્યપુષ્યગિરિ અંતેવાસી હતા.
કશિકોત્રી સ્થવિર આર્યપુષ્યગિરિને ગતમોત્રી સ્થવિર આર્યગ્રુમિત્ત અંતેવાસી હતા.
૨૨૩ તમોત્રી ફગૃમિત્તને, વાસિષત્રી ધનગિરિને, કોસ્ચગેત્રી શિવભૂતિને પણ તથા કેશિકગેત્રી દેજર્જતકંટને વંદન કરું છું. ૧
તે બધાને મસ્તક વડે વંદન કરીને કાશ્યપગોત્રી ચિત્તને વંદન કરું છું. કાશ્યપગોત્રી નખને અને કાશ્યપગોત્રી રાખને પણ વંદન કરું છું. ૨
શેતમોત્રી આર્યનાગને અને વાસિષ્ઠાત્રી જેહિલને તથા માસ્ટરગોત્રી વિષ્ણુને અને ગતમોત્રી કાલકને પણ વંદન કરું છું. ૩
ૌતમગોત્રી સભાને, અથવા અભારને, સમ્પલયને તથા ભદ્રકને વંદન કરું છું. કાશ્યપગેત્રી સ્થવિર સંઘપાલિતને નમસ્કાર કરું છું. ૪
કાશ્યપગેત્રી આયહસ્તિને વંદન કરું છું. એ આર્યહસ્તિ ક્ષમાના સાગર અને ધીર હતા તથા ગ્રીષ્મઋતુના પહેલા માસમાં શુકલપક્ષના દિવસમાં કાલધર્મને પામેલા. ૫
જેમના નિષ્ક્રમણ-દીક્ષા લેવાને-સમયે દેવે વર-ઉત્તમ છત્ર ધારણ કરેલું તે સુવ્રતવાળા, શિષ્યનીલબ્ધિથી સંપન્ન આર્યધર્મને વંદન કરું છું. ૬
કાશ્યપગેત્રી હસ્તને અને શિવસાધકે ધર્મને નમસ્કાર કરું છું. કાશ્યત્રી સિંહને અને કાશ્યપગેત્રી ધર્મને પણ વંદન કરું છું. ૭
સ્વરૂપ અને તેના અર્થરૂપ રત્નથી ભરેલા, ક્ષમાસંપન્ન દમસંપન્ન અને માર્દવગુણસંપન્ન કાશ્યપગોત્રી દેવડ્રિક્ષમાશ્રમણને પ્રણિપાત કરું છું.
વિરાવલિ સંપૂર્ણ
સામાચારી ૨૨૪ તે કાલે તે સમયે શ્રમણ ભગવાન મહાવીર વર્ષોત્રતુને વશ રાત સહિત એક માસ વીતી ગયા પછી એટલે અષાડ ચોમાસું બેઠા પછી પચાસ દિવસ વીતી ગયા પછી વર્ષાવાસ રહેલા છે.
૨૨૫ પ્રહવે હે ભગવન ! કયા કારણથી એમ કહેવાય છે કે “શ્રમણ ભગવાન
Page #436
--------------------------------------------------------------------------
________________
મહાવીર વર્ષાઋતુને વશ રાત સહિત એક માસ વીતી ગયા પછી વર્ષાવાસ રાકેલા છે ?
ઉ–કારણ કે ઘણું કરીને તે સમયે ગ્રહસ્થોનાં ઘરો તેમની બધી બાજુએ સાદડીથી કે ટટ્ટીથી ઢંકાયેલાં હોય છે, ધોળાએલાં હોય છે, છાજેલાં–ચાળેલાં કે બજાવાળાં હોય છે, લીંપેલાં હોય છે, ચારે બાજુ વંડીથી કે વાડથી સુરક્ષિત હોય છે, ઘસીનેખાડાખડિયા પૂરીને-સરખાં કરેલાં હોય છે, ચોકખાં સુંવાળાં કરેલાં હોય છે, સુગંધિત પાથી સુગંધી કરેલાં હોય છે, પાણી નીકળી જવા માટે નીકવાળાં બનાવેલાં હોય છે અને બહાર ખાળવાળાં તૈયાર થયેલાં હોય છે તથા તે ઘરે ગૃહસ્થાએ પોતાને માટે સારાં કરેલાં હોય છે, ગૃહસ્થાએ વાપરેલાં હોય છે અને પિતાને રહેવા સારુ જીવજંતુ વગરનાં બનાવેલાં હોય છે માટે તે કારણથી એમ કહેવાય છે કે “શ્રમણ ભગવાન મહાવીર વર્ષાઋતુનો વીશ રાત સહિત એક માસ વીતી ગયા પછી વર્ષવાસ રહેલા છે.”
૨૨૬ જેવી રીતે શ્રમણ ભગવાન મહાવીર વકતુને વિશ રાત સહિત એક માસ વીતી ગયા પછી વર્ષાવાસ રહેલા છે તેવી રીતે ગણધરો પણ વર્ષાઋતુને વીશ રાત સહિત એક માસ વીતી ગયા પછી વર્ષાવાસ રહેલા છે.
૨૨૭ જેવી રીતે ગણધરો વર્ષાઋતુને વશ રાત સહિત એક માસ વીતી ગયા પછી વર્ષાવાસ રહેલા છે તેવી રીતે ગણધરોના શિષ્યો પણ વર્ષાઋતુને વશ રાત સહિત એક માસ વીતી ગયા પછી વર્ષાવાસ રહેલા છે.
૨૨૮ જેવી રીતે ગણધરના શિષ્ય વર્ષાત્રતુને વશ રાત સહિત એક માસ વીતી ગયા પછી વર્ષાવાસ રહેલા છે તેમ સ્થવિરે પણ વર્ષાઋતુને વશ રાત સહિત એક માસ વીતી ગયા પછી વર્ષાવાસ રહેલા છે.
- રર૯ જેમ સ્થવિરો વર્ષાઋતુને વશ રાત સહિત એક માસ વીતી ગયા પછી વર્ષાવાસ રહેલા છે તેમ જેઓ આ આજકાલ શ્રમણ નિગ્રંથ વિહરે છે–વિદ્યમાન છે તેઓ પણ વર્ષાઋતુને વિશ રાત સહિત એક માસ વીતી ગયા પછી વર્ષાવાસ રહે છે.
- ૨૩૦ જેમ જેઓ આ આજકાલ શ્રમણ નિગ્રંથે વર્ષાઋતુને વશ રાત સહિત એક માસ વીતી ગયા પછી વર્ષાવાસ રહે છે તેમ અમારા પણ આચાર્યો, ઉપાધ્યાય વર્ષાઋતુને વશ રાત સહિત એક માસ વીતી ગયા પછી વર્ષાવાસ રહે છે.
૨૩૧ જેમ અમારા આચાર્યો, ઉપાધ્યાયે યાવત્ વર્ષાવાસ રહે છે તેમ અમે પણ વર્ષાઋતુને વશ રાત સહિત એક માસ વીતી ગયા પછી વર્ષાવાસ રહિયે છિયે.
એ સમય કરતાં વહેલું પણ વર્ષોવાસ રહેવું ખપે, તે રાતને ઊલંઘવી ને ખપે અર્થાત્ વર્ષાઋતુના વશ રાત સહિત એક માસની છેલી રાતને ઊલંઘવી ને ખપે એટલે એ છેલી રાત પહેલાં જ વર્ષાવાસ કરી દેવું જોઈએ.
Page #437
--------------------------------------------------------------------------
________________
૨૩૨ વર્ષવાસ રહેલાં નિાને કે નિકીઓને બધી બાજુએ પાંચ છ સુધીમાં અવગ્રહને સ્વીકારીને વાસ કરવાનું ખપે, પાણીથી ભીને થયેલ હાલ સુક્ષય એટલે સમય પણ અવગ્રહમાં રહેવું ખપે, અને ઘણા સમય સુધી પણ અવગ્રહમાં રહેવું ખપે. અવગ્રહથી બહાર સહેલું ન ખપે.
૨૩૩ વર્ષાવાસ રહેલાં નિથાને કે નિગ્રંથીઓને બધી બાજુએ પાંચ ગાઉ સુધીમાં ભિક્ષાચર્યો માટે જવાનું ખપે અને પાછા ફરવાનું ખપે.
- જ્યાં ની સામે સારા પાણીથી ભરેલી હે છે અને નિત્ય વહેતી રહે છે ત્યાં બધી બાજુએ પાંચ ગાઉં સુધીમાં શિક્ષા માટે જવાનું અને પાછા ફરવાનું તેમને ન ખપે.
એરાવતી નદી કુણાલા નગરીમાં છે, જ્યાં એક પગ પાણીમાં કરીને ચાલી શકાય અને એક પગ સ્થલમાં પાણી બહાર-કરીને ચાલી શકાય-એ રીતે અર્થાત્ એવે સ્થળે બધી બાજુએ પાંચ ગાઉ સુધીમાં ભિક્ષાચ માટે જવાનું અને પાછા ફરવાનું ખપે. અને નદીવાળા ભાગમાં જ્યાં ઊપર કહ્યું એ રીતે ન ચાલી શકાય ત્યાં એ રીતે બધી બાજુએ પાંચ ગાઉં સુધીમાં તેમને જવાનું અને પાછા ફરવાનું ન ખપે.
૨૩૪ વર્ષાવાસ રહેલામાંના કેટલાકને એ પ્રમાણે અગાઉથી કહી રાખેલું હોય છે હે ભગવંત? તું દેજે” તે તેમને એમ દેવાનું ખપે, તેમને પિતાનું લેવાનું ને ખપે.
૨૩૫ વનવાસ હેલામાંના કેટલાકને એ પ્રમાણે અગાઉથી કહી રાખેલું હોય છે હે ભગવંત! તું લેજે' છે તેમને એમ લેવાનું ખપે, તેમને પોતાને દેવાનું ને ખપે.
૨૩૬ વર્ષોવાસ રહેલામાંના કેટલાકેને એ પ્રમાણે અગાઉથી કહી રાખેલું હોય, છે હે ભગવંત! તું જે હે ભગવંત! તું લેજે' તે તેમને એમ દેવાનું પણ ખપ અને લેવાનું પણ ખપે.
૨૩૭ વર્ષાવાસ રહેલાં નિશે કે નિáથીએ હપુષ્ટ હોય, આરોગ્યવાળાં હોય, બલવાન દેડવાળાં હોય તે તેમને આ નવ રસવિકૃતિઓ વારંવાર ખાવી ને ખપે. તે જેમકે, ૧ લી દૂધ, ૨ દહીં, ૩ માખણ, ક ઘી, ૫ તેલ, ૬ , ૭ મધ, ૮ મદ્ય-દારુ, ૯ માંસ.
