Book Title: Karmgranth 05 by 03 Prashnottari
Author(s): Narvahanvijay
Publisher: Padarth Prakashan Trust
Catalog link: https://jainqq.org/explore/005276/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ કર્મગ્રંથ-૫ પ્રશ્નોત્તરી ભાગ-3 લેખક – સંપાદક ૫ મુનિરાજ શ્રી નરવાહનવિજયજી ગણિવર્ય જ્ઞાનાવરણીય ક આયુષ્ય કર્મ દર્શનાવરણીય કર્મ વેદનીય કર્મ ગોત્ર કર્મ Jain Educationa International નામ ક Personal and Private Use Only அரித P મોહનીય કર્મ 卐 અંતરાય કર્મ Page #2 -------------------------------------------------------------------------- ________________ કર્મગ્રંથ Jain Educationa International . ૫ ભાગ - ૩ પ્રશ્નોત્તરી લેખક-સંપાદક પૂજ્ય ગણિવર્ય શ્રી નરવાહન વિજયજી આર્થિક સહયોગ શ્રી ચિંતામણી પાર્શ્વનાથ ભગવાનની પેઢી ઠે. મધુમતિ - મુ. નવસારી સાવધાન Hit For Personal and Private Use Only Page #3 -------------------------------------------------------------------------- ________________ જ ન : પ્રશ્નોત્તરી ગ્રંથમાળા પ્રકાશન નં. ૧૫ , , , , , , , , , , , , , , , , , , , , * , કરાય , : કોઠેક 1 તો ન પદાર્થ દર્શન ટ્રસ્ટ આશ્રમ રોડ, અમદાવાદ. અને , વારાણવાન સાધ્યાયાધાવાવાળા રાજા Jain Educationa International For Personal and Private Use Only Page #4 -------------------------------------------------------------------------- ________________ લખ ક. કર્મ સાહિત્ય નિષ્ણાત, સિદ્ધાંત મહોદધિ, સચ્ચારિત્ર ચુડામણિ, સ્વ. આચાર્ય દેવેશ કર્મગ્રંથ - ૫, ભાગ - ૩ વિજય પ્રેમસૂરીશ્વરજી મહારાજાના પટ્ટધર પ્રશ્નોત્તરી પરમ શાસન પ્રભાવક, પરમ તારક | સુવિશાળ ગચ્છાધિપતિ, પ્રચંડ પૂગ્ય અને વીર સં. ૨૫૧૮ પ્રૌઢ પ્રતિભાના સ્વામિ, વ્યાખ્યાન સને - ૧૯૯૨ વાચસ્પતિ પૂજ્યપાદ આચાર્ય દેવેશ શ્રીમતી સંવત - ૨૦૪૮ વિજય રામચંદ્રસૂરિશ્વરજી મહારાજાના | પરમ વિનય શિષ્યરત્ન કર્મ સાહિત્ય જ્ઞાતા, - ફાગણ વદ-૪ ગણિવર્ય શ્રી નરવાહન વિજયજી મહારાજ પ્રથમ આવૃત્તિ કિંમત રૂ. ૨૫/ -- નામ નાના-નાના નનનનનનન અનનનન નનનનન નાનુ " નામના સર્વહકક પ્રકાશકને આધીન છે મુદ્રક : અરિહંત (જીતુ શાહ) ૬૮૩ ૧, છીપાપોળ, કાળુપુર, અમદાવાદ- ૧, ફોન : ૪૦૭૧૭૩ Loremutatav vastaan te moe t Jain Educationa International For Personal and Private Use Only Page #5 -------------------------------------------------------------------------- ________________ (૧) પદાર્થ દર્શન ટ્રસ્ટ એ સરિતા દર્શન, જયહિંદ પ્રેસ સામે, આશ્રમરોડ, અમદાવાદ ૩૮૦ ૦૦૯ ટે.નં.૪૦૨૩૩૭ પ્રામિ સ્થાનો (૨) જંયતિલાલ પી. શાહ (૪) ૬૯૬, નવા દરવાજારોડ, મયાભાઈની બારી પાસે ડી.વાડીલાલ એન્ડ ખાડિયા ચાર રસ્તા r અમદાવાદ ૩૮૦ ૦૦૧ ટે. નં. ૩૮૦૩૧૫ (૩) સુનીલભાઈ કે શાહ ઠે. ૪/૪૩ પહેલે માળે, સૂર્યનગર હાઉસીંગ સોસાયટી, સહરાનો દરવાજો સુરત ૧૦ Jain Educationa International મેડા ઉપર . અશ્વિન એસ. શાહ ૧૧, સુખસાગર એપાર્ટમેન્ટ, સુખીપરા રેલ્વે ક્રોસીંગ પાસે, જૈનનગર, પાલડી, અમદાવાદ-૭. For Personal and Private Use Only Page #6 -------------------------------------------------------------------------- ________________ સૂચના આ પ્રસંગે એક સ્પષ્ટતા કરવી અત્યંત જરૂરી છે કે જ્ઞાનદ્રવ્યનો ઉપયોગ મુખ્યતાએ પ્રાચીન ગ્રંથોના હસ્તલેખન - જ્ઞાનભંડારોની જાળવણીપૂજય સાધુ સાધ્વી ભગવંતોની અધ્યયન વ્યવસ્થા આદિમાં સમુચિત રીતે જ કરવો યોગ્ય છે. આવા ગ્રંથોનું પ્રકાશન કરવાનું કર્તવ્ય જો કે યથાશક્તિ શ્રાવકોએ જ અદા કરવાનું છે તે શક્ય ન હોય અને જ્ઞાનદ્રવ્યનો ઉપયોગ અનિવાર્ય બને તો પણ તેમાં જરૂરી મર્યાદાનું પાલન આવશ્યક છે. તેથી જ પૂજય સાધુ-સાધ્વી ભગવંતો તથા શ્રી સંધો હસ્તકના જ્ઞાન ભંડારોને જ ગ્રંથ સાદર સમર્પિત કરાશે. ગૃહસ્થોએ આ ગ્રંથ વસાવવો હોય તો તેનું પુરું મૂલ્ય જ્ઞાનખાતે અર્પણ કરીને જ વસાવવો અને જ્ઞાનભંડારમાંથી વાંચન કરવા માટે ઉપયોગ કરવો હોય તો તેનો યોગ્ય નકરો જ્ઞાનખાતે આપવા ચૂકવું નહિ જેથી કોઈ પણ પ્રકારના દોષના ભાગીદાર ન થવાય. Jain Educationa International For Personal and Private Use Only Page #7 -------------------------------------------------------------------------- ________________ પ્રકાશકીય - - . ઠીકઠીક સમય પસાર થયા પછી આજે કર્મગ્રંથ પ્રશ્નોત્તરી ગ્રંથમાળાના ૧૫મા પુસ્તક તરીકે કર્મગ્રંથ -૫, ભાગ-૩ પ્રશ્નોત્તરી આપ જિજ્ઞાસુઓના કરકમળમાં મૂકતાં અમે હર્ષ અનુભવીએ છીએ. અમને આનંદ એ વાતનો છે કે આ પુસ્તકના પ્રકાશનનો સંપૂર્ણ આર્થિક સહયોગ શ્રી ચિંતામણી પાર્શ્વનાથ ભગવાનની પેઢી મુ. નવસારી તરફથી મળેલ છે જે માટે અમે આ ટ્રસ્ટના ટ્રસ્ટીઓને ખૂબ ખૂબ આભારી છીએ. એમની ઉદારતા કેવળ આટલેથી જ ! અટકી નથી પરંતુ આ પછી પ્રગટ થનાર કર્મગ્રંથ-૫, ભાગ-૪ પ્રશ્નોત્તરીના પ્રકાશનનો પણ સંપૂર્ણ આર્થિક સહયોગ ખૂબ આગ્રહભરી માંગ કરીને તેઓએ લેવાનું નક્કી કરેલ છે. આવા ઉદારચિત્ત ટ્રસ્ટીઓનો | ક્યા ભાવે આભાર માનીએ. જૈન સમાજના અનેક ટ્રસ્ટો એવા છે કે જેમની આર્થિક સ્થિતિ ખૂબ જ સંગીન હોવા છતાં ટ્રસ્ટીઓ આવા સુંદર કાર્યમાં લાભ લેવામાં હજુ | પાછળ છે. જે ટ્રસ્ટોના નાણાંનો આમાં ઉપયોગ કરવામાં આવે તો હજુ તો આવું કેટલુંય સાહિત્ય અપ્રગટાવસ્થામાં પડેલું છે કે જેની, સમાજના આમૂલ પરિવર્તન માટે ખૂબ જ જરૂરત છે. જે જે મહાત્માઓ પાસે આવા સાહિત્ય પડેલા છે તે સાહિત્યોને પુસ્તકરૂઢ કરીને પ્રગટ કરવામાં આવે તો અનેક જિજ્ઞાસુ આત્માઓ વિસરતા જતા ધર્મને ઝીલવાનો અને તેને યથા શક્ય આચરવાનો પ્રયાસ કરી શકે અને એથી વિશેષ તો ભાવિ પેઢી માટેનું આ ભાતું તૈયાર કરીને મૂકી જઈ શકાય. વિસરાતા જતાં તત્ત્વજ્ઞાનના વિષયને ફરી ચેતનવંત બનાવવાના આ પ્રયાસમાં આપ સૌનો સંપૂર્ણ સહયોગ અમને અચૂક સાંપડશે જ એવી આશા સેવીએ છીએ. પૂરતી કાળજી રાખેલ હોવા છતાં પૂફ તપાસણીમાં કોઈ ભૂલ રહી | જવા પામી હોય તો તે બદલ ક્ષમા માંગીએ છીએ. . . - - - - - - પદાર્થ દર્શન ટ્રસ્ટના ટ્રસ્ટીઓ Jain Educationa International For Personal and Private Use Only Page #8 -------------------------------------------------------------------------- ________________ કર્મગ્રંથ પમ ભાગ-૩ જ કમ ગ્રંથ. ૫મો : ભાગ-૩ સ્થિતિબંધ અધિકાર મૂલ કર્મોની ઉત્કૃષ્ટ સ્થિતિબંધનું વર્ણન : વીસયર કોડાકોડી નામે ગોએ આ સત્તરી મોહે તીસિયર ચઉસુ ઉદહી નિરય સુરામિ તિત્તીસા શારદા ભાવાર્થ - નામ અને ગોત્રકર્મની વીશ કોડાકોડી સાગરોપમ, મોહનીય કર્મની સીત્તેર કોડાકોડી સાગરોપમ, જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય- વેદનીય તથા અંતરાય કર્મની ત્રીશ કોડા કોડી સાગરોપમ તથા દેવતા અને નારકીનાં આયુષ્યની તેત્રીશ સાગરોપમની રિથતિ હોય છે. શરદી ૧. સાગરોપમ કોને કહેવાય ? ઉત્તર સાગર અતર. જે ઘણો મોટો હોવાથી સમુદ્રની જેમ તરીને લાંબા કાળે પણ પાર ન પામી શકાય તેવી ઉપમાવાળાને સાગરોપમ કહેવાય છે. ૨. નામ તથા ગોત્રકર્મનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ કેટલો હોય ? ઉત્તર નામ અને ગોત્રકર્મનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ વીશ કોડાકોડી સાગરોપમનો હોય છે. ૩. મોહનીય કર્મની ઉત્કૃષ્ટ સ્થિતિ કેટલી હોય? ઉત્તર મોહનીય કર્મની ઉત્કૃષ્ટ સ્થિતિ ૭૦ કોડાકોડી સાગરોપમની હોય છે. ૪. જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, વેદનીય તથા અંતરાયણ કર્મની ઉત્કૃષ્ટ સ્થિતિ કેટલી હોય ? ઉત્તર જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, વેદનીય તથા અંતરાય કર્મની ઉત્કૃષ્ટ સ્થિતિ ૩૦ કોડાકોડી સાગરોપમની હોય છે. Jain Educationa International For Personal and Private Use Only Page #9 -------------------------------------------------------------------------- ________________ ૨ ૫. નરકાયુષ્યની ઉત્કૃષ્ટ સ્થિતિ કેટલી હોય ? ઉત્તર : નરકાયુષ્યની ઉત્કૃષ્ટ સ્થિતિ ૩૩ સાગરોપમની હોય છે. ૬. દેવાયુષ્યની ઉત્કૃષ્ટ સ્થિતિ કેટલી હોય ? ઉત્તર : દેવાયુષ્યની ઉત્કૃષ્ટ સ્થિતિ ૩૩ સાગરોપમની હોય છે. જઘન્ય સ્થિતિબંધનું વર્ણન :મુત્તું અસાય ઠિઇ બાર મુહુત્તા જહણ વેયણિએ । અટ્ટ નામ ગોએસ સેસ એસું મુહુર્ત્ત તો ૨ા ભાવાર્થ - અકષાયવાળી વેદનીય કર્મની સ્થિતિને મૂકીને સક્ષાયી વેદનીય કર્મની સ્થિતિ જઘન્યથી બાર મુહૂર્તની હોય છે. નામ તથા ગોત્રકર્મની જઘન્યસ્થિતિ આઠ આઠ મુહૂર્તની હોય છે. બાકીના જ્ઞાનાવરણીયાદિ પાંચ મૂલ કર્મોની જઘન્યસ્થિતિ એક એક અંતરમુહૂર્ત પ્રમાણે હોય છે. ૨૭ ૭. વેદનીય કર્મની જધન્ય સ્થિતિ કેટલા પ્રકારની હોય છે ? કઈ કઈ ? ૮. ઉત્તર વેદનીય કર્મની જધન્ય સ્થિતિ બે પ્રકારની હોય છે. (૧) (૨) અકષાયી વેદનીય કર્મની સ્થિતિ કેટલા કાળની હોય છે ? તે કેવી રીતે વેદાય ? ૯. કર્મગ્રંથ ૫મો ભાગ-૩ Jain Educationa International અકષાયી એટલે કે ક્લાયનાં ઉદય વગર બંધાતી સ્થિતિ તે અક્બાયી કહેવાય છે. ઉત્તર અક્જાયી વેદનીય કર્મની સ્થિતિ બે સમયની બંધાય છે. તે પહેલાં સમયે બંધાય બીજા સમયે વેદાય અને ત્રીજા સમયે અકર્મ રૂપ બને છે (અનુભવાય છે.) વેદનીય કર્મની અકષાયી સ્થિતિ ક્યા જીવોને બંધાય ? સકષાયી એટલે કે કષાયના ઉદયકાળમાં બંધાતી સ્થિતિ તે સક્ષાયી કહેવાય. For Personal and Private Use Only Page #10 -------------------------------------------------------------------------- ________________ કર્મગ્રંથ પમ ભાગ-૩ ઉત્તર વેદનીય કર્મની અષાયી સ્થિતિ : ઉપશાંતમોહ, લીગમોહ અને સયોગી કેવલી ભગવંતોને એટલે કે ૧૧-૧૨-૧૩ ગુણસ્થાનકમાં રહેલા જીવોને બંધાય છે. ૧૦. વેદનીય કર્મની સકષાયી જઘન્ય સ્થિતિ કેટલી હોય? ઉત્તર વેદનીય કર્મની સકષાયી જઘન્ય સ્થિતિ બાર મુહૂર્તની હોય છે. ૧૧. નામકર્મ તથા ગોત્રકર્મની જઘન્ય સ્થિતિ કેટલી હોય? ઉત્તર નામકર્મ તથા ગોત્રકર્મની જઘન્ય સ્થિતિ આઠ મુહૂર્તની હોય છે. ૧૨. એક મુહૂર્ત એટલે કેટલો કાળ ગણાય? ઉત્તર એક મુહૂર્ત એટલે બે ઘડી કાળ ગણાય છે. ૧૩. એક ઘડી કાળમાં કેટલી મિનિટ ગણાય ? ઉત્તર એક ઘડી કાળમાં ચોવીશ મિનિટ ગણાય છે. ૧૪. જ્ઞાનાવરણીય દર્શનાવરણીય - મોહનીય અને અંતરાય કર્મ આ ચાર ઘાતી કર્મોની જઘન્ય સ્થિતિ કેટલી હોય ? ઉત્તર જ્ઞાનાવરણીય - દર્શનાવરણીય - મેહનીય તથા અંતરાય કર્મ આ ચાર ઘાતી કર્મોની જઘન્ય સ્થિતિ એક અંતમુહૂર્તની હોય છે. ૧૫. આયુષ્ય કર્મની જઘન્ય સ્થિતિ કેટલી હોય ? ઉત્તર આયુષ્ય કર્મની જઘન્ય સ્થિતિ એક અંતરમુહૂર્તની હોય છે. ૧૬. અંતરમુહૂર્ત એટલે કેટલો કાળ ગણાય ? ઉત્તર અંતમુહૂર્ત એટલે બે ઘડી કાળ પ્રમાણની અંદરનો કાળ ગણાય છે? ૧૭. અબાધાકાળ કોને કહેવાય ? ઉત્તર બંધાયેલું કર્મ જેટલી સ્થિતિનું હોય તે કેટલા કાળ સુધી ઉદયમાં ન આવે તે કાળને અબાધાકાળ કહેવાય છે. ૧૮. જ્ઞાનાવરણીય દર્શનાવરણીય-અંતરાય કર્મનો અબાધાકાળ કેટલો હોય ? ઉત્તર જ્ઞાનાવરણીય-દર્શનાવરણીય-અંતરાય કર્મનો ઉત્કૃષ્ટ અબાધાકાળ ત્રણ હજાર વર્ષનો હોય છે. જઘન્ય અબાધાકાળ એક અંતરમુહૂર્તનો હોય છે. Jain Educationa International For Personal and Private Use Only Page #11 -------------------------------------------------------------------------- ________________ કર્મગ્રંથ ૫મો ભાગ-૩ ૧૯. વેદનીય કર્મનો ઉત્કૃષ્ટ તથા જઘન્યથી અબાધાકાળ કેટલો હોય ? ૪ ઉત્તર વેદનીય કર્મનો ઉત્કૃષ્ટ અબાધાકાળ ત્રણ હજાર વર્ષનો અને જધન્ય અબાધાકાળ એક અંતરમુહૂર્તનો હોય છે. ૨૦. મોહનીય કર્મનો ઉત્કૃષ્ટ તથા જધન્યથી અબાધાકાળ કેટલો હોય ? ઉત્તર મોહનીય કર્મનો ઉત્કૃષ્ટ અબાધાકાળ સાત હજાર વર્ષનો અને જઘન્ય અબાધાકાળ એક અંતરમુહૂર્તનો હોય છે. ૨૧. નામકર્મ અને ગોત્રકર્મનો ઉત્કૃષ્ટ તથા જધન્યથી અબાધાકાળ કેટલો હોય ? ઉત્તર નામકર્મ તથા ગોત્રકર્મનો ઉત્કૃષ્ટથી અબાધાકાળ બે હજાર વર્ષનો હોય છે. જઘન્યથી અબાધાકાળ એક અંતરમુહૂર્તનો હોય. ૨૨. આયુષ્ય કર્મનો ઉત્કૃષ્ટથી તથા જઘન્યથી અબાધાકાળ કેટલો હોય ? ઉત્તર : આયુષ્ય કર્મનો ઉત્કૃષ્ટથી અબાધાકાળ પૂર્વના આયુષ્ય કર્મનો ત્રીજો ભાગ જાણવો. અને જઘન્યથી અબાધાકાળ પૂર્વના આયુષ્ય કર્મનાં ઉદયકાળનો અંતરમુહૂર્ત જાણવો. ૨૩. જ્ઞાનાવરણીયાદિ કર્મનો ત્રણ હજાર વર્ષ અબાધાકાળ એટલે શું ? ઉત્તર : જ્ઞાનાવરણીય કર્મ જે નવું બંધાયેલું છે તે ત્રીશ કોટાકોટી સાગરોપમનું બાંધેલ હોય તો તેના બંધાયેલા દલીકો ત્રણ હજાર વર્ષ સુધીના સ્થિતિકાળમાં વિપાકથી ઉદયમાં ન આવે. ત્રણ હજાર વર્ષ પછી વિપાકરૂપે ઉદયમાં આવે એવું બનાવે તે તે કર્મનો અબાધાકાળ ગણાય છે. ૨૪. કર્મનો નિષેક રચનાકાળ કોને કહેવાય ? ઉત્તર જે કર્મો જેટલા કાળ સુધીનાં બંધાયેલા હોય તે કર્મોની સ્થિતિમાંથી અબાધાકાળનાં સમયો બાદ કરી બાકીનાં સમયથી ઉદયમાં આવવા રૂપ કર્મોનાં દલીકોની જે ગોઠવણ કરાય તે કર્મોની નિષેક રચના હેવાય છે. Jain Educationa International For Personal and Private Use Only Page #12 -------------------------------------------------------------------------- ________________ કર્મગ્રંથ પમો ભાગ-૩ ૨૫. તે કર્મોની રચના કઈ રીતે ક્યા ક્રમથી થાય ? ઉત્તર તે કર્મોની રચના પહેલાં સમયે ઘણાં દલીકો ઉદયમાં આવે તે પ્રમાણે ગોઠવાય. બીજા સમયે તેના કરતા ઓછા ઉદયમાં આવે. ત્રીજા સમયે તેના કરતા ઓછા ઉદયમાં આવે ચોથા સમયે તેના કરતા ઓછા ઉદયમાં આવે. પાંચમા સમયે તેના કરતા ઓછા ઉદયમાં આવે. આમ કમસર હીન હીનતર હીનતમરૂપે કર્મદલીકો ઉદયમાં આવે તે | રીતે ગોઠવણ કરવી તે કર્મદલીક રચના કહેવાય છે. ઉત્તર પ્રવૃતિઓની ઉત્કૃષ્ટ સ્થિતિ વર્ણન : વિઘાવરણ અસાએ તીસ અઠાર સુહુમ વિગલતિએ ! પઢમાગિઈ સંઘયણે દસ દુસુવરમેસુ દુગ વુડ્ડી ૨૮ ભાવાર્થ - અંતરાય - ૫, જ્ઞાનાવરણીય ૫ તથા દર્શનાવરણીય - ૯ અને અશાતા વેદનીય એ વીશ પ્રકૃતિઓની ઉત્કૃષ્ટ સ્થિતિ ત્રીસ કોટાકોટી સાગરોપમની હોય છે. સુમત્રિક વિકલેન્દ્રિયત્રિક એ છે પ્રકૃતિઓની ઉત્કૃષ્ટ સ્થિતિ ૧૮ કોટાકોટી સાગરોપમની, પહેલા સંઘયણ તથા પહેલા સંસ્થાનની ઉત્કૃષ્ટ સ્થિતિ દશ કોટાકોટી સાગરોપમની હોય. બાકીનાં સંઘયણ સંસ્થાન એક એકમાં બબ્બે | વધારતાં વધારતાં વીશ કોટાકોટી સાગરોપમની સ્થિતિ પ્રાપ્ત થાય. ૨૮ ચાલીસ કસાએ સું મિઉલહુ નિધુહ સુરહિ સિયમદુરે દસ દોસઢ સહિયા તે હાલિદ બિલાઈ રહ્યા ભાવાર્થ - ક્યાયોની સ્થિતિ ચાલીશ કોટાકોટી સાગરોપમની હોય. મૃદુ-લઘુ-સ્નિગ્ધ સુગંધ-મધુરરસ ઉણસ્પર્શ ચેતવર્ણ આ સાત પ્રકૃતિની દશ Jain Educationa International For Personal and Private Use Only Page #13 -------------------------------------------------------------------------- ________________ કર્મગ્રંથ ૫મો ભાગ-૩ કોટાકોટી સાગરોપમની સ્થિતિ, પીળોવર્ણ, ખાટારસી સાડાબાર કોટાકોટી સાગરોપમની સ્થિતિ આ રીતે ૨૫ (અઢી) વધારી વર્ગાદિની સ્થિતિ જાણવી. ૫૨લા દસ સુહ વિહગઈ ઉચ્ચે ૬ સુરદૃગ થિર છક્ક પુરિસ રઈ હાર્સે । મિચ્છે સતરિ મણુદુગ ઇથી સાએસ પત્તરસ ॥૩૦॥ શુભવિહાયોગતિ-ઉચ્ચગોત્ર-દેવષ્વિક-સ્થિરષટ્ક પુરુષવેદ ભાવાર્થ રતિ - હાસ્યની દશ કોટાકોટી સાગરોપમ. મિથ્યાત્વની ૭૦ કોટાકોટી સાગરોપમ. મનુષ્યબ્વિક-સ્ત્રીવેદ- શાતાવેદનીયની પંદર કોટાકોટી સાગરોપમની સ્થિતિ હોય છે. ૩૦મી ભયકુચ્છ અરઈસો એ વિવ્વિ તિરિ ઉરલ નિરયદુગ ની એ । તેય પણ અથિર છક્કે તસ ચ થાવર ઈંગ પહિંદી ॥૩૧॥ નપુર્મુખગઈ સાસ ચઉ ગુરુ ક્કખડ રૂખ સીય દુર્ગંધે । વીસ કોડાકોડી એવ ઈયા બાહ વાસ સયા ॥૩૨॥ ભાવાર્થ ભય-શોક-જુગુપ્સા-અરતિ-વૈક્રિયક્વિક-તિર્યંચલ્વિકઔદારિકષ્વિક-નરક કિ-નીચગોત્ર-તૈજસ-કાર્યણ-અગુરુલઘુ-નિર્માણઉપઘાત- અસ્થિરષટ્ક- ત્રસચતુષ્ક- સ્થાવર-એકેન્દ્રિય-પંચેન્દ્રિય-નપુંસક્વેદઅશુભવિહાયોગતિ -પરાધાત-ઉચ્છવાસ -ઉદ્યોત - આતપ-ગુરુસ્પર્શ-શસ્પર્શરૂક્ષસ્પર્શ-શીતસ્પર્શ-દુર્ગંધ આ પ્રકૃતિઓની વીશ કોટાકોટી સાગરોપમની સ્થિતિ હોય છે. એક કોટાકોટી સાગરોપમે સો વર્ષની સ્થિતિ તે અબાધાકાળ ગણાય છે. ૧૩૧૫ ૩૨॥ Jain Educationa International ૨૬. અંતરાય-૫, જ્ઞાનાવરણીય-૫, અશાતા વેદનીય-૧ સ્થિતિબંધ કેટલો હોય ? દર્શનાવરણીય-૯, ૨૦ પ્રકૃતિઓનો ઉત્કૃષ્ટ = For Personal and Private Use Only Page #14 -------------------------------------------------------------------------- ________________ | કર્મગ્રંથ પમ ભાગ-૩ ઉત્તર ત્રીશ કોટાકોટી સાગરોપમ હોય છે. ૨૭. સૂક્ષ્મત્રિક તથા વિકસેન્દ્રિયત્રિક એ છ પ્રકૃતિનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ કેટલો હોય ? ઉત્તર સૂક્ષ્મત્રિક - અપર્યાપ્તા સાધારણ અને વિશ્લેન્દ્રિય ત્રણ જાતિ આ છે ! પ્રકૃતિનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ ૧૮ કોટાકોટી સાગરોપમ હોય છે. ૨૮. પહેલા સંઘયણ - પહેલા સંસ્થાનનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ કેટલો હોય ? ઉત્તર દશ કોટાકોટી સાગરોપમ હોય છે. ૨૯. બાકીનાં સંઘયણ સંસ્થાનનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ કેટલો હોય ? ઉત્તર બાકીનાં સંઘયણ-સંસ્થાન એક એકમાં બબ્બે કોટાકોટી સાગરોપમાં સ્થિતિ વધારતાં જે આવે તે હોય છે. ૩૦. અનંતાનુબંધિ આદિ -૧૬ કષાયોનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ કેટલો હોય ? ઉત્તર ચાલીશ કોટાકોટી સાગરોપમનો હોય છે. ૩૧. મૂદુસ્પર્શ લધુસ્પર્શ સ્નિગ્ધસ્પર્શ-ઉષ્ણસ્પર્શ-સુરભિગંધ -શ્વેતવર્ણ મધુરરસ આ ૭ પ્રકૃતિનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ કેટલો હોય ? ઉત્તર ૧૦ કોટાકોટી સાગરોપમ હોય છે. ૩૨. બાકીનાં વર્ણાદિની ઉત્કૃષ્ટ સ્થિતિ કેટલી હોય ? ઉત્તર બાકીનાં વર્ણાદિમાં પડ્યાનુપૂર્વી રૂપે એક એક લઈને અઢી-અઢી કોટાકોટી સાગરોપમ વધારતાં તેઓની ઉત્કૃષ્ટ સ્થિતિ થાય છે. પીળો વર્ણ - ખાટો રસ ૧રા કોટાકોટી સાગરોપમ. લાલ વર્ણ - તુરો રસ ૧૫ કોટાકોટી સાગરોપમ લીલો વર્ણ તીખો રસ ૧૭ા કોટાકોટી સાગરોપમ બાકીનાં વર્ણાદિનો ૨૦ કોટાકોટી સાગરોપમ. Jain Educationa International For Personal and Private Use Only Page #15 -------------------------------------------------------------------------- ________________ કર્મગ્રંથ ૫મો ભાગ-૩ ૩૩. શુભવિહાયોગતિ - ઉચ્ચગોત્ર - દેવધ્યિક - સ્થિરષટ્ક પુરુષવેદ - હાસ્ય-રતિ - પ્રકૃતિઓની ઉત્કૃષ્ટ સ્થિતિ કેટલી હોય ? ८ ઉત્તર શુભવિહાયોગતિ-ઉચ્ચગોત્ર-દેવકિ-સ્થિરષટ્ક-પુરુષવેદ-હાસ્ય-રતિ આ ૧૩- પ્રકૃતિઓની ઉત્કૃષ્ટ સ્થિતિ દશ કોટાકોટી સાગરોપમ હોય છે. ૩૪. મિથ્યાત્વ મોહનીયની ઉત્કૃષ્ટ સ્થિતિ કેટલી હોય ? ઉત્તર ૭૦ કોટાકોટી સાગરોપમની હોય છે. ૩૫. મનુષ્યબિંક, સ્ત્રીવેદ અને શાતાવેદનીય એ ચાર પ્રકૃતિનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ કેટલો હોય ? ઉત્તર ઃ ૧૫ કોટાકોટી સાગરોપમ હોય છે. ૩૬. ભય-જુગુપ્સા આદિ ૪૨ પ્રકૃતિઓનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ કેટલો હોય ? ઉત્તર ભય-જુગુપ્સા-અરતિ-શોક વૈયિક્વિક-તિર્યંચષ્વિક-ઔદારિાદિવકનરકષ્વિક નીચગોત્ર તૈજસ-કાર્મણ-અગુરુલઘુ-નિર્માણ -ઉપઘાતઅસ્થિરષટ્ક-વસ ચતુષ્ક -સ્થાવર-એકેન્દ્રિય-પંચેન્દ્રિયજાતિ નપુંસકવેદ - અશુવિહાયોગતિ - પરાઘાત-ઉચ્છ્વાસ - આતપ-ઉદ્યોત -ગુરુસ્પર્શ-કર્કશસ્પર્શ - રૂક્ષસ્પર્શ-શીતસ્પર્શ-દુર્ગંધ આ ૪૨ પ્રકૃતિઓનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ વીશ (૨૦) કોટાકોટી સાગરોપમની હોય છે. - ૩૭. એક કોટાકોટી સાગરોપમ સ્થિતિનો અબાધાકાળ કેટલો જાણવો ? ઉત્તર સો વર્ષનો જાણવો. Jain Educationa International ગુરુ કોડિ કોડિ અંતો તિત્કાહારાણ ભિન્નમુહુ બાહા । લહુ કિઈ સંખ ગુણા નરતિરિયાણાઉ પલ્લતિગં ॥ ૩૩|| For Personal and Private Use Only Page #16 -------------------------------------------------------------------------- ________________ કર્મગ્રંથ પમો ભાગ-૩ ભાવાર્થ - તીર્થંકરનામકર્મ તથા આહારકથ્વિકનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ અંત: કોટાકોટી સાગરોપમનો હોય છે. તેનો અબાધાકાળ એક અંતરમુહૂર્તનો હોય છે. આ ત્રણ પ્રકૃતિઓનો જઘન્ય સ્થિતિબંધ સંખ્યાતગુણ ઉણ હોય છે. મનુષાયુષ્ય તથા તિર્યંચાયુષ્યનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ ત્રણ પલ્યોપમનો હોય છે. ૩૩ ૩૮. જિનનામ કર્મ તથા આહારકથ્વિકનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ કેટલો હોય ? ઉત્તર અંત: કોટાકોટી સાગરોપમનો હોય છે. ૩૯. અંત: કોટાકોટી સાગરોપમ એટલે કેટલો કાળ થાય ? ઉત્તર એક કોટાકોટી સાગરોપમમાંથી પલ્યોપમના અસંખ્યાતમાં ભાગ જેટલો સ્થિતિબંધ ન્યૂન હોય ત્યારથી અંત: કોટાકોટી સાગરોપમ સ્થિતિ કહેવાય છે. ૪૦. જિનનામ તથા આહારકથ્વિક આ ત્રણ પ્રકૃતિઓનો જઘન્ય સ્થિતિબંધ કેટલો હોય ? ઉત્તર જિનનામ તથા આહારકશ્વિક આ ત્રણ પ્રકૃતિઓનો જઘન્ય સ્થિતિબંધ ઉત્કૃષ્ટ સ્થિતિબંધ જે જણાવેલ છે. તેમાંથી સંખ્યા ગુણો ઓછો અંત: કોટાકોટી સાગરોપમ પ્રમાણ હોય છે. ૪૧. જિનનામ તથા આહારકથ્વિક આ ત્રણ પ્રકૃતિઓની ઉત્કૃષ્ટ તથા જઘન્ય સ્થિતિબંધનો અબાધાકાળ કેટલો હોય ? | ઉત્તર જિનનામ તથા આહારકશ્વિક આ ત્રણ પ્રકૃતિઓની જે ઉત્કૃષ્ટ તથા જઘન્ય સ્થિતિબંધ કહેલ છે તે બન્નેનો અબાધાકાળ એક અંતરમુહૂર્તનો હોય છે. ૪૨. મનુષ્પાયુષ્ય તથા તિર્યંચાયુનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ કેટલો હોય ? ઉત્તર ત્રણ પલ્યોપમનો હોય છે. ઇગ વિગલ પુવ્યકોડિ પાિ સખસ આઉ ચઉ અમણા | - - - - - - - - - Jain Educationa International For Personal and Private Use Only Page #17 -------------------------------------------------------------------------- ________________ ૧૦ નિરૂવકમાણ છ માસા અબાહુ સેસાણ ભવતંસો ॥૩૪॥ ભાવાર્થ - એકેન્દ્રિય અને વિક્લેન્દ્રિય જીવો આયુષ્ય પૂર્વ ક્રોડ વર્ષનું બાંધે છે. અસન્ની પંચેન્દ્રિય તિર્યંચો ચારેય પ્રકારનાં આયુષ્યમાંથી કોઇપણ આયુષ્ય પલ્યોપમનાં અસંખ્યાતમા ભાગ જેટલું . બાંધે છે. નિરૂપક્રમ આયુષ્યવાળા જીવોને વિષે અબાધાકાળ છ મહિનાનો હોય છે. જ્યારે બાકીના જીવોનો અબાધાકાળ પોતે આયુષ્યનો બંધ કરે ત્યારથી ગણાય છે. ૩૪॥ ૪૩. એકેન્દ્રિય જીવો આયુષ્ય કર્મની ઉત્કૃષ્ટ સ્થિતિ કેટલી બાંધે ? કર્મગ્રંથ ૫મો ભાગ-૩ ઉત્તર : એકેન્દ્રિય જીવો આયુષ્ય કર્મની ઉત્કૃષ્ટ સ્થિતિ પૂર્વ ક્રોડ વર્ષની બાંધી શકે છે. ૪૪, વિકલેન્દ્રિય જીવો આયુષ્ય કર્મની ઉત્કૃષ્ટ સ્થિતિ કેટલી બાંધે ? ઉત્તર પૂર્વ ક્રોડ વર્ષની બાંધી શકે છે. ૪૫. અસની પંચેન્દ્રિય પર્યામા તિર્યંચો ચારેય આયુષ્યની ઉત્કૃષ્ટ સ્થિતિ કેટલી બાંધે ? ઉત્તર : પલ્યોપમનાં અસંખ્યાતમા ભાગ જેટલી બાંધી શકે છે. ૪૬. પૂર્વક્રોડ વર્ષ એટલે કેટલાં વર્ષો થાય ? ઉત્તર : ચોરાશી લાખ વર્ષને ચોરાશી લાખ વડે ગુણતાં જે સંખ્યા આવે તે સંખ્યા એક પૂર્વ ગણાય છે. એવા ક્રોડ પૂર્વ વર્ષનું આયુષ્ય ગણાય છે. ૪૭. એકેન્દ્રિય-વિકલેન્દ્રિય જીવો આયુષ્યની ઉત્કૃષ્ટ સ્થિતિ પોતાના આયુષ્યનાં કેટલામાં ભાગે બાંધે ? ઉત્તર ત્રીજા ભાગે નિયમા બાંધે છે. ૪૮. નિરૂપક્રમ આયુષ્યવાળા જીવો ક્યા ગણાય ? ઉત્તર દેવતા-નારકી અસંખ્યાતા વર્ષના આયુષ્યવાળા મનુષ્યો તથા અસંખ્યાતા વર્ષના આયુષ્યવાળા તિર્યંચો આ જીવો નિયમા નિરૂપક્રમ આયુષ્યવાળા ગણાય છે. Jain Educationa International For Personal and Private Use Only Page #18 -------------------------------------------------------------------------- ________________ કર્મગ્રંથ પમો ભાગ-૩ ૧૧ ૪૯. નિરૂપક્રમ આયુષ્યવાળા જીવો પરભવનું આયુષ્ય કયારે - બાંધે? ઉત્તર છેલ્લાં છ મહિના બાકી રહે ત્યારે આયુષ્યનો બંધ કરે છે. ૫૦. પૂર્વ કોડ વર્ષના આયુષ્યનો અબાધાકાળ કેટલો? ઉત્તર જયારે તે આયુષ્ય બંધાય તે ભોગવાતા આયુષ્યનો ત્રીજો ભાગ તેનો અબાધાકાળ ગણાય છે. ૫૧. અસંખ્યાત વર્ષના મનુષ્ય અને તિર્યંચ આયુષ્યવાળા જીવો મતાંતરે આયુષ્ય ક્યારે બાંધ? ઉત્તર અસંખ્યાત વર્ષના આયુષ્યવાળા મનુષ્યો અને તિર્યયો પરભવનું આયુષ્ય મતાંતરે પલ્યોપમનાં અસંખ્યાતમા ભાગ જેટલું આયુષ્ય બાકી રહે ત્યારે બંધ કરે છે. લહુ ઠિઈ બંધો સંજલણ લોહ પણ વિગ્ધનાણ દસેતુ ભિન્ન મુહુત તે અઠ જસુચ્ચે બારસ ય સાએ ૩પ દોઈગાસી પકૂખો સંજનિતિગે પુમઠ વરિયાણા સેસાણુક્કો સાઓ મિચ્છત ઠિઈ જે લઘું પડદા ભાવાર્થ : સંજ્વલન લોભ-અંતરાય પ-જ્ઞાનાવરણીય ૫દર્શનાવરણીય ૪- આ ૧૫ પ્રકૃતિનો જધન્ય સ્થિતિબંધ એક અંતરમુહૂર્તનો હોય, થશનામ-ઉચ્ચગોત્રનો જઘન્ય સ્થિતિબંધ ૮ મુહુર્તનો હોય, શાતા વેદનીયનો જઘન્ય સ્થિતિબંધ બાર મુહૂર્તનો હોય છે. રૂપા સંજ્વલન ક્રોધનો જઘન્ય સ્થિતિબંધ બે માસનો સંજવલન માનનો જધન્ય સ્થિતિબંધ એક માસનો સંજ્વલન માયાનો જઘન્ય સ્થિતિબંધ પંદર દિવસનો Jain Educationa International For Personal and Private Use Only Page #19 -------------------------------------------------------------------------- ________________ કર્મગ્રંથ ૫મો ભાગ-૩ પુરુષવેદનો જધન્ય સ્થિતિબંધ આઠ વર્ષનો હોય છે. બાકીની પ્રકૃતિ ઓનો જઘન્ય સ્થિતિબંધ મિથ્યાત્વ મોહનીયની ઉત્કૃષ્ટ સ્થિતિબંધની સાથે પોતાના ઉત્કૃષ્ટ સ્થિતિબંધને ભાગતા જે આવે તે જાણવો ॥૩૬॥ જઘન્ય સ્થિતિબંધ વર્ણન : ૫૨. સંજ્વલન લોભનો જઘન્ય સ્થિતિબંધ કેટલો હોય ? ક્યાં બંધાય ? ૧૨ ઉત્તર સંજ્વલન લોભનો જધન્ય સ્થિતિબંધ એક અંતરમુહૂર્તનો હોય છે. તે નવમા ગુણસ્થાનકના પાંચમા ભાગે બંધ વિચ્છેદ સમયે હોય છે. ૫૩. જ્ઞાનાવરણીયની પાંચ પ્રકૃતિનો જઘન્ય સ્થિતિબંધ કેટલો ? અને ક્યારે બંધાય ? ઉત્તર : જ્ઞાનાવરણીય કર્મની પાંચેય પ્રકૃતિનો જધન્ય સ્થિતિબંધ એક અંતર મુહૂર્તનો હોય છે અને તે દશમા ગુણ-સ્થાનકનાં અંત સમયે બંધ વિચ્છેદ વખતે બંધાય છે. ૫૪. દર્શનાવરણીયની ચાર પ્રકૃતિનો ધન્ય સ્થિતિબંધ કેટલો હોય ? અને તે ક્યારે બંધાય ? ઉત્તર એક અંતરમુહૂર્તનો હોય છે. અને તે દશમા ગુણ-સ્થાનકનાં અંત સમયે બંધ વિચ્છેદ કરતાં બંધાય છે. ૫૫. અંતરાય કર્મની પાંચ પ્રકૃતિઓની જધન્ય સ્થિતિ કેટલી બંધાય ? તે ક્યારે બંધાય ? ઉત્તર એક અંતરમુહૂર્તની હોય છે તે દશમા ગુણસ્થાનકના અંત સમયે પ્રકૃતિઓના બંધ વિચ્છેદ સમયે બંધાય છે. ૫૬. યશનામ તથા ઉચ્ચ ગોત્રકર્મની જધન્ય સ્થિતિ કેટલી બંધાય ? કયારે બંધાય ? ઉત્તર : યશનામ તથા ઉચ્ચ ગોત્રર્મની જઘન્ય સ્થિતિ આઠ મુહૂર્તની હોય છે અને તે દશમા ગુણ-સ્થાનકના અંતે બંધ વિચ્છેદ સમયે થાય છે. શાતા વેદનીય કર્મનો જધન્ય સ્થિતિબંધ કેટલો હોય ? અને તે ક્યારે બંધાય ? ૫૭. Jain Educationa International For Personal and Private Use Only Page #20 -------------------------------------------------------------------------- ________________ કર્મગ્રંથ પમો ભાગ-૩ ૧૩ | ઉત્તર બાર મુહૂર્તનો હોય છે. તે દશમા ગુણ-સ્થાનકના છેલ્લા સમયે બંધાય ક્યા , ૫૮. સંજ્વલન ક્રોધનો જઘન્ય સ્થિતિબંધ કેટલો હોય ? તે ક્યારે બંધાય ? ઉત્તર બે માસનો હોય છે તે નવમાં ગુણ-સ્થાનકના બીજા ભાગના અંત સમયે બંધ વિચ્છેદ વખતે થાય છે. ૫૯. સંજવલમાનનો જઘન્ય સ્થિતિબંધ કેટલો હોય ? કયારે બંધાય ? ઉત્તર એક માસનો હોય છે. તે નવમા ગુણ સ્થાનકના ત્રીજા ભાગના અંતે બંધ સમયના વિચ્છેદ વખતે થાય છે. ૬૦. સંજવલન માયાનો જઘન્ય સ્થિતિબંધ કેટલો હોય ? | ક્યારે બંધાય ? ઉત્તર ૧૫ દિવસનો હોય છે. તે નવમા ગુણ-સ્થાનકના ચોથા ભાગના અંતે ! : બંધાય છે. ૬૧. પુવેદનો જઘન્ય સ્થિતિબંધ કેટલો હોય ? ક્યારે બંધાય ? ઉત્તર પુરૂષવેદનો જઘન્ય સ્થિતિબંધ આઠ વર્ષનો હોય છે. તે નવમા ! ગુણ-સ્થાનકના પહેલા ભાગનાં અંતે બંધાય છે. ૬૨. બાકીની પ્રવૃતિઓનો જધન્ય સ્થિતિબંધ કોટલો હોય ? | કઈ રીતે ? ઉત્તર બાકીની પ્રકૃતિનો જઘન્ય સ્થિતિબંધ તે પ્રકૃતિઓનો જે ઉત્કૃષ્ટ | સ્થિતિબંધ કહેલો છે તેને મિથ્યાત્વની ઉત્કૃષ્ટ સ્થિતિ વડે ભાગતાં જે આવે તે જઘન્ય સ્થિતિબંધ ગણાય છે. | દરેક પ્રકૃતિઓને વિષે ઉત્કૃષ્ટ સ્થિતિ - જઘન્ય સ્થિતિ તથા ઉત્કૃષ્ટ-જઘન્ય અબાધાકાળ વર્ણન: ૬૩. જ્ઞાનાવરણીયની પાંચ પ્રકૃતિઓમાં ઉત્કૃષ્ટ-જઘન્ય સ્થિતિબંધ તથા અબાધાકાળ કેટલો હોય ? Jain Educationa International For Personal and Private Use Only Page #21 -------------------------------------------------------------------------- ________________ કર્મગ્રંથ ૫મો ભાગ-૩ ઉત્તર જ્ઞાનાવરણીયની પાંચ પ્રકૃતિઓમાં ઉત્કૃષ્ટ-જધન્ય સ્થિતિબંધાદિ આ પ્રમાણે જાણવો. ૧૪ જ્ઞાનાવરણીય પાંચકર્મનો ઉત્કૃષ્ટબંધ ૩૦ કોટાકોટી સાગરોપમ. જ્ઞાનાવરણીય પાંચ કર્મનો જધન્યબંધ અંતરમુહૂર્ત જ્ઞાનાવરણીય પાંચકર્મનો ઉત્કૃષ્ટ અબાધાકાળ ૩ હજાર વર્ષ. જ્ઞાનાવરણીય પાંચકર્મનો જધન્ય અબાધાકાળ અંતરમુહૂર્ત. ૬૪. દર્શનાવરણીય ચાર પ્રકૃતિનો ઉત્કૃષ્ટ-જધન્ય સ્થિતિબંધ તથા અબાધાકાળ કેટલો હોય ? ઉત્તર દર્શનાવરણીય ૪ પ્રકૃતિનો ઉત્કૃષ્ટ. આદિ સ્થિતિબંધાદિ આ પ્રમાણે હોય. દર્શનાવરણીય ૪ કર્મનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ ૩૦ કોટાકોટી સાગરોપમ. દર્શનાવરણીય ૪ કર્મનો જધન્ય સ્થિતિબંધ અંતરમુહૂર્ત. દર્શનાવરણીય ૪ કર્મનો ઉત્કૃષ્ટ અબાધાકાળ ૩ હજાર વર્ષ. દર્શનાવરણીય ૪ કર્મનો જઘન્ય અબાધાકાળ અંતરમુહૂર્ત. ૬૫. નિદ્રા પ્રકૃતિનો ઉત્કૃષ્ટ જઘન્ય સ્થિતિબંધ અબાધાકાળ કેટલો કેટલો હોય ? ઉત્તર નિદ્રા પ્રકૃતિનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ ૩૦ કોટાકોટી સાગરોપમ. નિદ્રા પ્રકૃતિનો જઘન્ય સ્થિતિબંધ ૩/૭ સાગરોપમ. નિદ્રા પ્રકૃતિનો ઉત્કૃષ્ટ અબાધાકાળ ૩ હજાર વર્ષ. નિદ્રા પ્રકૃતિનો જઘન્ય અબાધાકાળ અંતરમુહૂર્ત હોય. ૬૬. નિદ્રા નિદ્રા પ્રકૃતિનો ઉત્કૃષ્ટ તથા જઘન્ય સ્થિતિબંધ તથા અબાધાકાળ કેટલો કેટલો હોય ? તથા ઉત્તર નિદ્રા નિદ્રા પ્રકૃતિનો ઉત્કૃષ્ટ સ્થિતિ બંધ ૩૦ કોટાકોટી સાગરોપમ. નિદ્રા નિત પ્રકૃતિનો જધન્ય સ્થિતિબંધ ૩/૭ સાગરોપમ નિપૂર્ણ પ્રકૃતિનો ઉત્કૃષ્ટ અબાધાકાળ ૩ હજાર વર્ષ નિદ્રા કેના પ્રતિનો જઘન્ય અબાધાકાળ અંતરમુહૂર્ત. Jain Educationa International For Personal and Private Use Only Page #22 -------------------------------------------------------------------------- ________________ કર્મગ્રંથ પમો ભાગ-૩ ૧૫ ૬૭. પ્રચલાનો ઉત્કૃષ્ટ-જધન્ય સ્થિતિબંધ તથા અબાધાકાળ કેટલો કેટલો હોય? ઉત્તર પ્રચલાનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ ૩૦ ોટાકોટી સાગરોપમ. પ્રચલાનો જઘન્ય સ્થિતિબંધ ૩/૭ સાગરોપમ. પ્રચલાનો ઉત્કૃષ્ટ અબાધાકાળ ૩ હજાર વર્ષ પ્રચલાનો જઘન્ય આબાધાકાળ અંતરયુહૂર્ત ૬૮. પ્રચલા-પ્રચલાનો ઉત્કૃષ્ટ-જધન્ય સ્થિતિબંધ તથા અબાધાકાળ કેટલો કેટલો હોય ? ઉત્તર પ્રચલાવવાનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ ૩૦ કટકોટી સાગરોપમ. પ્રચલા-પ્રચલાનો જઘન્ય સ્થિતિબંધ ૩/૭ સાગરોપમ પ્રચલા-પ્રચલાનો ઉત્કૃષ્ટ અબાધાકાળ ૩ હજાર વર્ષ પ્રચલા-પ્રચલાનો જઘન્ય અબાધાકાળ અંતરમુહૂર્ત ૬૯. થીણધ્ધીનો ઉત્કૃષ્ટ-જઘન્ય સ્થિતિબંધ તથા અબાધાકાળ કેટલો કેટલો હોય? | ઉત્તર થીગથ્વીનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ ૩૦ કોટાકોટી સાગરોપમ. થીગળીને જધન્ય સ્થિતિબંધ ૩/૭ સાગરોપમ થીણળીનો ઉત્કૃષ્ટ અબાધાકાળ ૩ હજાર વર્ષ થીગથ્વીનો જઘન્ય અબાધાકાળ અંતરમુહૂર્ત ૭૦. શાતા વેદનીયનો ઉત્કૃષ્ટ-જઘન્ય સ્થિતિબંધ તથા | અબાધાકાળ કેટલો કેટલો હોય ? ઉત્તર શાતા વેદનીયનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ ૧૫ કોટાકોટી સાગરોપમ. શાતા વેદનીયનો જઘન્ય સ્થિતિબંધ ૧૨ મુહૂર્ત શાતા વેદનીયનો ઉત્કૃષ્ટ અબાધાકાળ ૧૫૦૦ વર્ષ શાતા વેદનીયનો જઘન્ય અબાધાકાળ અંતરમુહૂર્ત. ૭૧. અશાતા વેદનીયનો ઉત્કૃષ્ટ-જઘન્ય સ્થિતિબંધ તથા અબાધાકાળ કેટલો હોય ? Jain Educationa International For Personal and Private Use Only Page #23 -------------------------------------------------------------------------- ________________ કર્મગ્રંથ ૫મો ભાગ-૩ ઉત્તર અશાતા વેદનીયનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ ૩૦ કોટાકોટી સાગરોપમ. અશાતા વેદનીયનો જઘન્ય સ્થિતિબંધ ૩/૧૪ સાગરોપમ અશાતા વેદનીયનો ઉત્કૃષ્ટ અબાધાકાળ ૩ હજાર વર્ષ. અશાતા વેદનીયનો જઘન્ય અબાધાકાળ અંતરમુહૂર્ત. ૧૬ ૭૨. મિથ્યાત્વ મોહનીયનો ઉત્કૃષ્ટ-જઘન્ય સ્થિતિબંધ તથા અબાધાકાળ કેટલો હોય ? ઉત્તર મિથ્યાત્વનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ ૭૦ કોટાકોટી સાગરોપમ. મિથ્યાત્વનો જધન્ય સ્થિતિબંધ ૧ સાગરોપમ. મિથ્યાત્વનો ઉત્કૃષ્ટ અબાધાકાળ ૭ હજાર વર્ષ. મિથ્યાત્વનો જધન્ય અબાધાકાળ અંતરમુહૂર્ત. ૭૩. અનંતાનુબંધિ ૪ કષાયનો ઉત્કૃષ્ટ-જધન્ય સ્થિતિબંધ તથા અબાધાકાળ કેટલો હોય ? ઉત્તર અનંતાનુબંધિ ૪ કષાયનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ ૪૦ કોટાકોટી સાગરોપમ અનંતાનુબંધિ ૪ ક્યાયનો જધન્ય સ્થિતિબંધ ૪/૭ સાગરોપમ અનંતાનુબંધિ ૪ ક્યાયનો ઉત્કૃષ્ટ અબાધાકાળ ૪ હજાર વર્ષ. અનંતાનુબંધિ ૪ કષાયનો જઘન્ય અબાધાકાળ અંતરમુહૂર્ત. ૭૪. અપ્રત્યાખ્યાનાદિ ૪ કષાયનો ઉત્કૃષ્ટ-જઘન્ય સ્થિતિબંધ તથા અબાધાકાળ કેટલો હોય ? ઉત્તર અપ્રત્યાખ્યાનીય ૪ ક્ક્ષાયનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ ૪૦ કોટાકોટી સાગરોપમ. અપ્રત્યાખ્યાનીય ૪ કષાયનો જધન્ય સ્થિતિબંધ ૪/૭ સાગરોપમ અપ્રત્યાખ્યાનીય ૪ ક્યાયનો ઉત્કૃષ્ટ અબાધાકાળ ૪ હજાર વર્ષ. અપ્રત્યાખ્યાનીય ૪ ક્યાયનો જઘન્ય અબાધાકાળ અંતરમુહૂર્ત ૭૫. પ્રત્યાખ્યાનીય ૪ કષાયનો ઉત્કૃષ્ટ-જધન્ય સ્થિતિબંધ તથા અબાધાકાળ કેટલો હોય ? Jain Educationa International For Personal and Private Use Only Page #24 -------------------------------------------------------------------------- ________________ કર્મગ્રંથ પમો ભાગ-૩ ૧૭ ઉત્તર પ્રત્યાખ્યાનીય ૪ કષાયનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ ૪૦ કોટાકોટી સાગરોપય. પ્રત્યાખ્યાનીય ૪ કપાયનો જઘન્ય સ્થિતિબંધ ૪/૭ સાગરોપમ. પ્રત્યાખ્યાનીય ૪ કષાયનો ઉત્કૃષ્ટ અબાધાકાળ ૪ હજાર વર્ષ. પ્રત્યાખ્યાનીય ૪ કપાયનો જઘન્ય અબાધાકાળ અંતરમુહૂર્ત. ૭૬. સંજ્વલન ક્રોધનો ઉત્કૃષ્ટ-જઘન્ય સ્થિતિબંધ તથા અબાધાકાળ કેટલો હોય ? ઉત્તર સંજ્વલન ક્રોધનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ ૪૦ કોટાકોટી સાગરોપમ. સંજ્વલન ક્રોધનો જઘન્ય સ્થિતિબંધ બે માસનો હોય. સંજવલન ક્રોધનો ઉત્કૃષ્ટ અબાધાકાળ ૪ હજાર વર્ષ સંજવલન ક્રોધને જઘન્ય અબાધાકાળ અંતરમુર્ત. ૭૭. સંજવલનમાનનો ઉત્કૃષ્ટ-જઘન્ય સ્થિતિબંધ તથા અબાધાકાળ કેટલો હોય ? ઉત્તર સંજ્વલનમાનનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ ૪૦ કોટાકોટી સાગરોપમ. સંજ્વલનમાનનો જઘન્ય સ્થિતિબંધ એક માસ. સંજ્વલનમાનનો ઉત્કૃષ્ટ અબાધાકાળ ૪ હજાર વર્ષ. સંજવલનમાનને જઘન્ય અબાધાકાળ અંતરમુહૂર્ત. ૭૮. સંજ્વલનમાયાનો ઉત્કૃષ્ટ-જઘન્ય સ્થિતિબંધ તથા અબાધાકાળ કેટલો જાણવો ? ઉત્તર સંજ્વલન માયાનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ ૪૦ કોટાકોટી સાગરોપમ. સંજ્વલન માયાનો જઘન્ય સ્થિતિબંધ ૧૫ દિવસ. સંજ્વલન માયાનો ઉત્કૃષ્ટ અબાધાકાળ ૪ હજાર વર્ષ. સંજવલન માયાનો જઘન્ય અબાધાકાળ અંતરમુહૂર્ત ૭૯. સંજવલન લોભનો ઉત્કૃષ્ટ જઘન્ય સ્થિતિબંધ તથા અબાધાકાળ કેટલો હોય ? ઉત્તર સંજવલન લોભનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ ૪૦ કોટાકોટી સાગરોપમ. Jain Educationa International For Personal and Private Use Only Page #25 -------------------------------------------------------------------------- ________________ ૧૮ સંજ્વલન લોભનો જધન્ય સ્થિતિબંધ અંતરમુહૂર્ત. સંજ્વલન લોભનો ઉત્કૃષ્ટ અબાધાકાળ ૪ હજાર વર્ષ. સંજ્વલન લોભનો જધન્ય અબાધાકાળ અંતરમુહૂર્ત. કર્મગ્રંથ ૫મો ભાગ-૩ ૮૦. હાસ્ય-રતિનો ઉત્કૃષ્ટ-જધન્ય અબાધાકાળ કેટલો જાણવો ? ઉત્તર : હાસ્ય-રતિનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ ૨૦ કોટાકોટી સાગરોપમ. હાસ્ય-રતિનો જઘન્ય ઉત્કૃષ્ટ સ્થિતિબંધ ૨/૭ સાગરોપમ. હાસ્ય-રતિનો ઉત્કૃષ્ટ અબાધાકાળ ૧ સાગરોપમ હાસ્ય-રતિનો જઘન્ય અબાધાકાળ અંતરમુહૂર્ત. સ્થિતિબંધ ૮૧. અતિ-શોકનો ઉત્કૃષ્ટ-જધન્ય અબાધાકાળ કેટલો જાણવો ? ઉત્તર : અતિ-શોકનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ ૨૦ કોટાકોટી સાગરોપમ. અરતિ-શોકનો જધન્ય સ્થિતિબંધ ૨/૭ સાગરોપમ. અતિ-શોકનો ઉત્કૃષ્ટ અબાધાકાળ ૨ હજાર વર્ષ. અરતિ-શોકનો જઘન્ય અબાધાકાળ અંતરમુહૂર્ત. સ્થિતિબંધ Jain Educationa International ૮૨. ભય અને જુગુપ્સાનો ઉત્કૃષ્ટ-જઘન્ય સ્થિતિબંધ તથા અબાધાકાળ કેટલો હોય ? ઉત્તર : પુરુષવેદનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ ૧૦ કોટાકોટી સાગરોપમ પુરુષ વેદનો જધન્ય સ્થિતિબંધ ૮ વર્ષ. For Personal and Private Use Only તથા ઉત્તર ભય-જુગુપ્સાનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ ૨૦ કોટાકોટી સાગરોપમ. ભય-જુગુપ્સાનો જઘન્ય સ્થિતિબંધ ૨/૭ સાગરોપમ. ભય-જુગુપ્સાનો ઉત્કૃષ્ટ અબાધાકાળ ૨ હજાર વર્ષ. ભય-જુગુપ્સાનો જધન્ય અબાધાકાળ અંતરમુહૂર્ત ૮૩. પુરુષવેદનો ઉત્કૃષ્ટ-જધન્ય સ્થિતિબંધ તથા અબાધાકાળ કેટલો હોય ? તથા Page #26 -------------------------------------------------------------------------- ________________ કર્મગ્રંથ પમો ભાગ-૩ ૧૯ -- પુરૂ વેદનો ઉત્કૃષ્ટ અબાધાકાળ ૧ હજાર વર્ષ પુરુષ વેદનો જઘન્ય અબાધાકાળ અંતરમુહૂર્ત ૮૪. ત્રીવેદનો ઉત્કૃષ્ટ જઘન્ય સ્થિતિબંધ તથા અબાધાકાળ કેટલો હોય ? ઉત્તર સ્ત્રીવેદનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ ૧૫ કોટાકોટી સાગરોપમ. સ્ત્રીવેદનો જઘન્ય સ્થિતિબંધ ૩/૧૪ સાગરોપમ સ્ત્રીવેદનો ઉત્કૃષ્ટ અબાધાકાળ ૧૫૦૦ વર્ષ. સ્ત્રીવેદનો જઘન્ય અબાધાકાળ અંતમુહૂર્ત. ૮૫ નપુંસક વેદનો ઉત્કૃષ્ટ-જઘન્ય સ્થિતિબંધ તથા અબાધાકાળ કેટલો હોય ? નપુંસક વેદનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ ૨૦ કોટાકોટી સાગરોપમ. નપુંસક વેદનો જઘન્ય સ્થિતિબંધ ૨/૭ સાગરોપમ. નપુંસક વેદનો ઉત્કૃષ્ટ અબાધાકાળ ૨ હજાર વર્ષ. નપુંસક વેદનો જઘન્ય અબાધાકાળ અંતરમુહૂર્ત. ૮૬. નરકાયુષ્યનો ઉત્કૃષ્ટ જધન્ય સ્થિતિબંધ તથા અબાધાકાળ કેટલો હોય ? ઉત્તર નરકાયુષ્યનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ ૩૩ સાગરોપમ. નરકાયુષ્યનો જઘન્ય સ્થિતિબંધ ૧૦ હજાર વર્ષ નરકાયુષ્યનો ઉત્કૃષ્ટ અબાધાકાળ છ મહિના. નરકાયુષ્યનો જઘન્ય અબાધાકાળ અંતરમુહૂર્ત ૮૭. તિર્યંચાયુષ્યનો ઉત્કૃષ્ટ-જઘન્ય સ્થિતિબંધ તથા અબાધાકાળ કેટલો હોય ? ઉત્તર તિર્યંચાયુષ્યનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ ૩ પલ્યોપમ. તિર્યંચાયુનો જઘન્ય સ્થિતિબંધ એક લુલ્લકભવ. તિર્યંચાયુષ્યનો ઉત્કૃષ્ટ અબાધાકાળ આયુષ્યનો ૧/૩ ભાગ. તિર્યંચાયુષ્યનો જઘન્ય અબાધાકાળ અંતરમુહૂર્ત Jain Educationa International For Personal and Private Use Only Page #27 -------------------------------------------------------------------------- ________________ કર્મગ્રંથ પમો ભાગ-૩ - - ૮૮. મનુષ્પાયુષ્યનો ઉત્કૃષ્ટ-જઘન્ય સ્થિતિબંધ તથા [. અબાધાકાળ કેટલો હોય ? ઉત્તર મનુષ્કાયુષ્યનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ ૩ પલ્યોપમ. મનુષ્યાયુષ્યનો જઘન્ય સ્થિતિબંધ એક ક્ષુલ્લકભવ. મનુષ્પાયુષ્યનો ઉત્કૃષ્ટ અબાધાકાળ પૂર્વાયુનો ૧/૩ ભાગ. મનુષ્પાયુષ્યનો જઘન્ય અબાધાકાળ અંતરમુહૂર્ત. ૮૯. તિર્યંચાયુષ્ય અને મનુષ્ય આયુષ્યનાં ઉત્કૃષ્ટ અબાધાકાળમાં મતાંતર છે? કઈ રીતે ? ઉત્તર પલ્યોપમનો અસંખ્યાતમો ભાગ પણ ગણાય છે. ૯૦. દેવાયુષ્યનો ઉત્કૃષ્ટ જઘન્ય સ્થિતિબંધ તથા અબાધાકાળ કેટલો હોય? ઉત્તર દેવાયુષ્યનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ ૩૩ સાગરોપમ. દેવાયુષ્યને જઘન્ય સ્થિતિબંધ ૧૦ હજાર વર્ષ. દેવાયુનો ઉત્કૃષ્ટ અબાધાકાળ ૬ મહિના. દેવાયુષ્યનો જઘન્ય અબાધાકાળ અંતરમુહૂર્ત ૯૧. નરકગતિનો ઉત્કૃષ્ટ-જધન્ય સ્થિતિબંધ તથા] અબાધાકાળ કેટલો હોય ? ઉત્તર નરકગતિનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ ૨૦ કોટાકોટી સાગરોપમ. નરકગતિનો જઘન્ય સ્થિતિબંધ ૨/૭ સાગરોપમ. નરકગતિનો ઉત્કૃષ્ટ અબાધાકાળ હજાર વર્ષ નરકગતિનો જઘન્ય અબાધાકાળ અંતરમુહૂર્ત ૯૨. તિર્યંચગતિનો ઉત્કૃષ્ટ-જઘન્ય સ્થિતિબંધ તથા અબાધાકાળ કેટલો હોય ? ઉત્તર તિર્યંચગતિનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ ૨૦ કોટાકોટી સાગરોપમ. તિર્યંચગતિનો જઘન્ય સ્થિતિબંધ ૨/૭ સાગરોપમ તિર્યંચગતિનો ઉત્કૃષ્ટ અબાધાકાળ ર હજાર વર્ષ તિર્યંચગતિનો જઘન્ય અબાધાકાળ અંતરમુહૂર્ત Jain Educationa International For Personal and Private Use Only Page #28 -------------------------------------------------------------------------- ________________ કર્મગ્રંથ ૫મો ભાગ-૩ ૨૧ ૯૩. મનુષ્યગતિનો ઉત્કૃષ્ટ જધન્ય સ્થિતિબંધ તથા અબાધાકાળ કેટલો હોય ? ઉત્તર મનુષ્યગતિનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ ૧૫ કોટાકોટી સાગરોપમ. મનુષ્યગતિનો જઘન્ય સ્થિતિબંધ ૩/૧૪ સાગરોપમ. મનુષ્યગતિનો ઉત્કૃષ્ટ અબાધાકાળ ૧૫૦૦ વર્ષ મનુષ્યગતિનો જઘન્ય અબાધાકાળ અંતરમુહૂર્ત ૯૪. દેવગતિનો ઉત્કૃષ્ટ-જઘન્ય સ્થિતિબંધ તથા અબાધાકાળ કેટલો કેટલો હોય ? ઉત્તર દેવગતિનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ ૧૦ કોટાકોટી સાગરોપમ. દેવગતિનો જઘન્ય સ્થિતિબંધ ૧/૩ સાગરોપમ. દેવગતિનો ઉત્કૃષ્ટ અબાધાકાળ ૧ હજાર વર્ષ દેવગતિનો જઘન્ય અબાધાકાળ અંતરમુહૂર્ત ૯૫. એકેન્દ્રિય જાતિનો ઉત્કૃષ્ટ- જઘન્ય સ્થિતિબંધ તથા અબાધાકાળ કેટલો કેટલો જાણવો ? ઉત્તર એકેન્દ્રિય જાતિનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ ૨૦ કોટાકોટી સાગરોપમ. એકેન્દ્રિય જાતિનો જઘન્ય સ્થિતિબંધ ૨/૩ સાગરોપમ. એકેન્દ્રિય જાતિનો ઉત્કૃષ્ટ અબાધાકાળ ૨ હજાર વર્ષ એકેન્દ્રિય જાતિનો જઘન્ય અબાધાકાળ અંતરમુહૂર્ત. ૯૬. બેઈન્દ્રિય-તેઈન્દ્રિય-ચઉરિન્દ્રિય જાતિનો ઉત્કૃષ્ટ-જધન્ય સ્થિતિબંધ તથા અબાધાકાળ કેટલો જાણવો ? | ઉત્તર બેઈન્દ્રિય-તે ઈન્દ્રિય-ચઉરિન્દ્રિય જાતિનો ઉત્કૃષ્ટ-સ્થિતિબંધ ૧૮ | કોટાકોટી સાગરોપમ. જઘન્ય સ્થિતિબંધ ૯/૩૫ સાગરોપમ. ઉત્કૃષ્ટ અબાધાકાળ ૧૮૦૦ વર્ષ જઘન્ય અબાધાકાળ અંતરમુહૂર્ત. Jain Educationa International For Personal and Private Use Only Page #29 -------------------------------------------------------------------------- ________________ ૨૨ કર્મગ્રંથ પમો ભાગ-૩ ૯૭. પંચેન્દ્રિય જાતિનો ઉત્કૃષ્ટ-જધન્ય સ્થિતિબંધ તથા અબાધાકાળ કેટલો હોય ? ઉત્તર પંચેન્દ્રિય જાતિનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ ૨૦ કોટાકેદી સાગરોપમ. પંચેન્દ્રિય જાતિને જઘન્ય સ્થિતિબંધ ૨/૭ સાગરોપમ. પંચેન્દ્રિય જાતિનો ઉત્કૃષ્ટ અબાધાકાળ ૨ હજાર વર્ષ. પંચેન્દ્રિય જાતિનો જઘન્ય અબાધાકાળ અંતરમુહૂર્ત. ૯૮. ઔદારિક શરીરનો ઉત્કૃષ્ટ-જઘન્ય સ્થિતિબંધ તથા અબાધાકાળ કેટલો હોય ? ઉત્તર ઔદારિક શરીરનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ ૨૦ કોટાકોટી સાગરોપમ. ઔદારિક શરીરને જઘન્ય સ્થિતિબંધ ૨/૭ સાગરોપમ. ઔદારિક શરીરનો ઉત્કૃષ્ટ અબાધાકાળ ૨ હજાર વર્ષ ઔદારિક શરીરનો જઘન્ય અબાધાકાળ અંતર મુહૂર્ત. ૯૯. વૈકિય શરીરનો ઉત્કૃષ્ટ-જધન્ય સ્થિતિબંધ તથા અબાધાકાળ કેટલો હોય ? ઉત્તર વૈક્રિય શરીરનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ ૨૦ કોટાકોટી સાગરોપમ. વિક્રિય શરીરનો જઘન્ય સ્થિતિબંધ ૨/૭ સાગરોપમ. વૈક્રિય શરીરનો ઉત્કૃષ્ટ અબાધાકાળ ૨ હજાર વર્ષ વૈક્રિય શરીરનો જઘન્ય અબાધાકાળ અંતરમુહૂર્ત. ૧૦૦. આહારક શરીરનો ઉત્કૃષ્ટ-જધન્ય સ્થિતિબંધ તથા અબાધાકાળ કેટલો હોય ? ઉત્તર આહારક શરીરને ઉત્કૃષ્ટ સ્થિતિબંધ અંતઃ કોટાકોટી સાગરોપમ. આહારક શરીરને જઘન્ય સ્થિતિબંધ સંખ્યાત ગુણહીન અંતઃ કોટાકોટી સાગરોપમ. આહારક શરીરનો ઉત્કૃષ્ટ અબાધાકાળ અંતરમુહૂર્ત આહારક શરીરનો જઘન્ય અબાધાકાળ અંતમુહૂર્ત. Jain Educationa International For Personal and Private Use Only Page #30 -------------------------------------------------------------------------- ________________ કર્મગ્રંથ પમો ભાગ-૩ ૨૩ ૧૦૧. તેજસ શરીર-કાર્પણ શરીરનો ઉત્કૃષ્ટ-જધન્ય સ્થિતિબંધ તથા અબાધાકાળ કેટલો હોય ? ઉત્તર તૈજસ-કાશ્મણ શરીરનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ ૨૦ કોટાકોટી સાગરોપમ. તૈજસ-કાર્પણ શરીરને જઘન્ય સ્થિતિબંધ ૨/૭ સાગરોપમ. તૈજસ-કાર્પણ શરીરનો ઉત્કૃષ્ટ અબાધાકાળ ૨ હજાર વર્ષ. તૈજસ-કાર્પણ શરીરનો જઘન્ય અબાધાકાળ અંતરમુહૂર્ત ૧૦૨. ઔદારિક અંગોપાંગનો ઉત્કૃષ્ટ-જઘન્ય સ્થિતિબંધ તથા અબાધાકાળકેટલો હોય ? ઉત્તર ઔદારિક અંગોપાંગનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ ૨૦ કોટાકોટી સાગરોપમ. દારિક અંગોપાંગનો જઘન્ય સ્થિતિબંધ ૨/૩ સાગરોપમ. ઔદારિક અંગોપાંગને ઉત્કૃષ્ટ અબાધાકાળ ર હજાર વર્ષ ઔદારિક અંગોપાંગનો જધન્ય અબાધાકાળ અંતરમુહૂર્ત ૧૦૩. વૈક્રિય અંગોપાંગનો ઉત્કૃષ્ટ-જઘન્ય સ્થિતિબંધ તથા અબાધાકાળ કેટલો હોય ? ઉત્તર વૈક્રિય અંગોપાંગનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ ર૦ કોટાકોટી સાગરોપમ. વૈક્રિય અંગોપાંગને જઘન્ય સ્થિતિબંધ ૨/૭ સાગરોપમ. વૈક્રિય અંગોપાંગનો ઉત્કૃષ્ટ અબાધાકાળ ૨ હજાર વર્ષ વૈક્રિય અંગોપાંગનો જઘન્ય અબાધાકાળ અંતરમુહૂર્ત. ૧૦૪. આહારક અંગોપાંગનો ઉત્કૃષ્ટ-જઘન્ય સ્થિતિબંધ તથા અબાધાકાળ કેટલો હોય ? ઉત્તર આહારક અંગોપાંગનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ અંતઃ કોટાકોટી સાગરોપમ. આહારક અંગોપાંગનો જઘન્ય સ્થિતિબંધ સંખ્યાત ગુણહીન અંતઃ કોટાકોટી સાગરોપમ. આહારક અંગોપાંગનો ઉત્કૃષ્ટ અબાધાકાળ અંતરમુહૂર્ત આહારક અંગોપાંગનો જઘન્ય અબાધાકાળ અંતમુહૂર્ત. ૧૦૫. વરદબભનારાચ સંધયણનો ઉત્કૃષ્ટ-જઘન્ય સ્થિતિબંધ તથા અબાધાકાળ કેટલો હોય ? ૧ - Jain Educationa International For Personal and Private Use Only Page #31 -------------------------------------------------------------------------- ________________ ૨૪ કર્મગ્રંથ ૫મો ભાગ-૩ ઉત્તર વજ8ષભનારાચ સંઘઘણનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ ૧૦ કોટકોટી સાગરોપમ. વજ>ષભનારા સંઘયણનો જઘન્ય સ્થિતિબંધ ૧/૩ સાગરોપમ વજયભનારા સંઘયણનો ઉત્કૃષ્ટ અબાધાકાળ ૧ હજાર વર્ષ. વ722ષભનાર સંઘયણનો જઘન્ય અબાધાકાળ અંતરમુહૂર્ત ૧૦૬. ઋષભનારાચ સંઘયણનો ઉત્કૃષ્ટ-જઘન્ય સ્થિતિબંધ તથા અબાધાકાળ કેટલો હોય? ઉત્તર ઋષભનારાચ સંઘયણનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ ૧૨ કોટાકોટી સાગરોપમ. ઋષભનારા સંઘયણનો જઘન્ય સ્થિતિબંધ ૬/૩૫ સાગરોપમ. ઋષભનારા સંઘયણનો ઉત્કૃષ્ટ અબાધાકાળ ૧૨૦૦ વર્ષ. ઋષભનારા સંઘયણનો જઘન્ય અબાધાકાળ અંતરમુહૂર્ત. ૧૦૭. નારા સંઘયણનો ઉત્કૃષ્ટ-જઘન્ય સ્થિતિબંધ તથા અબાધાકાળ કેટલો હોય ? ઉત્તર નારા સંઘયણનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ ૧૪ કોટાકોટી સાગરોપમ. નારાય સંધયણનો જઘન્ય સ્થિતિબંધ ૧/૫ સાગરોપમ. નારા સંઘયણનો ઉત્કૃષ્ટ અબાધાકાળ ૧૪૦૦ વર્ષ. નારાય સંધયણનો જઘન્ય અબાધાકાળ અંતરમુહૂર્ત. ૧૦૮. અર્ધનારાચ સંઘયણનો ઉત્કૃષ્ટ-જઘન્ય સ્થિતિબંધ તથા અબાધાકાળ કેટલો હોય ? ઉત્તર અર્ધનારાચ સંઘયણનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ ૧૬ કોટાકોટી સાગરોપમ. અર્ધનારા સંઘયણનો જઘન્ય સ્થિતિબંધ ૮/૩૫ સાગરોપમ. અર્ધનારા સંઘયણનો ઉત્કૃષ્ટ અબાધાકાળ ૧૬૦૦ વર્ષ. અર્ધનારા સંઘયણનો જઘન્ય અબાધાકાળ અંતરમુહૂર્ત ૧૦૯. કલીકા સંધયણનો ઉત્કૃષ્ટ-જઘન્ય સ્થિતિબંધ તથા અબાધાકાળ કેટલો હોય ? Jain Educationa International For Personal and Private Use Only Page #32 -------------------------------------------------------------------------- ________________ કર્મગ્રંથ પમો ભાગ-૩ ૨૫ ઉત્તર કલીક સંઘષણનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ ૧૮ કોટાકોટી સાગરોપમ. કીલીકા સંઘયણનો જઘન્ય સ્થિતિબંધ ૯/૩૫ સાગરોપમ. કીલક સંઘયણનો ઉત્કૃષ્ટ અબાધાકાળ ૧૮૦૦ વર્ષ કીલીકા સંઘયણનો જઘન્ય અબાધાકાળ અંતમુહૂર્ત. ૧૧૦. છેવટું સંઘયણનો ઉત્કૃષ્ટ-જઘન્ય સ્થિતિબંધ તથા | અબાધાકાળ કેટલો હોય ? ઉત્તરે છેવટહુ સંઘયણનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ ૨૦ કોટાકોટી સાગરોપમ. છેવટકુ સંઘયણનો જઘન્ય સ્થિતિબંધ ૨/૭ સાગરોપમ. છેવટહુ સંઘયણનો ઉત્કૃષ્ટ અબાધાકાળ ૨ હજાર વર્ષ છેવટ સંઘયણનો જઘન્ય અબાધાકાળ અંતરમુહૂર્ત. ૧૧૧. સમચતુરસ્ત્ર સંસ્થાનનો ઉત્કૃષ્ટ-જધન્ય સ્થિતિબંધ તથા અબાધાકાળ કેટલો હોય ? ઉત્તર સમચતુરસ્ત્ર સંસ્થાનનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ ૧૦ કોટાકોટી સાગરોપમ. સમચતુરસ્ત્ર સંસ્થાનનો જઘન્ય સ્થિતિબંધ ૧/૭ સાગરોપમ. સમચતુરસ્ત્ર સંસ્થાનનો ઉત્કૃષ્ટ અબાધાકાળ ૧ હજાર વર્ષ. સમચતુરસ્ત્ર સંસ્થાનને જઘન્ય અબાધાકાળ અંતર મુહૂર્ત. ૧૧૨. ગ્રોધ સંસ્થાનનો ઉત્કૃષ્ટ-જઘન્ય સ્થિતિબંધ તથા અબાધાકાળ કેટલો હોય ? ઉત્તર ન્યગ્રોધ સંસ્થાનનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ ૧૨ કોટાકોટી સાગરોપમ. ન્યગ્રોધ સંસ્થાનનો જધન્ય સ્થિતિબંધ ૬/૩૫ સાગરોપમ. ન્યગ્રોધ સંસ્થાનનો ઉત્કૃષ્ટ અબાધાકાળ ૧૨૦૦ વર્ષ. ન્યગ્રોધ સંસ્થાનનો જઘન્ય અબાધાકાળ અંતરમુહૂર્ત. ૧૧૩. સાદિ સંસ્થાનનો ઉત્કૃષ્ટ-જઘન્ય સ્થિતિબંધ તથા અબાધાકાળ કેટલો હોય ? Jain Educationa International For Personal and Private Use Only Page #33 -------------------------------------------------------------------------- ________________ ૨૬ ઉત્તર સાદિ સંસ્થાનનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ ૧૪ કોટાકોટી સાગરોપમ. સાદિ સંસ્થાનનો જઘન્ય સ્થિતિબંધ ૧/૫ સાગરોપમ. સાદિ સંસ્થાનનો ઉત્કૃષ્ટ અબાધાકાળ ૧૪૦૦ વર્ષ. સાદિ સંસ્થાનનો જધન્ય અબાધાકાળ અંતર મુહૂર્ત. ૧૧૪. કુબ્જ કર્મગ્રંથ ૫મો ભાગ-૩ સંસ્થાનનો ઉત્કૃષ્ટ-ધન્ય સ્થિતિબંધ તથા અબાધાકાળ કેટલો હોય ? ઉત્તર : કુબ્જ સંસ્થાનનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ ૧૬ કોટાકોટી સાગરોપમ. કુબ્જ સંસ્થાનનો જઘન્ય સ્થિતિબંધ ૮/૩૫ સાગરોપમ. કુબ્જ સંસ્થાનનો ઉત્કૃષ્ટ અબાધાકાળ ૧૬૦૦ વર્ષ. કુબ્જ સંસ્થાનનો જઘન્ય અબાધાકાળ અંતરમુહૂર્ત. ૧૧૫. વામન સંસ્થાનનો ઉત્કૃષ્ટ-ધન્ય સ્થિતિબંધ તથા અબાધાકાળ કેટલો હોય ? ઉત્તર વામન સંસ્થાનનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ ૧૮ કોટાકોટી સાગરોપમ. વામન સંસ્થાનનો જધન્ય સ્થિતિબંધ ૯/૩૫ સાગરોપમ. વામન સંસ્થાનનો ઉત્કૃષ્ટ અબાધાકાળ ૧૮૦૦ વર્ષ. વામન સંસ્થાનનો જઘન્ય અબાધાકાળ અંતર મુહૂર્ત. ૧૧૬. હુંડક સંસ્થાનનો ઉત્કૃષ્ટ-જઘન્ય સ્થિતિબંધ તથા અબાધાકાળ કેટલો હોય ? ઉત્તર : હુંડક સંસ્થાનનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ ૨૦ કોટાકોટી સાગરોપમ. હુંડક સંસ્થાનનો જધન્ય સ્થિતિબંધ ૨/૭ સાગરોપમ. હુંડક સંસ્થાનનો ઉત્કૃષ્ટ અબાધાકાળ ૨ હજાર વર્ષ. હુંડક સંસ્થાનનો જધન્ય અબાધાકાળ અંતર મુહૂર્ત. ૧૧૭. કાળા (કૃષ્ણ) વર્ણનો ઉત્કૃષ્ટ-જધન્ય સ્થિતિબંધ તથા અબાધાકાળ કેટલો હોય ? ઉત્તર કાળા (કૃષ્ણ) વર્ણનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ ૨૦ કોટાકોટી સાગરોપમ, જધન્ય સ્થિતિબંધ ૨/૭ સાગરોપ, ઉત્કૃષ્ટ અબાધાકાળ ૨૦૦૦ વર્ષ તથા જઘન્ય અબાધાકાળ અંતરમુહૂર્ત. Jain Educationa International For Personal and Private Use Only Page #34 -------------------------------------------------------------------------- ________________ કર્મગ્રંથ પમો ભાગ-૩ ૨૭ ૧૧૮. લીલા (નીલો) વર્ણનો ઉત્કૃષ્ટ-જધન્ય સ્થિતિબંધ તથા અબાધાકાળ કેટલો હોય ? ઉત્તર લીલા (નીલો) વર્ણનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ ૧ળા કોટાકોટી સાગરોપમ, જઘન્ય સ્થિતિબંધ ૧/૪ સાગરોપમ, ઉત્કૃષ્ટ અબાધાકાળ ૧૭૫૦ વર્ષ અને જધન્ય અબાધાકાળ અંતરમુહૂર્ત. ૧૧૯. પીળા વર્ણનો ઉત્કૃષ્ટ-જઘન્ય સ્થિતિબંધ તથા અબાધાકાળ કેટલો હોય ? ઉત્તર પીળા વર્ણનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ ૧૫ કોટાકોટી સાગરોપમ, જધન્ય સ્થિતિબંધ ૩/૧૪ સાગરોપમ, ઉત્કૃષ્ટ અબાધાકાળ ૧૫૦૦ વર્ષ | અને જઘન્ય અબાધાકાળ અંતરમુહૂર્ત. ૧૨૦. લાલ વર્ણનો ઉત્કૃષ્ટ-જઘન્ય સ્થિતિબંધ તથા અબાધાકાળ કેટલો હોય ? ઉત્તર લાલ વર્ણનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ ૧રા કોટાકોટી સાગરોપમ, જઘન્ય સ્થિતિબંધ ૫/૨૮ સાગરોપમ, ઉત્કૃષ્ટ અબાધાકાળ ૧૨૫૦ વર્ષ તથા જઘન્ય અબાધાકાળ અંતરમુહૂર્ત. ૧૨૧. સફેદ વર્ણનો ઉત્કૃષ્ટ જઘન્ય સ્થિતિબંધ તથા અબાધાકાળ કેટલો હોય ? ઉત્તર સફેદ વર્ણનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ ૧૦ કોટાકોટી સાગરોપમ, જઘન્ય સ્થિતિબંધ ૧/૭ સાગરોપમ, ઉત્કૃષ્ટ અબાધાકાળ ૧૦૦૦ વર્ષ તથા જઘન્ય અબાધાકાળ અંતરમુહૂર્ત ૧૨૨. સુરભિગંધનો ઉત્કૃષ્ટ -જઘન્ય સ્થિતિબંધ તથા અબાધાકાળ કેટલો જાણવો ? ઉત્તર : સુરભિગંધને ઉત્કૃષ્ટ સ્થિતિબંધ ૧૦ કોટાકોટી સાગરોપમ, જઘન્ય સ્થિતિબંધ ૧/૩ સાગરોપમ, ઉષ્કૃષ્ટ અબાધાકાળ ૧૦૦૦ વર્ષ તથા જઘન્ય અબાધાકાળ અંતરમુહૂર્ત. ૧૨૩.દુરભિગંધનો ઉત્કૃષ્ટ-જઘન્ય સ્થિતિબંધ તથા અબાધાકાળ કેટલો હોય ? Jain Educationa International For Personal and Private Use Only Page #35 -------------------------------------------------------------------------- ________________ કર્મગ્રંથ ૫મો ભાગ-૩ ઉત્તર દુરભિગંધનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ ૨૦ કોટાકોટી સાગરોપમ, જધન્ય સ્થિતિબંધ ૨/૭ સાગરોપમ, ઉત્કૃષ્ટ અબાધાકાળ ૨ હજાર વર્ષ તથા જઘન્ય અબાધાકાળ અંતરમુહૂર્ત. ૧૨૪. કડવા ૨૮ રસનો ઉત્કૃષ્ટ -જધન્ય સ્થિતિબંધ તથા અબાધાકાળ કેટલો હોય ? ઉત્તર કડવા રસનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ ૨૦ કોટાકોટી સાગરોપમ, જધન્ય સ્થિતિબંધ ૨/૭ સાગરોપમ, ઉત્કૃષ્ટ અબાધાકાળ ૨ હજાર વર્ષ તથા જઘન્ય અબાધાકાળ અંતરમુહૂર્ત ૧૨૫. તીખા સ્થિતિબંધ તથા ઉત્તર તીખા રસનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ ૧લા કોટાકોટી સાગરોપમ, જઘન્ય સ્થિતિબંધ ૧/૪ સાગરોપમ, ઉત્કૃષ્ટ અબાધાકાળ ૧૭૫૦ વર્ષ તથા જઘન્ય અબાધાકાળ અંતરમુહૂર્ત રસનો ઉત્કૃષ્ટ-જઘન્ય અબાધાકાળ કેટલો હોય ? ૧૨૬. તુરા રસનો ઉત્કૃષ્ટ-જઘન્ય સ્થિતિબંધ તથા અબાધાકાળ કેટલો જાણવો ? ઉત્તર તુરા રસનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ ૧૫ કોટાકોટી સાગરોપમ, જધન્ય સ્થિતબંધ ૩/૩૫ સાગરોપમ, ઉત્કૃષ્ટ અબાધાકાળ ૧૫૦૦ વર્ષ તથા જઘન્ય અબાધાકાળ અંતરમુહૂર્ત. સ્થિતિબંધ તથા ૧ ૨ ૭. ખાટા રસનો ઉત્કૃષ્ટ-જઘન્ય અબાધાકાળ કેટલો જાણવો ? ઉત્તર : ખાટા રસનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ ૧૨ા કોટાકોટી સાગરોપમ, જધન્ય સ્થિતિબંધ ૫/૨૮ સાગરોપમ, ઉત્કૃષ્ટ અબાધાકાળ ૧૨૫૦ વર્ષ તથા જઘન્ય અબાધાકાળ અંતરમુહૂર્ત. ૧૨૮. મીઠા (મધુર) રસનો ઉત્કૃષ્ટ-જધન્ય સ્થિતિબંધ તથા અબાધાકાળ કેટલો જાણવો ? ઉત્તર : મીઠા (મધુર) રસનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ ૧૦ કોટાકોટી સાગરોપમ તથા જઘન્ય સ્થિતિબંધ ૧/૭ સાગરોપમ, ઉત્કૃષ્ટ અબાધાકાળ ૧ હજાર વર્ષ તથા જઘન્ય અબાધાકાળ અંતરમુહૂર્ત. Jain Educationa International For Personal and Private Use Only Page #36 -------------------------------------------------------------------------- ________________ કર્મગ્રંથ ૫મો ભાગ-૩ ૧૨૯. ગુરુ-કર્કશ-રૂક્ષ અને શીત સ્પર્શનો ઉત્કૃષ્ટ-જધન્ય સ્થિતિબંધ તથા અબાધાકાળ કેટલો હોય ? ઉત્તર ગુરુ-કર્કશ-રૂક્ષ અને શીતનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ ૨૦ કોટાકોટી સાગરોપમ, જધન્ય સ્થિતિબંધ ૨/૭ સાગરોપમ, ઉત્કૃષ્ટ અબાધાકાળ ૨ હજાર વર્ષ તથા જઘન્ય અબાધાકાળ અંતરમુહૂર્ત. ૧૩૦. લધું-મૃદુ-સ્નિગ્ધ અને ઉષ્ણ સ્પર્શનો ઉત્કૃષ્ટ-જઘન્ય સ્થિતિબંધ તથા અબાધાકાળ કેટલો હોય ? ઉત્તર લઘુ-મૃદુ-સ્નિગ્ધ ઉષ્ણ સ્પર્શનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ ૧૦ કોટાકોટી સાગરોપમ, જધન્ય સ્થિતિબંધ ૧/૭ સાગરોપમ, ઉત્કૃષ્ટ અબાધાકાળ ૧૦૦૦ વર્ષ તથા જઘન્ય અબાધાકાળ અંતરમુહૂર્ત. ૧૩૧. શુભ વિહાયોગતિનો ઉત્કૃષ્ટ-જઘન્ય સ્થિતિબંધ તથા અબાધાકાળ કેટલો હોય ? ઉત્તર : શુભ વિહાયોતિનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ ૧૦ કોટાકોટી સાગરોપમ, જઘન્ય સ્થિતિબંધ ૧/૭ સાગરોપમ, ઉત્કૃષ્ટ અબાધાકાળ ૧ હજાર વર્ષ તથા જઘન્ય અબાધાકાળ અંતરમુહૂર્ત. ૨૯ ૧૩૨. અશુભ વિહાયોગતિનો ઉત્કૃષ્ટ-જઘન્ય સ્થિતિબંધ તથા અબાધાકાળ કેટલો હોય ? ઉત્તર અશુભ વિહાયોતિનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ ૨૦ કોટાકોટી સાગરોપમ, જધન્ય સ્થિતિબંધ ૨/૭ સાગરોપમ, ઉત્કૃષ્ટ અબાધાકાળ ૨ હજાર વર્ષ તથા જઘન્ય અબાધાકાળ અંતરમુહૂર્ત. સ્થિતિબંધ તથા ઉત્તર : નરકાનુપૂર્વીનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ ૨૦ કોટાકોટી સાગરોપમ, જઘન્ય સ્થિતિબંધ ૨/૭ સાગરોપમ, ઉત્કૃષ્ટ અબાધાકાળ ૨ હજાર વર્ષ તથા જઘન્ય અબાધાકાળ અંતરમુહૂર્ત. ૧૩૩, નરકાનુપૂર્વીનો ઉત્કૃષ્ટ-જધન્ય અબાધાકાળ કેટલો હોય ? ૧૩૪. તિર્યંચાનુપૂર્વીનો અબાધાકાળ કેટલો હોય ? Jain Educationa International ઉત્કૃષ્ટ-ધન્ય સ્થિતિબંધ તથા For Personal and Private Use Only Page #37 -------------------------------------------------------------------------- ________________ ૩૦ કર્મગ્રંથ પમો ભાગ-૩ ઉત્તર તિર્યંચાનુપૂર્વીનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ ૨૦ કોટાકોટી સાગરોપમ, જઘન્ય સ્થિતિબંધ ૨/૭ સાગરોપમ, ઉત્કૃષ્ટ અબાધાકાળ ૨ હજાર વર્ષ તથા જઘન્ય અબાધાકાળ અંતરમુહૂર્ત ૧૩૫.મનુષ્યાનુપૂર્વીનો ઉત્કૃષ્ટ-જઘન્ય સ્થિતિબંધ તથા અબાધાકાળ કેટલો હોય ? ઉત્તર મનુષ્યાનુપૂર્વીનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ ૧૫ કોટાકોટી સાગરોપમ, જઘન્ય સ્થિતિબંધ ૩/૧૪ સાગરોપમ, ઉત્કૃષ્ટ અબાધાકાળ ૧૫૦૦ વર્ષ તથા જઘન્ય અબાધાકાળ અંતરમુહૂર્ત ૧૩૬ દેવાનુપૂર્વીનો ઉત્કૃષ્ટ-જધન્ય સ્થિતિબંધ તથા અબાધાકાળ કેટલો હોય ? ઉત્તર દેવાનુપૂર્વીનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ ૧૦ કોટાકોટી સાગરોપમ, જઘન્ય સ્થિતિ ૧/૩ સાગરોપમ, ઉત્કૃષ્ટ અબાધાકળ ૧ હજાર વર્ષે તથા જઘન્ય અબાધાકાળ અંતરમુહૂર્ત ૧૩૭.પરાઘાત-ઉચ્છવાસનો ઉત્કૃષ્ટ-જધન્ય સ્થિતિબંધ તથા અબાધાકાળ કેટલો હોય ? ઉત્તર પરાઘાત-ઉચ્છશ્વાસનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ ૨૦ કોટાકોટી સાગરોપમ, જઘન્ય સ્થિતિબંધ ૨/૭ સાગરોપમાં ઉત્કૃષ્ટ અબાધાકાળ ૨ હજાર વર્ષ તથા જધન્ય અબાધાકાળ અંતરમુહૂર્ત ૧૩૮.આપનો ઉત્કૃષ્ટ-જઘન્ય સ્થિતિબંધ તથા અબાધાકાળ કેટલો હોય ? ઉત્તર આપને ઉછ સ્થિતિબંધ ૨૦ કોટાકોટી સાગરોપમ, જઘન્ય સ્થિતિબંધ ૨/૭ સાગરોપમ, ઉત્કૃષ્ટ અબાધાકાળ ૨ હજાર વર્ષ તથા જધન્ય અબાધાકાળ અંતરમુહૂર્ત ૧૩૯. ઉદ્યોતનો ઉત્કૃષ્ટ-જઘન્ય સ્થિતિબંધ તથા અબાધાકાળ કેટલો હોય ? ઉત્તર ઉધોતનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ ૨૦ ઘેટાકેદી સાગરોપમ, જઘન્ય સ્થિતિબંધ ૨/૩ સાગરોપમ, ઉત્કૃષ્ટ અબાધાકાળ ૨ હજાર વર્ષ તથા જઘન્ય અબાધાકાળ અંતમુહૂર્ત. Jain Educationa International For Personal and Private Use Only Page #38 -------------------------------------------------------------------------- ________________ કર્મગ્રંથ પગ ભાગ-૩ ૩૧ ૧૪૦. અગુરુલઘુનો ઉત્કૃષ્ટ-જધન્ય સ્થિતિબંધ તથા અબાધાકાળ કેટલો હોય? ઉત્તર અગુરુલઘુનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ ૨૦ કોટાકોટી સાગરોપમ, જધન્ય| સ્થિતિબંધ ૨/૭ સાગરોપમ, ઉત્કૃષ્ટ અબાધાકાળ ૨ હજાર વર્ષ તથા જઘન્ય અબાધાકાળ અંતરમુહૂર્ત ૧૪૧. જિનનામ કર્મનો ઉત્કૃષ્ટ-જઘન્ય સ્થિતિબંધ તથા અબાધાકાળ કેટલો હોય ? ઉત્તર જિનનામ કર્મનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ અંતઃ કોટાકોટી સાગરોપમ, જઘન્ય સ્થિતિબંધ સંખ્યાત ગુણહીન કોટાકોટી સાગરોપમ, ઉત્કૃષ્ટ અબાધાકળ અંતરમુહૂર્ત તથા જધન્ય અબાધાકળ અંતરમુહૂર્ત ૧૪૨. નિર્માણનો ઉત્કૃષ્ટ જઘન્ય સ્થિતિબંધ તથા અબાધાકાળ કેટલો હોય ? ઉત્તર નિર્માણનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ ૨૦ કોટાકોટી સાગરોપમ, જઘન્ય સ્થિતિબંધ ૨/૩ સાગરોપમ, ઉત્કૃષ્ટ અબાધાકાળ ૨ હજાર વર્ષ તથા જઘન્ય અબાધાકળ અંતરમુહૂર્ત ૧૪૩. ઉપઘાતનો ઉત્કૃષ્ટ-જઘન્ય સ્થિતિબંધ તથા અબાધાકાળ કેટલો હોય ? ઉત્તર ઉપઘાતનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ ૨૦ કટાકોટી સાગરોપમ, જઘન્ય સ્થિતિબંધ ૨/૩ સાગરોપમ, ઉત્કૃષ્ટ અબાધાકાળ ૨ હજાર વર્ષ જઘન્ય અબાધાકળ અંતરમુહૂર્ત ૧૪૪. બસ-બાદર-પર્યાયનો ઉત્કૃષ્ટ-જઘન્ય સ્થિતિબંધ તથા અબાધાકાળ કેટલો હોય ? ઉત્તર ગસ-બાદર-પર્યામનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ ૨૦ કોટાકોટી સાગરોપમ, જઘન્ય સ્થિતિબંધ ૨/૭ સાગરોપમ, ઉત્કૃષ્ટ અબાધાકાળ ૨ હજાર | વર્ષ તથા જઘન્ય અબાધાકાળ અંતરમુહૂર્ત ૧૪૫. પ્રત્યેક નામનો ઉત્કૃષ્ટ-જધન્ય સ્થિતિબંધ તથા અબાધાકાળ કેટલો હોય ? Jain Educationa International For Personal and Private Use Only Page #39 -------------------------------------------------------------------------- ________________ ૩૨ કર્મગ્રંથ પમો ભાગ-૩ ઉત્તર પ્રત્યેક નામનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ ૨૦ કોટાકોટી સાગરોપમ, જઘન્ય સ્થિતિબંધ ૨/૩ સાગરોપમ, ઉત્કૃષ્ટ અબાધાકાળ ૨ હજાર વર્ષ તથા જઘન્ય અબાધાકાળ અંતરમુહૂર્ત. ૧૪૬.