________________
' પવિત્ર કપાત્ર ત્તાપ કરવા લાગ્યો. પ્રભુને પ્રદક્ષિણા આપતે તે મનમાં વિચાર કરવા લાગે કેઃ “અખા ભા કેરુણાસમુદ્ર ભગવંતે મને દુલિપ ટી ખાઈમાં પડતો બચાવી હતી. તે જ વખતે તે અનશન બત લઈ લીધું. રખેને પોતાની વિષમય ભયંકર ષ્ટિ કોઈ સંદેષ કે નિર્દોષ પ્રાણી ઉપર પડી જય એવા શુભ હેતુથી તેણે ફિલ્મનું મસ્તક દરને વિષે છુપાવી લીધું. આ પ્રસંગને મળતે કૃષ્ણના જીવનને એક પ્રસંગ
એક વખત એક વનમાં નદી કિનારે નન્દ વગેરે બધા ગોપ-ગોવાળે સૂતા હતા, તે વખતે એક પ્રચંડ અજગર આવ્યો કે જે વિદ્યાધરના પૂર્વજન્મમાં પિતાના રૂપના અભિમાનથી મુનિને શાપ મળતાં અભિમાનના પરિણામરૂપે સર્પની આ નીચ યોનિમાં જન્મ્યો હતો. તેણે નન્દને પગ . બીજા બધા ગોપ બાળકોને સર્ષના મુખમાંથી એ પગ છોડાવવા પ્રયત્ન નિષ્ફળ ગયો, ત્યારે છેવટે કૃષ્ણ આવી પિતાના ચરણથી એ સપને સ્પર્શ કર્યો. પર્શ થતાં જ એ સપ પિતાનું રૂપ છેડી મૂળ વિદ્યાધરના સુંદર રૂપમાં ફેરવાઈ ગયે. ભતવત્સલ કૃષ્ણના ચરણસ્પણથી હું દ્વાર પામેલ એ સુદર્શન નામને વિદ્યાધર શ્રીકૃષ્ણની સ્તુતિ કરી સ્વસ્થાને ગયે.
–ભાગવત દશમ સ્કન્ધ, અ. ૩૪, શ્લેક પ-૧૫, પૃષ્ઠ ૯૧૭-૯૧૮ પાનાની જમણી બાજુના ચિત્રમાં ઉપર અને નીચે એમ બે પ્રસંગો છે, તેમાં કથાના પરિચયની શરૂઆત ઉપરના ચંડકૌશિકના પૂર્વભવના સાધુ અવસ્થાના ચિત્રથી થાય છે. ચંડકૌશિક સાધુ બંને હાથમાં એ પકડી શિષ્યને મારવા જતા-રડતા બાય છે. માસ્વા જતાં મસ્તક થાંભલા સાથે અંધારામાં અડાય છે, સામે બંને હાથની અંજલિ ને હાથમાં એ રાખી નમ્રભાવે વિનયપૂર્વક કેલ્કીની વિરાખાને પ્રાયશ્ચિતપૂર્વક વિમલ માટે ગુસ્મહારાજને વાઢી આપતો શિય ઊભેલે કાર્ય છે. તેના પગ આગળ જ થશલા નજીક પ્રસંશાનુસાર ચિત્રકાર દડી ચીતરેલી છે. આ પછી ચિત્રના અનુસંધાને, નીચેના ચિત્રમાં વર્ણવેલા ચંડકૌશિકના આદીના પ્રભુને પ્રસંગ જેવાને છે. ચંડકૌશિક સાધુ અવસ્થામાંથી કાળધર્મ પામી તિષ્ક વિમાનમાં
૧, આ ટાંત ઉપર કોઈ સંબંધી એક સજઝાય મને યાદ આવે છે:
‘નાં લ છે ધનાં જ્ઞાની એમ બેe, - વિશ્વ તણે રસ નથીએ હળાહળ તાલે. ઇનાં ૧ કપે કઠવર્ષ સંયમ ફળ નય;
ર સહિત ત૫ જે કરે છે તે ન થાય. - ૨ સાબુ તપીએ પરત મન થામ,.
શિયન ફોલ થકી થયે ચંડકેશિયે નામ. જેવાં માગ ઊઠે જે ધર થતી તે પહેલું ધર બાળે,
જળનો જોગ જે નવ મળે તે પાસેનું પ્રજળે. કડવાં ? ક્રોધ તણી ગતિ એવી છે કેવળજ્ઞાની;
(ાણ કરે હિતની નળવો એમ પ્રાણી. ૧ - રત્ન તેને કઢા ગળે સાહી,
ભાષા કરને નિમેલી ઉપશમ સ નારી. ક ૬
•