૨૩૮ વષવાસ રહેલામાંના કેટલાકને એ પ્રમાણે અગાઉથી કહી રાખેલું હોય છે હે ભગવંત! માંદા માટે પ્રયોજન છે? અને તે બેલે–પ્રોજન છે, પછી માંડ્યાને પૂછવું જોઈએ કે કેટલા દૂધ વગેરેનું પ્રજન છે? અને દૂધ વગેરેનું પ્રમાણ માંદા પાસેથી જાણી લીધા પછી તે બોલે–આટલા પ્રમાણમાં માંદાને દૂધ વગેરેનું પ્રજન છે. માંદે તેને જે પ્રમાણમાપ–કહે તે પ્રમાણે લાવવું જોઈએ અને પછી લેવા જનારે વિનંતિ કરે, અને વિનંતિ કરતો તે દૂધ વગેરેને પ્રાપ્ત કરે, હવે જ્યારે તે દૂધ વગેરે પ્રમાણસર મળી
Page #438
--------------------------------------------------------------------------
________________
જાય ત્યારે હઉ થયુંસર્યું-બસ’ એમ તેણે કહેવું જોઈએ. પછી દૂધ વગેરેને આપનારે તેને કહે કે હે ભગવંત! હઉં-બસ” એમ કેમ કહો છે? પછી લેનારો ભિક્ષુ કહે કે માંદાને માટે આટલાનું પ્રયોજન છે. એમ કહેતા ભિક્ષુને દૂધ વગેરેને આપનારો ગૃહસ્થ કદાચ કહે કે હે આર્ય! તું લઈ જા. પછી તે ખાજે અથવા પીજે. એ રીતે વાતચીત થઈ હોય તો તેને વધારે લેવું ખપે. તે લેવા જનારને માંદાની નિશ્રાથી એટલે માંદાને બાને વધારે લેવું ને ખપે.
૨૩૯ વર્ષાવાસ રહેલા સ્થવિરોએ તથા પ્રકારનાં કલે કરેલાં હોય છે; જે કુલ પ્રીતિપાત્ર હોય છે, સ્થિરતાવાળાં હોય છે, વિશ્વાસપાત્ર હોય છે, સમ્મત હોય છે, બહુમત હોય છે અને અનુમતિવાળાં હોય છે, તે કુલેમાં જઈને જોઈતી વસ્તુ નહીં જોઈને તેમને એમ બેલવું ને ખપે હે આયુષ્મત! આ અથવા આ તારે ત્યાં છે?
પ્રહ–હે ભગવંત! “તેમને એમ બેલવું ને ખપે એમ શા માટે કહો છો?
ઉ૦-એમ કહેવાથી શ્રદ્ધાવાળો ગૃહસ્થ તે વસ્તુને નવી ગ્રહણ કરે–ખરીદે અથવા એ વસ્તુને ચોરી પણ લાવે.
- ૨૪૦ વષવાસ રહેલા નિત્યજી ભિક્ષુને ગોચરીના સમયે આહાર સારુ અથવા પાણી સારુ ગૃહસ્થનાં કુલ તરફ એકવાર નીકળવું ખપે અથવા તે તરફ એકવાર પિસવું ખપે; પણ સરત એ કે, જે આચાયૅની સેવાનું કારણ ન હોય, ઉપાધ્યાયના સેવાનું કારણ ન હોય, તપસ્વીની કે માંદાની સેવાનું કારણ ન હોય અને જેમને દાઢીમૂછ કે બગલના વાળ નથી આવ્યા એ નાને ભિક્ષુ કે શિક્ષણ ન હોય અર્થાત્ આચાર્ય વગેરેની સેવાનું કારણ હોય તો એકથી પણ વધારે વાર ભિક્ષા માટે જવું ખપે અને ઊપર કહ્યો તે ભિક્ષ નાનું હોય કે ભિક્ષુણી નાની હોય તે પણ એકથી વધારે વાર ભિક્ષા માટે નીકળવું ખપે.
1. ૨૪૧ વર્ષાવાસ રહેલા ચતુર્થભક્ત કરનાર ભિક્ષને સારુ આ આટલી વિશેષતા છે કે તે ઉપવાસ પછીની સવારે ગોચરી સાર નીકળીને પ્રથમ જ વિકટક એટલે નિર્દોષ ભેજન જમીને અને નિર્દોષ પાનક પીને પછી પાત્રને ચોકખું કરીને ધોઈ કરીને ચલાવી શકે તો તેણે તેટલા જ ભેજનપાન વડે તે દિવસે ચલાવી લેવું ઘટે અને તે, તે રીતે ન ચલાવી શકે તો તેને ગૃહપતિના કુલ તરફ આહાર માટે કે પાણી માટે બીજી વાર પણ નીકળવું ખપે અથવા તે તરફ બીજી વાર પણ પેસવું ખપે.
૨૪૨ વર્ષાવાસ રહેલા છ ભક્ત કરનારા ભિક્ષુને ગેચરીના સમયે આહાર સારુ અથવા પાણી સારુ ગૃહસ્થના કુલ તરફ બે વાર નીકળવું ખપે અથવા તે તરફ બે વાર પિસવું ખપે.
Page #439
--------------------------------------------------------------------------
________________
૨૪૩ વર્ષાવાસ રહેલા અદ્રમભક્ત કરનારા ભિક્ષુને ગોચરીના સમયે આહાર સારુ અથવા પાણી સારુ ગૃહસ્થના કુલ તરફ ત્રણ વાર નીકળવું ખપે અથવા તે તરફ ત્રણ વાર પેસવું ખપે.
૨૪૪ વર્ષાવાસ રહેલા વિકૃણભક્ત કરનારા ભિક્ષુને આહાર સારુ અથવા પાણી સારુ ગૃહસ્થના કુલ તરફ ગમે તે સમયે પણ નીકળવું ખપે અથવા ગમે તે સમયે પણ તે તરફ પેસવું ખપે અર્થાત્ વિકૃણભક્ત કરનાર ભિક્ષુને ગોચરી માટે સર્વ સમયે છૂટ છે.
૨૪૫ વર્ષાવાસ રહેલા નિત્યજી ભિક્ષુને બધાં પ્રકારનાં) પાણી લેવાં ખપે. - ૨૪૬ વર્ષાવાસ રહેલા ચતુર્થભત કરનારા ભિક્ષુને ત્રણ પાણી લેવાં ખપે, તે જેમકે, ઉત્તેદિમ, સંદિમ, ચાલોદક
- ૨૪૭ વર્ષાવાસ રહેલા છભક્ત કરનાર ભિક્ષુને ત્રણ પાણી લેવાં ખપે, તે જેમકે, તિલેદક, અથવા તુષદક અથવા જેદક.
૨૪૮ વર્ષાવાસ રહેલા અદ્રમભક્ત કરનારા ભિક્ષુને ત્રણ પાણી લેવાં ખપે, તે જેમકે; આયામ અથવા સૌવીર અથવા શુદ્ધવિકટ.
'ર૪૯ વર્ષાવાસ રહેલા વિકૃણભક્ત કરનારા ભિક્ષુને એક ઉષ્ણવિકટ પાણી લેવું ખપે, તે પણ દાણાના કણ વિનાનું, દાણાના કણ સાથેનું નહીં.
૨૫૦ વર્ષાવાસ રહેલા ભક્ત પ્રત્યાખ્યાયી ભિક્ષુને એક ઉષ્ણુવિકટ (પાણી) લેવું ખપે, તે પણ દાણાના કણ વિનાનું, દાણાના કણ સાથેનું નહીં તે પણ કપડાથી ગળેલું, નહીં ગળેલું નહીં, તે પણ પરિમિત-માપસર, અપરિમિત નહીં, તે પણ જોઈએ તેટલું. પૂરું, ઊણું-ઓછું નહીં.
- ૨૫૧ વર્ષાવાસ રહેલા, ગણેલી દૃત્તિ પ્રમાણે આહાર લેનારા ભિક્ષને ભોજનની પાંચ દત્તિઓ અને પાણીની પાંચ દત્તિઓ લેવી ખપે અથવા ભેજનની ચાર દત્તિઓ અને પાણીની પાંચ દત્તિઓ લઈ શકાય અથવા ભેજનની પાંચ દત્તિઓ અને પાણીની . ચાર દત્તિઓ લઈ શકાય. મીઠાની કણી જેટલું પણ જે આસ્વાદન લેવાય તો તે પણ દત્તિ લીધી ગણાય. આવી દત્તિ સ્વીકાર્યા પછી તે ભિક્ષુએ તે દિવસે તે જ ભોજનથી ચલાવીને રહેવું ખપે, તે ભિક્ષને ફરીવાર પણ ગૃહપતિના કુલ તરફ ભેજન માટે અથવા પાણી માટે નીકળવું ન ખપે અથવા ગૃહપતિના કુલમાં પેસવું ન ખપે.
- ૨૫૨ વર્ષાવાસ રહેલાં, નિષિદ્ધઘરને ત્યાગ કરનારાં નિથાને કે નિગ્રંથીઓને ઉપાશ્રયથી માંડી સાત ઘર સુધીમાં જ્યાં સંખડિ થતી હોય ત્યાં જવું ન ખપે. કેટલાક એમ કહે
Page #440
--------------------------------------------------------------------------
________________
૨
છે કે ઉપાશ્રયથી માંડીને આગળ આવેલાં ઘરમાં જ્યાં સંખડિ થતી હોય ત્યાં નિષિદ્ધઘરને ત્યાગ કરનારાં નિર્ચ કે નિગ્રંથીઓને જવું ન ખપે. કેટલાક વળી એમ કહે છે કે ઉપાશ્રયથી માંડીને પરંપરાએ આવતાં ઘરમાં જ્યાં સંખંડિ થતી હોય ત્યાં નિષિદ્ધઘરને ત્યાગ કરનારાં નિર્ચાને કે નિગ્રંથીઓને જવું ન ખપે.
૨૫૩ વર્ષાવાસ રહેલા કરપાત્રી ભિક્ષને કણ માત્ર પણ સ્પર્શ થાય એ રીતે . વૃષ્ટિકાય પડતું હોય અર્થાત્ ઝીણી ઓછામાં ઓછી ફરફર પડતી હોય ત્યારે ગૃહપતિના કુલ તરફ ભોજન માટે અથવા પાણી માટે નીકળવું ને ખપે તેમ તે તરફ પેસવું ને ખપે.
૨૫૪ વર્ષાવાસ રહેલા કરપાત્રી ભિક્ષુને પિંડપાત-ભિક્ષા લઈને અઘરમાં-જ્યાં ઘર ના હોય ત્યાં-અગાસામાં રહેવું એટલે અગાસામાં રહીને ભોજન કરવું ન ખપે. અગાસામાં રહેતાં–ખાતાં કદાચ એકદમ વૃષ્ટિકાય પડે તે ખાધેલું થોડુંક ખાઈને અને બાકીનું થોડુંક લઈને તેને હાથ વડે હાથને ઢાંકીને અને એ હાથને છાતી સાથે દાબી રાખે અથવા કાખમાં સંતાડી રાખે. આમ કર્યા પછી ગૃહસ્થોએ પિતાને સારુ બરાબર છાયેલાં ઘરે તરફ જાય, અથવા ઝાડનાં મૂળે તરફ-ઝાડની ઓથે જાય; જે હાથમાં ભેજન છે તે હાથવડે જે રીતે પાણી કે પાણી છાંટે અથવા ઓછામાં ઓછી ઝીણી ફરફર-ઝાકળ-એસ વિરાધના ન પામે તે રીતે તે–રહે. - ૨૫૫ વર્ષોવાસ રહેલા કરપાત્રી ભિક્ષને જ્યારે જે કાંઈ કણમાત્ર પણ સ્પર્શ થાય એ રીતે ઓછામાં ઓછી ઝીણી ફરફર પડતી હોય ત્યારે ભોજન માટે અથવા પાણી માટે ગૃહપતિના કુલ તરફ નીકળવું ને ખપે તેમ તે તરફ પેસવું ને ખપે.