સ્થિરાદિ પનો ઉત્કૃષ્ટ-જઘન્ય સ્થિતિબંધ તથા અબાધાકાળ કેટલો હોય ? ઉત્તર સ્થિરાદિ પનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ ૧૦ કોટાકોટી સાગરોપમ, જઘન્ય સ્થિતિબંધ ૧/૩ સાગરોપમ, ઉત્કૃષ્ટ અબાધાકાળ ૧ હજાર વર્ષ તથા જધન્ય અબાધાકાળ અંતરમુહૂર્ત. ૧૪૩. યશ નામનો ઉત્કૃષ્ટ-જઘન્ય સ્થિતિબંધ તથા અબાધાકાળ કેટલો હોય ? ઉત્તર યશ નામનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ ૧૦ કોટાકોટી સાગરોપમ, જઘન્ય સ્થિતિબંધ ૮ મુહૂર્ત ઉત્કૃષ્ટ અબાધાકાળ ૧ હજાર વર્ષ તથા જઘન્ય અબાધાકાળ અંતરમુહૂર્ત. ૧૪૮. સ્થાવરનો ઉત્કૃષ્ટ-જઘન્ય સ્થિતિબંધ તથા અબાધાકાળ કેટલો હોય ? ઉત્તર સ્થાવરનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ ૨૦ કોટાકોટી સાગરોપમ, જઘન્ય સ્થિતિબંધ ૨/૭ સાગરોપમ, ઉત્કૃષ્ટ અબાધાકાળ ૨ હજાર વર્ષ તથા જઘન્ય અબાધાકાળ અંતરમુહૂર્ત. ૧૪૯. સૂક્ષ્મ-અપર્યામા-સાધારણનો ઉત્કૃષ્ટ-જધન્ય સ્થિતિબંધ તથા અબાધાકાળ કેટલો હોય ? ઉત્તર સૂક્ષ્મ અપર્યાપ્તા-સાધારણનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ ૧૮ કોટાકોટી સાગરોપમ, જઘન્ય સ્થિતિબંધ ૯/૩૫ સાગરોપમ, ઉત્કૃષ્ટ અબાધાકાળ ૧૮૦૦ વર્ષ, તથા જઘન્ય અબાધાકાળ અંતરમુહૂર્ત ૧૫૦. અસ્થિર-અશુભનો ઉત્કૃષ્ટ-જધન્ય સ્થિતિબંધ તથા અબાધાકાળ કેટલો હોય ? ઉત્તર અસ્થિર-અશુભનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ કોટાકોટી સાગરોપમ, જઘન્ય સ્થિતિબંધ ૨/૩ સાગરોપમ, ઉત્કૃષ્ટ અબાધાકાળ ૨ હજાર વર્ષ તથા જઘન્ય અબાધાકાળ અંતરમુહૂર્ત. Jain Educationa International For Personal and Private Use Only Page #40 -------------------------------------------------------------------------- ________________ | કર્મગ્રંથ ૫મો ભાગ-૩ ૩૩ ૧૫૧. દુર્ભગ-દુસ્વરનો ઉત્કૃષ્ટ જઘન્ય સ્થિતિબંધ તથા અબાધાકાળ કેટલો હોય ? ઉત્તર દુર્ભગ-દુસ્વરનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ ૨૦ કોટાકોટી સાગરોપમ, જઘન્ય સ્થિતિબંધ ૨/૭ સાગરોપમ, ઉત્કૃષ્ટ અબાધાકાળ ૨ હજાર વર્ષ તથા જધન્ય અબાધાકાળ અંતરમુહૂર્ત. . ૧૫૨. અનાદય-અયશનો ઉત્કૃષ્ટ-જધન્ય સ્થિતિબંધ છે તથા અબાધાકાળ કેટલો હોય ? ઉત્તર અનાદય-અયશનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ ૨૦ કોટાકોટી સાગરોપમ, જઘન્ય સ્થિતિબંધ ૨/૭ સાગરોપમ, ઉત્કૃષ્ટ અબાધાકાળ ૨ હજાર વર્ષ તથા જઘન્ય અબાધાકાળ અંતરમુહૂર્ત. ૧૫૩. ઉચ્ચ ગોત્રનો ઉત્કૃષ્ટ-જઘન્ય સ્થિતિબંધ તથા અબાધાકાળ કેટલો હોય ? | ઉત્તર ઉચ્ચ ગોત્રનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ ૧૦ કોટાકોટી સાગરોપમ, જઘન્ય સ્થિતિબંધ ૮ મુહૂર્ત, ઉત્કૃષ્ટ અબાધાકાળ ૧ હજાર વર્ષ તથા જઘન્ય અબાધાકાળ અંતરમુહૂર્ત. ૧૫૪. નીચ ગોત્રનો ઉત્કૃષ્ટ-જઘન્ય સ્થિતિબંધ તથા અબાધાકાળ કેટલો હોય ? ઉત્તર નીચ ગોત્રનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ ૨૦ કોટાકોટી સાગરોપમ, જઘન્ય સ્થિતિબંધ ૨/૭ સાગરોપમ, ઉત્કૃષ્ટ અબાધાકાળ ૨ હજાર વર્ષ તથા જઘન્ય અબાધાકાળ અંતરમુહૂર્ત. ૧૫૫. અંતરાય પાંચ પ્રકૃતિનો ઉત્કૃષ્ટ-જઘન્ય સ્થિતિબંધ તથા અબાધાકાળ કેટલો હોય ? ઉત્તર અંતરાય પાંચ પ્રકૃતિનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ ૩૦ કોટાકોટી સાગરોપમ, જઘન્ય સ્થિતિબંધ અંતરમુહૂર્ત, ઉત્કૃષ્ટ અબાધાકાળ ૩ હજાર વર્ષ તથા જઘન્ય અબાધાકાળ અંતર મુહૂર્ત ૧૫૬.મતાંતરે પ્રકૃતિઓની જઘન્ય સ્થિતિ કઈ રીતે જણાવેલી છે ? ઉત્તર મતાંતરે પ્રકૃતિઓનાં વર્ગો પાડીને જ્ઞાની ભગવંતોએ જઘન્ય સ્થિતિનું વર્ણન કરેલ છે. Jain Educationa International For Personal and Private Use Only Page #41 -------------------------------------------------------------------------- ________________ ૩૪ કર્મગ્રંથ પમો ભાગ-૩ ૪ ૪ ૧૫૭. એકસો અઠ્ઠાવન પ્રકૃતિઓનાં કેટલાં વર્ગો કહેલાં છે ? કયા - કયા ? ઉત્તર એકસો અઠ્ઠાવન પ્રકૃતિનાં નવ વર્ગો જણાવેલાં છે. તે આ પ્રમાણે - ૧. જ્ઞાનાવરણીયની પાંચ પ્રકૃતિનો ૧ વર્ગ જ્ઞાનાવરણીય વર્ગ. દર્શનાવરણીયની નવ પ્રકૃતિનો ૧ વર્ગ દર્શનાવરણીય વર્ગ ૩. વેદનીયની પ્રકૃતિનો એક વર્ગ વેદનીય વર્ગ મોહનીયની પ્રકૃતિનો એક વર્ગ દર્શન મોહનીય વર્ગ. કપાય પ્રકૃતિઓનો એક વર્ગ કપાય મોહનીય વર્ગ. નોકષાય પ્રકૃતિઓનો એક વર્ગનોકષાય મોહનીય વર્ગ ૭. નામકર્મની પ્રકૃતિઓનો એક વર્ગ નામ વર્ગ. ૮. ગોત્રકર્મની પ્રકૃતિઓનો એક વર્ગ ગોત્રવર્ગ. ૯. અંતરાય કર્મની પ્રકૃતિઓનો એક વર્ગ અંતરાય વર્ગ. ૧૫૮. જ્ઞાનાવરણીય વર્ગની જઘન્ય સ્થિતિ કેટલી હોય? ઉત્તર જ્ઞાનાવરણીય વર્ગની જઘન્ય સ્થિતિ આ પ્રમાણે. ઉત્કૃષ્ટ સ્થિતિ ૩૦ કોટાકોટી સાગરોપમની છે. તેને મિથ્યાત્વની ૭૦ કોટાકોટી સાગરોપમની સ્થિતિથી ભાગતાં ૩/૭ સાગરોપમ થાય. તેમાંથી પલ્યોપમનો અસંખ્યાતમો ભાગ ઓછો કરીએ તે જ્ઞાનાવરણીય વર્ગની જઘન્ય સ્થિતિ કહેવાય છે. ૧૫૯. દર્શનાવરણીય વર્ગની જઘન્ય સ્થિતિ કેટલી હોય ? ઉત્તર દર્શનાવરણીય કર્મની જે ઉત્કૃષ્ટ સ્થિતિ ૩૦ કોટાકોટી સાગરોપમની, છે તેને મિથ્યાત્વની ૭૦ કોટાકોટી સાગરોપમની સ્થિતિ વડે ભાગતાં ૩/૭ સાગરોપમ આવે છે. તેમાંથી પલ્યોપમનો અસંખ્યાતમો ભાગ ઓછો કરીએ તે દર્શનાવરણીય વર્ગની જઘન્ય સ્થિતિ કહેવાય છે. ૧૬૦.વેદનીય વર્ગની જઘન્ય સ્થિતિ કેટલી હોય ? ઉત્તર વેદનીય કર્મની ૩૦ કોટાકોટી સાગરોપમની સ્થિતિ હોય છે. તેને મિથ્યાત્વની ૭૦ કોટાકોટી સાગરોપમની સ્થિતિ વડે ભાગતાં ૩/૭ સાગરોપમ થાય તેમાંથી પલ્યોપમનો અસંખ્યાતમો ભાગ ન્યુન કરીએ તે વેદનીય કર્મના વર્ગની જઘન્ય સ્થિતિ કહેવાય છે. Jain Educationa International For Personal and Private Use Only Page #42 -------------------------------------------------------------------------- ________________ કર્મગ્રંથ ૫મો ભાગ-૩ (૩૫ ૧૬૧. દર્શન મોહનીય વર્ગની જઘન્ય સ્થિતિ કેટલી હોય ? ઉત્તર મિથ્યાત્વ મોહનીયની જઘન્ય સ્થિતિ જે ૧ સાગરોપમની છે. તેમાંથી પલ્યોપમનો અસંખ્યાતમાં ભાગ જેટલી ન્યૂન સ્થિતિ તે દર્શન મોહનીય વર્ગની જઘન્ય સ્થિતિ કહેવાય છે. ૧૬૨. કષાય મોહનીય વર્ગની જઘન્ય સ્થિતિ કેટલી હોય? ઉત્તર કષાયોની જઘન્ય સ્થિતિ ૪/૭ સાગરોપમની કહેલી છે તેમાંથી પલ્યોપમનો અસંખ્યાતમો ભાગ હીન સ્થિતિ કષાય મોહનીય વર્ગની કહેવાય છે. ૧૬૩. નોકબાય મોહનીય વર્ગની જઘન્ય સ્થિતિ કેટલી હોય? ઉત્તર નોકષાય મોહનીયની પ્રવૃતિઓમાં વધારે સ્થિતિ જે ૨૦ કોટાકોટી સાગરોપમની હોય છે તેને મિથ્યાત્વની ૭૦ કોટાકોટી સાગરોપમની સ્થિતિથી ભાગતાં ૨/૭ સાગરોપમ આવે તેમાંથી પલ્યોપમનાં અસંખ્યાતમા ભાગ જેટલી ઓછી સ્થિતિ નોકષાય મોહનીય વર્ગની હોય છે. ૧૬૪. નામકર્મ વર્ગની જધન્ય સ્થિતિ કેટલી હોય ? ઉત્તર નામકર્મની પ્રકૃતિઓમાં વધારેમાં વધારે સ્થિતિ ૨૦ કોટાકોટી સાગરોપમની હોય છે તેને મિથ્યાત્વની ૭૦ કોટાકોટી સાગરોપમની સ્થિતિ વડે ભાગતાં ૨/૭ સાગરોપમ આવે છે તેમાંથી પલ્યોપમનાં અસંખ્યાતમા ભાગ જેટલી સ્થિતિ ઓછી થાય તે નામકર્મ વર્ગની જઘન્ય સ્થિતિ ગણાય છે. ૧૬૫. ગોત્રકર્મ વર્ગની જઘન્ય સ્થિતિ કેટલી હોય ? ઉત્તર ગોત્રકર્મની વધારે સ્થિતિ ૨૦ કોટાકોટી સાગરોપમની હોય છે તેને મિથ્યાત્વની ૭૦ કોટાકોટી સાગરોપમની સ્થિતિ વડે ભાગતાં ૨/૭ સાગરોપમ આવે તેમાંથી પલ્યોપમનો અસંખ્યાતમો ભાગ ઓછો ! કરીએ તે ગોત્રકર્મ વર્ગની જઘન્ય સ્થિતિ ગણાય છે. ૧૬૬. અંતરાયકર્મ વર્ગની જઘન્ય સ્થિતિ કેટલી હોય ? ઉત્તર અંતરાયકર્મની વધારે સ્થિતિ ૩૦ કોટાકોટી સાગરોપમની છે તેને મિથ્યાત્વની ૭૦ કોટાકોટી સાગરોપમની સ્થિતિ વડે ભાગતાં ૩/૭ Jain Educationa International For Personal and Private Use Only Page #43 -------------------------------------------------------------------------- ________________ કર્મગ્રંથ ૫મો ભાગ-૩ સાગરોપમ આવે તેમાંથી પલ્યોપમનો અસંખ્યાતમો ભાગ ઓછી સ્થિતિ કરીએ તે અંતરાય વર્ગની જઘન્ય સ્થિતિ ગણાય છે. ૧૬૭. દર્શનાવરણીય વર્ગમાં ઉપર જણાવેલી સ્થિતિ કઈ પ્રકૃતિઓમાં હોય ? ઉત્તર પાંચ નિદ્રામાં જાણવી. ૧૬૮. વેદનીય વર્ગની જઘન્ય સ્થિતિ કઈ પ્રકૃતિમાં હોય? ઉત્તર વેદનીય કર્મની જઘન્ય સ્થિતિ જે જણાવેલી છે તે અશાતા વેદનીયની જાણવો. ૧૬૯. કષાય મોહનીય વર્ગની જણાવેલી જઘન્ય સ્થિતિ કઈ પ્રકૃતિઓમાં જાણવી? ઉત્તર અનંતાનુબંધિ આદિ ૧૨ કષાયોની જાણવી. ૧૭૦. નોકગાય વર્ગની જણાવેલી જઘન્ય સ્થિતિ કઈ પ્રકૃતિ ઓની હોય ? ઉત્તર પુરુષવેદ સિવાયની આઠ નોકપાય પ્રકૃતિઓ જાણવી. ૧૭૧. નામકર્મ વર્ગની જણાવેલી જઘન્ય સ્થિતિ કેટલી પ્રકૃતિઓમાં જાણવી ? કઈ ? ઉત્તર નામકર્મ વર્ગની જણાવેલી જધન્ય સ્થિતિ ૫૭ પ્રકૃતિઓમાં જાણાવી. દેવગતિ નરકગતિ, વૈક્રિય શરીર, આહારક શરીર, વૈક્રિય આહારક અંગોપાંગ-નરકાનું પૂર્વી-દેવાનુપૂર્વી-તથા યશનામ કર્મ આ નવા પ્રકૃતિઓ સિવાયની ૫૭ પ્રકૃતિઓ જાણવી. તે આ પ્રમાણે – તિર્યંચ ગતિ, મનુષ્યગતિ એકેન્દ્રિય આદિ ૪ જાતિ-ઔદારિક, તેજસ કાર્પણ શરીર-ઔદારિક અંગોપાંગ - ૬ સંઘયણ - ૬ સંસ્થાન - ૪ વર્ણાદિ - ૨ વિહાયોગતિ-તિર્યંચાનુપૂર્વી- મનુષ્યાનુપૂર્વી - પરાઘાત - ઉચ્છવાસ - આક્ષેપ - ઉદ્યત - જિનનામ - નિર્માણ - ઉપઘાત - અગુરુ લઘુ- ત્રસ – બાદર – પર્યાપ્ત-પ્રત્યેક - સ્થિર - શુભ - સુભગ - સુસ્વર • આદેય- સ્થાવર- સૂક્ષ્મ - અપર્યાપ્ત - સાધારણ - અસ્થિર - અશુભ • દુર્ભગ - દુસ્વર - અનાદેય તથા અશ.. Jain Educationa International For Personal and Private Use Only Page #44 -------------------------------------------------------------------------- ________________ કર્મગ્રંથ ૫મો ભાગ-૩ ૧૭૨.ગોત્રવર્ગની જણાવેલી જઘન્ય સ્થિતિ કઈ પ્રકૃતિઓની હોય ? ઉત્તર : નીચ ગોત્રની હોય છે. અયમુક્કોસો ગિદિસુ પલિયા સંપ્રંસહીણ લહુ બંધો । કમસો પણ વીસાએ પન્નાસય સહસ્સ સંગુણિ ઓ ૩ા ભાવાર્થ - પ્રકૃતિઓનો જે જધન્ય સ્થિતિબંધ કહેલ છે તે એકેન્દ્રિય જીવોનો ઉત્કૃષ્ટ બંધ જાણવો. તેમાંથી પલ્યોપમનો અસંખ્યાતમો ભાગ ન્યૂન કરીએ તે એકેન્દ્રિય જીવોનો જઘન્ય સ્થિતિબંધ ગણાય છે. એકેન્દ્રિય જીવોને જે ઉત્કૃષ્ટ સ્થિતિબંધ છે તેનાથી પચીસ ગુણો, પચાસ ગુણા, સો ગુણો અને હજાર ગુણો કરીએ તો તે ક્રમસર બેઈન્દ્રિય-તેઈન્દ્રિય- ચઉરિન્દ્રિય અને અસન્ની પંચેન્દ્રિય જીવોનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ થાય છે. ૫૩૭ વિગલ અસન્નિસુ જિો ૩૦ કણિદ્ઘઓ પલ્લસંખ ભા ગૂણો । સુરનરયાઉ સમાદસ સહસ્સ સેસાઉ ખુડુભવં ॥૩૮॥ ભાવાર્થ :- તેઓનો જઘન્ય સ્થિતિબંધ પલ્યોપમનો સંખ્યાતમો ભાગ ન્યૂન જાણવો. દેવાયુષ્ય, નરકાયુષ્યનો જઘન્ય બંધ (૧૦,૦૦૦) દશહજાર વર્ષનો. બાકીના બે આયુષ્યનો જઘન્ય બંધ ક્ષુલ્લકભવ પ્રમાણ જાણવો ॥૩૮॥ ૧૭૩. એકેન્દ્રિય જીવોને ઉત્કૃષ્ટ સ્થિતિબંધ તથા ધન્ય સ્થિતિબંધ કેટલો હોય ? ઉત્તર બંધાતી પ્રકૃતિઓનો જે જઘન્ય સ્થિતિબંધ કહ્યો છે તે એકેન્દ્રિય જીવોનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ જાણવો. તેમાંથી પલ્યોપમના અસંખ્યાતમા ભાગ જેટલો સ્થિતિબંધ ઓછો કરીએ તે એકેન્દ્રિય જીવોનો જધન્ય સ્થિતિબંધ કહેવાય છે. Jain Educationa International For Personal and Private Use Only Page #45 -------------------------------------------------------------------------- ________________ કર્મગ્રંથ ૫મો ભાગ-૩ ૧૭૪. બેઈન્દ્રિય જીવોનો ઉત્કૃષ્ટ તથા જધન્ય સ્થિતિબંધ કેટલો હોય ? ૩૮ ઉત્તર : એકેન્દ્રિય જીવોનો જે ઉત્કૃષ્ટ સ્થિતિબંધ હોય છે તેને પચીશ ગુણો અધિક કરીએ તે બેઈન્દ્રિય જીવોનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ થાય છે. તેમાંથી પલ્યોપમનો સંખ્યાતમો ભાગ ન્યૂન કરીએ એટલે જધન્ય સ્થિતિબંધ થાય છે. ૧૭૫. તેઈન્દ્રિયજીવોને ઉત્કૃષ્ટ તથા જઘન્ય સ્થિતિબંધ કેટલો હોય ? ઉત્તર : એકેન્દ્રિય જીવોનો જે ઉત્કૃષ્ટ સ્થિતિબંધ કહેલ છે તેને પચાસ ગુણો અધિક કરતાં તે ઈન્દિરયજીવોનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ થાય છે તેમાંથી પલ્યોમનો સંખ્યાતમો ભાગ ન્યૂન કરતાં જધન્યસ્થિતિબંધ પ્રાપ્ત થાય છે. ૧૭૬. ચઉરિન્દ્રિય જીવોને ઉત્કૃષ્ટ તથા જઘન્ય સ્થિતિબંધ કેટલો હોય ? ઉત્તર : એકેન્દ્રિય જીવોનો જે ઉત્કૃષ્ટ સ્થિતિબંધ થાય છે. તેને સો ગુણો અધિક કરતાં ચરિન્દ્રિય જીવોનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ થાય છે તેમાંથી પલ્યોપમનો સંખ્યાતમો ભાગ ન્યૂન કરવાથી જધન્ય સ્થિતિબંધ પ્રાપ્ત થાય છે. ૧૭૭. અસની પંચેન્દ્રિય જીવોનો ઉત્કૃષ્ટ તથા ધન્ય સ્થિતિબંધ કેટલો હોય ? ઉત્તર : એકેન્દ્રિય જીવોનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ કહેલ છે તેને એક હજાર ગુણો અધિક કરીએ એટલે અસન્ની પંચેન્દ્રિય જીવોનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ થાય. તેમાંથી પલ્યોપમનો સંખ્યાતમો ભાગ બાદ કરવાથી તેનો જઘન્ય સ્થિતિબંધ પ્રાપ્ત થાય છે. ૧૭૮. દેવતા-નારકીનો આયુષ્યનો ધન્ય સ્થિતિબંધ કેટલો હોય ? ઉત્તર : દશહજાર વર્ષનો હોય છે. ૧૭૯. મનુષ્યાયુષ્ય તથા તિર્યંચાયુષ્યનો જધન્ય સ્થિતિબંધ કેટલો હોય ? Jain Educationa International For Personal and Private Use Only Page #46 -------------------------------------------------------------------------- ________________ કર્મરાંશ પમો ભાગ-૩ ૩૯ ઉત્તર મનુષ્યાયુષ્ય તથા તિર્યંચાયુષ્યનો એક ભુલ્લક ભવ પ્રમાણ (૨૫૬ આવલિકા) જઘન્ય સ્થિતિબંધ હોય છે. પ્રકૃતિઓને વિશે એકેન્દ્રિયાદિ જીવોમાં ઉત્કૃષ્ટ સ્થિતિબંધનું વર્ણન :૧૮૦.એકેન્દ્રિયાદિ જીવોને મતિજ્ઞાનાવરણીય પ્રકૃતિનો ઉત્કૃષ્ટ | સ્થિતિબંધ કેટલો હોય ? ઉત્તર એકેન્દ્રિયાદિમાં મતિજ્ઞાનાવરણીય પ્રકૃતિનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ આ . પ્રમાણે જાણવો. જીવ ઉત્કૃષ્ટ સ્થિતિબંધ એકેન્દ્રિય ૩/૭ સાગરોપમ બેઈદ્રિય - ૧૦ ૫/૭ સાગરોપમ તેઈન્દ્રિય ૨૧ ૩/૭ સાગરોપમ ચઉન્દ્રિય ૪૨ ૬/૭ સાગરોપમ અસની પંચેન્દ્રિય ૪૨૮ ૪/૭ સાગરોપમ ૧૮૧. એકેન્દ્રિયાદિમાં શ્રુતજ્ઞાનાવરણીયનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ કેટલો હોય ? ઉત્તર ધ્રુતજ્ઞાનાવરણીયનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ આ પ્રમાણે હોય. જીવ ઉત્કૃષ્ટ સ્થિતિબંધ ૩/૭ સાગરોપમાં બેઈન્દ્રિય ૧૦ ૫/૭ સાગરોપમ તેઈન્દ્રિય ૨૧ ૩/૭ સાગરોપમ ચઉરીન્દ્રિય ૪૨ ૬/૭ સાગરોપમ અસત્ની પંચેન્દ્રિય ૪૨૮ ૪/૭ સાગરોપમ. ૧૮૨. એકેન્દ્રિય આદિમાં અવધિજ્ઞાનાવરણીયનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ કેટલો છે ? | ઉત્તર અવધિજ્ઞાનાવરણીયનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ આ પ્રમાણે હોય : એકેન્દ્રિય Jain Educationa International For Personal and Private Use Only Page #47 -------------------------------------------------------------------------- ________________ ૪૦ જીવો એકેન્દ્રિય બેઈન્દ્રિય તેઈન્દ્રિય ચઉરીન્દ્રિય અસન્ની પંચેન્દ્રિય ચઉરીન્દ્રિય અસન્ની પંચેન્દ્રિય ૪૨૮ ૪/૭ સાગરોપમ. ૧૮૩. એકેન્દ્રિયાદિ જીવોને વિષે મન: પર્યવ જ્ઞાનાવરણીય કર્મનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ કેટલો હોય ? ઉત્તર મન: પર્યવજ્ઞાનાવરણીયનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ આ પ્રમાણે હોય. જીવો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ એકેન્દ્રિય બેઈન્દ્રિય તેઈન્દ્રિય જીવો એકેન્દ્રિય બેઈન્દ્રિય તેઈન્દ્રિય ચરીન્દ્રિય અસન્ની પંચેન્દ્રિય કર્મગ્રંથ ૫મો ભાગ-૩ ઉત્કૃષ્ટ સ્થિતિબંધ ૩/૭ સાગરોપમ ૧૦ ૫/૭ સાગરોપમ ૨૧ ૩/૭ સાગરોપમ ૪૨ ૬/૭ સાગરોપમ ૧૮૪. એકેન્દ્રિયાદિ જીવોને વિષે કેવળજ્ઞાનાવરણીય કર્મનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ કેટલો હોય ? ઉત્તર કેવળજ્ઞાનાવરણીયનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ આ પ્રમાણે હોય. Jain Educationa International ૩/૭ સાગરોપમ ૧૦ ૫/૭ સાગરોપમ ૨૧ ૩/૭ સાગરોપમ ૪૨ ૬/૭ સાગરોપમ ૪૨૮ ૪/૭ સાગરોપમ. ઉત્કૃષ્ટ સ્થિતિબંધ ૩/૭ સાગરોપમ ૧૦ ૫/૭ સાગરોપમ ૨૧ ૩/૭ સાગરોપમ ૪૨ ૬/૭ સાગરોપમ ૪૨૮ ૪/૭ સાગરોપમ ૧૮૫. એકેન્દ્રિય આદિ જીવોને વિષે ચક્ષુદર્શનાવરણીયનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ કેટલો હોય ? For Personal and Private Use Only Page #48 -------------------------------------------------------------------------- ________________ કર્મગ્રંથ ૫મો ભાગ-૩ ઉત્તર ચતુદર્શનાવરણીયનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ આ પ્રમાણે હોય. ઉત્કૃષ્ટ સ્થિતિબંધ ૩/૭ સાગરોપમ જીવો એકેન્દ્રિય બેઈન્દ્રિય તેઈન્દ્રિય ચઉરીન્દ્રિય અસની પંચેન્દ્રિય જીવો એકેન્દ્રિય બેઈન્દ્રિય તેઈન્દ્રિય ૧૮૬. એકેન્દ્રિય આદિ જીવોને વિષે અચક્ષુદર્શનાવરણીયનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ કેટલો હોય ? ઉત્તર અક્ષુદર્શનાવરણીયનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ આ પ્રમાણે હોય. ઉત્કૃષ્ટ સ્થિતિબંધ ૩/૭ સાગરોપમ ૧૦ ૫/૭ સાગરોપમ ૨૧ ૩/૭ સાગરોપમ ૪૨ ૬/૭ સાગરોપમ ૪૨૮ ૪/૭ સાગરોપમ. ૧૦ ૫/૭ સાગરોપમ ૨૧ ૩/૭ સાગરોપમ ચઉરીન્દ્રિય ૪૨ ૬/૭ સાગરોપમ અસન્ની પંચેન્દ્રિય ૧૮૭.