________________
અનુવાદમાં વપરાયેલા પારિભાષિક શબ્દોને
કોશ
( ૩ કાગડા, ઘુવડ અને ભેરવ વગેરેના
સ્વરથી થતા લાભાલાભનું જ્ઞાન, ૪ થનારા ધરતીકંપ વગેરેનું જ્ઞાન, ૫ શરીરની ઉપરના તલ, મસા વગેરેના લાભાલાભનું જ્ઞાન, ૬ હાથપગની રેખાઓથી થતા લાભાલાભનું જ્ઞાન-સામુદ્રિક, ૭ ઉલકાપાત વગેરેના અકસ્માતથી થતા લાભાલાભનું જ્ઞાન અને ૮ ગ્રહોના ઉદય, અસ્ત વગેરેથી થતા લાભાલાભનું જ્ઞાન. આ આઠ પ્રકારની નિમિત્ત વિદ્યાઓનું જ્ઞાન જેમાં હોય છે
અમભા -એક સાથે આઠ ટૂંક સુધી
કોઈ પણ જાતના આહારને એટલે ભજનને અને પાણીને ત્યાગ
અથવા માત્ર ભેજનને ત્યાગ. અનગારીપણુની-મુનિપણાની. અનગારી
એટલે મુનિ. અનુરોપપાતિક-અનુત્તર વિમાનમાં
* જનમ પામનારો દેવ. અભિગ્રહ-નિયમ-નિશ્ચય.. અવગ્રહ-એક સ્થાને ચોમાસું રહ્યા પછી
આજુબાજુ જવા આવવાની
મર્યાદિત જગ્યાને નિશ્ચય કરે, અવધિજ્ઞાન-અવધિજ્ઞાની-પક્ષ-ઇદ્રિ
એ સામે ન હોય એવા માત્ર રૂપી પદાર્થોનું જ્ઞાન, આવું જ્ઞાન જેને
હોય તે અવધિજ્ઞાની. અવસર્પિણ-જમીન, વૃક્ષ વગેરેને અને
મનુષ્યના પુરુષાર્થ વગેરે ગુણેને રસકસ ઓછો થતો જાય એવો
સમય-કળિયુગ. અવસ્વામિની-જે વિદ્યા વડે માણસ
વગેરેને ગાઢ ઉંઘમાં રાખી શકાય. અચાન-ભેજન. અષ્ટાંગમહાનિમિત્તનાં-૧ અંગના ફર
કવાથી થતા લાભાલાભનું જ્ઞાન, ૨ સ્વપ્રથી થતા લાભાલાભનું જ્ઞાન,
આઠ કર્મશત્રુઓ.
ઘાતી કમાન
-જ્ઞાનાવરણ-જેના
વડે જ્ઞાન-વિશેષ બોધ-અવરાય. ૨ દર્શનાવરણ–જેના વડે દર્શનસામાન્ય બધ-અવરાય. ૩ મેહનીય-જેથી આત્મસ્વરૂપનું ભાન થતું અટકે–આત્મા મેહ પામે. ૪ અંતરાય-જેથી પ્રાપ્ત થયેલું પૌરુષ-પુરુષાર્થ ફેરવવામાં કે લાભ, દાન, ભેગ વગેરેમાં વિદ્મ આવે. ૫ વેદનીય-જેથી સુખ કે દુઃખ અનુભવાય. ૬ આયુષ્ય-જેના વડે મનુષ્ય વગેરે ભવનું ધારણ થાય.૭નામકર્મ-જેના વડે વિશેષ