૨૫૬ વર્ષાવાસ રહેલા પાત્રધારી ભિક્ષને અખંડધારાએ વરસાદ વરસતે હોય ત્યારે ભજન માટે અથવા પાણી માટે ગૃહપતિના કુલ તરફ નીકળવું ને ખપે. તેમ તે તરફ પેસવું ને ખપે. ઓછો વરસાદ વરસતો હોય ત્યારે અંદર સૂતરનું કપડું અને ઊપર ઊનનું કપડું ઓઢીને ભેજન સારુ અથવા પાણી સારુ ગૃહપતિના કુલ તરફ તે ભિક્ષુને નીકળવું ખપે તેમ તે તરફ પેસવું ખપે.
૨૫૭ વર્ષાવાસ રહેલા અને ભિક્ષા લેવાની વૃત્તિથી ગૃહસ્થના કુલમાં પેઠેલાં નિગ્રંથને કે નિગ્રંથીને રહી રહીને-આંતરે આંતરે વરસાદ પડે ત્યારે બાગમાં (ઝાડની) નીચે જવું ખપે અથવા ઉપાશ્રયની નીચે જવું ખપે અથવા વિકટગ્રહની એટલે ચોરા વગેરેની નીચે જવું ખપે અથવા ઝાડના મૂલની ઓથે જવું ખપે.
ઉપર જણાવેલી જગ્યાએ ગયા પછી ત્યાં જે તે નિગ્રંથ કે નિથી પહોંચ્યા પહેલાં જ અગાઉથી તૈયાર કરેલા ચાવલાદને મલતા હોય અને તેમના પહોંચ્યા પછી પાછળથી તૈયાર કરેલું ભિલિંગસૂપ એટલે મસૂરની દાળ કે અડદની દાળ વા તેલવાળે સૂપ મળતો હોય તો તેમને ચાવલાદન ખપે અને ભિલિંગસૂપ લેવો ન ખપે.
Page #441
--------------------------------------------------------------------------
________________
७३
ત્યાં જે તેમના પહેચ્યા પહેલાં અગાઉથી તૈયાર થયેલા બિલિંગસૂપ મળતા હાય અને ચાવલ–એવન તેમના પહેાંચ્યા પછી પાછળથી તૈયાર કરેલે મળતા હોય તે તેમને ભિલિંગસૂપ લેવા ખપે, ચાવલ-એદન લેવા ના ખપે.
ત્યાં તેમના પહેોંચ્યા પહેલાં એ બન્ને વાનાં અગાઉથી તૈયાર થયેલાં મળતાં હોય તો તેમને તે બન્ને વાનાં લેવાં ખપે.
ત્યાં તેમના પહેાંચ્યા પહેલાં એ બન્ને વાનાં અગાઉથી તૈયાર થયેલાં ન મળતાં હોય અને તેમના પહેાંચ્યા પછી પાછળથી તૈયાર કરેલાં મળતાં હોય તા એ રીતે તેમને તે અને વાનાં લેવાં ન ખપે.
તેમાં જે તેમના પહોંચ્યા પહેલાં અગાઉથી તૈયાર થયેલું હોય તે તેમને લેતું ખપે અને તેમાં જે તેમના પહેાંચ્યા પછી પાછળથી તૈયાર થયેલું હોય તે તેમને લેવું ના ખર્ચે. ૨૫૮ વર્ષીવાસ રહેલાં અને ભિક્ષા લેવાની ગૃહસ્થના કુલમાં પેઠેલાં નિગ્રંથને કે નિગ્રંથીને જયારે રહી રહીને આંતરે આંતરે વરસાદ વરસતા હોય ત્યારે તેને કાં તે માગની એથે નીચે, કાં તેા ઉપાશ્રયની એથે નીચે, કાં તા વિક્રગૃહની નીચે, કાં તેા ઝાડના મૂળની એથે નીચે ચાલ્યું જવું ખપે અને ત્યાં ગયા પછી પણ પહેલાં મેળવેલાં આહાર અને પાણી રાખી સૂકી વખત ગુમાવવાનું ન ખપે, ત્યાં પહોંચતાં જ વિકટકને ખાઈ પી લઈ પાત્રને ચાકખ કરીને સાફ કરીને એક જગ્યાએ સારી રીતે બાંધી કરીને સૂર્ય બાકી હોય ત્યાં જ એ તરફ ઉપાશ્રય છે તે જ તરતૢ જવું ખપે, પણ ત્યાં જ તે રાત ગાળવા તેમને ના ખપે."
૨૫૯ વર્ષીવાસ રહેલાં અને ભિક્ષા લેવાની વૃત્તિથી ગૃહસ્થના કુલમાં પેઠેલાં નિગ્રંથને કે નિગ્રંથીને જયારે રહી રહીને આંતરે આંતરે વરસાદ પડતા હોય ત્યારે તેને કાં તે ખગની એથે નીચે, કાં તેા ઉપાશ્રયની એથે નીચે, ચાવત્ ચાલ્યું જતું ખપે.
(૧) ત્યાં તે એકલા નિગ્રંથને એકલી નિગ્રંથીની સાથે ભેગા રહેવું ના ખપે. (ર) ત્યાં તે એકલા નિગ્રંથને એ નિગ્રંથીની સાથે ભેગા રહેવું ના ખપે. (૩) ત્યાં એ નિગ્રંથાને એકલી નિગ્રંથીની સાથે ભેગા રહેવું ને ખપે, (૪) ત્યાં એ નિગ્રંથાને બે નિગ્રંથીઓની સાથે ભેગા રહેવું ના ખપે.
ત્યાં કાઈ પાંચમેા સાક્ષી રહેવા જોઈએ, ભલે તે ક્ષુલ્લક હોય અથવા ક્ષુલ્લિકા હોય અથવા ખીજાએ તેમને જોઇ શકતા હોય—બીજાઓની નજરમાં તેઓ આવી શકતા હોય—અથવા ઘરનાં ચારે બાજુનાં ખારણાં ઉઘાડાં હોય તે એ રીતે તેને એકલા રહેવું ખપે.
Page #442
--------------------------------------------------------------------------
________________
- ૨૬૦ વર્ષાવાસ રહેલાં અને ભિક્ષા લેવાની વૃત્તિથી ગૃહસ્થના કલમાં પેકેલાં નિગ્રંથને જયારે રહી રહીને આંતરે આંતરે વરસાદ વરસતે હોય ત્યારે તેને કાં તો બાગની ઓથે નીચે કાં તો ઉપાશ્રયની ઓથે નીચે ચાલ્યા જવું ખપે. ત્યાં એકલા નિગ્રંથને એકલી ઘરધણિયાણીની સાથે ભેગા રહેવું ને ખપે. અહીં પણ ભેગા નહીં રહેવા સંબંધે પૂર્વ પ્રમાણે ચાર ભાંગા સમજવા.
ત્યાં કોઈ પાંચમો પણ સ્થવિર કે સ્થવિર હોવો જોઈએ અથવા તેઓ બીજાએની નજરમાં દેખી શકાય તેમ રહેવાં જોઈએ અથવા ઘરનાં ચારે બાજુનાં બાર ઉઘાડાં હોવાં જોઈએ, એ રીતે તેઓને એકલા રહેવું ખપે - ૨૬૧ અને એ જ પ્રમાણે એકલી નિગ્રંથી અને એકલા ગૃહસ્થના ભેગા નહીં રહેવા સંબંધે પણ ચાર ભાંગા સમજવા
૨૬૨ વર્ષાવાસ રહેલાં નિર્ચને કે નિāથીઓને બીજા કેઈએ જણાવ્યા સિવાય, બીજા કોઈને જણાવ્યા સિવાય તેને માટે અશન પાન ખાદિમ કે સ્વાદિમ લેવું ન ખપે.
પ્રવેહે ભગવન્! તે એમ કેમ કહો છે?
ઉ–બીજા કેઈએ જણાવ્યા સિવાય, બીજા કેઈને જણાવ્યા સિવાય આણેલું અશન વગેરે ઈચ્છા હોય તે બીજે ખાય, ઈચ્છા ન હોય તે બીજે ન ખાય. •
- ૨૬૩ વર્ષાવાસ રહેલાં નિરૈને કે નિáથીઓને તેમના શરીર ઉપરથી પાણી ટપકતું હોય છે તેમનું શરીર ભીનું હોય તે અશન પાન ખાદિમ કે સ્વાદિમને ખાવું ને ખપે.
૨૬૪ પ્ર-હે ભગવન્! તે એમ કેમ કહો છે? . ઉવ-શરીરના સાત ભાગ નેહાયતન જણાવેલા છે એટલે શરીરના સાત ભાગ એવા છે કે જેમાં પાણી ટકી શકે છે, તે જેમકે, ૧ બને હાથ, ૨ બન્ને હાથની રેખાઓ, ૩ આખા નખ, ૪ નખનાં ટેરવાં, ૫ બન્ને ભવાં, ૬ નીચેના હોઠ એટલે દાઢી, ૭ ઊપરને હોઠ એટલે મૂંછ.
હવે તે નિર્ચને કે નિગ્રંથીઓને એમ જણાય કે મારું શરીર પાણી વગરનું થઈ ગયું છે, મારા શરીરમાં પાણીની ભીનાશ મુદલ નથી તે એ રીતે તેમને અશન પાન ખાદિમ સ્વાદિમને આહાર કરવો ખપે.
૨૬૫ અહીં જ વર્ષાવાસ રહેલાં નિએ અથવા નિર્ચથીઓએ આ આઠ સૂમ જાણવાં જેવાં છે, હરકે છદ્મસ્થ નિગ્રંથ કે નિગ્રંથીએ વારંવાર વારંવાર એ આઠ સૂમો જાણવા જેવાં છે, જેવાં જેવાં છે અને સાવધાનતા રાખી એમની પડિલેહણા-કાળજી-કરવાની છે.
Page #443
--------------------------------------------------------------------------
________________
"૭૫
તે જેમકે; ૧ પ્રાણસૂમ, ૨ પનકસૂમ, ૩ બીજસૂમ, ૪ હરિતસૂમ, ૫ પુષ્પસૂમ, ૬ અંડસૂમ, ૭ લયનસૂમ, ૮ સ્નેહસૂક્ષ્મ.
૨૬૬ પ્રવ-હવે તે પ્રાણસૃહમ શું કહેવાય ?
ઉ૦-પ્રાણસૂમ એટલે ઝીણામાં ઝીણા નરી આંખે ન જોઈ શકાય તેવાં બેઈદ્રિયવાળા વગેરે સૂથમ પ્રાણે. પ્રાણસૂકમના પાંચ પ્રકાર જણાવેલા છે. તે જેમકે; ૧ કાળા રંગનાં સૂફમ પ્રાણ, ૨ નીલા રંગનાં સૂક્ષમ પ્રાણ, ૩ રાતા રંગનાં સૂક્ષમ પ્રાણ, ૪ પીળા રંગનાં સૂક્ષ્મ પ્રાણે, ૫ ધોળા રંગનાં સૂમ પ્રાણે. અનુદ્ધરી કુંથુઆ—કંથવા નામનું સૂક્ષમ પ્રાણી છે, જે સ્થિર હોય ચાલતું ન હોય તે છટ્વસ્થ નિની કે નિગ્રંથીઓની નજરમાં જલદી આવી શકતું નથી, જે સ્થિર ન હોય-ચાલતું હોય તે છતાસ્થ નિગ્રંથોની કે નિગ્રંથીઓની નજરમાં જલદી આવી શકે છે માટે છસ્થ નિગ્રંથ કે નિર્ચથીએ વારંવાર વારંવાર જેને જાણવાની છે, જેવાની છે અને સાવધાનતાથી કાળજીપૂર્વક પડિલેહવાની-સંભાળવાની–છે. એ પ્રાણસૂક્ષ્મની સમજુતી થઈ ગઈ.