એકેન્દ્રિય આદિને વિષે અવધિદર્શનાવરણીયનો ઉત્કૃષ્ટ ૪૨૮ ૪/૭ સાગરોપમ. સ્થિતિબંધ કેટલો હોય ? ઉત્તર અવધિદર્શનાવરણીયનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ આ પ્રમાણે હોય. ઉત્કૃષ્ટ સ્થિતિબંધ ૩/૭ સાગરોપમ જીવો એકેન્દ્રિય બેઈન્દ્રિય તેઈન્દ્રિય ચરીન્દ્રિય અસન્ની પંચેન્દ્રિય Jain Educationa International ૪૧ ૧૦ ૫/૭ સાગરોપમ ૨૧ ૩/૭ સાગરોપમ ૪૨ ૬/૭ સાગરોપમ ૪૨૮ ૪/૭ સાગરોપમ. For Personal and Private Use Only Page #49 -------------------------------------------------------------------------- ________________ ૪૨. કર્મગ્રંથ પમ ભાગ-૩ ૧૮૮. એકેન્દ્રિય આદિને વિષે કેવળદર્શનાવરણીયનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ કેટલો હોય ? ઉત્તર કેવળદર્શનાવરણીયનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ આ પ્રમાણે હોય. જીવો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ એકેન્દ્રિય ૩/૭ સાગરોપમ બેઈન્દ્રિય ૧૦ ૫/૭ સાગરોપમ તેઈન્દ્રિય ૨૧ ૩/૭ સાગરોપમ ચઉરીન્દ્રિય ૪૨ ૬/૭ સાગરોપમાં અસન્ની પંચેન્દ્રિય ૪૨૮ ૪/૭ સાગરોપમ. ૧૮૯. એકેન્દ્રિય આદિને વિષે નિદ્રાનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ કેટલો હોય ? ઉત્તર નિદ્રાનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ આ પ્રમાણે છે. જીવ : ઉત્કૃષ્ટ સ્થિતિબંધ એકેન્દ્રિય ૩/૭ સાગરોપમ બેઈન્દ્રિય ૧૦ ૫/૭ સાગરોપમ તેઈન્દ્રિય ૨૧ ૩/૭ સાગરોપમ ચઉરીન્દ્રિય ૪૨ ૬/૭ સાગરોપમ અસની પંચેન્દ્રિય ૪૨૮ ૪/૭ સાગરોપમ. ૧૯૦. એકેન્દ્રિય આદિને વિષે નિદ્રા નિદ્રાનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ કેટલો હોય ? ઉત્તર નિદ્રા-નિદ્રાનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ આ પ્રમાણે હોય. ઉત્કૃષ્ટ સ્થિતિબંધ એકેન્દ્રિય ૩/૭ સાગરોપમ બેઈન્દ્રિય ૧૦ ૫/૭ સાગરોપમ તેઈન્દ્રિય ૨૧ ૩/૭ સાગરોપમ ચઉરીન્દ્રિય ૪૨ ૬/૭ સાગરોપમાં અસન્ની પંચેન્દ્રિય ૪૨૮ ૪/૭ સાગરોપમ. જીવો Jain Educationa International For Personal and Private Use Only Page #50 -------------------------------------------------------------------------- ________________ કર્મગ્રંથ પમો ભાગ-૩ ૪૩ ૧૯૧. એકેન્દ્રિય આદિને વિષે પ્રચલાનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ કેટલો હોય ? ઉત્તર પ્રચલાનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ આ પ્રમાણે હોય. જીવો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ એકેન્દ્રિય ૩/૭ સાગરોપમ બેઈન્દ્રિય ૧૦ ૫/૭ સાગરોપમ ઈન્દ્રિય ૨૧ ૩/૭ સાગરોપમ ઉરીન્દ્રિય ૪૨ ૬/૭ સાગરોપમ અસની પંચેન્દ્રિય ૪૨૮ ૪/૭ સાગરોપમ. ૧૯૨. એકેન્દ્રિય આદિને વિષે પ્રચલા-પ્રચલાનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ કેટલો હોય ? ઉત્તર એકેન્દ્રિય આદિને વિષે પ્રચલા-પ્રચલાનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ આ| પ્રમાણે હોય. જીવો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ એકેન્દ્રિય ૩/૭ સાગરોપમાં બેઈન્દ્રિય ૧૦ ૫/૭ સાગરોપમ તેઈન્દ્રિય ૨૧ ૩/૭ સાગરોપમ ચઉરીન્દ્રિય ૪૨ ૬/૭ સાગરોપમ અસન્ની પંચેન્દ્રિય ૪૨૮૪/૭ સાગરોપમ ૧૯૩. એકેન્દ્રિય આદિને વિષે થીણધ્ધીનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ કેટલો હોય ? ઉત્તર થીણધીનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ આ પ્રમાણે હોય. જીવો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ એકેન્દ્રિય [૩/૭ સાગરોપમ બેઈન્દ્રિય ૧૦ ૫/૭ સાગરોપમ તેઈન્દ્રિય ૨૧ ૩/૭ સાગરોપમ ચઉરીન્દ્રિય ૪૨ ૬/૭ સાગરોપમ અસન્ની પંચેન્દ્રિય ૪૨૮ ૪/૭ સાગરોપમ. Jain Educationa International For Personal and Private Use Only Page #51 -------------------------------------------------------------------------- ________________ ૪૪ કર્મગ્રંથ ૫મો ભાગ-૩ ૧૯૪. એકેન્દ્રિય આદિને વિષે શાતાદનીયનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ કેટલો હોય ? ઉત્તર શાતા વેદનીયનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ આ પ્રમાણે હોય. જીવો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ એકેન્દ્રિય ૩/૧૪ સાગરોપમ બેઈન્દ્રિય ૫ ૫/૧૪ સાગરોપમ તેઈન્દ્રિય ૧૦ ૫/૭ સાગરોપમ ચઉરીન્દ્રિય ૨૧ ૩/૭ સાગરોપમ અસન્ની પંચેન્દ્રિય ૨૧૪ ૨/૭ સાગરોપમાં ૧૯૫. એકેન્દ્રિય આદિને વિષે અશાતાવેદનીયનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ કેટલો હોય ? ઉત્તર અશાતાવેદનીયનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ આ પ્રમાણે હોય. જીવો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ એકેન્દ્રિય /૭ સાગરોપમ બેઈન્દ્રિય ૧૦ ૫/૭ સાગરોપમ તેઈન્દ્રિય ૨૧ ૩/૭ સાગરોપમ ચઉરીન્દ્રિય ૪૨ ૬/૭ સાગરોપમ અસન્ની પંચેન્દ્રિય , ૪૨૮ ૪/૭ સાગરોપમ. ૧૯૬. એકેન્દ્રિય આદિને વિષે મિથ્યાત્વ મોહનીયનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ કેટલો હોય ? ઉત્તર મિથ્યાત્વ મોહનીયનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ આ પ્રમાણે હોય. જીવો . ઉત્કૃષ્ટ સ્થિતિબંધ એકેન્દ્રિય ૧ સાગરોપમ બેઈન્દ્રિય ૨૫ સાગરોપમ ૫૦ સાગરોપમ ૧ ચઉરીન્દ્રિય ૧૦૦ સાગરોપમ અસની પંચેન્દ્રિય ૧૦૦૦ સાગરોપમ • તેઈન્દ્રિય Jain Educationa International For Personal and Private Use Only Page #52 -------------------------------------------------------------------------- ________________ કર્મગ્રંથ ૫મો ભાગ-૩ ૧૯૭. એકેન્દ્રિય આદિને વિષે અનંતાનુંબંધિ ૪ કષાયનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ કેટલો હોય ? ઉત્તર અનંતાનુંબંધિ ૪ કષાયનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ આ પ્રમાણે હોય. જીવો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ એકેન્દ્રિય બેઈન્દ્રિય તેઈન્દ્રિય ચઉરીન્દ્રિય અસન્ની પંચેન્દ્રિય ચઉરીન્દ્રિય અસન્ની પંચેન્દ્રિય ૧૯૮. એકેન્દ્રિય આદિને વિષે અપ્રત્યાખ્યાન ૪ કાયનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ કેટલો હોય ? ઉત્તર અપ્રત્યાખ્યાન ૪ કષાયનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ આ પ્રમાણે હોય. જીવો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ એકેન્દ્રિય ૪/૭ સાગરોપમ બેઈન્દ્રિય ૧૪ ૨/૭ સાગરોપમ તેઈન્દ્રિય ૨૮ ૪/૭ સાગરોપમ ૫૭ ૧/૭ સાગરોપમ ૫૭૧ ૩/૭ સાગરોપમ. ૪/૭ સાગરોપમ ૧૪ ૨/૭ સાગરોપમ ૨૮ ૪/૭ સાગરોપમ ૫૮ ૧/૭ સાગરોપમ ૫૭૧ ૩/૭ સાગરોપમ. ૧૯૯. પ્રત્યાખ્યાનીય-૪ કષાયનો એકેન્દ્રિય આદિને વિષે ઉત્કૃષ્ટ સ્થિતિબંધ કેટલો હોય ? ઉત્તર પ્રત્યાખ્યાનીય-૪ કષાયનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ આ પ્રમાણે હોય. ઉત્કૃષ્ટ સ્થિતિબંધ ૪/૭ સાગરોપમ ૧૪ ૨/૭ સાગરોપમ ૨૮ ૪/૭ સાગરોપમ ૫૭ ૧/૭ સાગરોપમ ૫૭૧ ૩/૭ સાગરોપમ. જીવો એકેન્દ્રિય બેઈન્દ્રિય તેઈન્દ્રિય ચઉરીન્દ્રિય અસની પંચેન્દ્રિય Jain Educationa International ૪૫ For Personal and Private Use Only Page #53 -------------------------------------------------------------------------- ________________ કર્મગ્રંથ ૫મો ભાગ-૩ ૨૦૦, સંજ્વલન ૪ કષાયનો એકેન્દ્રિયાદિ જીવોને વિષે ઉત્કૃષ્ટ સ્થિતિબંધ કેટલો હોય ? ૪૬ ઉત્તર સંજ્વલન ૪ કષાયનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ આ પ્રમાણે હોય. જીવો એકેન્દ્રિય બેઈન્દ્રિય તેઈન્દ્રિય ચઉરીન્દ્રિય અસન્ની પંચેન્દ્રિય ૨૦૧. એકેન્દ્રિય આદિને વિષે સ્થિતિબંધ કેટલો હોય ? ઉત્તર : એકેન્દ્રિય આદિને વિષે હાસ્ય મોહનીયનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ આ પ્રમાણે હોય. જીવો એકેન્દ્રિય બેઈન્દ્રિય તેઈન્દ્રિય ચઉરીન્દ્રિય અસન્ની પંચેન્દ્રિય ૨૦૨. એકેન્દ્રિય આદિને વિષે સ્થિતિબંધ કેટલો હોય ? જીવ એકેન્દ્રિય બેઈન્દ્રિય તેઈન્દ્રિય ઉત્કૃષ્ટ સ્થિતિબંધ ૪/૭ સાગરોપમ ૧૪ ૨/૭ સાગરોપમ ૨૮ ૪/૭ સાગરોપમ ૫૭ ૧/૭ સાગરોપમ ૫૭૧ ૩/૭ સાગરોપમ. હાસ્ય મોહનીયનો ઉત્કૃષ્ટ ચઉરીન્દ્રિય અસન્ની પંચેન્દ્રિય Jain Educationa International ઉત્કૃષ્ટ સ્થિતિબંધ ૧/૭ સાગરોપમ ઉત્તર : રતિ મોહનીયનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ આ પ્રમાણે હોય. ઉત્કૃષ્ટ સ્થિતિબંધ ૧/૭ સાગરોપમ ૩ ૪/૭ સાગરોપમ ૭ ૧/૭ સાગરોપમ ૧૪ ૨/૭ સાગરોપમ ૧૪૨ ૬/૭ સાગરોપમ. રતિ મોહનીયનો ઉત્કૃષ્ટ ૩ ૪/૭ સાગરોપમ ૭ ૧/૭ સાગરોપમ ૧૪ ૨/૭ સાગરોપમ ૧૪૨ ૬/૭ સાગરોપમ. For Personal and Private Use Only Page #54 -------------------------------------------------------------------------- ________________ કર્મગ્રંથ ૫મો ભાગ-૩ ૧૭ ૨૦૩.એકેન્દ્રિય આદિને વિષે અતિ મોહનીયનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ કેટલો હોય ! ઉત્તર : અતિ મોહનીયનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ આ પ્રમાણે હોય. જીવો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ ૨/૩ સાગરોપમ એકેન્દ્રિયા બેઈન્દ્રિય તેઈન્દ્રિય ચરીન્દ્રિય અસની પંચેન્દ્રિય ૨૦૪.એકેન્દ્રિય આદિને વિષે સ્થિતિબંધ કેટલો હોય ? જીવો. એકેન્દ્રિય બેઈન્દ્રિય તેઈન્દ્રિય ચીન્દ્રિય અસન્ની પંચેન્દ્રિય ઉત્તર : શોક મોહનીયનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ આ પ્રમાણે હો.. ઉત્કૃષ્ટ સ્થિતિબંધ ૨/૭ સાગરોપમ ૨૦૫. ભય મોહનીયનો એકેન્દ્રિય સ્થિતિબંધ કેટલો હોય ? ઉત્તર ભય મોહનીયનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ જીવો એકેન્દ્રિય બેઈન્દ્રિય તેઈન્દ્રિય ચરીન્દ્રિય અસન્ની પંચેન્દ્રિય ૭ ૧/૩ સાગરોપમ ૧૪ ૨/૭ સાગરોપમ ૨૮ ૪/૭ સાગરોપમ Jain Educationa International ૨૮૫ ૫/૭ સાગરોપમ શોક મોહનીયનો ઉત્કૃષ્ટ ૭ ૧/૭ સાગર્રોમ ૧૪ ૨/૭ સાગરોપમ ૨૮ ૪/૭ સાગસેપમ ૨૮૫ ૫/૭ સાગર્રોપમ આદિ જીવોને વિષે ઉત્કૃષ્ટ આ પ્રમાણે હોય ઉત્કૃષ્ટ સ્થિતિબંધ ૨/૭ સાગરોપમ ૭ ૧/૭ સાગરોપમ ૧૪ ૨/૭ સાગરોપમ ૨૮ ૪/૭ સાગરોપમ ૨૮૫ ૫/૭ સાગરોપમ. For Personal and Private Use Only Page #55 -------------------------------------------------------------------------- ________________ ૪૮ કર્મગ્રંથ પમો ભાગ-૩ જીવો ૨૦૬. જુગુપ્સા મોહનીયનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ એકેન્દ્રિયાદિ જીવોને વિષે કેટલો હોય ? ઉત્તર જુગુપ્સા મોહનીયનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ આ પ્રમાણે હોય. ઉત્કૃષ્ટ સ્થિતિબંધ એકેન્દ્રિય ૨/૭ સાગરોપમ બેઈન્દ્રિય ૭ ૧/૩ સાગરોપમ તે ઈન્દ્રિય ૧૪ ૨/૭ સાગરોપમ ચઉરીન્દ્રિય ૨૮ ૪/૭ સાગરોપમ અસની પંચેન્દ્રિય ૨૮૫ ૫/૭ સાગરોપમ. ૨૦૭. પુરુષવેદનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ એકેન્દ્રિયાદિ જીવોને વિષે કેટલો હોય? ઉત્તર પુરુષવેદનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ આ પ્રમાણે હોય. જીવો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ એકેન્દ્રિય ૧/૩ સાગરોપમ બેઈન્દ્રિય ૩ ૪/૭ સાગરોપમ તેઈન્દ્રિય ૭ ૧/૭ સાગરોપમાં ચઉરીન્દ્રિય ૧૪ ૨/૭ સાગરોપમ અસની પંચેન્દ્રિય ૧૪૨ ૬/૭ સાગરોપમ. | ૨૦૮. સ્ત્રીવેદનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ એકેન્દ્રિયાદિ જીવોને વિષે કેટલો હોય ? ઉત્તર ત્રીવેદનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ આ પ્રમાણે હોય. જીવો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ એકેન્દ્રિય ૩/૧૪ સાગરોપમ બેઈન્દ્રિય ૫ ૫/૧૪ સાગરોપમ તેઈન્દ્રિય ૧૦ ૫/૭ સાગરોપમ ચઉરીન્દ્રિય ૨૧ ૩/૭ સાગરોપમ અસન્ની પંચેન્દ્રિય ૨૧૪ ૨/૭ સાગરોપમ. Jain Educationa International For Personal and Private Use Only Page #56 -------------------------------------------------------------------------- ________________ કર્મગ્રંથ ૫મો ભાગ-૩ ૨૦૯. એકેન્દ્રિયાદિ જીવોને વિષે નપુંસકવેદનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ કેટલો હોય ? ઉત્તર : નપુંસકવેદનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ આ પ્રમાણે હોય. જીવો એકેન્દ્રિય બેઈન્દ્રિય તેઈન્દ્રિય ચરીન્દ્રિય અસન્ની પંચેન્દ્રિય ૨૧૦, એકેન્દ્રિયાદિને વિષે કેટલો હોય ? એકેન્દ્રિય બેઈન્દ્રિય તેઈન્દ્રિય ચઉરીન્દ્રિય અસની પંચેન્દ્રિય ઉત્તર : નરકાયુષ્યનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ આ પ્રમાણે હોય. જીવો ૨૧૧. એકેન્દ્રિયાદિ વિષે કેટલો હોય ? ઉત્કૃષ્ટ સ્થિતિબંધ ૨/૭ સાગરોપમ એકેન્દ્રિય બેઈન્દ્રિય તેઈન્દ્રિય ચરીન્દ્રિય અસન્ની પંચેન્દ્રિય Jain Educationa International ૭ ૧/૭ સાગરોપમ ૧૪ ૨/૭ સાગરોપમ ૨૮ ૪/૭ સાગરોપમ ૨૮૫ ૫/૭ સાગરોપમ. નરકાયુષ્યનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ ઉત્કૃષ્ટ સ્થિતિબંધ નથી નથી નથી નથી ઉત્તર તિર્યંચાયુષ્યનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ આ પ્રમાણે હોય. જીવો ૪૯ પલ્યોપમના અસંખ્યાતમા ભાગનો. તિર્યંચાયુષ્યનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ ઉત્કૃષ્ટ સ્થિતિબંધ પૂર્વદોડ વર્ષ પૂર્વક્રોડ વર્ષ પૂર્વક્રોડ વર્ષ પૂર્વક્રોડ વર્ષ પલ્યોપમનો અસંખ્યાતમો ભાગ. For Personal and Private Use Only Page #57 -------------------------------------------------------------------------- ________________ ૫૦ કર્મગ્રંથ પમ ભાગ-૩ જીવો ૨૧૨. એકેન્દ્રિય આદિને વિશે મનુષ્પાયુષ્યનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ કેટલો હોય ? ઉત્તર મનુષ્યાયુષ્યનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ આ પ્રમાણે હોય. ઉત્કૃષ્ટ સ્થિતિબંધ એકેન્દ્રિય પૂર્વકોડ વર્ષ બેઈન્દ્રિય પૂર્વદોડ વર્ષ તેઈન્દ્રિય પૂર્વકોડ વર્ષ ચઉરીન્દ્રિય પૂર્વક્રોડ વર્ષ અસન્ની પંચેન્દ્રિય પલ્યોપમનો અસંખ્યાતમો ભાગ. ૨૧૩. એકેન્દ્રિય આદિને વિષે દેવાયુષ્યનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ કેટલો હોય ? ઉત્તર દેવાયુષ્યનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ આ પ્રમાણે હોય. જીવો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ એકેન્દ્રિય નથી બેઈન્દ્રિય તેઈન્દ્રિય નથી. ચહેરીન્દ્રિય અસની પંચેન્દ્રિય પલ્યોપમનો અસંખ્યાતમો ભાગ. ૨૧૪. નરકગતિનો એકેન્દ્રિય આદિને વિષે ઉત્કૃષ્ટ સ્થિતિબંધ કેટલો હોય ? ઉત્તર નરકગતિનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ આ પ્રમાણે હોય. જીવો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ એકેન્દ્રિય નથી બેઈન્દ્રિય તેઈન્દ્રિય ચઉરીન્દ્રિય અસન્ની પંચેન્દ્રિય ૨૮૫ ૫/૭ સાગરોપમે. નથી નથી Jain Educationa International For Personal and Private Use Only Page #58 -------------------------------------------------------------------------- ________________ કર્મગ્રંથ પમો ભાગ-૩ ૫૧ ૨૧૫. એકેન્દ્રિય આદિને વિષે તિર્યંચગતિનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ કેટલો હોય ? ઉત્તર તિર્યંચગતિનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ આ પ્રમાણે હોય. જીવો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ એકેન્દ્રિય ૨/૭ સાગરોપમ બેઈન્દ્રિય ૭ ૧/૭ સાગરોપમાં તેઈન્દ્રિય ૧૪ ૨/૭ સાગરોપમ ચઉરીન્દ્રિય ૨૮ ૪/૭ સાગરોપમ અસત્ની પંચેન્દ્રિય ૨૮૫ ૫/૭ સાગરોપમ. ૨૧૬. એકેન્દ્રિય આદિને વિષે મનુષ્યગતિનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ કેટલો હોય ? ઉત્તર મનુષ્યગતિનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ આ પ્રમાણે હોય. જીવો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ એકેન્દ્રિય [૩/૧૪ સાગરોપમ બેઈન્દ્રિય ૫ ૫/૧૪ સાગરોપમ તેઈન્દ્રિય ૧૦ ૫/૭ સાગરોપમ ચઉરીન્દ્રિય ૨૧ ૩/૭ સાગરોપમ અસની પંચેન્દ્રિય ૨૧૪ ૨/૭ સાગરોપમ. ૨૧૭. એકેન્દ્રિય આદિને વિષે દેવગતિનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ કેટલો હોય ? ઉત્તર દેવગતિનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ આ પ્રમાણે હોય. જીવો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ એકેન્દ્રિય નથી. બેઈન્દ્રિય તેઈન્દ્રિય ચઉરીન્દ્રિય નથી અસન્ની પંચેન્દ્રિય ૧૪૨ ૬/૭ સાગરોપમ. નથી Jain Educationa International For Personal and Private Use Only Page #59 -------------------------------------------------------------------------- ________________ ૫૨ કર્મગ્રંથ પમો ભાગ-૩ ૨૧૮. એકેન્દ્રિય આદિને વિષે એકેન્દ્રિય જાતિનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ કેટલો હોય ? ઉત્તર એકેન્દ્રિય જાતિનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ આ પ્રમાણે હોય. જીવો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ એકેન્દ્રિય ૨/૭ સાગરોપમાં બેઈન્દ્રિય ૭ ૧/૭ સાગરોપમ તેઈન્દ્રિય ૧૪ ૨/૭ સાગરોપમ ચઉરીન્દ્રિય ૨૮ ૪/૭ સાગરોપમાં અસની પંચેન્દ્રિય ૨૮૫ ૫/૭ સાગરોપમ. ૨૧૯. એકેન્દ્રિય આદિને વિષે બેઈન્દ્રિય જાતિનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ કેટલો હોય ? ઉત્તર બેઈન્દ્રિય જાતિનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ આ પ્રમાણે હોય. જીવો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ એકેન્દ્રિય ૯/૩૫ સાગરોપમાં બેઈન્દ્રિય ૬ ૩/૭ સાગરોપમાં તેઈન્દ્રિય ૧૨ ૬/૭ સાગરોપમ ચઉરીન્દ્રિય ૨૫ ૫/૭ સાગરોપમ અસન્ની પંચેન્દ્રિય ૨૫૭ ૧/૭ સાગરોપમ. ૨૨૦. એકેન્દ્રિય આદિને વિષે ઈન્દ્રિય જાતિનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ કેટલો હોય ? ઉત્તર તેઈન્દ્રિય જાતિનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ આ પ્રમાણે હોય. જીવો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ એકેન્દ્રિય ૯/૩૫ સાગરોપમ બેઈન્દ્રિય ૬ ૩/૭ સાગરોપમાં તેઈન્દ્રિય ૧૨ ૬/૭ સાગરોપમ ચઉરીન્દ્રિય ૨૫ ૫/૭ સાગરોપમ અસની પંચેન્દ્રિય ૨૫૭ ૧/૩ સાગરોપમ. Jain Educationa International For Personal and Private Use Only Page #60 -------------------------------------------------------------------------- ________________ કર્મગ્રંથ પમો ભાગ-૩ ૫૩ ૨૨૧. એકેન્દ્રિય આદિને વિષે ચઉરીન્દ્રિય જાતિનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ કેટલો હોય ? ઉત્તર ચઉરીન્દ્રિય જાતિનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ આ પ્રમાણે હોય. જીવો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ એકેન્દ્રિય ૯/૩૫ સાગરોપમ બેઈન્દ્રિય ૬ ૩/૭ સાગરોપમ તેઈન્દ્રિય ૧૨ ૬/૭ સાગરોપમ ચઉરીન્દ્રિય ૨૫ ૫/૭ સાગરોપમ અસત્ની પંચેન્દ્રિય ૨૫૭ ૧/૭ સાગરોપમ. ૨૨૨. એકેન્દ્રિય આદિને વિષે પંચેન્દ્રિય જાતિનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ કેટલો હોય ? ઉત્તર પંચેન્દ્રિય જાતિનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ આ પ્રમાણે હોય. જીવો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ એકેન્દ્રિય ૨/૭ સાગરોપમ બેઈન્દ્રિય ૭ ૧/૭ સાગરોપમ તેઈન્દ્રિય ૧૪ ૨/૭ સાગરોપમ ચઉરીન્દ્રિય ૨૮ ૪/૭ સાગરોપમ અસની પંચેન્દ્રિય ૨૮૫ ૫/૭ સાગરોપમ. ૨૨૩. એકેન્દ્રિય આદિને વિષે ઔદારિક શરીરનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ કેટલો હોય ? ઉત્તર ઔદારિક શરીરને ઉત્કૃષ્ટ સ્થિતિબંધ આ પ્રમાણે હોય. જીવો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ ૨/૭ સાગરોપમ બેઈન્દ્રિય ૭ ૧/૩ સાગરોપમાં તેઈન્દ્રિય ૧૪ ૨/૭ સાગરોપમ ચઉરીન્દ્રિય ૨૮ ૪/૭ સાગરોપમ અસન્ની પંચેન્દ્રિય ૨૮૫ ૫/૭ સાગરોપમ. Jain Educationa International For Personal and Private Use Only Page #61 -------------------------------------------------------------------------- ________________ કર્મગ્રંથ ૫મો ભાગ-૩ / ૨૨૪. એકેન્દ્રિય આદિને વિષે વૈક્રીય શરીરનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ કેટલો હોય ? ૫૪ ઉત્તર વૈક્રીય શરીરનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ આ પ્રમાણે હોય. જીવો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ એકેન્દ્રિય નથી બેઈન્દ્રિય નથી તેઈન્દ્રિય નથી ચઉન્દ્રિય નથી અસન્ની પંચેન્દ્રિય ૨૨૫. એકેન્દ્રિય આદિને વિષે સ્થિતિબંધ કેટલો હોય ? ઉત્તર : આહારક શરીરનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ આ પ્રમાણે હોય. જીવો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ એકેન્દ્રિય બેઈન્દ્રિય તેઈન્દ્રિય ચઉરીન્દ્રિય અસન્ની પંચેન્દ્રિય ૨૮૫ ૫/૭ સાગરોપમ આહારક શરીરનો ઉત્કૃષ્ટ ૨૨૬. તૈજસ-કાર્યણ શરીરનો એકેન્દ્રિય આદિને વિષે ઉત્કૃષ્ટ સ્થિતિબંધ કેટલો હોય ? એકેન્દ્રિય બેઈન્દ્રિય તેઈન્દ્રિય ચરીન્દ્રિય અસન્ની પંચેન્દ્રિય નથી નથી નથી નથી નથી. ઉત્તર : તૈજસ-કાર્યણ શરીરનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ આ પ્રમાણે હોય. જીવો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ ૨/૭ સાગરોપમ ૭ ૧/૭ સાગરોપમ ૧૪ ૨/૭ સાગરોપમ ૨૮ ૪/૭ સાગરોપમ ૨૮૫ ૫/૭ સાગરોપમ. Jain Educationa International For Personal and Private Use Only Page #62 -------------------------------------------------------------------------- ________________ કર્મગ્રંથ ૫મો ભાગ-૩ ૨૨૭. ઔદારિક અંગોપાંગનો એકેન્દ્રિય આદિને વિષે ઉત્કૃષ્ટ સ્થિતિબંધ કેટલો હોય ? ઉત્તર : ઔદારિક અંગોપાંગનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ આ પ્રમાણે હોય. જીવો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ ૨/૭ સાગરોપમ એકેન્દ્રિય બેઈન્દ્રિય તેઈન્દ્રિય ચઉરીન્દ્રિય અસની પંચેન્દ્રિય ૭ ૧/૭ સાગરોપમ ૧૪ ૨/૭ સાગરોપમ ૨૮ ૪/૭ સાગરોપમ ૨૮૫ ૫/૭ સાગરોપમ. ૨૨૮. વૈક્રીય અંગોપાંગનો એકેન્દ્રિય આદિને વિષે ઉત્કૃષ્ટ સ્થિતિબંધ કેટલો હોય ? ઉત્તર વૈક્રીય અંગોપાંગનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ આ પ્રમાણે હોય. જીવો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ એકેન્દ્રિય નથી બેઈન્દ્રિય તેઈન્દ્રિય ચઉરીન્દ્રિય અસન્ની પંચેન્દ્રિય નથી નથી. નથી ૨૮૫ ૫/૭ સાગરોપમ, ૨૨૯. એકેન્દ્રિય આદિને વિષે આહારક અંગોપાંગનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ કેટલો હોય ? ઉત્તર આહારક અંગોપાંગનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ આ પ્રમાણે હોય. જીવો એકેન્દ્રિય બેઈન્દ્રિય તેઈન્દ્રિય ચરીન્દ્રિય અસન્ની પંચેન્દ્રિય Jain Educationa International ૫૫ ઉત્કૃષ્ટ સ્થિતિબંધ નથી નથી નથી નથી નથી. For Personal and Private Use Only Page #63 -------------------------------------------------------------------------- ________________ કર્મગ્રંથ ૫મો ભાગ-૩ ૨૩૦, ૧૯ૠષભનારાચ સંધયણનો એકેન્દ્રિય આદિને વિષે ઉત્કૃષ્ટ સ્થિતિબંધ કેટલો હોય ? ૫૬ ઉત્તર