________________
પત્નિા કહેય મૂળ
५८
ડાબા હાથમાં અંકુશછે. ઇન્દ્રના ઉત્તરીય ભાગમાં સુંદર ડીઝાઈન છે. સિા હાથની આંગળીઓ નગેરેની રજૂમાન શિવકારની કપ્રવીશુનાનું ગ્દિર્શન કરાવે છે.
ચિત્ર ૧૧ઃ ક્રમઃ-પંથગ્નિ-તષ, ડહેલા ૨ના પાના ૧૦ ઉપરથી. ચિત્રમાં ઉપર અને નીચે એમ એ પ્રસંગ છે; તેમાં કથાના પરિચયની શરૂઆત નીચેના કમઠ-પંચાગ્નિ-તપના પ્રસંગથી થાય છે.
પણ
એક વખતે વારાણુસી નગરીની અહાર કમઠ નામના તાપસ પંચાગ્નિ તાપ તપતા આવ્યા. તેની પંચામ્નિ-તપ વગેરે કક્રિયાઓ જોઇ નગરના લોકોને હાથમાં પુષ્પ વગેરે પૂજાની સામગ્રી લઈને તે દિશા તરફ જતા શ્રીપાર્શ્વકુમારે પોતાના મહેલના ઝરૂખામાંથી જોયા. પાર્શ્વકુમાર તેને જોવા પરિવાર સહિત નીકળ્યા. તીવ્ર પંચાગ્નિના તાપથી તપતા કમઠને પ્રભુએ જોયા એટલું જ નહિ, પણ પાસેના અગ્નિકુંડમાં નાખેલા એક કાષ્ટની અંદર એક મેટા જીવતા સર્પને પણ બળતા તેઓશ્રીએ પેાતાના જ્ઞાનમળથી નિહાળ્યા. કરુણાસમુદ્ર પાર્શ્વકુમાર ખેલ્યા, હું મૂઢ તપસ્વી ! દયા વિના ફ્રાકટનું આ કષ્ટ શા સારુ વેઠે છે ? હૈ તપસ્વી ! આ કલેશકારક, દયારહિત કક્રિયા કરવી મૂકી દે.’
પાર્શ્વકુમારના વચન સાંભળી ક્રોધાયમાન થએલા કમઠ તાપસ કહેવા લાગ્યા, ‘હું જાણું છું કે તમે એક રાજપુત્ર છે. રાજપુત્રા તા કેવળ હાથી-ઘેાડા ખેલી જાણે ધર્મનું સાચું તત્ત્વ કેવળ અમે તાધન જ જાણીએ. તમારાં માજશાખ તમને સુખારક હો, અમારા તપની વચમાં તમે વ્યર્થ માથું ન મારા’
ક્ષમાસાગર કુમારે આ વખતે વધારે વાદવિવાદ નહિ કરતાં પેાતાના એક સેવક પાસે પેલું સળગતું કષ્ટ બહાર કઢાવ્યું અને તેને ચતનાપૂર્વક સાવચેતીથી ફડાવ્યું. તેમાંથી તરત જ તાપ વડે આકુળવ્યાકુળ અને અણુ પ્રાયા ચગેલે એક સર્વે નીકળ્યે . કુમારની ભાજ્ઞાથી એક સેવકે તે સર્પને નવકારમંત્ર તથ્ય પ્રત્સાહન સંભળાવ્યું; તે સાંભળી સર્વે તરત જ મૃત્યુ પામી નાગાધિમ-ધરણેન્દ્ર થયા. કન્નડ લાસ ટકાને તિસ્કાર પામી પામૈકુમાર પ્રત્યે દ્વેષભાવ શખતાલેકામાં અપકીર્તિ માચી ખીરે સ્થળે ચાયા ગયા. તે અજ્ઞાનષ્ટ ત તી ચણુ પામીને ભવનવાસી જોધપુર દેશમાં દેવભાણી નામના દેવ થયા.
ચિત્રની એક આજી, મારે દિશામાં અગ્નિકુંડા સળગે છે અને મધ્યમાં કમઠ. તાપ્સ બેલે છે. કસઢના મસ્તાના ઉપરના ભાગમાં સૂર્ય ચીતરીને ચિત્રારે પંચાગ્નિ તાપી રજુઆત કરી છે. ચિત્રની બીજી બાજુ ઉપરના ગ્રામમાં ને? તનાપૂર્વક પ્રષ્ટ ચીરીને બહાર કાઢે મરણુતાલ સ્થિતિમાં સર્પ દેખાય છે અને તે સર્પને પેાતાના જમણેા હાથ ઊંચા કરીને ઊભા રહેલા નોકર નવકાર મંત્ર અને પ્રશ્નખાન સંભળાવતા દેખામ છે. નીચેના ભાગમાં ઇંડા ઉપર બેઠેલા પાર્શ્વકુમાર સામે પંચાગ્નિ તપ તપતા કમઠ તાપસ સાથે વાદવિવાદ કરતા દેૠય છે. ચિત્રના અનુસંધાને, સ્ટોપસર્ગ નિવારણના ઉપરના પ્રસંગ તેજાના છે. વર્ણન માટે જુએ આ જ પ્રસંગને લગતું ચિત્ર ૧૯૩નું વણૅન, ચિત્રની મધ્યમાં પ્રભુશ્રી પાર્શ્વનાથ પાસન ની બેઠકે આભૂષણે સહિત બેઠેલા છે. પ્રભુશ્રીના મસ્તક ઉપર નાગસજની સાત ફણાઓ છે.