૨૬૭ પ્રક-હવે તે પનકસૂમ શું કહેવાય?
ઉ –ઝીણામાં ઝીણી નરી આંખે ન દેખી શકાય તેવી ફૂગી એ પનકસૂક્ષ્મપનસૂમના પાંચ પ્રકાર જણાવેલા છે, તે જેમકે; ૧ કાળી પનક, ૨ નીલી પનક, ૩ રાતી પનક, ૪ પીળી પનક, ૫ ધોળી પનક. કનક એટલે લીલફુલ-ફૂગી-સેવાળ. વસ્તુ ઊપર જે ફૂગી ઝીણામાં ઝીણી આંખે ન દેખી શકાય તેવી વળે છે તે, વસ્તુની સાથે ભળી જતા એકસરખા રંગની હોય છે એમ જણાવેલું છે. છદ્મસ્થ નિગ્રંથ કે નિગ્રંથીએ જેને વારંવાર જાણવાની છે, જોવાની છે અને યાવત્ પડિલેહવાની છે. એ પનકસૂક્રમની સમજુતી થઈ ગઈ.
૨૬૮ પ્રહ–હવે બીજસૂમ શું કહેવાય ?
ઉ–બીજ એટલે બી. ઝીણામાં ઝીણું નરી આંખે ન દેખી શકાય તેવું બી એ બીજસૂમ, એ બીજસૂમ પાંચ પ્રકારનું જણાવેલું છે. તે જેમકે, ૧ કાળું બીજસૂમ, ૨ નીલું બીજસૂમ ૩ રાતું બીજ સૂક્ષ્મ, ૪ પીળું બીજસૂમ, ૫ ધળું બીજ સૂક્ષ્મ, નાનામાં નાની કણી સમાન રંગવાળું બીજસૂમ જણાવેલું છે. અર્થાત્ જે રંગની અનાજની કણી હોય છે તે જ રંગનું બીજસૂકમ હોય છે, છદ્મસ્થ નિગ્રંથે કે નિગ્રંથીએ જેને વારંવાર વારંવાર જાણવાનું છે, જોવાનું છે અને પડિલેહવાનું છે. એ બીજસૂક્ષ્મની સમજુતી થઈ ગઈ.
૨૬૯ પ્રવ-હવે તે હરિતસૂક્ષ્મ શું કહેવાય ?
ઉ૦-હરિત એટલે તાજું નવું ઉગેલું, ઝીણામાં ઝીણું નરી આંખે ન દેખી શકાય તેવું હરિત, એ હરિતસૂફમ. એ હરિતસૂક્ષ્મ પાંચ પ્રકારનું જણાવેલું છે. તે જેમકે; ૧ કાળું
Page #444
--------------------------------------------------------------------------
________________
હરિતસૂમ, ૨ નીલું હરિતસૂક્ષમ, ૩ રાતું હરિતસૂમ, ૪ પીળું હરિતસૂકમ, ૫ ઘણું હરિતસૂકમ. એ હરિતસૂકમ જે જમીન ઉપર ઉગે છે તે જમીનને જે રંગ હોય છે તેવા તદ્દન સરખા રંગવાળું હોય છે એમ જણાવેલું છે, છદ્મસ્થ નિર્ગથે કે નિગ્રંથીએ જેને વારંવાર વારંવાર જાણવાનું હોય છે, જવાનું હોય છે અને પડિલેહવાનું હોય છે. - એ હરિસૂક્ષ્મની સમજુતી થઈ ગઈ.
૨૭૦ પ્ર૦-હવે તે પુષ્પસૂક્ષ્મ શું કહેવાય ?
ઉ૦-પુષ્પ એટલે ફૂલ, ઝીણામાં ઝીણું નરી આંખે ન દેખી શકાય તેવું ફૂલ, એ પુષ્પસૂક્ષ્મ. એ પુષ્પસૂક્ષ્મ પાંચ પ્રકારનું જણાવેલું છે, તે જેમકે; ૧ કાળું પુષ્પસૂમ, ૨ નીલું પુષ્પસૂક્ષ્મ, ૩ રાતું પુષ્પસૂમ, ૪ પીળું પુષ્પસૂક્ષમ, ૫ ધોળું પુષ્પસૂફમ. એ પુષ્પસૂક્ષમ જે ઝાડ ઊપર ઉગે છે તે ઝાડનો જે રંગ હોય છે તેવા તદ્દન સરખા રંગવાળું જણાવેલું છે. છાસ્થ નિર્ચથે કે નિથીએ જેને વારંવાર જાણવાનું છે, જોવાનું છે અને પડિલેહવાનું છે. એ પુષ્પસૂક્ષ્મની સમજુતી થઈ ગઈ.
ર૭૧ પ્ર૦-હવે તે અંડસૂમ શું કહેવાય?
ઉ૦–અંડ એટલે ઈંડું. ઝીણામાં ઝીણું નરી આંખે ન દેખી શકાય તેવું ઈંડુ, એ અંડસૂફમ. અંડસૂમ પાંચ પ્રકારનું જણાવેલું છે, તે જેમકે; ૧ મધમાખ વગેરે ડંખ દેનાર પ્રાણીઓનાં ઈંડાં, ૨ કરોળિયાનાં ઇંડાં, ૩ કીડિઓનાં ઈંડાં, ૪ ઘરેળીનાં ઈંડાં, ૫ કાકીડાનાં ઈંડાં. છદ્મસ્થ નિર્ગથે કે નિગ્રંથીએ એ ઇંડાં વારંવાર વારંવાર જાણવાનાં છે, જોવાનાં છે અને પડિલેહવાનાં છે. એ અંડસકમની સમજુતી થઈ ગઈ
ર૭૨ પ્ર૦-હવે તે લેણસૂમ શું કહેવાય?
ઉ૦-લેણ એટલે દર, ઝીણામાં ઝીણું નરી આંખે ન દેખી શકાય તેવું દર, એ લેણુસૂમ. લેણસૂક્ષ્મ પાંચ પ્રકારનું જણાવેલું છે, તે જેમકે; ૧ ગયા વગેરે જીવોએ પિતાને રહેવા માટે જમીનમાં કેરી કાઢેલું દર-ઉત્તિગલેણુ, ૨ પાણી સૂકાઈ ગયા પછી
જ્યાં મોટી મોટી તરાડો પડી ગઈ હોય ત્યાં જે દર થયાં હોય તે ભિંગુલેણ, ૩ બિલ– ભેણ, ૪ તાલમૂલક-તાડના મૂલ જેવા ઘાટવાળું દર-નીચેથી પહોળું અને ઊપર સાંકડું એવું દર-ભેણુ. પાંચમું શંખૂકાવર્ત-શંખના અંદરના આંટા જેવું ભમરાનું દર. છદ્મસ્થ નિર્ગથે કે નિગ્રંથીઓ એ દરે વારંવાર વારંવાર જાણવાનાં છે, જેવાનાં છે અને પડિલેહવાનાં છે. એ લેણસૂમની સમજુતી થઈ ગઈ
૨૭૩ પ્રક-હવે તે સ્નેહસૂક્ષ્મ શું કહેવાય? આ ઉ૦-સ્નેહ એટલે ભીનાશ, જે ભીનાશ જલદી નજરે ન ચડે એવી હોય તે સ્નેહસૂમ. સ્નેહસૂમ પાંચ પ્રકારનું જણાવેલું છે, તે જેમકે; ૧ ઓસ, ૨ હિમ–જામી
Page #445
--------------------------------------------------------------------------
________________
35
ગયેલા પાણીનું ટપકું, ૩ ધૂમસ, ૪ કરા, ૫ હરતનુ—ઘાસની ટોચ ઊપર ખાઝેલાં પાણીનાં ટીપાં, છદ્મસ્થ નિગ્રંથે કે નિગ્રંથીએ એ પાંચે સ્નેહસૂક્ષ્મ વારંવાર વારંવાર જાણવાનાં છે, જોવાનાં છે, પડિલેહવાનાં છે. એ સ્નેહસૂક્ષ્મની સમજુતી થઈ ગઈ.
એ રીતે આઠે સૂક્ષ્માની સમજુતી થઈ ગઈ.
૨૪ વર્ષાવાસ રહેલા ભિક્ષુ, આહાર માટે અથવા પાણી માટે ગૃહસ્થના કુલ ભણી નીકળવાનું ઇચ્છે અથવા તે તરફ પેસવાનું ઇચ્છે તે આચાર્યને અથવા ઉપાધ્યાયને અથવા સ્થવિરને અથવા પ્રવર્તકને, ગણને, ગણધરને, ગણાવચ્છેદકને અથવા જે કોઇને પ્રમુખ કરીને વિહરતા હોય તેમને પૂછ્યા વિના તેને તેમ કરવાનું ના ખપે. આચાર્યને અથવા ઉપાધ્યાયને અથવા સ્થવિરને અથવા પ્રનતંકને, ગણને, ગણધરને, ગણાવચ્છેદકને અથવા જે કાઇને પ્રમુખ માનીને વિહરતા હોય તેમને પૂછીને તેને તેમ કરવાનું ખપે, ભિક્ષુ તેમને આ રીતે પૂછેઃ ‘હે ભગવન્ ! તમારી સમ્મતિ પામેલા છતા હું ગૃહપતિના કુલ ભણી આહાર સારુ અથવા પાણી સારુ નીકળવા ઇચ્છું છું કે પેસવા ઈચ્છું છું,' આમ પૂછ્યા પછી જો તેઓ તેને સમ્મતિ આપે તેા એ રીતે તે ભિક્ષુને ગૃહસ્થના કુલ ભણી આહાર માટે કે પાણી માટે નીકળવું અથવા પેસવું ખપે અને જો તેઓ તેને સમ્મતિ ન આપે તે ભિક્ષુને આહાર માટે અથવા પાણી માટે ગૃહસ્થના કુલ ભણી નીકળવું અથવા પેસવું ને ખપે.
પ્ર૦-હે ભગવન્ ! તે એમ કેમ કહેા છે. ?
ઉ-સમ્મતિ આપવામાં કે ન આપવામાં આચાર્યો પ્રત્યવાયને એટલે વિઘ્નને આફતને જાણતા હાય છે.
૨૭૫ એ જ પ્રમાણે વિહારભૂમિ તરફ જવા સારુ અથવા વિચારભૂમિ તરફે જવા સારુ અથવા બીજું જે કાંઈ પ્રયેાજન પડે તે સારુ અથવા એક ગામથી બીજે ગામ જવા સારું એ બધી પ્રવૃત્તિઓ માટે ઊપર પ્રમાણે જાણવું.