વર્ષૠષભનારાચ સંઘયણનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ આ પ્રમાણે હોય. ઉત્કૃષ્ટ સ્થિતિબંધ ૧/૭ સાગરોપમ ૩ ૪/૭ સાગરોપમ ૭ ૧/૭ સાગરોપમ ૧૪ ૨/૭ સાગરોપમ ૧૪૨ ૬/૭ સાગરોપમ. જીવો એકેન્દ્રિય બેઈન્દ્રિય તેઈન્દ્રિય ચક્કરીન્દ્રિય અસની પંચેન્દ્રિય ૨૩૧. ઋષભનારાચ સંધયણનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ એકેન્દ્રિયાદિ જીવોને વિષે કેટલો હોય ? ઉત્તર ૠષભનારાચ સંઘયણનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ આ પ્રમાણે હોય. જીવો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ એકેન્દ્રિય ૬/૩૫ સાગરોપમ બેઈન્દ્રિય તેઈન્દ્રિય ચઉરીન્દ્રિય અસન્ની પંચેન્દ્રિય ૨૩૨. નારાચ સંઘયણનો ઉત્કૃષ્ટ જીવોને વિષે કેટલો હોય ? ૪ ૨/૭ સાગરોપમ ૮ ૪/૭ સાગરોપમ Jain Educationa International ૧૭ ૧/૭ સાગરોપમ ૧૭૧ ૩/૭ સાગરોપમ. સ્થિતિબંધ એકેન્દ્રિયાદિ - ઉત્તર નારાચ સંધયણનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ આ પ્રમાણે હોય. જીવો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ એકેન્દ્રિય ૧/૫ સાગરોપમ બેઈન્દ્રિય ૫ સાગરોપમ તેઈન્દ્રિય ૧૦ સાગરોપમ ૨૦ સાગરોપમ ચઉરીન્દ્રિય અસન્ની પંચેન્દ્રિય ૨૦૦ સાગરોપમ. For Personal and Private Use Only Page #64 -------------------------------------------------------------------------- ________________ કર્મગ્રંથ પમો ભાગ-૩ ૫૭ ૨૩૩. અર્ધનારાચ સંધયણનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ એકેન્દ્રિયાદિ જીવોને વિષે કેટલો હોય ? ઉત્તર અર્ધનારાચ સંધયણ ઉત્કૃષ્ટ સ્થિતિબંધ આ પ્રમાણે હોય. જીવો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ એકેન્દ્રિય ૮/૩૫ સાગરોપમ બેઈન્દ્રિય ૫ ૫/૭ સાગરોપમ તેઈન્દ્રિય ૧૧ ૩/૭ સાગરોપમ ચઉરીન્દ્રિય ૨૨ ૬/૭ સાગરોપમ અસત્ની પંચેન્દ્રિય ૨૨૮ ૪/૭ સાગરોપમ. ૨૩૪. કીલીકા સંઘયણનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ એકેન્દ્રિયાદિ જીવોને વિશે કેટલો હોય ? ઉત્તર કીલીકા સંઘયણનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ આ પ્રમાણે હોય. જીવો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ એકેન્દ્રિય ૯/૩૫ સાગરોપમ બેઈન્દ્રિય ૬ ૩/૭ સાગરોપમ તેઈન્દ્રિય ૧૨ ૬/૭ સાગરોપમ ચઉરીન્દ્રિય ૨૫ ૫/૭ સાગરોપમ અસની પંચેન્દ્રિય ૨૫૭ ૧/૩ સાગરોપમ. ૨૩૫. છેવટું સંઘયણનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ એકેન્દ્રિયાદિ જીવોને વિષે કેટલો હોય ? ઉત્તર છેવકુસંઘયણનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ આ પ્રમાણે હોય. જીવો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ એકેન્દ્રિય ૨/૭ સાગરોપમાં ૭ ૧/૩ સાગરોપમ તેઈન્દ્રિય ૧૪ ૨/૭ સાગરોપમ ચઉરીન્દ્રિય ૨૮ ૪/૭ સાગરોપમ અસન્ની પંચેન્દ્રિય ૨૮૫ ૫/૭ સાગરોપમ. બેઈન્દ્રિય Jain Educationa International For Personal and Private Use Only Page #65 -------------------------------------------------------------------------- ________________ ૫૮ કર્મગ્રંથ પમો ભાગ-૩ - ૨૩૬. સમચતુર સંસ્થાનનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ એકેન્દ્રિયાદિ જીવોને વિશે કેટલો હોય ? ઉત્તર સમચતુરસ્ત્ર સંસ્થાનનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ આ પ્રમાણે હોય. જીવો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ એકેન્દ્રિય * ૧/૭ સાગરોપમ બેઈન્દ્રિય ૩ ૪/૭ સાગરોપમ તેઈન્દ્રિય ૭ ૧/૭ સાગરોપમાં ચઉરીન્દ્રિય ૧૪ ૨/૭ સાગરોપમ અસની પંચેન્દ્રિય ૧૪૨ ૬/૭ સાગરોપમ. ૨૩૭. ચોધ સંસ્થાનનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ એકેન્દ્રિયાદિ જીવોને વિશે કેટલો હોય ? ઉત્તર ચોઘ સંસ્થાનનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ આ પ્રમાણે હોય. જીવો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ એકેન્દ્રિય ૬/૩૫ સાગરોપમ બેઈન્દ્રિય ૪ ૨/૭ સાગરોપમ તેઈન્દ્રિય ૮ ૪/૭ સાગરોપમ ચઉરીન્દ્રિય ૧૭ ૧/૭ સાગરોપમ અસની પંચેન્દ્રિય ૧૭૧ ૩/૭ સાગરોપમ. ૨૩૮. સાદિ સંસ્થાનનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ એકેન્દ્રિયાદિ જીવોને | વિષે કેટલો હોય ? ઉત્તર સાદિ સંસ્થાનનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ આ પ્રમાણે હોય. જીવો. ઉત્કૃષ્ટ સ્થિતિબંધ એકેન્દ્રિય ૧/૫ સાગરોપમ બેઈન્દ્રિય ૫ સાગરોપમ તેઈન્દ્રિય ૧૦ સાગરોપમ ચઉરીન્દ્રિય ૨૦ સાગરોપમ અસની પંચેન્દ્રિય ૨૦૦ સાગરોપમ. Jain Educationa International For Personal and Private Use Only Page #66 -------------------------------------------------------------------------- ________________ કર્મગ્રંથ પમો ભાગ-૩ ૫૯ જીવો ૨૩૯. કુન્જ સંસ્થાનનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ એકેન્દ્રિયાદિ જીવોને, વિશે કેટલો હોય? ઉત્તર કુન્જ સંસ્થાનનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ આ પ્રમાણે હોય. ઉત્કૃષ્ટ સ્થિતિબંધ એકેન્દ્રિય ૮/૩૫ સાગરોપમ બેઈન્દ્રિય ૫ ૫/૭ સાગરોપમ તે ઈન્દ્રિય ૧૧ ૩/૭ સાગરોપમ ચઉરીન્દ્રિય ૨૨ ૬/૭ સાગરોપમ અસની પંચેન્દ્રિય ૨૨૮ ૪/૭ સાગરોપમ. ૨૪૦. વામન સંસ્થાનનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ એકેન્દ્રિયાદિ જીવોને વિશે કેટલો હોય ? ઉત્તર વામન સંસ્થાનનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ આ પ્રમાણે હોય. જીવો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ એકેન્દ્રિય ૯/૩૫ સાગરોપમ બેઈન્દ્રિય ૬ ૩/૭ સાગરોપમ તેઈન્દ્રિય ૧૨ ૬/૭ સાગરોપમ ચઉરીન્દ્રિય ૨૫ ૫/૭ સાગરોપમ અસન્ની પંચેન્દ્રિય ૨૫૭ ૧/૭ સાગરોપમ. ૨૪૧. હુડક સંસ્થાનનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ એકેન્દ્રિયાદિ જીવોને વિષે કેટલો હોય? ઉત્તર હુંડક સંસ્થાનનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ આ પ્રમાણે હોય. જીવો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ એકેન્દ્રિય ૨/૭ સાગરોપમ બેઈન્દ્રિય ૭ ૧/૩ સાગરોપમ તેઈન્દ્રિય ૧૪ ૨/૭ સાગરોપમ ચઉરીન્દ્રિય ૨૮ ૪/૭ સાગરોપમાં અસની પંચેન્દ્રિય ૨૮૫ ૫/૭ સાગરોપમ. T Jain Educationa International For Personal and Private Use Only Page #67 -------------------------------------------------------------------------- ________________ ૬૦. કર્મગ્રંથ પમો ભાગ-૩ ૨૪૨. કાળાવર્ણનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ એકેન્દ્રિયાદિ જીવોને વિષે કેટલો હોય ? ઉત્તર કાળાવર્ણનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ આ પ્રમાણે હોય. જીવો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ એકેન્દ્રિય ૨/૭ સાગરોપમ બેઈન્દ્રિય ૭ ૧/૭ સાગરોપમાં તેઈન્દ્રિય ૧૪ ૨/૩ સાગરોપમ ચઉરીન્દ્રિય ૨૮ ૪/૭ સાગરોપમ અસન્ની પંચેન્દ્રિય ૨૮૫ ૫/૭ સાગરોપમ. ૨૪૩. પીળા વર્ણનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ એકેન્દ્રિયાદિ જીવોને વિષે કેટલો હોય ? ઉત્તર પીળા વર્ણનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ આ પ્રમાણે હોય. જીવો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ એકેન્દ્રિય ૫/૨૮ સાગરોપમ બેઈન્દ્રિય ૪ ૧૩/૨૮ સાગરોપમ તેઈન્દ્રિય ૮ ૧૩/૧૪ સાગરોપમ ચઉરીન્દ્રિય ૧૭ ૬/૭ સાગરોપમ અસની પંચેન્દ્રિય ૧૭૮ ૪/૭ સાગરોપમ. ૨૪૪. લાલ વર્ણનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ એકેન્દ્રિયાદિ જીવોને વિશે કેટલો હોય ? ઉત્તર લાલ વર્ણનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ આ પ્રમાણે હોય. જીવો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ એકેન્દ્રિય ૩/૧૪ સાગરોપમ બેઈન્દ્રિય ૫ ૫/૧૪ સાગરોપમ તેઈન્દ્રિય ૧૦ ૫/૭ સાગરોપમ ચઉરીન્દ્રિય ૨૧ ૩/૭ સાગરોપમ અસની પંચેન્દ્રિય ૨૧૪ ૨/૭ સાગરોપમ. Jain Educationa International For Personal and Private Use Only Page #68 -------------------------------------------------------------------------- ________________ કર્મગ્રંથ ૫મો ભાગ-૩ ૨૪૫. સફેદ વર્ણનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ એકેન્દ્રિયાદિ જીવોને વિષે કેટલો હોય ? ઉત્તર સફેદ વર્ણનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ આ પ્રમાણે હોય. જીવો ઉત્તર : સુરભિ ગંધનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ જીવો એકેન્દ્રિય બેઈન્દ્રિય તેઈન્દ્રિય ચરીન્દ્રિય અસન્ની પંચેન્દ્રિય ઉત્કૃષ્ટ સ્થિતિબંધ ૧/૭ સાગરોપમ એકેન્દ્રિય બેઈન્દ્રિય ૩ ૪/૭ સાગરોપમ તેઈન્દ્રિય ૭ ૧/૭ સાગરોપમ ચરીન્દ્રિય ૧૪ ૨/૭ સાગરોપમ અસન્ની પંચેન્દ્રિય ૧૪૨ ૬/૭ સાગરોપમ, ૨૪૬. સુરભિ ગંધનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ એકેન્દ્રિયાદિ જીવોને વિષે કેટલો હોય ? આ પ્રમાણે હોય. ઉત્કૃષ્ટ સ્થિતિબંધ ૧/૭ સાગરોપમ Jain Educationa International ૩ ૪/૭ સાગરોપમ ૭ ૧/૭ સાગરોપમ ૧૪ ૨/૭ સાગરોપમ ૧૪૨ ૬/૭ સાગરોપમ, ૨૪૭.દુર્ગંધનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ એકેન્દ્રિયાદિ જીવોને વિખે કેટલો હોય ? ઉત્તર દુર્ગંધનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ આ પ્રમાણે હોય. જીવો એકેન્દ્રિય બેઈન્દ્રિય તેઈન્દ્રિય ચઉરીન્દ્રિય અસન્ની પંચેન્દ્રિય ઉત્કૃષ્ટ સ્થિતિબંધ ૨/૭ સાગરોપમ ૬૧ ૭ ૧/૭ સાગરોપમ ૧૪ ૨/૭ સાગરોપમ ૨૮ ૪/૭ સાગરોપમ ૨૮૫ ૫/૭ સાગરોપમ. For Personal and Private Use Only Page #69 -------------------------------------------------------------------------- ________________ કર્મગ્રંથ પમ ભાગ-૩) ૨૪૮. લીલા વર્ણનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ એકેન્દ્રિયાદિ જીવોને, વિષે કેટલો હોય? | ઉત્તર લીલા વર્ણનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ આ પ્રમાણે હોય. જીવો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ એકેન્દ્રિય ૧/૪ સાગરોપમ બેઈન્દ્રિય ૬ ૧/૪ સાગરોપમ તેઈન્દ્રિય ૧૨ ૧/૨ સાગરોપમાં ચઉરીન્દ્રિય ૨૫ સાગરોપમ અસની પંચેન્દ્રિય ૨૫૦ સાગરોપમ. ૨૪૯. કડવા રસનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ એકેન્દ્રિયાદિ જીવોને વિષે કેટલો હોય ? ઉત્તર કડવા રસનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ આ પ્રમાણે હોય. જીવો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ એકેન્દ્રિય ૧/૪ સાગરોપમ બેઈન્દ્રિય ૬ ૧/૪ સાગરોપમ તેઈન્દ્રિય ૧૨ ૧/૨ સાગરોપમ ચઉરીન્દ્રિય ૨૫ સાગરોપમ અસની પંચેન્દ્રિય ૨૫૦ સાગરોપમ. ૨૫૦. તીખા રસનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ એકેન્દ્રિયાદિ જીવોને વિષે કેટલો હોય ? | ઉત્તર તીખા રસનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ આ પ્રમાણે હોય. જીવો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ એકેન્દ્રિય ૨/૭ સાગરોપમ બેઈન્દ્રિય ૭ ૧/૭ સાગરોપમ તેઈન્દ્રિય ૧૪ ૨/૩ સાગરોપમ ચઉરીન્દ્રિય ૨૮ ૪/૭ સાગરોપમ અસની પંચેન્દ્રિય ૨૮૫ ૫/૭ સાગરોપમ. Jain Educationa International For Personal and Private Use Only Page #70 -------------------------------------------------------------------------- ________________ કર્મગ્રંથ ૫મો ભાગ-૩ ૨૫૧.તુરા રસનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ એકન્દ્રિયાદિ જીવોને વિષે કેટલો હોય ? ઉત્તર તુરા રસનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ આ પ્રમાણે હોય. જીવો એકેન્દ્રિય બેઈન્દ્રિય તેઈન્ડિય ૨૫૩. ૫ ૫/૧૪ સાગરોપમ ૧૦ ૫/૭ સાગરોપમ ૨૧ ૩/૭ સાગરોપમ ૨૧૪ ૨/૭ સાગરોપમ. ૨૫૨. ખાટારસનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ એકન્દ્રિયાદિ જ્હોને વિષે કેટલો હોય ? ઉત્તર : ખાટા રસનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ આ પ્રમાણે હોય. ચરીન્દ્રિય અસન્ની પંચેન્દ્રિય જીવો એકેન્દ્રિય બેઈન્દ્રિય તેઈન્દ્રિય ચઉરીન્દ્રિય અસની પંચેન્દ્રિય મીઠા રસનો ઉત્કૃષ્ટ વિષે કેટલો હોય ? ઉત્કૃષ્ટ સ્થિતિબંધ ૩/૧૪ સાગરોપમ જીવો એકેન્દ્રિય બેઈન્દ્રિય તેઈન્દ્રિય ચરીન્દ્રિય અસની પંચેન્દ્રિય Jain Educationa International ઉત્કૃષ્ટ સ્થિતિબંધ ૫/૨૮ સાગરોપમ ઉત્તર : મીઠા રસનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ આ પ્રમાણે હોય. ૪ ૧૩/૨૮ સાગરોપમ ૮ ૧૩/૧૪ સાગરોપમ ૧૭ ૬/૭ સાગરોપમ ૧૭૮ ૪/૭ સાગરોપમ. સ્થિતિબંધ એકેન્દ્રિયાદિ જીવોને ઉત્કૃષ્ટ સ્થિતિબંધ ૧/૭ સાગરોપમ ૬૩ ૩ ૪/૭ સાગરોપમ ૭ ૧/૭ સાગરોપમ ૧૪ ૨/૭ સાગરોપમ ૧૪૨ ૬/૭ સાગરોપમ. For Personal and Private Use Only Page #71 -------------------------------------------------------------------------- ________________ કર્મગ્રંથ પમ ભાગ-૩) ૨૫૪. ગુરુ-કર્કશ-રૂક્ષ-શીત સ્પર્શીનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ એકેન્દ્રિયાદિ જીવોને વિષે કેટલો હોય ? ઉત્તર ગુરુ-કર્કશ-રૂક્ષ-શીત-સ્પર્શીનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ આ પ્રમાણે હોય. જીવો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ એકેન્દ્રિય ૨/૭ સાગરોપમ બેઈન્દ્રિય ૭ ૧/૭ સાગરોપમ તેઈન્દ્રિય ૧૪ ૨/૭ સાગરોપમ ચઉરીન્દ્રિય ૨૮ ૪/૭ સાગરોપમાં અસની પંચેન્દ્રિય ૨૮૫ ૫/૭ સાગરોપમ. ૨૫૫. લઘુ-મૂદુ-સ્નિગ્ધ-ઉગ સ્પર્શીનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ એકેન્દ્રિયાદિ જીવોને વિશે કેટલો હોય? ઉત્તર લઘુ-મૃદુ-સ્નિગ્ધ-ઉષ્ણ સ્પર્શીનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ આ પ્રમાણે હોય. જીવો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ એકેન્દ્રિય ૧/૭ સાગરોપમ બેઈન્દ્રિય ૩ ૪/૭ સાગરોપમ તેઈન્દ્રિય ૭ ૧/૩ સાગરોપમ ચઉરીન્દ્રિય ૧૪ ૨/૭ સાગરોપમાં અસની પંચેન્દ્રિય ૧૪૨ ૬/૭ સાગરોપમ. ૨૫૬. શુભ વિહાયોગતિનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ એકેન્દ્રિયાદિ જીવોને વિષે કેટલો હોય ? ઉત્તર શુભ વિહાયોગતિનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ આ પ્રમાણે હોય. જીવો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ એકેન્દ્રિય ૧/૭ સાગરોપમ બેઈન્દ્રિય ૩ ૪/૭ સાગરોપમ તેઈન્દ્રિય ૭ ૧/૭ સાગરોપમ ચઉરીન્દ્રિય ૧૪ ૨/૭ સાગરોપમ અસન્ની પંચેન્દ્રિય ૧૪૨ ૬/૭ સાગરોપમ. Jain Educationa International For Personal and Private Use Only Page #72 -------------------------------------------------------------------------- ________________ કર્મગ્રંથ ૫મો ભાગ-૩ ૨૫૭. અશુભ વિહાયોગતિનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ એકેન્દ્રિયાદિ જીવોને વિષે કેટલો હોય ? ઉત્તર અશુભ વિહાયોગતિનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ આ પ્રમાણે હોય. જીવો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ એકેન્દ્રિય ૨/૭ સાગરોપમ બેઈન્દ્રિય તેઈન્દ્રિય ચરીન્દ્રિય અસની પંચેન્દ્રિય ૭ ૧/૭ સાગરોપમ ૧૪ ૨/૭ સાગરોપમ ૨૮ ૪/૭ સાગરોપમ ૨૮૫ ૫/૭ સાગરોપમ. ૨૫૮, નરકાનુપૂર્વીનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ એકેન્દ્રિયાદિ જીવોને વિષે કેટલો હોય ? ઉત્તર : નરકાનુપૂર્વીનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ આ પ્રમાણે હોય. જીવો એકેન્દ્રિય બેઈન્દ્રિય તેઈન્દ્રિય ચઉરીન્દ્રિય અસની પંચેન્દ્રિય ૨૫૯, તિર્યંચાનુપૂર્વીનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ એકેન્દ્રિયાદિ જીવોને ૨૮૫ ૫/૭ સાગરોપમ. વિષે કેટલો હોય ? ચઉરીન્દ્રિય અસન્ની પંચેન્દ્રિય ઉત્તર તિર્યંચાનુપૂર્વીનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ આ પ્રમાણે હોય. જીવો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ એકેન્દ્રિય ૨/૭ સાગરોપમ બેઈન્દ્રિય તેઈન્દ્રિય Jain Educationa International ઉત્કૃષ્ટ સ્થિતિબંધ નથી નથી નથી નથી ૬૫ ૭ ૧/૭ સાગરોપમ ૧૪ ૨/૭ સાગરોપમ ૨૮ ૪/૭ સાગરોપમ ૨૮૫ ૫/૭ સાગરોપમ. For Personal and Private Use Only Page #73 -------------------------------------------------------------------------- ________________ કર્મગ્રંથ ૫મો ભાગ-૩ ૨૬૦.મનુષ્યાનુપૂર્વીનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ એકેન્દ્રિયાદિ જીવોને વિષે કેટલો હોય ? ૬૬ ઉત્તર મનુષ્યાનુપૂર્વીનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ આ પ્રમાણે હોય. જીવો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ એકેન્દ્રિય ૩/૧૪ સાગરોપમ બેઈન્દ્રિય તેઈન્દ્રિય ચરીન્દ્રિય અસની પંચેન્દ્રિય ૨૬૧. દેવાનુપૂર્વીનો ઉત્કૃષ્ટ વિષે કેટલો હોય ? ૫ ૫/૧૪ સાગરોપમ ૧૦ ૫/૭ સાગરોપમ ૨૧ ૩/૭ સાગરોપમ ૨૧૪ ૨/૭ સાગરોપમ. સ્થિતિબંધ એકેન્દ્રિયાદિ જીવોને ઉત્તર દેવાનુપૂર્વીનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ આ પ્રમાણે હોય. જીવો એકેન્દ્રિય બેઈન્દ્રિય તેઈન્દ્રિય ચઉરીન્દ્રિય અસન્ની પંચેન્દ્રિય Jain Educationa International ઉત્કૃષ્ટ સ્થિતિબંધ નથી. નથી નથી નથી ૧૪૨ ૬/૭ સાગરોપમ. ૨૬ ૨. પરાઘાત-ઉચ્છ્વાસ નામકર્મનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ એકેન્દ્રિયાદિ જીવોને વિષે કેટલો હોય ? ઉત્તરપરાધાત-ઉચ્છ્વાસનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ આ પ્રમાણે હોય જીવો એકેન્દ્રિય બેઈન્દ્રિય તેઈન્દ્રિય ચરીન્દ્રિય અસન્ની પંચેન્દ્રિય ઉત્કૃષ્ટ સ્થિતિબંધ ૨/૭ સાગરોપમ ૭ ૧/૭ સાગરોપમ ૧૪ ૨/૭ સાગરોપમ ૨૮ ૪/૭ સાગરોપમ ૨૮૫ ૫/૭ સાગરોપમ. For Personal and Private Use Only Page #74 -------------------------------------------------------------------------- ________________ કર્મગ્રંથ પમો ભાગ-૩ ૨૬૩. આપ નામ કર્મનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ એકેન્દ્રિયાદિ જીવોને વિષે કેટલો હોય ? ઉત્તર આપનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ આ પ્રમાણે હોય. જીવો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ એકેન્દ્રિય ૨/૭ સાગરોપમ બેઈન્દ્રિય ૭ ૧/૩ સાગરોપમાં તેઈન્દ્રિય ૧૪ ૨/૭ સાગરોપમ ચઉરીન્દ્રિય ૨૮ ૪/૭ સાગરોપમ અસની પંચેન્દ્રિય ૨૮૫ ૫/૭ સાગરોપમ. ૨૬૪. ઉદ્યોત નામકર્મનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ એકેન્દ્રિયાદિ જીવોને વિશે કેટલો હોય ? ઉત્તર ઉદ્યોતનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ આ પ્રમાણે હોય. જીવો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ એકેન્દ્રિય ૨/૭ સાગરોપમ બેઈન્દ્રિય ૭ ૧/૩ સાગરોપમ તેઈન્દ્રિય ૧૪ ૨/૭ સાગરોપમ ચઉરીન્દ્રિય ૨૮ ૪/૭ સાગરોપમ અસની પંચેન્દ્રિય ૨૮૫ ૫/૭ સાગરોપમ. ૨૬૫. અગુરુલઘુ-નિર્માણ-ઉપઘાત નામકર્મનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ એકેન્દ્રિયાદિ જીવોને વિષે કેટલો હોય ? ઉત્તર અગલઘુ-નિર્માણ-ઉપઘાતને ઉત્કૃષ્ટ સ્થિતિબંધ આ પ્રમાણે હોય. જીવો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ એકેન્દ્રિય ૨/૭ સાગરોપમ બેઈન્દ્રિય ૭ ૧/૭ સાગરોપમ તેઈન્દ્રિય ૧૪ ૨/૭ સાગરોપમ ચઉરીન્દ્રિય ૨૮ ૪/૭ સાગરોપમ અસની પંચેન્દ્રિય ૨૮૫ ૫/૭ સાગરોપમ. Jain Educationa International For Personal and Private Use Only Page #75 -------------------------------------------------------------------------- ________________ ૬૮ કર્મગ્રંથ પમો ભાગ-૩ ૨૬૬. જિનનામકર્મનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ એકેન્દ્રિયાદિ જીવોને વિષે કેટલો હોય ? ઉત્તર જિનનામકર્મનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ એકેન્દ્રિયાદિ જીવોને વિષે હોતો નથી. ર૬૭. ત્રસ-બાદર-પર્યાપ્ત પ્રત્યેક નામકર્મનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ એકેન્દ્રિયાદિ જીવોને વિશે કેટલો હોય? ઉત્તર ગસ-બાદર-પર્યાપ્ત પ્રત્યેક નામકર્મનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ આ પ્રમાણે હોય. જીવો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ એકેન્દ્રિય ૨/૭ સાગરોપમ બેઈન્દ્રિય ૭ ૧/૭ સાગરોપમ તેઈન્દ્રિય ૧૪ ૨/૭ સાગરોપમ ચઉરીન્દ્રિય ૨૮ ૪/૭ સાગરોપમ અસની પંચેન્દ્રિય ૨૮૫ ૫/૭ સાગરોપમ. ૨૬૮.