________________
*
ની અંગે વિગતવાર વાળાં એનો મને વાહન હશે અને તે, ચાર રાકના મની સુશોભિત એવા આ ભૂમંડળને ચકવર્તી રાજ્યપતિ રાજા થશે અથવા ગણકને નેતા, ધર્મને 'ચક્રવર્તીધર્મચક્ર પ્રવર્તાવનાર એવો જિન થશે. તે હે દેવાનુપ્રિય!ત્રિશલા ક્ષત્રિ- ; ચાણીએ ઉદ્ધાર સ્વ જોયેલાં છે ચાવત્ હે દેવાનુપ્રિય! એ સ્વ આરગ્ય કરનારાં, તુષ્ટિ કરાવે એવાં, દીર્ઘ આયુષ્યનાં સૂચ, કલ્યાણું અને મંગળ કરનારાં એવાં ત્રિશલા. ક્ષત્રિયાણીએ જોયેલાં છે.'
૭ ત્યાર પછી તે રિહાર્થ જ તે સમલક્ષણમાકકે પાસેથી સ્વપ્નને લગતી એ વાતને સાંકળીને સમજીને રાજી રાજી થઈ ગયે, ખુબ તુષ્ટિ પામ્ય અર્નેહને લીધે એનું હોય ધવા લા. તેણે પોતાના બન્ને હાથ જોડીને તે સ્વપ્નલક્ષણપાઠકોને આ પ્રમાણે શું ?
.. હે દેવાનુપ્રિય! જે તમે કહેલ છે એ એમ જ છે, તે પ્રકાર જ છે, ને એમાં થી વિહ્યા કરી છે કે શિ ! તમારું : ઇથત અમે છેલ્લું જ હતું, ' સ્વીકારેલું જ હતું, તારું એ કથન મને ગમે એવું જ થયું છે અને મેં એને બસ યાર એ રીતે કબુલ કરેલ છે, તે કેવાનુપ્રિયો! એ વાત સાચી છે જે તમેએ કહૈલી : છે. તેષ કરીને તે, એ સ્વપ્નને લગતી કહેલી બધી હકીકતને વિનય સાથે સારી રીતે નીકરે છે, એમ સ્વીકારીને તે સ્વનાથાપાનો તેણે ઘણે આદર સત્કાર કર્યો એટલે એમને વિઝા હાજન તા. ' .
પુછપ, સુગંધા ચૂર્ણ, વ, માળાઓ, ઘરેણાં વાર એવાને તેમને ભારે સત્કાર કર્યો, સંમાન કર્યું, એમ સત્કાર સમાન કરીને તેણે તેમને આખા દગી સુધી પહોંચે એવું ભારે પ્રીતિદાન આપ્યું, એવું જીદગી સુધી પહોંચે એવું ભારે પતિદાન આપીને તેણે તે સ્વખલક્ષણપાઠને માનભરી વિદાય આપી. : ",
* પછી તે સિવા ક્ષત્રિય પેજના વિાસણ ઉપરથી જ થામ છે; હિસી ઉમર ની ઉમે થઈને જ્યાં વિકલા ક્ષત્રિયા મઠામાં બેઠેલા છે ત્યાં આવે છે. ત્યાં. રાવીને તે શિલા નિયાણીને આ પ્રમાણે કહ્યું : '
૮૦ “હે દેવાનપ્રિયે!” એમ કહીને સ્વપ્નશાસ્ત્રમાં બતાળીશ સ્વપ્નો કહેલાં છે ? ત્યાંથી ભાંડીને “માંડલિક રાજા ગર્ભમાં આવેલ હોય ત્યારે તેની માતા એ ત્રીશ મહાસ્વપ્નમાં, ગમે તે એક મહાસ્વપ્ન જોઈને જાગી જાય છે ત્યાં સુંધીની જે બધી હકીકત એ વખલક્ષણપાઠોએ કહેલી હતી તે બધી ત્રિશલા ક્ષત્રિયાણીને કહી સંભળાવે છે. .
ટક વળી, યાનાિ તમે તે આ ચૌદ મહાસ્વપ્ન જચેલાં છે, તે . છે કારણ કે કાર માં થી માંડીને “તમે ત્રણ લોકો નાયક, ધર્મચક્રને