૨૭૬ વર્ષોવાસ રહેલા ભિક્ષુ કાઇપણ એક વિગયને ખાવા ઈચ્છે તેા આચાર્યને અથવા ઉપાધ્યાયને અથવા સ્થવિરને અથવા પ્રવર્તકને, ગણિને, ગણધરને, ગણાવચ્છેદકને અથવા જે કોઇને પ્રમુખ ગણીને વિહરતા હોય તેમને પૂછ્યા વિના તેને તેમ કરવાનું ના ખપે. આચાર્યને અથવા ઉપાધ્યાયને અથવા વિરને અથવા પ્રવર્તકને, ગણિને, ગણધરને, ગણાવચ્છેકને અથવા જે કોઇને પ્રમુખ માનીને વિહરતા હૈાય તેમને પૂછીને તેને તેમ કરવાનું ખપે. ભિક્ષુ તેમને આ રીતે પૂછે; ‘હે ભગવન્ ! તમારી સમ્મતિ પામેલા છતા હું કાઈ પણુ એક વિગયને આટલા પ્રમાણમાં અને આટલીવાર ખાવા સારું ઈચ્છું છું.' આમ પૂછ્યા પછી જો તેઓ તેને સમ્મતિ આપે તે એ રીતે તે ભિક્ષુને કાઇપણ એક વિગય ખાવી ખપે, જો તે તેને સમ્મતિ ન આપે તેા તે ભિક્ષુને એ રીતે કાઈ પણ એક વિગય ખાવી ના ખપે.
Page #446
--------------------------------------------------------------------------
________________
પ્ર-હે ભગવન્! તે એમ કેમ કહે છે?
ઉ –એમ કરવામાં આચાર્યો પ્રત્યાયને કે અપ્રત્યાયને એટલે હાનિને કે લાભને જાણતા હોય છે.
ર૭૭ વર્ષાવાસ રહેલો ભિક્ષુ કેઈપણ જાતની એક ચિકિત્સા કરાવવા ઈચ્છે તે એ સબંધે પણ બધું તે જ પૂર્વ પ્રમાણે કહેવાનું. - ૨૭૮ વર્ષાવાસ રહેલો ભિક્ષુ, કેઈ એક પ્રકારના પ્રશંસાપાત્ર, કલ્યાણકારી, ઉપદ્રને દૂર કરનારા, જાતને ધન્ય કરનારા, મંગલના કારણ, સુશેન અને મોટા પ્રભાવશાલી પકર્મને સ્વીકારીને વિહરવા ઈચ્છે તો એ સંબંધે પણ બધું પૂછવાનું) તે જ પૂર્વ પ્રમાણે કહેવાનું.
* ૨૭૯ વર્ષાવાસ રહેલે ભિક્ષુ, સૌથી છેલ્લી મારણાંતિક સંખનાને આશ્રય લઈ તે દ્વારા શરીરને ખપાવી નાખવાની વૃત્તિથી આહારપાણને ત્યાગ કરી પાદપિપગત થઈ મૃત્યુનો અભિલાષ નહીં રાખતે વિહરવા ઈ છે અને એ સંલેખનાના હેતુથી ગૃહસ્થના કુલ ભણી નીકળવા ઈછે અથવા તે તરફ પિસવા ઇરછે અથવા અશન પાન ખાદિમ કે સ્વાદિમને આહાર કરવા ઇછે અથવા શૌચને કે પેશાબને પરઠવવા ઈછે અથવા સ્વાધ્યાય કરવા ઈચ્છે અથવા ધર્મજાગરણ સાથે જાગવા ઈચછે, તે એ બધી પ્રવૃત્તિ પણ આચાર્ય વગેરેને પૂછયા વિના તેને કરવી ન ખપે, એ તમામ પ્રવૃત્તિઓ સંબંધે પણ બધું તે જ પૂર્વપ્રમાણે કહેવું.
૨૮૦ વર્ષાવાસ રહેલે ભિક્ષુ, કપડાને અથવા પાત્રને અથવા કંબલને અથવા પગપુછણાને અથવા બીજી કેઈ ઉપધિને તડકામાં તપાવવા ઈચ્છે, અથવા તડકામાં વારંવાર તપાવવા ઈચ્છે તો એક જણને અથવા અનેક જણને ચોક્કસ જણાવ્યા સિવાય, તેને ગૃહપતિના કુલ ભણી આહાર માટે અથવા પાણી માટે નીકળવું અથવા પેસવું ને ખપે, તથા અશન પાન ખાદિમ કે સ્વાદિમને આહાર કરે ને ખપે, બહાર વિહારભૂમિ તરફ અથવા વિચારભૂમિ તરફ જવું ને ખપે, અથવા સજઝાય કરવાનું ને ખપે અથવા . કાઉસગ્ન કરવાનું અથવા ધ્યાન માટે બીજા કેઈ આસનમાં ઊભા રહેવાનું ન ખપે.
અહીં કેઈ એક અથવા અનેક સાધુ પાસે રહેતા હોય અને તેઓ હાજર હોય તો તે ભિક્ષુએ તેમને-આ રીતે કહેવું ખપેઃ “હે આર્યો! તમે માત્ર આ તરફ ઘડીકવાર ધ્યાન રાખજે જેટલામાં હું ગૃહપતિના કુલ ભણી જઈ આવું યાવત્ કાઉસગ્ગ કરી આવું, અથવા દયાન માટે બીજા કેઈ આસનમાં ઊભો રહી આવું. જે તે સાધુ કે સાધુઓ ભિક્ષુની વાતને સ્વીકાર કરી ધ્યાન રાખવાની હા પાડે તે એ રીતેં એ ભિક્ષને ગૃહપતિના કુલ ભણી આહાર માટે અથવા પાણી માટે નીકળવું કે પેસવું ખપે યાવત્ કાઉસગ્ન કરવાનું અથવા ધ્યાન સારુ બીજા કેઈ આસનમાં ઊભા રહેવાનું ખપે, અને જે તે સાધુ કે સાધુઓ ભિક્ષની વાતને સ્વીકાર ન કરે એટલે ધ્યાન રાખવાની ના પાડે તો એ રીતે એ ભિક્ષુને ગૃહપતિના કુલ ભણી આહાર માટે અથવા પાણી માટે નીકળવું કે પેસવું
Page #447
--------------------------------------------------------------------------
________________
ને ખપે યાવત્ કાઉસગ કરવાનું અથવા ધ્યાન સારુ બીજા કેઈ આસને ઊભા રહેવાનું ને ખપે.
૨૮૧ વર્ષાવાસ રહેલાં નિએ કે નિર્ચથીઓએ શમ્યા અને આસનને અભિગ્રહ નહીં કરનારા થઈને રહેવું ને ખપે. એમ થઈને રહેવું એ આદાન છે એટલે દોષના ગ્રહણનું કારણું છે. . .
. . . જે નિગ્રંથ કે નિર્ચથી શય્યા અને આસનને અભિગ્રહ નથી કરતા, શય્યા કે આસન ઊચાં-જમીનથી ઊચાં નથી રાખતાં તથા સ્થિર નથી રાખતાં, કારણ વિના (શમ્યા કે સનને) બાંધ્યા કરે છે, માપવગરનાં આસને રાખે છે, આસન વગેરેને તડકે ખાડતા નથી, પાંચસમિતિમાં સાવધાન રહેતા નથી, વારંવાર વારંવાર પડિલેહણ કરતા નથી અને પ્રમાર્જન કરવા બાબતે કાળજી રાખતા નથી તેમને તે તે રીતે સંયમની આરાધના કરવી કઠણ પડે છે . . #!! #:"= :.
આ આદાન નથી. જે નિગ્રંથ કે નિથી શમ્યા અને આસનને અભિગ્રહ કરતા હોય, તેમને ઊંચાં અને સ્થિર રાખતા હોય, તેમને વારંવાર પ્રયજન વિના બાંગ્યા ન કરતા હોય, આસને માપસર રાખતા હોય, શય્યા કે આસનેને તડકો દેખાડતા હોય, પાંચે સમિતિઓમાં સાવધાન હોય, વારંવાર વારંવાર પડિલેહણા કરતા હોય અને પ્રમાર્જના કરવા બાબત કાળજી રાખતા હોય તેમને તે તે રીતે સંયમની આરાધના કરવી સુગમ પડે છે.
૨૮૨ વર્ષવાસ રહેલાં નિને કેમિāથીઓને શૌચને સારુ અને લઘુશંકાને સારુ ત્રણ જગ્યાઓ પડિલેહવી ખપે, જે રીતે વર્ષાઋતુમાં કરવાનું હોય છે તે રીતે હેમત અને ગ્રીષ્મઋતુમાં કરવાનું નથી હોતું.
પ્રવર્તે હે ભગવન્ ! તે એમ કેમ કહેલું છે?
ઉ૦-વર્ષાઋતુમાં પ્રાણ, તૃણો, બીજે, પનકે, અને હરિત એ બધાં ઘણે ભાગે વારંવાર થયાં કરે છે. (માટે ઊપર પ્રમાણે કહેલું છે.)
- ૨૮૩ વર્ષવાસ રહેલાં નિગ્રંથાએ કે નિáથીઓએ ત્રણ પાત્રોને ગ્રહણ કરવાં ખપે, તે જેમકે; શૌચને સારુ એક પાત્ર, લઘુશંકાને સારુ બીજું પાત્ર અને કફ બડખા કે લીંટને સારુ ત્રીજું પાત્ર.
* ૨૮૪ વર્ષાવાસ રહેલાં નિર્ચાએ કે નિર્ચથીઓએ માથા ઊપર માપમાં માત્ર ગાયના રુંવાડા જેટલા પણ વાળ હોય એ રીતે પર્યુષણ પછી તે રાતને ઊલંઘવી નો ખપે અર્થાત્ વર્ષાઋતુના વીશ રાત સહિત એક માસની છેલી રાતને ગાયના રુંવાડા જેટલા પણ માથા ઉપર વાળ હોય તે રીતે ઊલંઘવી ને ખપે.
Page #448
--------------------------------------------------------------------------
________________
:' - પન્ને પક્ષે આરે પણ કરવી જોઈએ, અાથી મુંઠ થનાર માસે માસે મુંક થવું જોઈએ, કાતરથી મુંડ થનારે અડધે માસે મુંડ થવું જોઈએ, લોચથી મુંક થનારે છ માસ મુંડ થવું જોઈએ અને સ્થવિરેને વાર્ષિક લેચ કર ઘટે.
૨૮૫ વષવાસ રહેલાં નિર્શને કે નિગ્રંથીઓને પયુંષણ પછી અધિકરણવાળી વાણી એટલે હિંસા અસત્ય વગેરે દોષથી દૂષિત વાણી વધવી ન ખપે. જે નિશ્ચય કે નિશ્ચથી પર્યુષણ પછી એવી અધિકરણવાળી વાણી બેલે તેને એમ કહેવું જોઈએ કે હે આર્ય! આ જાતની વાણી બેલવાને આચાર નથી’–‘તું જે બેલે છે તે અકલ્પ છે–આપણે તે આચાર નથી. જે નિગ્રંથ કે નિર્ગથી પર્યુષણ પછી અધિકરણવાળી વાણી બેલે તેને જથમાંથી બહાર કાઢી મૂક જોઈએ. : - ૨૯ ખરેખર અહીં વષવાસ રહેલાં નિથાને કે નિઝાંથીઓને આજે જ–પર્યું. - પણાને દિવસે જ કર્કશ અને કડો કલેશ ઉત્પન્ન થાય તે શિક્ષ-નાના–સાધુએ રાજ્ય
વહિલ-સાધુને ખમાવ ઘટે અને રાત્વિકે પણ શણને ખમા ઘટે. * ખમવું, ખમાવવું, ઉપશમવું અને ઉપશમાવવું. (કલહ વખતે સાધુએ) સન્મતિ રાખીને સમીચીન રીતે પરસ્પર પૂછા કરવાની વિશેષતા રાખવી જોઈએ.
જે ઉપશમ રાખે છે તેને આરાધના છે, જે ઉપશમ રાખતું નથી તેને આરાધના નથી માટે પિતે જાતે જ ઉપશમ શેખ જોઈએ. | પ્રવ-હે ભગવન એમ કેમ કહેવું છે , : ઉ૦-શ્રમણપણાને સાર ઉપશમ જ છે માટે તે એમ કહેવું છે.
૨૮૭ વર્ષાવાસ રહેલાં નિએ કે નિગ્રંથીઓએ ત્રણ ઉપાશ્રયને ગ્રહણ કરવાનું ખપે. તે જેમકે; ત્રણમાંના બે ઉપાશ્રયેનું વારંવાર પડિલેહણ કરવું ઘટે અને જે વપરાશમાં છે તેની પ્રમાર્જના કરવી જોઈએ.'
- ૨૮૮ વર્ષાવાસ રહેલાં નિએ કે નિગ્રંથીઓએ કોઈ એક ચોક્કસ દિશાને કે થોક્કસ વિદિશાને–ખૂણાને–જ ઉદ્દેશ કરીને ભાત પાણીની ગવેષણ કરવા જવાનું ખપે.
પ્ર- હે ભગવન્! તે એમ કેમ કહેલ છે? : ઉ૦-શ્રમણ ભગવંત વર્ષાઋતુમાં ઘણે ભાગે વિશેષ કરીને તપમાં સારી રીતે જોડાયેલા હોય છે. તપસ્વી દૂબળો હોય છે, થાકેલે હોય છે, કદાચ તે રસ્તામાં મૂછ પામે અથવા પડી જાય તે જે ચોકકસ દિશા તરફ કે ચક્કસ વિદિશા તરફ તેઓ ગયા હોય તે તરફ શ્રમણ ભગવંતે તપસ્વીની તપાસ કરી શકે છે.
Page #449
--------------------------------------------------------------------------
________________
૨૮૯ વર્ષાવાસ રહેલાં નિર્ગાને કે નિગ્રંથીઓને ગ્લાનમાંદા-ના કારણને લીધે યાવતુ ચાર કે પાંચ જન સુધી જઈને પાછા વળવાનું ખપે. અથવા એટલી મર્યાદાની અંદર રહેવાનું પણ ખપે, પરંતુ જે કાર્ય સારુ જે દિવસે જ્યાં ગયા હોય ત્યાંનું કાર્ય પૂરું થયા પછી ત્યાંથી તુરત નીકળી જવું જોઈએ- ત્યાં રાત વીતાવવી ન ખપે અર્થાત્ રાત તે પોતાના સ્થાનમાં જ વીતાવવી ખપે.
૨૯એ પ્રમાણેના આ સ્થવિરકલ્પને સૂત્રમાં કહ્યા પ્રમાણે, કપના–આચારના ધોરણ પ્રમાણે ધર્મમાર્ગને અનુસાર, જે રીતે સાચું હોય એ રીતે શરીરદ્વારા સ્પર્શીને– ક્રિયામાં મૂકીને, બરાબર પાળીને, શુદ્ધ કરીને અથવા સુશોભન રીતે દીપાવીને, તરસુધી લઈ જઈને–જીવનના છેડા સુધી પાળીને, બીજાને સમજાવીને, બરાબર આરાધીને અને ભગવાનની આજ્ઞા પ્રમાણે અનુપાલન કરીને કેટલાક શ્રમણ નિગ્રંથ તે જ ભવમાં સિદ્ધ થાય છે, બુદ્ધ થાય છે, મુક્ત થાય છે, પરિનિર્વાણ પામે છે અને સર્વદુઃખના અંતને કરે છે. બીજા કેટલાક બીજા ભવમાં સિદ્ધ થાય છે યાવત્ સર્વ દુઃખના અંતને કરે છે. બીજા કેટલાક ત્રીજા ભવમાં સિદ્ધ થાય છે યાવત્ સર્વ દુના અંતને કરે છે. વળી, તે રીતે સ્થવિરકલ્પને આચરનારા સાત કે આઠ ભાવથી આગળ ભમતા નથી અર્થાત્ એટલા ભવની અંદર સિદ્ધ થાય છે યાવત્ સર્વદુઃખના અંતને કરે છે. '
ર૯૧ તે કાલે તે સમયે રાજગૃહ નગરમાં ગુણશિલક ચિત્યમાં ઘણા શ્રમની, ઘણી શ્રમણીઓની. ઘણા આવકની, ઘણી શ્રાવિકાઓની, ઘણા દેવાની અને ઘણી દેવીઓની વચ્ચોવચ્ચ જ બેલા જ ભગવાન મહાવીર એ પ્રમાણે કહે છે, એ પ્રમાણે ભાખે છે, એ પ્રમાણે જણાવે છે, એ પ્રમાણે પ્રરૂપણ કરે છે અને પજવણ૫પપશમનને આચાર-ક્ષમાપ્રધાન આચાર–નામના અધ્યયને અર્થ સાથે હેતુ સાથે; કારણ સાથે, સૂત્ર સાથે, અર્થ સાથે, સૂત્ર તથા અર્થ બન્ને સાથે અને સ્પષ્ટીકરણ વિવેચને સાથે વારંવાર રેખાડે છે–સમજાવે છે. એમ હું કહું છું. '
- પાસવણાકપ ને અનુવાદ) સમાપ્ત થયું. આઠમું અધ્યયન સમાપ્ત થયું.
Page #450
--------------------------------------------------------------------------
________________
અનુવાદમાં વપરાયેલા પારિભાષિક શબ્દોને
કોશ
( ૩ કાગડા, ઘુવડ અને ભેરવ વગેરેના
સ્વરથી થતા લાભાલાભનું જ્ઞાન, ૪ થનારા ધરતીકંપ વગેરેનું જ્ઞાન, ૫ શરીરની ઉપરના તલ, મસા વગેરેના લાભાલાભનું જ્ઞાન, ૬ હાથપગની રેખાઓથી થતા લાભાલાભનું જ્ઞાન-સામુદ્રિક, ૭ ઉલકાપાત વગેરેના અકસ્માતથી થતા લાભાલાભનું જ્ઞાન અને ૮ ગ્રહોના ઉદય, અસ્ત વગેરેથી થતા લાભાલાભનું જ્ઞાન. આ આઠ પ્રકારની નિમિત્ત વિદ્યાઓનું જ્ઞાન જેમાં હોય છે
અમભા -એક સાથે આઠ ટૂંક સુધી
કોઈ પણ જાતના આહારને એટલે ભજનને અને પાણીને ત્યાગ
અથવા માત્ર ભેજનને ત્યાગ. અનગારીપણુની-મુનિપણાની. અનગારી
એટલે મુનિ. અનુરોપપાતિક-અનુત્તર વિમાનમાં
* જનમ પામનારો દેવ. અભિગ્રહ-નિયમ-નિશ્ચય.. અવગ્રહ-એક સ્થાને ચોમાસું રહ્યા પછી
આજુબાજુ જવા આવવાની
મર્યાદિત જગ્યાને નિશ્ચય કરે, અવધિજ્ઞાન-અવધિજ્ઞાની-પક્ષ-ઇદ્રિ
એ સામે ન હોય એવા માત્ર રૂપી પદાર્થોનું જ્ઞાન, આવું જ્ઞાન જેને
હોય તે અવધિજ્ઞાની. અવસર્પિણ-જમીન, વૃક્ષ વગેરેને અને
મનુષ્યના પુરુષાર્થ વગેરે ગુણેને રસકસ ઓછો થતો જાય એવો
સમય-કળિયુગ. અવસ્વામિની-જે વિદ્યા વડે માણસ
વગેરેને ગાઢ ઉંઘમાં રાખી શકાય. અચાન-ભેજન. અષ્ટાંગમહાનિમિત્તનાં-૧ અંગના ફર
કવાથી થતા લાભાલાભનું જ્ઞાન, ૨ સ્વપ્રથી થતા લાભાલાભનું જ્ઞાન,
આઠ કર્મશત્રુઓ.
ઘાતી કમાન
-જ્ઞાનાવરણ-જેના
વડે જ્ઞાન-વિશેષ બોધ-અવરાય. ૨ દર્શનાવરણ–જેના વડે દર્શનસામાન્ય બધ-અવરાય. ૩ મેહનીય-જેથી આત્મસ્વરૂપનું ભાન થતું અટકે–આત્મા મેહ પામે. ૪ અંતરાય-જેથી પ્રાપ્ત થયેલું પૌરુષ-પુરુષાર્થ ફેરવવામાં કે લાભ, દાન, ભેગ વગેરેમાં વિદ્મ આવે. ૫ વેદનીય-જેથી સુખ કે દુઃખ અનુભવાય. ૬ આયુષ્ય-જેના વડે મનુષ્ય વગેરે ભવનું ધારણ થાય.૭નામકર્મ-જેના વડે વિશેષ
Page #451
--------------------------------------------------------------------------
________________
૮૩
પ્રકારની ગતિ, જાતિ વગેરેની
રસકસ વધારેમાં વધારે હોય તે પ્રાપ્તિ થાય. ૮ ગોત્ર-જેથી ઉચ્ચ
સુષમસુષમા-સુખમસુખા-કાળ. જે પણું કે નીચપણું પમાય. આ
સમયે સુષમસુષમા કાળ કરતાં આઠ કર્મશત્રુઓ છે. આમાંનાં
થોડી ઉણપ આવેલી હોય તે પ્રથમનાં ચાર આત્માના મૂળ
સુખમાકાળ. જે સમયે સુખમાકાળ વરૂપને જ ઘાત કરનારાં છે.
કરતાં વધારે ઊણપ આવેલી હોય માટે તેને “ઘાતી કર્મના નામે પણ
અને સુખનું પ્રધાનપણું હોવા સાથે ઓળખાવેલાં છે. બાકીનાં ચાર
દુઃખ પણ દેખાતું હોય તે સુષમદુ“અઘાતી કર્મ” કહેવાય છે.
જમાકાળ. જે સમયે દુઃખનું પ્રધાનઆદાન ભાંડ માત્રનિક્ષેપણ સમિતિ
પણું હોવા સાથે સુખ પણ દેખાતું પિતાનાં ઉપકરણને લેતાં અને
હોય અને જમીન, વૃક્ષોના ગુણેને મૂકતાં કે વાપરતાં એ જાતની
તથા માનના પૂર્વોક્ત માનસાવધાની રાખવી જેથી આજુ
ચિત ગુણોને હાસ વધુ પ્રમાણમાં બાજુના કેઈ પણ ચેતનને દુઃખ
જણાતો હોય તે દુષમસુષમાકાળ. કે આઘાત ન થાય, પોતાનો
જે સમયે જમીન તથા વૃક્ષના - સંયમ બરાબર સચવાય અને ઉપ
ગુણોને તથા પૂર્વોક્ત માનવોના કરણે પણ બરાબર સચવાય.
ગુણેને હાસ સવિશેષ પ્રમાણમાં આગિક-જે અવધિજ્ઞાન ઉત્પન્ન થયા
જણાય અને દુઃખનું જ પ્રધાનપછી કેવળજ્ઞાન થતાં સુધી ચાલ્યું
પણું દેખાય તે દુષમાકાળ. અને જાય નહીં તે. આને માટે અધેડ
જે સમયે કેવળ દુઃખ જ દુઃખ
જણાય અને બીજા કોઈ રસકસ કે વધિક” શબ્દ પણ વપરાય છે.
ગુણેને વધારેમાં વધારે પ્રમાણમાં આયામ-ઓસામણ-ભાત વગેરેનું ઓ
હાસ થયેલો હોય તે દુષમદુષમા સામણ
કાળ. આગળના ત્રણ આરાનું નામ આયુષ્યકર્મ-(જુઓ આઠ કર્મ શત્રુઓ).
ઉત્સપિણી કહેવાય છે અને આરા-જેમ ગાડીનાં ચક્ર-પૈડાંને આરા
પાછળના ત્રણ આરાનું નામ “અવલગાડેલા હોય છે તેમ કાળચક્રને
સર્પિણ” કહેવાય છે. પણુ આરા હોય છે, આવા આરા છે હાય છેઃ ૧ સુષમસુષમા, આર્તધ્યાન-મનને, ઇંદ્રિયોને, દેહને કે L૨ સુષમા, ૩સુષમદુષમા, ૪ દુષમ
પરિસ્થિતિને અપ્રિય કે પ્રતિકૂળ સુષમા, ૫ દુષમા અને ૬ દુષમ
સંયોગો આવતાં મનમાં જે ફ્લેશ દુષમા. જે સમયે જમીન, વૃક્ષ
થાય, વિક૯પ કે કુવિક આવે વગેરેનો અને માનવોના ન્યાય, .
અને તેમને દૂર કરવા માટે મનમાં - પુરુષાર્થ, ધર્ય, ક્ષમા વગેરે ગુણોને
જે ચિંતા થાય તે આર્તધ્યાન. આર્ત
Page #452
--------------------------------------------------------------------------
________________
એટલે પીડામાંથી પેદા થયેલું, ધ્યાન
એટલે વિચાર, આસ્વાદન-માત્ર ચાખી જેવું-એક કણને
પણ ચાખી જેવી. ઈસમિતિ-ઈર્યો એટલે ચાલવું. સમિતિ
એટલે સાવધાની. અર્થાત્ ચાલવામાં કે એવી બીજી કોઈ ગતિવાળી પ્રવૃત્તિ કરતાં એવી જાતની સાવધાની રાખવી જોઈએ કે જેથી કોઈ પણ આજુબાજુના ચેતન પ્રાણીને પીડા ન પહોંચે, સંયમની મર્યાદાને ભંગ ન થાય અને પ
તાની પ્રવૃત્તિ પણ બરાબર સધાય. ઉપપાત–નરકનાં પ્રાણીઓ નારકીમાં
જનમ અને દેવગતિના પ્રાણીઓને દેવગતિમાં જનમ. ચેકટ-ઉફાળો આવી જાય એ રીતે
ગરમ કરેલું પાણી–જેમાં દાણા
વગેરેની એક પણ કણી ન હોય. ઉત્સર્પિણું-(જુઓ “આરા). ઉદિમ-પીસેલા અનાજવાળું પાણી
અથવા કેઈપણું પીસેલા અનાજવાળા હાથ વગેરે જે પાણીમાં બોળેલા હોય કે ધોયેલા હોય
તે પાણી. રજુમતિ-જે જ્ઞાનવડે મનવાળાં પ્રાણી
એના મનના ભાવો જાણી શકાય તેવું અનુમતિ મન:પર્યાયજ્ઞાન. આ જ્ઞાન થયા પછી ચાલ્યું પણ જાય છે અને આમાં જોઈએ તેવી વિ
શુદ્ધિ નથી હોતી.. એણાસમિતિ-એષણા-તપાસ કરવી.
સમિતિ એટલે સાવધાની, અર્થાત્
ખાવાપીવાની કે પહેરવાઢવાની વા પોતાની પ્રવૃત્તિમાં ઉપયોગમાં આવે તેવી તમામ વસ્તુઓ વિશે તપાસ કરવી એટલે એવી વસ્તુઓ બનતાં કેવા કેવા પ્રકારની હિંસા, અનીતિ, જૂક વગેરે દૂષિત પ્રવૃત્તિએ થાય છે વા એવી વસ્તુઓ મેળવવામાં કયા કયા ચેતન પ્રાબીઓને ભારે આઘાત થાય છે, આવી તપાસ કર્યા પછી જે વસ્તુએની બનાવટ પાછળ ઓછામાં ઓછાં કે મુદ્દલ હિંસા વગેરે થતાં ન જણાય વા જે વસ્તુઓ મેળવતાં ઓછામાં ઓછાં હિંસા વગેરે થતાં જણાય તે વસ્તુઓને ઉપયોગ
કરે. કાઉસગ–ઊભા ઊભા ધ્યાન કરવાનું એક
પ્રકારનું આસન. કાયમુર્તિ-શરીરનેંસ્થિર રાખવું–તેના અવ
યાને હલાવ્યા ન કરવા તથા પાસે રહેલા કેઈપણ ચેતન પ્રાણીને લેશ પણ પીડા ન પહોંચે એ રીતે શરીરને રાખવું કે તેના બીજા હાથ પગ વગેરે અવયવોને રાખવા અને સંયમને જરાપણ બાધા ન
થાય એવું શરીરનું આસન ગોઠવવું. કુલકર-કુલને કરનારા-જે વખતે માનવ
પ્રજામાં કુલોની-જસ્થામાં રહેવાની પ્રથા ન હતી. તે વખતે શરૂશરૂમાં જેઓએ કુલેમાં રહેવાની પ્રથા
પાડી તેઓ કુલકર. ક્રત-આ શબ્દનો વેદિક પરિભાષામાં “યજ્ઞ
અર્થ છે પણ જૈન પરિભાષામાં
Page #453
--------------------------------------------------------------------------
________________
. . શ્રાવકને કરવાની અમુક પ્રકારની
“તપશ્ચર્યા’ અર્થ છે. કેવંતવજ્ઞાન-જે જ્ઞાન સમસ્ત બ્રહ્માંડના
- જડ અને ચેતન તમામ ભાવેને જાણે, એ તમામ ભાવોના પરિણામેને પણ જાણે, ભૂત, ભવિષ્ય અને વર્તમાન એ બધું જે વડે જણાય તેવું જ્ઞાન કેવલવરજ્ઞાન જૈન પરિ
ભાષામાં છે. ક્ષુલ્લક-નાની ઉમરને સાધુ. ક્ષહિલકા-નાની ઉમરની સાધ્વી. ખાદિમ-ફળ વગેરે ખાદ્ય ગણધર-તીર્થંકરના મુખ્ય શિખ્ય વગેરે ગણનાયકે–ગણતંત્ર એટલે પ્રજાસત્તાક
રાજ્યના નેતાઓ-પ્રધાન પુરુષે ગણાયછેદક-ગચ્છના વિકાસ માટે સાધુ
એની મંડળીને બહાર લઈ જનાર અને તેને સંયમની દષ્ટિએ
બરાબર સંભાળનાર મુનિ. ગણી-જેમની પાસે આચાર્યો શાઓને
અભ્યાસ કરે અથવા ગણ-મુનિ
'ગણના વ્યવસ્થાપક આચાર્ય ગોત્રકમ જુઓ “આઠ કર્મશત્રુઓ) • દહાસન-ગાયને દોહતી વખતે ગોવાળ
જેવું આસન કરીને બેસે તે
આસન. ગંધહસ્તી-જેની ધથી બીજા સાધારણ છે. હાથી ભય પામે તે ઉત્તમ
પ્રકારને હાથી ચઉદસમ ભકત-એક સાથે ચૌદ ટંક
સુધી કેઈપણ જાતના આહારને
અને પાણીને ત્યાગ અથવા
એકલા આહારનો ત્યાગ. ચતુર્થભકત-એક સાથે ચાર ટૂંક સુધી
કોઈપણ જાતના આહારને અને પાણીને ત્યાગ અથવા એકલા
આહારને ત્યાગ. ચવીને-વ્યવન–દેવ અને નારકના મરણને
જૈન પરિભાષામાં “ચ્યવન” કહેવાય છે અર્થાત્ “ચવવું” એટલે દેવ કે
નારકનું મરણ. ચાલેદક-ચાવલનું પાણી અર્થાત્ જેમાં
ચોખા ધોયા હોય તે ધણુ. ચૌદપૂર્વી જેન પરંપરાનાં મૂળ-અંગ-શાસ્ત્રો
બાર છે. તેમાં બારમાં શાસ્ત્રને “દિશા” નામને એક ભેદ છે. તેમાં આ ચૌદ પૂર્વે આવે છે. પૂર્વે એટલે પૂર્વનાં-પહેલાનાં-ગ્રંથે. જેને એ ચાદપૂર્વનું સંપૂર્ણ જ્ઞાન
હોય તે ચાદપૂર્વી. છએ અગેના-વેદનાં છ અંગ છે. ૧
શિક્ષા-ઉચ્ચારણનું શાસ્ત્ર ૨ કલ્પ– કર્મકાંડનું કે આચારવ્યવહારનું શાસ્ત્ર ૩વ્યાકરણ ૪ તિષશાસ્ત્ર ૫ છંદશાસ્ત્ર ૬ નિરુક્ત એટલે
વ્યુત્પત્તિનું શાસ્ત્ર. ચિકિત્સા-રાગનો ઉપચાર કરે-ઓસડ
વેસડ કરવાં. . . છદ્ભકત-એક સાથે છ ટકા સુધી કોઈ
પણ જાતના આહારને અને પાણીને ત્યાગ અથવા એકલા આહારને ત્યાગ.
Page #454
--------------------------------------------------------------------------
________________
સાન-જાવે અંગે
જ્ઞાન-જ્ઞાન એટલે કે ઈપણ વસ્તુ અંગેને
વિશેષ પ્રકારને બેધ. જવાદક-જવનું પાણી અર્થાત્ જેમાં જવ
ધોયા હોય તે ધણ. જાતિસ્મરણ જ્ઞાન-પિતાના આગલા
જનમનું મરણ થવું અર્થાત્ તે
જનમ કે જનમેનું જ્ઞાન. જયોતિષિક-સૂર્ય, ચંદ્ર, ગ્રહ, નક્ષત્ર અને
તારા વગેરે. જન પરિભાષામાં - એ બધા દે” કહેવાય છે. તિલોદક-તલનું પાણી–જેમાં ચોખા તલ
યા હોય તે ધણ. તીર્થંકર-તીર્થને કરનાર-ધર્મચકને પ્રવ
તવનાર-જુની પરંપરાઓમાં પેસી ગયેલા દોષોને નિવારવા માટે
ધર્મચકને ચલાવનાર. તુષાદક-ફેફાંનું પાણી–જેમાં ફેરફાંવાળી
શાળ કે ઢંસાવાળે બાજરો
વગેરે ધેયાં હોય તે ધણ. દર્શન-કેઇપણ વસ્તુને અંગેનું તદ્દન . સામાન્ય જ્ઞાન એટલે શબ્દમાં
- ન કહી શકાય તેવો બોધ. દંડનાયક-પ્રજામાં વ્યવસ્થા જાળવવા માટે
દંડના નિયમોને પ્રવર્તાવનારા વા
દંડને ફરમાવનારા. દત્તિકણ જેટલા પણ આહારને કે ટીપા
જેટલા પણ પાણીને એક વાર
દેવું તે.. દ્વાદશાંગી-જૈન પરંપરાનાં મૂળ બાર અંગ
- શાસ્ત્રી-આચારાંગ વગેરે બાર ગ્રંથે. નારગુપ્તિક-નગરને સાચવનારા કેટ
વાળ વગેરે.
નામકર્મ (જુઓ“આઠક શત્રુઓ) ના ગોત્ર પડિલેહણ-વાપરવાનાં ઉપકરણો-કપડાં
પાત્ર વગેરેને વારંવાર જેવાં
તપાસવાં. પર્યાપ્તિ-શરીર, ઇંદ્રિ વગેરેની પૂરેપૂરી
રચના. પોપમ-વિશેષ પ્રકારનું સમયનું માપ
-જ્યારે જણાવવાની સંખ્યા - કડાથી જણાવી શકાય તેમ ન હોય ત્યારે તેને ઉપમા દ્વારા જણાવવી પડે છે. પલ્ય-પાલો. ઉપમ-ઉપમા.
પાલામાં જેટલું માય તે બધું ખાલી કરતાં જેટલે વખત લાગે તેટલે વખત. અહીં પાલો” તે - સંકેતિત શબ્દ છે. ચાર ગાઉ ઊંડે, ચાર ગાઉ પહોળે અને ચાર ગાઉ લાંબે ખાડે હોય તેને અહીં પાલ' સમજવાનું છે. તેમાં નવા જનમેલા બાળકના બારીકમાં બારીક વાળ અને તે એવી રીતે ભરવા કે તેમાં જરાય ખાડો કે ખાલી પિલાણ ન રહે અને એ ખાડા ઉપર મોટી સેના જેમ સડક ઉપર ચાલે છે તેમ ચાલી શકે. પછી એ ખાડામાંથી એએક વાળ રેજ કાઢ. એ રીતે કરતાં જેટલા વખતમાં તે ખાડો ખાલી થાય તેટલો વખત
એ “પોપમ. પાદપોપગત-અનશન લઈને મરણ
આવતાં સુધી ગભરાયા વિના
પાદપ-ઝાડ-ની પેઠે સ્થિર રહેવું. પાન-પીવાનું-સાદું પીણું કે મધુર પીણું.
Page #455
--------------------------------------------------------------------------
________________
પારિકા નિકાસમિતિ–પારિકા પનિકા
એટલે પરડવવું–નાખી દેવું-ફેંકી દેવું. સમિતિ-સાવધાની. અર્થાત્ નકામી ચીજોને નાખી દેવામાં સાવધાની. નકામી વસ્તુઓ કે મેલાં પાણી કે પોતાનાં મળો–લીટ, વાળ, નખ, પેશાબ, ચૂંક, બડખો, વમન -ઉલટી અને ગુ-ઝાડે જતાં જે મળ નીકળે તે મળવગેરે. મનુષ્ય કે સાધુસાધ્વીએ એ બધા મળીને
એવી જગ્યાએ એવી રીતે સાવ- ધાનીથી નાખી દેવા કે જ્યાં કે ઈપણ પ્રાણીને પીડા ન થાય, રસ્તે ચાલનારાં મનુષ્ય વગેરેને ગંદકી ન નડે, રસ્તા ઉપર રમતાં બાળકે વગેરેને દુર્ગધ ન આવે. તે મળોને કેઈ જોઈ ન શકે એમ નાખવા. જ્યાં માણુ વગેરેની અવરજવર હોય ત્યાં ન નાખવા પણ અવરજવર વગરની એકાંત નિજીવ જગ્યામાં નાખવાં અને તેની ઉપર ધૂળ માટી કે રાખ વગેરે એવી રીતે નાખવાં જેથી એ મળને લીધે કેઈને પણ તક
લીફ ન થાય. • - પુરુષાદાનીય-જેમનાં વાને મનુષ્ય
સાંભળતાં જ સ્વીકારી લે. પુરુષ -માણસો. આદાનીય-સ્વીકારવા
યેગ્ય. પષી-જે વખતે આપણે પડછાયો પુરુષ
પ્રમાણુ હોય તે વખત. પ્રાચીન સમયમાં આવી છાયા દ્વારા વખતનું માપ નક્કી થતું.
પ્રતિમા-શ્રાવકોએ અને સાધુઓએ પિતા
નાં વ્રતો પૂરેપૂરાં પાણી લાયકાત પ્રાપ્ત કરીને આચરવાની વિશેષ
પ્રકારની તપશ્ચર્યા. , પ્રવર્તક-સંયમની શુદ્ધિ માટે અને અભ્યાસ
વગેરે માટે પ્રેરણા કરનાર. પ્રાયશ્ચિત્ત-
દેનું શોધન-સ્નાન કર્યા પછી શરીરને કે બીજી કોઈ પ્રવૃત્તિને વિન ન નડે તે માટે શરીર ઉપર કે માથે વિભૂતિ વગેરે નાખવું, ટીલાં ટપકાં કરવાં કે કાળા દેરા,
ધરો વગેરેને રાખવાની રીત. ફલવિપાક-ચિત્તમાં જે સારા કે નરસા
પ્રબળ સંસ્કાર પડયા હોય તે પૂરેપૂરા પાકતાં તેનાં જે સારાં કે નરસાં પરિણામો આવે તે–આવાં પરિણામ માનસિક શારીરિક વગેરે
વિવિધ પ્રકારનાં હોય છે. બલિકર્મ—ગૃહદેવનું પૂજન. ભક્ત પ્રત્યાખ્યાન-ભજન અને પાણીને
, અથવા એકલા ભેજનને ત્યાગ. ભવનપતિ-વિશેષ પ્રકારના દેવ-જેઓ
મનુષ્ય લોકની નીચેના ભવનમાં
ભાષાસમિતિ-ભાષા-બોલવું, સમિતિ
સાવધાની. બોલવામાં સાવધાની એટલે એવાં વચન બોલવાં કે જેથી કેઈને પણ જરાપણ પીડા કે અપ્રીતિ ન થાય અને બેલવામાં આવતાં વચન સત્ય, પરિમિત, પ્રોજન પૂરતાં અને હિતકર હોવાં જોઈએ.
Page #456
--------------------------------------------------------------------------
________________
૮૮ મહેંબ-જેની આસપાસ ચારે બાજુ બે
ગાઉ પછીજ ગામ આવે એવાં
સ્થળ. મને ગુપ્તિ-મનને પૂર્ણ સંયમ-મન ઉપર
સંપૂર્ણ અંકુશ-મને નિગ્રહ, માણિતિક સંખના-મરણ આવતાં
સુધી અનશન સ્વીકારીને શરીર, - ઈદ્રિ અને ક્ષાને પાતળા
કરવા. મુડ-માથી વાળ કાઢી નાખેલા હોય
તે. મુષ્ટિલેચ-મુઠીએ મુઠીએ માથાના વાળને
ખેંચી કાઢવા-લેચ કરવો. વિગચ-રસવિકૃતિઓ-વિકાર પેદા કર- નારી-રસ ભરેલી વિકૃતિજનક
ખાવાપીવાની વસ્તુઓ-દૂધ, દહીં, માખણ, ઘી, તેલ, ગોળ, મધ, મદ્ય અને માંસ. આ નવ વસ્તુઓ રસવિકૃતિ છે. આનું જ બીજું નામ
વિગય” છે. હાણુવા-બત્રીસ લક્ષણવાળે. - લોકાંતિક-વિશેષ પ્રકારના જે-જેઓ
બ્રહાલક્યાં વસે છે. વચનગુપ્તિ-બોલવાની પ્રવૃત્તિ ઉપર
અંકુશ-ભાષાનિગ્રહ-મન જેવી આ પ્રવૃત્તિ. વાદીઓની-વાદવિવાદ કરવામાં નિપુણેની. વાનર્થાતર-એક પ્રકારના દે. જેઓ
- ભૂતપિશાચને નામે ઓળખાય છે. વિકટ-નિર્દોષ આહારપાણી. વિકલ-ગામનો ચોરો -જ્યાં ભેગા થઈને
ગામલેક બેસે તે સ્થળ.
વિક ભકતઅમના તપ કરતાં વધારે 1. તપ કરનારે. વિશયનસવિતિઓ. . વિપુલમતિજ્ઞાનવાળા-મનના ભાવને તે જાણી શકનારું જ્ઞાન. આ જ્ઞાન વિ
શેષશુદ્ધ હોય છે અને ઉત્પન્ન થયા પછી કેવળજ્ઞાન થતાં સુધી નાશ
નથી પામતું (જુઓ “જુમતિ) વિચારભૂમિ-શાચ વગેરે માટે જવાની
પ્રવૃત્તિ. વિહરભૂમિ-ત્ય વગેરે તરફ જવાની
આ પ્રવૃત્તિ. વૃષ્ટિકાય-વરસાદનું કે વરસાદના ફેરાંનું
પાણું. વેદનીયકમ-(જુઓ “આઠ કર્મશત્રુઓ). વૈમાનિક-વિમાનમાં વસનારા-એક પ્રકારના
- -
-
વૈલિબ્ધિવાળા-શરીરનાં વિવિધ રૂપ
કરી શકવાની શકિતવાળા. વિકિયસમુદ્યાત-શરીરનાં વિવિધરૂપ
કરવા માટે કે શરીરના પરમાણુએને બદલવા માટે કરવામાં
આવતી એક પ્રકારની ક્રિયા. એજનવાળ–શરીર ઉપરના તલ મસા
વગેરે વાળે. * ત્રિકટ-ઉફાળો આવતાં સુધી ગરમ
થએલું પાણી (જુએ “ઉષ્ણુવિકટ”) ષષ્ટિતંત્ર-સાંખ્ય તત્ત્વજ્ઞાનને ગ્રંથ-જેમાં ષષ્ઠિ-સાઠ-
ત નુંનિરૂપણ કરેલું છે. સાગરોપમ-અસંખ્ય પતયેપમ જેટલા
કાળ (જુઓ “પાપમ”).
Page #457
--------------------------------------------------------------------------
________________
સ્થવિર–પાકટ ઉમરને વિશેષ અનુભવી | મુનિ. - સ્વાદિમ-સ્વાદવાળાં ખાદ્ય અથવા મુખવાસ. સૈવીર-કાંજી. સંખડિ-વિશેષ આરંભ સમારંભ દ્વારા
જ્યાં પકવાન્ન-મીઠાઈ દૂધપાક વગેરે રંધાતું હોય તે સ્થાન-જ્યાં
જમણવાર થતો હોય તે સ્થાન સંધિપાળ-રાજ્ય વચ્ચે સંધિ કરાવનારા
સંસ્થેદિમ-પાંદડાં વગેરેને ખુબ ઉકાળીને
તે ગરમાગમ પાંદડાં ઉપર છાંટ
વામાં આવતું ઠંડુ પાણી. સ્વમ લક્ષણ પાઠક-સ્વમશાસ્ત્રના પંડિતો
જેઓ સ્વમના ફળો કહી શકે છે. હરિગમેસી-વિશેષ પ્રકારના દેવનું નામ.
સંતાન પ્રાપ્તિ માટે આ દેવની આરાધના કરવાની પદ્ધતિ ઠેઠ
વેદકાળમાં પણ હતી. વેદપરંપરામાં - આનું નામ “નેગમેલી કે
રાજદૂતે.
"
ગમ” સંભળાય છે. આ
-
*, *
Page #458
--------------------------------------------------------------------------
_