સ્થિર-શુભ-સુભગ-સુસ્વરદય-યશ-નામકર્મનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ એકેન્દ્રિયાદિ જીવોને વિશે કેટલો | હોય ? ઉત્તર સ્થિર-શુભ-સુભગ-સુસ્વર-આદેય-યશ-નામકર્મનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ આ પ્રમાણે હોય. જીવો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ એકેન્દ્રિય ૧/૭ સાગરોપમ બેઈન્દ્રિય ૩ ૪/૭ સાગરોપમ ૭ ૧/૩ સાગરોપમ ચઉરીન્દ્રિય ૧૪ ૨/૭ સાગરોપમ અસની પંચેન્દ્રિય ૧૪૨ ૬/૭ સાગરોપમ. તેઈન્દ્રિય Jain Educationa International For Personal and Private Use Only Page #76 -------------------------------------------------------------------------- ________________ કર્મગ્રંથ ૫મો ભાગ-૩ ૨૬૯. સ્થાવરનામકર્મનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ એકેન્દ્રિયાદિ જીવોને વિષે કેટલો હોય ? ઉત્તર : સ્થાવર નામકર્મનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ જીવો એકેન્દ્રિય બેઈન્દ્રિય તેઈન્દ્રિય ચઉરીન્દ્રિય અસન્ની પંચેન્દ્રિય આ પ્રમાણે હોય. ઉત્કૃષ્ટ સ્થિતિબંધ ૨/૭ સાગરોપમ ૭ ૧/૭ સાગરોપમ ૧૪ ૨/૭ સાગરોપમ ૨૮ ૪/૭ સાગરોપમ ૨૮૫ ૫/૭ સાગરોપમ. ૨૭૦. સૂક્ષ્મ નામકર્મનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ એકેન્દ્રિયાદિ જીવોને વિષે કેટલો હોય ? ચઉરીન્દ્રિય અસી પંચેન્દ્રિય ઉત્તર સૂક્ષ્મનામકર્મનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ આ પ્રમાણે હોય. જીવો . ઉત્કૃષ્ટ સ્થિતિબંધ એકેન્દ્રિય ૯/૩૫ સાગરોપમ બેઈન્દ્રિય ૬ ૩/૭ સાગરોપમ તેઈન્દ્રિય ૧૨ ૬/૭ સાગરોપમ ચઉરીન્દ્રિય ૨૫ ૫/૭ સાગરોપમ ૨૫૭ ૧/૭ સાગરોપમ. અસન્ની પંચેન્દ્રિય ૨૭૧. અપર્યાપ્ત નામકર્મનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ એકેન્દ્રિયાદિ જીવોને વિષે કેટલો હોય ? ઉત્તર : અપર્યાપ્ત નામકર્મનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ આ પ્રમાણે હોય. જીવો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ એકેન્દ્રિય ૯/૩૫ સાગરોપમ બેઈન્દ્રિય ૬ ૩/૭ સાગરોપમ તેઈન્દ્રિય ૧૨ ૬/૭ સાગરોપમ ૨૫ ૫/૭ સાગરોપમ ૨૫૭ ૧/૭ સાગરોપમ. Jain Educationa International ૬૯ For Personal and Private Use Only Page #77 -------------------------------------------------------------------------- ________________ કર્મગ્રંથ ૫મો ભાગ-૩ ૨૭૨. સાધારણ નામકર્મનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ એકેન્દ્રિયાદિ જીવોને વિષે કેટલો હોય ? ૭૦ ઉત્તર સાધારણનામકર્મનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ આ પ્રમાણે હોય. ઉત્કૃષ્ટ સ્થિતિબંધ ૯/૩૫ સાગરોપમ ૬ ૩/૭ સાગરોપમ ૧૨ ૬/૭ સાગરોપમ ૨૫ ૫/૭ સાગરોપમ ૨૫૭ ૧/૭ સાગરોપમ. જો એકેન્દ્રિય બેઈન્દ્રિય તેઈન્દ્રિય ચઉરીન્દ્રિય અસન્ની પંચેન્દ્રિય ૨૭૩.અસ્થિર અશુભ નામકર્મનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ એકેન્દ્રિયાદિ જીવોને વિષે કેટલો હોય ? ઉત્તર : અસ્થિર અશુભ નામકર્મનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ આ પ્રમાણે હોય. જીવો એકેન્દ્રિય બેઈન્દ્રિય તેઈન્દ્રિય ચઉરીન્દ્રિય અસન્ની પંચેન્દ્રિય ૨૭૪. દુર્ભાગ નામકર્મનો ઉત્કૃષ્ટ જીવોને વિષે કેટલો હોય ? ઉત્તર દુર્ભાગનામર્મનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ જીવો એકેન્દ્રિય બેઈન્દ્રિય તેઈન્દ્રિય ચરીન્દ્રિય અસન્ની પંચેન્દ્રિય ઉત્કૃષ્ટ સ્થિતિબંધ ૨/૭ સાગરોપમ ૭ ૧/૭ સાગરોપમ ૧૪ ૨/૭ સાગરોપમ ૨૮ ૪/૭ સાગરોપમ ૨૮૫ ૫/૭ સાગરોપમ. સ્થિતિબંધ એકેન્દ્રિયાદિ Jain Educationa International આ પ્રમાણે હોય. ઉત્કૃષ્ટ સ્થિતિબંધ ૨/૭ સાગરોપમ ૭ ૧/૭ સાગરોપમ ૧૪ ૨/૭ સાગરોપમ ૨૮ ૪/૭ સાગરોપમ ૨૮૫ ૫/૭ સાગરોપમ. For Personal and Private Use Only Page #78 -------------------------------------------------------------------------- ________________ કર્મગ્રંથ પમો ભાગ-૩ ૭૧ જીવો ૨૭૪.દુસ્વર નામકર્મનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ એકેન્દ્રિયાદિ | જીવોને વિષે કેટલો હોય ? ઉત્તર ગુસ્વર નામકર્મનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ આ પ્રમાણે હોય. જીવો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ એકેન્દ્રિય ૨/૭ સાગરોપમાં બેઈન્દ્રિય ૭ ૧/૭ સાગરોપમ તેઈન્દ્રિય ૧૪ ૨/૭ સાગરોપમાં ચઉરીન્દ્રિય ૨૮ ૪/૭ સાગરોપમ અસની પંચેન્દ્રિય ૨૮૫ ૫/૭ સાગરોપમ. ૨૭૫. અનાદેય નામકર્મનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ એકેન્દ્રિયાદિ જીવોને વિશે કેટલો હોય ? ઉત્તર અનાદેય નામકર્મનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ આ પ્રમાણે હોય. ઉત્કૃષ્ટ સ્થિતિબંધ એકેન્દ્રિય ૨/૭ સાગરોપમ બેઈન્દ્રિય ૭ ૧/૭ સાગરોપમ તેઈન્દ્રિય ૧૪ ૨/૭ સાગરોપમ ચઉરીન્દ્રિય ૨૮ ૪/૭ સાગરોપમાં અસન્ની પંચેન્દ્રિય ૨૮૫ ૫/૭ સાગરોપમ. ૨૭૬. અયશ નામકર્મનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ એકેન્દ્રિયાદિ જીવોને વિશે કેટલો હોય ? ઉત્તર અયશ નામકર્મનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ આ પ્રમાણે હોય. ઉત્કૃષ્ટ સ્થિતિબંધ એકેન્દ્રિય ૨/૭ સાગરોપમ બેઈન્દ્રિય ૭ ૧/૩ સાગરોપમ તેઈન્દ્રિય ૧૪ ૨/૩ સાગરોપમ ચઉરીન્દ્રિય ૨૮ ૪/૭ સાગરોપમ અસત્ની પંચેન્દ્રિય ૨૮૫ ૫/૭ સાગરોપમ. જીવો Jain Educationa International For Personal and Private Use Only Page #79 -------------------------------------------------------------------------- ________________ ૭ર કર્મગ્રંથ પમ ભાગ-૩ એકેન્દ્રિય ૨૭૭. ઉચ્ચ ગોત્રકર્મનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ એકેન્દ્રિયાદિ જીવોને વિષે કેટલો હોય ? ઉત્તર ઉચ્ચ ગોત્રકર્મનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ આ પ્રમાણે હોય. જીવો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ ૧/૭ સાગરોપમ બેઈન્દ્રિય ૩ ૪/૭ સાગરોપમ તેઈન્દ્રિય ૭ ૧/૭ સાગરોપમ ચઉરીન્દ્રિય ૧૪ ૨/૩ સાગરોપમાં અસની પંચેન્દ્રિય ૧૪૨ ૬/૭ સાગરોપમ. ૨૭૮. નીચ ગોત્રકર્મનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ એકેન્દ્રિયાદિ જીવોને વિષે કેટલો હોય? ઉત્તર નીચ ગોત્રકર્મનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ આ પ્રમાણે હોય. જીવો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ એકેન્દ્રિય ૨/૭ સાગરોપમ બેઈન્દ્રિય ૭ ૧/૩ સાગરોપમ તેઈન્દ્રિય ૧૪ ૨/૭ સાગરોપમ ચઉરીન્દ્રિય ૨૮ ૪/૭ સાગરોપમ અસની પંચેન્દ્રિય ૨૮૫ ૫/૭ સાગરોપમ. ૨૭૯. દાનાંતરાય આદિ પાંચ કર્મોનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ એકેન્દ્રિયાદિ જીવોને વિશે કેટલો હોય ? ઉત્તર દાનાંતરાય આદિ પાંચ કર્મોનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ આ પ્રમાણે હોય. જીવો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ એકેન્દ્રિય ૩/૭ સાગરોપમાં બેઈન્દ્રિય ૧૦ ૫/૭ સાગરોપમ તેઈન્દ્રિય ૨૧ ૩/૭ સાગરોપમ ચઉરીન્દ્રિય ૪૨ ૬/૭ સાગરોપમ અસન્ની પંચેન્દ્રિય ૪૨૮ ૪/૭ સાગરોપમ. Jain Educationa International For Personal and Private Use Only Page #80 -------------------------------------------------------------------------- ________________ કર્મગ્રંથ ૫મો ભાગ-૩ સવ્વાણ વિ લહુ બંધે ભિન્નમુહૂ અબાહ આઉજિટ્સેવિ । કેઈ સુરાઉ સમં જિણ મંતમુહૂ બિતિ આહાર ૩૯૫ ભાવાર્થ - સઘળી પ્રકૃતિઓનો જે જઘન્ય બંધ છે તેનો અબાધાકાળ અંતરમુહૂર્તનો હોય છે. આયુષ્યની ઉત્કૃષ્ટ સ્થિતિનો પણ અબાધાકાળ અંતરમુહૂર્તનો હોય છે. દેવાયુષ્યની જધન્ય સ્થિતિની જેમ જિનનામકર્મનો જઘન્ય સ્થિતિબંધ કહેવાય છે. આહારડ્રિંકનો જઘન્યબંધ અંતરમુહૂર્ત ન્યૂન પણ હોય છે. ૩૯૫. ૨૮૦. આયુષ્યકર્મમાં ઉત્કૃષ્ટ તથા ધન્ય સ્થિતિબંધનો અબાધાકાળ કેટલો હોય ? ઉત્તર અંતરમુહૂર્તનો પણ હોય છે. ૨૮૧. આયુષ્યકર્મની ઉત્કૃષ્ટ તથા જઘન્ય સ્થિતિબંધના અબાધાકાળનાં કેટલા ભાંગા થાય ? કયા કયા ? ઉત્તર ચાર ભાંગા હોય છે. તે આ પ્રમાણે ૧. ૨૮૨. ૭૩ આયુષ્યની ઉત્કૃષ્ટ સ્થિતિ ઉત્કૃષ્ટ અબાધાકાળ. ૨. આયુષ્યની ઉત્કૃષ્ટ સ્થિતિ જઘન્ય અબાધાકાળ. 3. આયુષ્યની જધ યસ્થિતિ ઉત્કૃષ્ટ અબાધાકાળ. આયુષ્યની જધન્ય સ્થિતિ જધન્ય અબાધાકાળ. ૪. જિનનામકર્મની જઘન્ય સ્થિતિબંધમાં કાંઈ મતાંતર છે ? કઈ રીતનો ? Jain Educationa International ઉત્તર જિનનામકર્મની જઘન્ય સ્થિતિબંધમાં મતાંતર છે. તે આ પ્રમાણે દેવાયુષ્યકર્મની જઘન્ય સ્થિતિ જે ૧૦ હજાર વર્ષની કહેલી છે તે પ્રમાણે મતાંતરે જિનનામકર્મની જઘન્ય સ્થિતિ પણ કહેલી છે. ૨૮૩. આહારકશરીર- આહારકઅંગોપાંગ નામકર્મની જધન્ય સ્થિતિ મતાંતરે કેટલી હોય ? For Personal and Private Use Only Page #81 -------------------------------------------------------------------------- ________________ ૭૪. કર્મગ્રંથ પમો ભાગ-૩ ઉત્તર એક અંતરયુહૂર્ત ન્યૂન સ્થિતિબંધ જાણવો એમ કેટલાંક આચાર્યો કહે છે. સત્તરસ સહિયા કિર ઈગાણુપાણુમિ હૃતિ ખુરૂભવા સગતીસ સયતિહાર પાણ પુણ ઈગ મુહુર્તામિ ૪૦ પણસઠિ સહસ પણ સય છત્તીસા ઈગ મહત્ત ખુરૂભવા ! આવલિયાણ દો સય છપ્પના એક ખુભવે ૪૧ ભાવાર્થ - એક શ્વાસોશ્વાસમાં સત્તર ભવથી અધિક ક્ષુલ્લક ભવો થાય છે. ૩૭૭૩ એક મુહૂર્તમાં શ્વાસોચ્છવાસ થાય છે. એક અંતરમુહૂર્તની અંદર ૬૫૫૩૬ ક્ષુલ્લક ભવો થાય છે એક લુલ્લક ભવમાં ૨૫૬ આવલિકા થાય છે. ૨૮૪. એક શ્વાસોશ્વાસમાં કેટલાં ક્ષુલ્લક ભવો થાય? ઉત્તર સત્તર ભવોથી અધિક ભવો થાય છે. ૨૮૫. એક મુહૂર્તમાં કેટલા શ્વાસોચ્છવાસ થાય? ઉત્તર ૩૭૭૩ શ્વાસોચ્છવાસ થાય છે. ૨૮૬. એક મુહૂર્તમાં લુલ્લક ભવો કેટલાં થાય? ઉત્તર ૬૫૫૩૬ ફુલ્લક ભવો થાય છે. ૨૮૭. એક સુલ્લક ભવમાં આવલિકા કેટલી થાય? ઉત્તર ૨૫૬ આવલિકા થાય છે. ૨૮૮. કુલ્લક ભવનું આયુષ્ય ક્યા શરીરવાળા જીવોને વિષે ન હોય ? ક્યા ગ્રંથોના આધારે ? ઉત્તર ભગવતી સૂત્રના આધારે ક્ષુલ્લક ભવનું આયુષ્ય ઔદારિક શરીરવાળા જીવોને વિશે હોય છે. કર્મ પ્રકૃતિ શાસ્ત્રનાં આધારે ઔદારિક શરીરવાળાં તિર્યંચો અને મનુષ્યોની જઘન્ય આયુષ્ય સ્થિતિ શુલ્લક ભવે ગ્રહણ કરાય છે. Jain Educationa International For Personal and Private Use Only Page #82 -------------------------------------------------------------------------- ________________ C કર્મગ્રંથ ૫મો ભાગ-૩ ૨૮૯. ક્ષુલ્લક ભવનું આયુષ્ય મતાંતરે ક્યા જીવોને વિષે હોય ? ઉત્તર : તાંતરે આવશ્યક સૂત્રનાં આધારે ક્ષુલ્લક ભવનું આયુષ્ય વનસ્પતિ જીવોમાં જ હોય છે. અવિરય સમ્મો તિસ્થં આહાર દુ ગામરાઉ ય ૫મત્તો । મિચ્છઠ્ઠિી બંધઈ જિદ્ઘ ઠિŪ સેસ પયડીયં ॥૪૨॥ ભાવાર્થ - અવિરતિ સમ્યદ્રષ્ટિ જીવો, જિનનામકર્મની આહારકષ્વિક તથા દેવાયુષ્યની, પ્રમત્તાભિમુખ અપ્રમત્તયતિ ઉત્કૃષ્ટ સ્થિતિ બાંધે બાકીની પ્રકૃતિઓનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ મિથ્યાદ્રષ્ટિ જીવો કરે છે. ૪૨ ૨૯૦,જિનનામકર્મનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ કોણ કરે ? ઉત્તર : અવિરતિ સમ્મદ્રષ્ટિ જીવો કરે છે. ૨૯૧. જિનનામકર્મની ઉત્કૃષ્ટ સ્થિતિ ક્યા પ્રકારનાં અવિરતિ સમ્યદ્રષ્ટિ જીવો કરે ? ઉત્તર જે જીવોએ પહેલાં નરક આયુષ્યનો બંધ કરેલ હોય ત્યાર બાદ ક્ષયોપશમ સમક્તિની પ્રાપ્તિ કરેલ હોય અને તે સમક્તિનાં કાળમાં જિનનામકર્મની નિકાચના કરેલ હોય તેવા જીવને આયુષ્ય પૂર્ણ થતાં મિથ્યાત્વાભિમુખ લેશ્યા પેદા થાય ત્યારે જિનનામકર્મની ઉત્કૃષ્ટ સ્થિતિ બંધાય છે. ૩૫ ૨૯૨. આવા જીવોને શા માટે ગ્રહણ કરેલ છે ? ઉત્તર ક્ષાયિક સમ્યષ્ટિ જીવોને નરકમાં જતાં જે સંકલેશ હોય છે તેના કરતાં આવા જીવો જે ગ્રહણ કરેલ છે તેમાં સંકલેશ વધારે હોય છે તે કારણથી આવા જીવો ગ્રહણ કરેલ છે. અંગોપાંગનો ઉત્કૃષ્ટ ઉત્તર આહારક શરીર તથા આહારક અંગોપાંગની ઉત્કૃષ્ટ સ્થિતિ અપ્રમત્ત યતિ જીવો કરે છે. ૨૯૩. આહારક શરીર, આહારક સ્થિતિબંધ કોણ કરે છે ? Jain Educationa International For Personal and Private Use Only Page #83 -------------------------------------------------------------------------- ________________ કર્મગ્રંથ પમો ભાગ-૩ ૨૯૪.ક્યા પ્રકારનાં અપ્રમત્તયતિ ઉત્કૃષ્ટ સ્થિતિબંધ આહારકથ્વિકનો કરે? શાથી? ઉત્તર આહારદ્ધિનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ પ્રમત્તઅભિમુખ થયેલ અપ્રમત્તયતિ કરે છે કારણકે દરેક પ્રકૃતિઓની ઉત્કૃષ્ટ સ્થિતિ અશુભ કહેલ છે અને ઉત્કૃષ્ટ સ્થિતિ અશુભ હોવાથી સંકલેશ અધ્યવસાયથી બંધાય. આ જીવોને ઉત્કૃષ્ટ સ્થિતિબંધિવા સંક્લેશ અવસ્થા પ્રમત્તાભિમુખ થાય ત્યારે આવે છે. ૨૯૫. દેવાયુષ્યનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ ક્યા જીવો કરે? શાથી? ઉત્તર દેવાયુષ્યનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ પૂર્વકોડ વર્ષના આયુષ્યવાળો મનુષ્ય સર્વવિરતિ સ્વીકારી પ્રમત્ત ગુણસ્થાનકથી અપ્રમત્તાભિમુખ બનેલો પોતાનાં આયુષ્યના બે ભાગ ગયા બાદ ત્રીજે ભાગે વર્તમાન હોય ત્યારે તેના પહેલાં સમયે બંધ કરે છે. ર૯૬ દેવાયુષ્યની ઉત્કૃષ્ટ સ્થિતિબંધમાં અપ્રમત્તાભિમુખતાની જરૂરત શા માટે ? ઉત્તર દેવાયુષ્યની ઉત્કૃષ્ટ સ્થિતિ શુભ કહેલી છે. શુભ પ્રકૃતિઓની સ્થિતિ વિશુદ્ધિ વડે બંધાય છે અને તે વિશુદ્ધિ અપ્રમત્તાભિમુખ થયેલા જીવોને હોય છે. તે કારણથી તે જીવો બાંધે એમ જણાવેલ છે. ૨૯૭. બાકીની ૧૧૬ પ્રકૃતિઓનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ ક્યા જીવો કરે ? ઉત્તર આ ચાર પ્રકૃતિઓ સિવાયની બાકીની ૧૧૬ પ્રકૃતિઓનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ મિથ્યાદ્રષ્ટિ જીવો કરે છે (સર્વ પર્યાતિથી પર્યાપ્ત તથા સર્વ સંકિલષ્ટ જીવો કરે છે.). ૨૯૮. મિથ્યાદ્રષ્ટિ જીવો જે પ્રકૃતિઓનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ કરે છે તે સંક્લેશથી કરે છે કે તેમાં કાંઈ અપવાદ છે? ઉત્તર મિથ્યાદ્રષ્ટિ જીવો જે પ્રકૃતિઓનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ કરે છે તે પ્રાય: કરીને સંલેશ અધ્યવસાય વડે થાય. કારણકે તિર્યંચાયુષ્ય તથા મનુષ્પાયુષ્યનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ તત્ પ્રાયોગ્ય વિશુદ્ધ અધ્યવસાય વડે થાય છે. તે કારણથી શુભ પ્રકૃતિ હોવાથી તેની સ્થિતિ પણ શુભ કહેલી છે. Jain Educationa International For Personal and Private Use Only Page #84 -------------------------------------------------------------------------- ________________ | કર્મગ્રંથ પમો ભાગ-૩ ૭૭ ૨૯૯. તિર્યંચાયુષ્ય તથા મનુષ્પાયુષ્યની ઉત્કૃષ્ટ સ્થિતિ વિશુદ્ધિથી બંધાય છે એમ જણાવ્યું તો મિથ્યાદ્રષ્ટિ જીવો કરતાં સાસ્વાદન સમકિતી જીવોની વિશુદ્ધિ વધારે હોય છે. તો પછી ત્યાં બંધ સ્થિતિ શા માટે ન કહી ? ઉત્તર સાસ્વાદન સમકિતી જીવો તિર્યંચાયુ તથા મનુષ્પાયુષ્ય બાંધતા હોવા છતાં સામાન્યથી તે જીવો અસંખ્યાત વર્ષના આયુષ્યનો બંધ કરતાં નથી. કારણકે સાસ્વાદન સમકિતી જીવો મિથ્યાત્વ ગુણસ્થાનકની સન્મુખ થયેલ હોવાથી ગુણથી પડવાનાં અભિમુખ થયેલ હોય છે જ્યારે મિથ્યાદ્રષ્ટિ જીવો ગુણની અભિમુખ થયેલ હોવાથી તેની વિશુદ્ધિ અધિક હોવાથી મિથ્યાદ્રષ્ટિ જીવો કહેલ છે. વિગલસુહુમાઉગતિગં તિમિથુઆ સુર વિઉવિ નિરય દુર્ગા એબિંદિ થાવરાયવ આઈસાણા સુરૂક્કોસ ૪૩. ભાવાર્થ - વિક્લેન્દ્રિયત્રિક, સૂક્ષ્મત્રિકનારક-તિર્યચ, મનુષાયુષ્ય દેવદ્ધિક વૈક્રિયદ્રિક-નરદ્ધિક આ પંદર પ્રકૃતિઓનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ તિર્યો અને મનુષ્યો કરે છે એકેન્દ્રિય-સ્થાવર અને આતપ આ ત્રણ પ્રકૃતિઓનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ ઈશાન સુધીનાં દેવો કરે છે. ૪૩ ૩૦૦. વિકલેન્દ્રિયત્રિકનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ કોણ કરે? શાથી? ઉત્તર તિર્યો અને મનુષ્યો મિથ્યાદ્રષ્ટિ હોય તે કરે છે અને તે તત પ્રાયોગ્ય - સંક્લેશ અધ્યવસાયમાં વિદ્યમાન હોય ત્યારે બંધાય છે. ૩૦૧. તત્ પ્રાયોગ્ય સંક્લેશ અધ્યવસાય શા કારણથી કહેવાય છે? તેનો અર્થ શું? ઉત્તર મનુષ્યો અને તિર્યયો ઉત્કૃષ્ટ સંક્લેશ અધ્યવસાયમાં હોય ત્યારે નરકગતિ પ્રાયોગ્ય પ્રકૃતિઓ બંધાય છે. અતિ વિશુદ્ધ અધ્યવસાયમાં જીવ હોય ત્યારે દેવગતિ પ્રાયોગ્ય પ્રકૃતિઓ બંધાય છે. તે કારણથી તેને યોગ્ય જે સંક્લેશ અધ્યવસાય હોય તેમાં તે પ્રકૃતિઓ બંધાય છે. Jain Educationa International For Personal and Private Use Only Page #85 -------------------------------------------------------------------------- ________________ કર્મગ્રંથ ૫મો ભાગ-૩ ૩૦૨. સૂક્ષ્મ-અપર્યાપ્ત-સાધારણ નામકર્મનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ કોણ કરે ? ક્યારે ? કઈ રીતે ? ૭૮ ઉત્તર તાત્ પ્રાયોગ્ય સંક્લિષ્ટ અધ્યવસાયમાં વિદ્યમાન તિર્યંચો અને મનુષ્યો કરે છે. ૩૦૩.નરકાયુષ્યની ઉત્કૃષ્ટ સ્થિતિ કોણ બાંધે ? ક્યારે ? ઉત્તર તાત્ પ્રાયોગ્ય સંક્લિષ્ટ અધ્યવસાયમાં વિદ્યમાન તિર્યંઓ અને મનુષ્યો કરે છે. ૩૦૪, નરકાયુષ્યની ઉત્કૃષ્ટ સ્થિતિ તત્ પ્રાયોગ્ય સંકિલષ્ટ અધ્યવસાય શા માટે ? ઉત્તર આયુષ્ય કર્મનો બંધ મધ્યમ કક્ષાયનાં (ઘોલનાં) પરિણામમાં થાય છે. અતિ સંક્લિષ્ટ અધ્યવસાયમાં તથા અત્યંત વિશુદ્ધ અધ્યવસાયમાં આયુષ્યનો બંધ કોઈ પણ જીવને થતો નથી. તેનો નિષેધ છે તે કારણથી તત્ પ્રાયોગ્ય સંક્લિષ્ટ અધ્યવસાય હેલાં છે. ૩૦૫, તિર્યંચાયુષ્ય મનુષ્યાયુષ્યનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ કયા જીવો કયા અધ્યવસાયથી કરે ? ઉત્તર તિર્યંચાયુષ્ય તથા મનુષ્યાયુષ્યનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ તત્ પ્રાયોગ્ય વિશુદ્ધ અધ્યવસાયમાં વિદ્યમાન તિર્યંચો તથા મનુષ્યો કરે છે. ૩૦૬. તિર્યંચાયુષ્ય તથા મનુષ્યાયુષ્યનો બંધ દેવતા તથા નારકીનાં જીવો પણ કરે છે ? તો શા માટે ? મનુષ્યો તથા તિર્યંચો ઉત્કૃષ્ટ સ્થિતિ બાંધે એમ કહેલ છે ? ઉત્તર દેવતા તથા નારકીનાં જીવો તિર્યંચાયુષ્ય તથા મનુષ્યાયુષ્યનો બંધ કરે છે પણ તેઓ ઉત્કૃષ્ટ સ્થિતિબંધ ત્રણ પલ્યોપમની (યુગલિક મનુષ્યો-તિર્યંચોની) બાંધતા નથી. તેઓ મરીને યુગલિક થતાં ન હોવાથી બંધ કરતાં નથી. ૩૦૭. દેવગતિ-દેવાનુપૂર્વીનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ ક્યા જીવો ક્યા અધ્યવસાયમાં હોય ત્યારે કરે ? ઉત્તર તપ્રાયોગ્ય સંક્લિષ્ટ અધ્યવસાયમાં વિદ્યમાન મનુષ્યો તથા તિર્યંચો કરે છે. Jain Educationa International For Personal and Private Use Only Page #86 -------------------------------------------------------------------------- ________________ કર્મગ્રંથ પમો ભાગ-૩ ૭૯ ૩૦૮. શા માટે તપ્રાયોગ્ય અધ્યવસાય કહ્યા ? ઉત્તર મનુષ્યો તથા તિર્યો અતિસંક્લિષ્ટ અધ્યવસાયમાં હોય ત્યારે નરકગતિ પ્રાયોગ્ય બંધ કરે છે. અતિ વિશુદ્ધ અધ્યવસાયમાં હોય તો ઉત્કૃષ્ટ સ્થિતિબંધનો અભાવ હોય છે તે કારણથી તપ્રાયોગ્ય અધ્યવસાય કહેવાય છે. ૩૦૯. નરકગતિ-નરકાસુપૂર્વી-વૈક્રિય શરીર - વૈક્રિય અંગોપાંગ પ્રકૃતિઓનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ કયા જીવો કયારે કરે ? ઉત્તર નરગતિ નરકાનુપૂર્વી - વૈક્રિય શરીર - વૈક્રિય અંગોપાંગનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ સર્વ સંક્લિષ્ટ અધ્યવસાયમાં વિદ્યમાન મિથ્યાદ્રષ્ટિ મનુષ્યો તથા તિર્યંચો કરે છે. ૩૧૦.એકેન્દ્રિય-સ્થાવર-આપ નામકર્મનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ ક્યા જીવો કયારે કરે ? ઉત્તર એકેન્દ્રિય-સ્થાવર-આતપ નામકર્મનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ ભવનપતિ વ્યંતર-જ્યોતિષી અને વૈમાનિકના પહેલાં બીજા દેવલોકવાળા દેવો સર્વ સંકલેશમાં વિદ્યમાન હોય ત્યારે કરે છે. ૩૧૧. શા માટે ઈશાન સુધીનાં દેવો કહ્યા ? નારકી મનુષ્યો તિર્યંચો શા માટે નહિ? ઉત્તર ઉપર જણાવેલ એકેન્દ્રિયાદિ ત્રણ પ્રકૃતિઓ નારકનાં જીવો ભવ પ્રત્યયથી બાંધતા નથી. મનુષ્યો તથા તિર્યંચો સર્વ સંમ્પિષ્ટ અધ્યવસાયમાં હોય તો નરકગતિ પ્રાયોગ્ય બંધ કરતાં હોવાથી ઈશાન સુધીનાં દેવો કરે એમ જણાવેલ છે. આગળના દેવતાઓને પણ એકેન્દ્રિય પ્રાયોગ્ય બંધ હોતો નથી. તિરિ ઉરલ દુગુજજોએ છિવઠ નિરય સેસ ચઉગઈયા ! આહાર જિણમપુત્રો ડનિયટ્ટિ સંજલણ પુરિસ લહું ૪૪ ભાવાર્થ – તિર્યંચગતિ- તિર્યંચાનુપૂર્વી - દારિક શરીર - ઔદારિક અંગોપાંગ-ઉદ્યોત નામકર્મ તથા છેવટહુ સંઘયણ આ છ પ્રકૃતિઓનો ઉત્કૃષ્ટ Jain Educationa International For Personal and Private Use Only Page #87 -------------------------------------------------------------------------- ________________ ર્મગ્રંથ ૫મો ભાગ-૩ સ્થિતિબંધ દેવના અને નારકીનાં જીવો કરે છે. બાકીની પ્રકૃતિઓનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ ચારેગતિનાં જીવો કરે છે. ८० આહારક શરીર આહારક અંગોપાંગનો તથા જિનનામર્મનો જાન્ય સ્થિતિબંધ આઠમા ગુણસ્થાનકવાળા જીવો કરે છે. સંજ્વલન ૪ ક્યાય તથા પુરુષવેદ આ પાંચ પ્રકૃતિઓનો જધન્ય સ્થિતિબંધ નવમા ગુણસ્થાનકમાં રહેલાં જીવો બંધ વિચ્છેદ સમયે કરે છે. ૪૪॥ ૩૧૨, તિર્યંચગતિ-તિર્યંચાનુપૂર્વી શરીર ઔદારિક ઔદારિક અંગોપાંગ- ઉદ્યોત નામકર્મ તથા છેવ સંઘયણ આ છ પ્રકૃતિઓનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ ક્યા જીવો ક્યારે કરે ? - ઉત્તર તિર્યંયગતિ-તિર્યંચાનુપૂર્વી-ઓદારિક શરીર - ઔદારિક અંગોપાંગ - ઉદ્યોત નામકર્મ તથા છેવ સંધયણ આ છ પ્રકૃતિઓનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ સČ સંકલેશમાં વિધમાન ત્રીજા દેવલોક્થી માંડી આઠમા દેવલોક સુધીનાં દેવો તથા નારકીનાં જીવો કરે છે. ૩૧૩. શા માટે આ જીવો લીધાં ? બીજા જીવો શા માટે ઉત્કૃષ્ટ સ્થિતિબંધ ન કરે ? ઉત્તર તિર્યંચ અને મનુષ્યો સર્વ સંકિલષ્ટમાં વિધમાન હોય ત્યારે નરતિ પ્રાયોગ્ય બંધ કરતાં હોય છે. ઈશાન સુધીનાં દેવો સર્વ સંક્લિષ્ટ અધ્યવસાયમાં વિદ્યમાન હોય ત્યારે એકેન્દ્રિય પ્રોયોગ્ય પ્રકૃતિઓને બાંધતા હોય છે. તે કારણથી ઉપર જણાવેલ છ પ્રકૃતિઓનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ ૩થી ૮ દેવલોક સુધીના દેવતા તથા નારકીનાં જીવો કરે એમ જણાવેલ છે. ૩૧૪. બાકીની પ્રકૃતિઓનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ ક્યા જીવો કરે ? ઉત્તર ઉપર જણાવેલી ૨૮ પ્રકૃતિઓ સિવાય બાકીની ૯૨ પ્રકૃતિઓનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ ચારે ગતિનાં મિથ્યાદ્રષ્ટિ જીવો કરે છે. જ્ઞાનાવરણીય ૫, દર્શનાવરણીય ૯, વેદનીય- ૨ મોહનીય ૨૬, આયુષ્ય ૦, નામ ૪૩, ગોત્ર-૨, અંતરાય - ૫ = ૯૨. નામ ૪૩, પિંડપ્રકૃતિ ૨૨, પ્રત્યેક ૫, ત્રસ ૧૦, સ્થાવર ૬ = ૪૩. Jain Educationa International For Personal and Private Use Only Page #88 -------------------------------------------------------------------------- ________________ કર્મગ્રંથ ૫મો ભાગ-૩ પિંડ પ્રકૃતિ-૨૨ :- મનુષ્યગતિ, પંચેંદ્રિયજાતિ, વૈજસ- કાર્યણ શરીર, પહેલા પાંચ સંધયણ, છ સંસ્થાન, ૪ વર્ગાદિ, મનુષ્યાનુપૂર્વી, ૨ વિહાયોગતિ. ૮૧ પ્રત્યેક-૫ :- પરાઘાત, ઉચ્છ્વાસ, અગુરુલઘુ, નિમાર્ણ, ઉપઘાત. સ્થાવર-૬ :- અસ્થિર, અશુભ, દુર્ભાગ, દુસ્વર, અનાદેય, અયશ. ૩૧૫. ઔદારિક અંગોપાંગ, છેવ સંધયણ આ બે પ્રકૃતિ ઓનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ દેવતાઓનો કહેલ છે તે દેવો ક્યા જાણવા ? શા માટે ? ઉત્તર ઔદારિક અંગોપાંગ, છેવટ્ઠું સંધયણ આ બે પ્રકૃતિઓનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ વૈમાનિકના ત્રીજા દેવલોકથી ઉપરનાં દેવલોકનાં દેવતાઓ કરે કારણકે ઇશાન સુધીનાં દેવો ઉત્કૃષ્ટ સંક્લેશમાં વિદ્યમાન હોય ત્યારે એકેન્દ્રિય પ્રાયોગ્ય પ્રકૃતિઓનો બંધ કરે છે ત્યારે આ બે પ્રકૃતિઓનો બંધ હોતો નથી. ૩૧૬. આગળ જણાવેલ બાણું પ્રકૃતિઓનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ ચારેય ગતિનાં મિથ્યાદ્રષ્ટિ જીવો કરે છે એમ જણાવેલ છે. તેમાં ધ્રુવબંધિની પ્રકૃતિઓ કેટલી હોય ? તે કઈ રીતે બંધાય ? ઉત્તર આગળ જણાવેલ બાણું પ્રકૃતિઓમાંથી ૪૭ પ્રકૃતિઓ ધ્રુવબંધિની હોય છે. તેનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ ચારે ગતિનાં મિથ્યાદ્રષ્ટિ જીવો સર્વ સંક્લેશમાં વિદ્યમાન હોય ત્યારે બાંધે છે. તે પ્રકૃતિઓ આ પ્રમાણે જાણવી. જ્ઞાનાવરણીય - ૫, દર્શનાવરણીય-૯, મોહનીય-૧૯, નામકર્મ-૯, અંતરાય-૫ - ૪૭. મોહનીય-૧૯ :- ક્યાય- ૧૬, ભય, જુગુપ્સા, મિથ્યાત્વમોહનીય નામકર્મ -૯ :- તૈજસ-કાર્પણ શરીર, વર્ણાદિ - ૪, અગુરૂરુલઘુ, નિર્માણ-ઉપઘાત. ૩૧૭, આગળ જણાવેલ બાણું પ્રકૃતિઓમાંથી અવબંધિની પ્રકૃતિઓ કેટલી હોય ? કઈ ? Jain Educationa International For Personal and Private Use Only Page #89 -------------------------------------------------------------------------- ________________ કર્મગ્રંથ પમો ભાગ-૩ ઉત્તર બાણું પ્રકૃતિઓમાંથી ૪૫ પ્રકૃતિઓ અધુવબંધની હોય છે. વેદનીય-૨, મોહનીય- ૭, નામકર્મ-૩૪, ગોત્ર-૨ = ૪૫ મોહનીય-૭ :- હાસ્ય, રતિ, અરતિ, શોક – ૩-વેદ નામકર્મ - ૩૪:- પિંડપ્રકૃતિ-૧૬, પ્રત્યેક-૨, વસ-૧૦, સ્થાવર-૬ = ૩૪ પિંડપ્રકૃતિ-૧૬ :- મનુષ્યગતિ, પચેંદ્રિય જાતિ, પહેલા પાંચ સંઘયણો, ૬ સંસ્થાન, ૨ વિહાયોગતિ, મનુષ્યાનુપૂવી. પ્રત્યેક-૨ :- પરાઘાત-ઉચ્છવાસ સ્થાવર-૬ :- અસ્થિર થર્ક. ૩૧૮. અશાતા વેદનીય આદિ વીશ પ્રકૃતિઓનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ કયારે જીવો કરે છે? ઉત્તર અશાતા વેદનીય આદિ ૨૦ પ્રકૃતિઓ આ પ્રમાણે છે. વેદનીય-૧:- મોહનીય-૩, નામકર્મ-૧૫, ગોત્ર-૧ =૨૦ વેદનીય-૧:- અશાતા વેદનીય મોહનીય-૩:- અરતિ-શોક-નપુંસકવેદ નામકર્મ-૧૫:- પિંડપ્રકૃતિ-૩, પ્રત્યેક-૨, ત્રસ-૪, સ્થાવર-૬ =૧૫ પિંડપ્રકૃતિ-૩:- પંચેંદ્રિય જાતિ, હુંડક સંસ્થાન, અશુભ વિહાયોગતિ પ્રત્યેક-૨ :- પરાઘાત, ઉચ્છવાસ વસ-૪:- ત્રસબાદર-પર્યાપ્ત પ્રત્યેક સ્થાવર-૬ :- અસ્થિર પર્ક આ વીશ પ્રકૃતિઓનો બંધ ચારે ગતિનાં મિથ્યાદ્રષ્ટિ જીવો સર્વ ઉત્કૃષ્ટ સંક્લેશમાં વિદ્યમાન હોય ત્યારે બાંધે છે. | ૩૧૯. શાતા વેદનીય આદિ પચીશ પ્રકૃતિઓનો ઉત્કૃષ્ટ ! સ્થિતિબંધ જીવો ક્યારે કરે છે? ઉત્તર શાતા વેદનીય આદિ ૨૫ પ્રકૃતિઓ આ પ્રમાણે હોય વિદનીય-૧, મોહનીય-૪, નામકર્મ-૧૯, ગોત્ર-૧ = ૨૫ Jain Educationa International For Personal and Private Use Only Page #90 -------------------------------------------------------------------------- ________________ કર્મગ્રંથ પમો ભાગ-૩ વેદનીય-૧ :- શાતા વેદનીય મોહનીય-૪:- હાસ્ય રતિ, પુરુષવેદ, સ્ત્રીવેદ નામકર્મ-૧૯ :- પિંડપ્રકૃતિ-૧૩, પ્રત્યેક-૦, ત્રસ-૬, સ્થાવર-૦ = ૧૯ પિંડપ્રકૃતિ-૧૩ :- મનુષ્યગતિ, પહેલા પાંચ સંઘયણ, ૬ સંસ્થાન, | મનુષ્યાનુપૂર્વી વસ-:- સ્થિર ષક. આ ૨૫ પ્રકૃતિઓનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ ચારે ગતિનાં મિથ્યાદ્રષ્ટિ જીવો તત્ પ્રાયોગ્ય સંક્લિષ્ટ અધ્યવસાયમાં વિદ્યમાન હોય ત્યારે બાંધે છે. ૩૨૦. જિનનામ કર્મનો જઘન્ય સ્થિતિબંધ ક્યારે થાય ? ઉત્તર જિનનામ કર્મનો જઘન્ય સ્થિતિબંધ આઠમા ગુણસ્થાનકના છઠ્ઠા ભાગે બંધ વિચ્છેદ સમયે થાય છે. ૩૨૧. આહારક શરીર તથા આહારક અંગોપાંગનો જઘન્ય સ્થિતિ બંધ ક્યારે થાય ? ઉત્તર આહારક શરીર તથા આહારક અંગોપાંગનો જઘન્ય સ્થિતિબંધ આઠમા ગુણસ્થાનકના છઠ્ઠા ભાગના અંતે બંધ વિચ્છેદ સમયે થાય છે. ૩૨ ૨. જિનનામ તથા આહારક દ્રિકનો જધન્ય સ્થિતિબંધ આઠમા ગુણસ્થાનકે શા માટે ? ઉત્તર આ ત્રણ પ્રકૃતિઓનો જઘન્ય સ્થિતિબંધ અતિ વિશુદ્ધિમાં જીવ હોય ત્યારે થાય છે અને આવી અતિ વિશુદ્ધિ આઠમા ગુણસ્થાનકે પ્રાપ્ત થતી હોવાથી ત્યાં તેનો બંધ થાય છે. ૩૨૩. પુરુષવેદનો જધન્ય સ્થિતિબંધ કોણ કરે ? ક્યારે થાય ? ઉત્તર પુરુષવેદનો જઘન્ય સ્થિતિબંધ નવમા ગુણસ્થાનકના પહેલા ભાગના અંતે બંધ વિચ્છેદ સમયે મનુષ્યોને થાય છે. ૩૨૪. સંજવલન ક્રોધનો જઘન્ય સ્થિતિબંધ કોણ કરે ? ક્યારે કરે ? ઉત્તર સંજવલન કોધનો જઘન્ય સ્થિતિબંધ મનુષ્યો કરે છે તે નવમા ગુણસ્થાનકના બીજા ભાગના અંત સમયે પ્રકૃતિના બંધ વિચ્છેદ વખતે થાય છે. Jain Educationa International For Personal and Private Use Only Page #91 -------------------------------------------------------------------------- ________________ ८४ કર્મગ્રંથ પમો ભાગ-૩ ૩૨૫. સંજવલન માનનો જઘન્ય સ્થિતિબંધ કોણ કરે ? ક્યારે થાય ? ઉત્તર સંજવલન માનનો જધન્ય સ્થિતિબંધ મનુષ્યો કરે છે. તે નવમા ગુણસ્થાનકના ત્રીજા ભાગે પ્રકૃતિના બંધ વિચ્છેદ સમયે થાય છે. ૩૨૬. સંજવલન માયાનો જઘન્ય સ્થિતિબંધ કોણ કરે? ક્યારે? ઉત્તર સંજ્વલન માયાનો જઘન્ય સ્થિતિબંધ મનુષ્યો કરે છે તે નવમા ગુણસ્થાનકના ચોથા ભાગના અંતે પ્રકૃતિના બંધ વિચ્છેદ સમયે થાય છે. ૩૨૭. સંજ્વલન લોભનો જઘન્ય સ્થિતિબંધ ક્યા જીવોને ક્યારે થાય ? ઉત્તર સંજવલન લોભનો જઘન્ય સ્થિતિબંધ મનુષ્યોને નવમા ગુણસ્થાનના પાંચમા ભાગે પ્રકૃતિનાં બંધ વિચ્છેદ સમયે હોય છે (થાય છે). સાય જસુચા વરણા વિગૅ સુહુમો વિઉથ્વી છ અસની સન્ની વિ આઉબાયર પબિંદિ ઉ સેસાણં પાપા ભાવાર્થ - શાતા વેદનીય-યશનામકર્મ-ઉચ્ચ ગોત્ર, જ્ઞાનાવરણીય ૫, દર્શનાવરણીય ૪, અંતરાય છે. આ ૧૭ પ્રકૃતિઓનો જધન્ય સ્થિતિબંધ દશમાં ગુણસ્થાનકના છેલ્લા સમયે બંધ વિચ્છેદ સમયે થાય છે. દેવદ્રિક-નરકટ્રિક તથા વૈક્રિયદ્રિક આ ૬ પ્રકૃતિઓનો જઘન્ય સ્થિતિબંધ અસત્ની જીવો કરે છે. ચારે આયુષ્યનો જઘન્ય સ્થિતિબંધ સની તથા અસની જીવો કરે છે. બાકીની પ્રકૃતિઓનો જઘન્ય સ્થિતિબંધ પર્યાપ્તા બાદર એકેન્દ્રિય જીવો કરે છે. ૪પા. ૩૨૮. શાતા વેદનીયનો જઘન્ય સ્થિતિબંધ ક્યારે થાય ? ક્યા જીવો કરે ? ઉત્તર શાતા વેદનીયનો જઘન્ય સ્થિતિબંધ દશમા ગુણસ્થાનકમાં રહેલા જીવો કરે. થપક શ્રેણીમાં વર્તમાન દશમાં ગુણસ્થાનકના છેલ્લા સમયે કરે છે. ૩૨૯. ઉચ્ચ ગોત્ર-યશનામકર્મનો જઘન્ય સ્થિતિબંધ ક્યારે થાય ? ક્યા જીવો કરે ? Jain Educationa International For Personal and Private Use Only Page #92 -------------------------------------------------------------------------- ________________ કર્મગ્રંથ પમો ભાગ-૩ ઉત્તર ઉચ્ચ ગોત્ર-યશનામકર્મનો જઘન્ય સ્થિતિબંધ દશમા ગુણસ્થાનકમાં રહેલા શપક શ્રેણીવાળા જીવો ચરમ સમયે કરે છે. ૩૩૦. જ્ઞાનાવરણીય-૫ આદિ ૧૪ પ્રકૃતિઓનો જઘન્ય સ્થિતિબંધ ક્યારે થાય ? ક્યા જીવો કરે ? ઉત્તર જ્ઞાનાવરણીય-પ, દર્શનાવરણીય-૪, અંતરાય-૫ આ ૧૪ પ્રકૃતિઓનો જઘન્ય સ્થિતિબંધ દશમા ગુણસ્થાનકમાં લપક શ્રેણીવાળા જીવો છેલ્લા સમયે કરે છે. ૩૩૧. ઉપર જણાવેલ ૧૭ પ્રકૃતિઓનો જધન્ય સ્થિતિબંધ ક્ષપક શ્રેણીવાળા જીવો કીધાં તો ઉપશમ શ્રેણીવાળા જીવો બંધ ન કરે? ઉત્તર શાતા વેદનીય આદિ ૧૭ પ્રકૃતિઓનો જઘન્ય સ્થિતિબંધ લપકા શ્રેણીવાળા જીવો કહ્યા છે તે એટલા માટે કે તેના જેવી વિશુદ્ધિ ત્યાં | રહેલા બીજા જીવોને હોતી નથી. ઉપશમ શ્રેણીવાળા જીવોને વિશુદ્ધિ ઓછી હોવાથી તેઓ જઘન્ય બંધ ન કરતાં તેનાથી ડબલ બંધ કરે છે. ૩૩૨. ઉપશમ શ્રેણીથી પડતાં જીવો એ પ્રકૃતિઓનો સ્થિતિબંધ કેટલો કરે? શાથી ? ઉત્તર ઉપર જણાવેલ શાતા વેદનીય આદિ ૧૭ પ્રકૃતિઓનો ઉપશમ શ્રેણીથી પડતાં જીવો સપક શ્રેણીવાળા જીવો કરતાં ચાર ગુણો અધિક સ્થિતિબંધ કરે છે. કારણ કે તેઓ પતિત પરિણામી હોય છે તેના કારણે સંક્લેશ અવસ્થા વધારે હોય છે અને વિશુદ્ધિ ઓછી હોય છે. ૩૩૩.વૈક્રિયદ્ધિક આદિ છ પ્રકૃતિઓનો જઘન્ય સ્થિતિબંધ કયા જીવો કરે? શાથી? ઉત્તર વૈક્રિય શરીર, વૈક્રિય અંગોપાંગ, નરકગતિ, નરકાનુપૂર્વી, દેવગતિ, દેવાનુપૂર્વી આ છ પ્રકૃતિઓનો જઘન્ય સ્થિતિબંધ અસની પંચેન્દ્રિય પર્યાપ્તા તિર્યંચો કરે છે કારણકે તે સિવાયના એકેન્દ્રિય, બેઈન્દ્રિય, તેઈન્દ્રિય, ચઉરીન્દ્રિય જીવો ભવ પ્રત્યયથી બંધ કરતાં નથી. ૩૩૪. ચારેય આયુષ્યનો જઘન્ય સ્થિતિબંધ ક્યા જીવો કરે ? Jain Educationa International For Personal and Private Use Only Page #93 -------------------------------------------------------------------------- ________________ કર્મગ્રંથ ૫મો ભાગ-૩ ઉત્તર ચારેય આયુષ્યનો જઘન્ય સ્થિતિબંધ અસની તથા સની જીવો કરે ૩૩૫. નારક અને દેવાયુષ્યનો જધન્ય સ્થિતિબંધ ક્યા જીવો કરે ? ઉત્તર નારક અને દેવાયુનો જઘન્ય સ્થિતિબંધ અસની પર્યાપ્ત તિર્યંચો તથા સની પર્યાસા તિર્યંચો અને મનુષ્યો કરે છે. ૩૩૬.તિર્યંચ તથા મનુષ્ય આયુષ્યનો જઘન્ય સ્થિતિબંધ ક્યા જીવો કરે ? ઉત્તર તિર્યંચ તથા મનુષ્ય આયુષ્યનો જઘન્ય સ્થિતિબંધ એકેન્દ્રિય, વિન્દ્રિય, અસની તિર્યંચો મનુષ્યો તથા સન્ની તિર્યંચો તથા મનુષ્યો કરે છે. ૩૩૭. બાકીની પ્રકૃતિઓનો જધન્ય સ્થિતિબંધ ક્યા જીવો કરે ? ઉત્તર બાકીની ૮૫ પ્રકૃતિઓ આ પ્રમાણે જાણવી દર્શનાવરણીય-૫, વેદનીય-૧, મોહનીય-૨૧, નામકર્મ-૫૭, ગોત્ર-૧ = ૮૫. દર્શનાવરણીય-૫:- નિદ્રાદિ-૫ વેદનીય-૧:- અશાતા વેદનીય ગોત્ર-૧:- નીચ ગોત્ર મોહનીય-૨૧ :- અનંતાનુબંધી આદિ-૧૨ કપાય, હાસ્યાદિ-૬, મિથ્યાત્વ મોહનીય, સ્ત્રીવેદ- નપુંસકવેદ નામકર્મ-પ૭ :- પિંડપ્રકૃતિ-૩૧, પ્રત્યેક-૭, વસ-૯, સ્થાવર-૧૦ = ૫૭ પિંડપ્રકૃતિ-૩૧ :- ગતિ-૨, જાતિ-૫, ઔદારિક-તૈજસ-કર્મણ શરીર ઔદારિક અંગોપાંગ, ૬-સંઘયણ, ૬-સંસ્થાન, વાણદિ-૪, વિહાયોગતિ-ર, તિર્યંચાનુપૂર્વી, મનુષ્યાનુપૂર્વી. પ્રત્યેક-૭:- પરાઘાત, ઉચ્છવાસ, આતપ, ઉદ્યોત, અગુરુલઘુ નિર્માણ, ઉપધાત. ત્રણ-૯ :- ત્રસ, બાદર, પર્યાય, પ્રત્યેક, સ્થિર, શુભ, સુભગ, સુસ્વર, આદેય. Jain Educationa International For Personal and Private Use Only Page #94 -------------------------------------------------------------------------- ________________ કર્મગ્રંથ પમો ભાગ-૩ ૮૭ આ ૮૫ પ્રકૃતિઓનો જઘન્ય સ્થિતિબંધ બાદર પર્યામા એકેન્દ્રિય જીવો કરે છે. ૩૩૮.આ ૮૫ પ્રકૃતિઓનો જધન્ય સ્થિતિબંધ બાદર-પર્યાપ્તા એકેન્દ્રિય જીવોને શા માટે ? બીજા એકેન્દ્રિય આદિ જીવો કેમ નહિ ? ઉત્તર આ ૮૫ પ્રકૃતિઓનો જઘન્ય સ્થિતિબંધ વિશુદ્ધિમાં જીવ હોય ત્યારે થાય છે. તે કારણથી બાદર પર્યાપ્તા એકેન્દ્રિય જીવોને જે વિશુદ્ધિ હોય છે તેવી વિશુદ્ધિ સૂમ અપર્યાપ્તા, સૂક્ષ્મ પર્યાપ્તા તથા બાદર અપર્યામા એકેન્દ્રિય જીવોને હોતી નથી તે કરણથી ઘણી સ્થિતિનો બંધ કરે છે માટે જધન્ય સ્થિતિ માટે બાદર પર્યાપ્તા એકેન્દ્રિય જીવો ગ્રહણ કરેલ છે. ઉક્કોસ જહને-યર ભંગા સાઈ અણાઈ ધુવ અધુવા | ચઉહા સગ અજહનો સેસતિગે આઉ ચઉસુ દુહા I૪૬ાા ભાવાર્થ – ઉત્કૃષ્ટ, જાન્ય, અનુત્કૃષ્ટ તથા અજઘન્ય સ્થિતિબંધ તથા સાદિ અનાદિ, ધ્રુવ તથા અધુવ એમ ચાર પ્રકાર હોય છે. મૂળ સાત કર્મોમાં અજઘન્ય બંધ ચાર પ્રકારનો હોય છે. બાકીનાં જઘન્ય. ઉત્કૃષ્ટ તથા અનુષ્ટ બંધ બબ્બે પ્રકારનાં હોય છે, આયુષ્ય કર્મનાં ચારેય બંધ સાદિ અને અધુવ એમ બે પ્રકારનાં હોય છે. ૪૬ ૩૩૯. ઉત્કૃષ્ટ બંધ કોને કહેવાય ? ઉત્તર જેનાથી બીજો કોઈ અધિક બંધ ન હોય તે ઉત્કૃષ્ટ બંધ કહેવાય છે. | ૩૪૦.અનુત્કૃષ્ટ બંધ કોને કહેવાય? ઉત્તર ઉત્કૃષ્ટ બંધથી એક સમય ચૂન બંધની શરૂઆતથી શરૂ કરી જ્યાં સુધી જઘન્ય બંધ થાય ત્યાં સુધીનો બંધ તે અનુત્કૃષ્ટ બંધ કહેવાય છે. ૩૪૧. જઘન્ય સ્થિતિબંધ કોને કહેવાય ? Jain Educationa International For Personal and Private Use Only Page #95 -------------------------------------------------------------------------- ________________ કર્મગ્રંથ ૫મો ભાગ-૩ ઉત્તર ઃ જેનાથી બીજો કોઈ ઓછો બંધ ન હોય તે જધન્ય બંધ હેવાય છે. ૩૪૨. અઘન્ય બંધ કોને કહેવાય ? ઉત્તર જે ઓછામાં ઓછો બંધ કહેલ છે તેમાં એક સમય અધિક બંધથી શરૂ કરીને જ્યાં સુધી ઉત્કૃષ્ટ સ્થિતિબંધ ન થાય તે બધો અન્ય સ્થિતિબંધ કહેવાય છે. ८८ ૩૪૩.સાદિ બંધ કોને કહેવાય ? ઉત્તર : જેનો બંધ પહેલા વિચ્છેદ થયો હોય અને પછી ફરીથી બંધ ચાલુ થાય તે સાદિ બંધ કહેવાય છે. ૩૪૪,અનાદિ બંધ કોને કહેવાય ? ઉત્તર અનાદિ કાળથી બંધ ચાલતો હોય અને કોઈ કાળે વિચ્છેદ ન થયેલો હોય તે અનાદિ બંધ કહેવાય છે. ૩૪૫.ધ્રુવ બંધ કોને કહેવાય ? ઉત્તર જે પહેલા બંધ કોઈ કાળે વિચ્છેદ થયો ન હોય અને કોઈ કાળે વિચ્છેદ થવાનો ન હોય, સદાકાળ બંધ ચાલતો જ રહે તેને ધ્રુવ બંધ કહેવાય છે. ૩૪૬. અધ્રુવ બંધ કોને કહેવાય ? ઉત્તર બંધ થયા પહેલા વચમાં વિચ્છેદ થાય, ફરીથી બંધ થાય, પાછો વિચ્છેદ થાય એમ જે થયા કરે તે અધ્રુવ બંધ કહેવાય. ૩૪૭. આયુષ્ય સિવાય જ્ઞાનાવરણીય આદિ સાતેય કર્મનો અજઘન્ય બંધ કેટલા પ્રકારે હોય ? ઉત્તર આયુષ્ય કર્મ સિવાય જ્ઞાનાવરણીયાદિ સાતેય કર્મનો અજધન્ય બંધ સાદિ-અનાદિ-ધ્રુવ-અધ્રુવ એમ ચાર પ્રકારે હોય છે. ૩૪૮. જ્ઞાનાવરણીયાદિ સાતેય કર્મનો જઘન્ય સ્થિતિબંધ ક્યાં થાય? ઉત્તર મોહનીય કર્મનો જધન્ય સ્થિતિબંધ ક્ષેપક શ્રેણીવાળા જીવો નવમા ગુણસ્થાનકના છેલ્લા સમયે કરે છે. બાકીનાં છ કર્મનો જઘન્ય સ્થિતિબંધ દશમા ગુણસ્થાનકમાં રહેલા ક્ષપક શ્રેણીવાળા જીવો ચરમ સમયે કરે છે. Jain Educationa International For Personal and Private Use Only Page #96 -------------------------------------------------------------------------- ________________ કર્મગ્રંથ પમો ભાગ-૩ ૮૯ ] ૩૪૯. જ્ઞાનાવરણીયાદિ સાતેય કર્મનો અજઘન્ય સ્થિતિબંધ ક્યારે હોય ? ઉત્તર ઉપશમ શ્રેણીમાં વિદ્યમાન જીવો નવમા ગુણસ્થાનકના ચરમ સમયે મોહનીય કર્મનો અને દશમા ગુણસ્થાનકના ચરમ સમયે બાકીનાં છ કર્મનો અજઘન્ય સ્થિતિબંધ કરે છે. ૩૫. જ્ઞાનાવરણીયાદિ સાતેય કર્મોમાં અજઘન્ય સ્થિતિબંધનો સાદિ બંધ ક્યારે હોય ? ઉત્તર જ્ઞાનાવરણીયાદિ સાતેય કર્મનો અજઘન્ય સ્થિતિબંધનો સાદિ બંધ આ પ્રમાણે હોયજે જીવો ઉપશમશ્રેણી પ્રાપ્ત કરી અગિયારમા ગુણસ્થાનકે જાય ત્યારે વેદનીય કર્મ સિવાય છે કર્મનો અબંધક થાય છે ત્યાંથી પડીને જીવ દશમા ગુણસ્થાનકે આવે ત્યારે જ્ઞાનાવરણીયાદિ છે કર્મનો બંધ કરે છે. તે તથા નવમાં ગુણસ્થાનકે આવે ત્યાં મોહનીય કર્મનો બંધ શરૂ કરે છે તે અજઘન્ય સ્થિતિબંધનો સાદિ બંધ કહેવાય છે. ૩૫૧. જ્ઞાનાવરણીયાદિ સાતેય કર્મનો અજઘન્ય સ્થિતિબંધનો અનાદિ બંધ શી રીતે જણાય ? ઉત્તર જે જીવો હજી સુધી ઉપશાંત મોહ ગુણસ્થાનકને પામ્યા નથી તે જીવોને નિરંતર બંધ હોવાથી અજઘન્ય સ્થિતિબંધ અનાદિ કહેવાય છે. ૩૫૨. જ્ઞાનાવરણીયાદિ સાતેય કર્મનો અજઘન્ય સ્થિતિબંધનો ધ્રુવ બંધ કઈ રીતે જણાય ? ઉત્તર જ્ઞાનાવરણીયાદિ સાતેય કર્મનો અજઘન્ય સ્થિતિબંધ ધૃવ રૂપે આ પ્રમાણે હોયઅભવ્ય જીવો કોઈ કાળે પહેલા ગુણસ્થાનકથી આગળ વધવાના ન હોવાથી ઉપશમ શ્રેણી પામવાના ન હોવાથી તે જીવોને અજઘન્ય બંધ ધ્રુવ બંધ રૂપે કહેવાય છે. ૩૫૩. જ્ઞાનાવરણીયાદિ સાતેય કર્મનો અજઘન્ય સ્થિતિબંધ અધુવરૂપે કઈ રીતે જણાય ? Jain Educationa International For Personal and Private Use Only Page #97 -------------------------------------------------------------------------- ________________ કર્મગ્રંથ ૫મો ભાગ-૩ ઉત્તર જે ભવ્ય જીવોએ હજી સુધી શ્રેણી પ્રાપ્ત કરી નથી પણ ભવિષ્યમાં પ્રાપ્ત કરશે તે ભવ્ય જીવોને આશ્રયીને અજધન્ય સ્થિતિબંધ અવ કહેવાય છે. ૯૦ ૩૫૪. જ્ઞાનાવરણીયાદિ સાતેય કર્મનાં જઘન્ય, ઉત્કૃષ્ટ તથા અનુત્કૃષ્ટ બંધ કેટલા પ્રકારે હોય ? કયા ક્યા ? ઉત્તર જ્ઞાનાવરણીયાદિ સાતેય કર્મનો જઘન્ય સ્થિતિબંધ સાદિ અને અધ્રુવ એમ બે પ્રકારે હોય. ઉત્કૃષ્ટ બંધ સાદિ અને અધ્રુવ બે પ્રકારે હોય. અનુત્કૃષ્ટ બંધ સાદિ અને અધ્રુવ એમ બે પ્રકારે હોય છે. ૩૫૫. જ્ઞાનાવરણીયાદિ સાત કર્મનો જઘન્ય સ્થિતિબંધ બે પ્રકારે કઈ રીતે જાણવો ? ઉત્તર : મોહનીય કર્મનો નવમા ગુણસ્થાનકના છેલ્લા સમયે જધન્ય સ્થિતિબંધ ક્ષપક શ્રેણીવાળા જીવો કરે છે એમ જ્ઞાનાવરણીયાદિ છ કર્મનો જઘન્ય સ્થિતિબંધ દશમા ગુણસ્થાનકના છેલ્લા સમયે થાય છે. તે સાદિ બંધ કહેવાય છે. અને તે જીવો બારમા ગુણસ્થાનકને પ્રાપ્ત કરે ત્યારે તે કર્મો બંધાતા ન હોવાથી અધ્રુવ બંધ ગણાય છે. ૩૫૬, જ્ઞાનાવરણીયાદિ સાતકર્મનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ બે પ્રકારે કઈ રીતે જણાય ? ઉત્તર જ્ઞાનાવરણીયાદિ સાતેય કર્મનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ સન્ની પંચેન્દ્રિય પર્યામા મિથ્યાદ્રષ્ટિ જીવો જ્યારે સર્વ સંલિષ્ટ અધ્યવસાયમાં હોય ત્યારે થાય અને તેને સાદિ બંધ કહેવાય. તે બંધથી જીવો વિરામ પામે ત્યારે તે અશ્રુવ બંધ કહેવાય છે. ૩૫૭. જ્ઞાનાવરણીયાદિ સાત કર્મનો અનુત્કૃષ્ટ સ્થિતિબંધ બે પ્રકારે કઈ રીતે જણાય ? ઉત્તર : જ્ઞાનાવરણીયાદિ સાત કર્મનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ થયા પછી અંતરયુહૂર્ત બાદ જે સ્થિતિબંધ કરે તે અનુત્કૃષ્ટ બંધ કહેવાય છે, તે તેનો સાદિ બંધ કહેવાય છે. તે જીવ જયારે ફરીથી ઉત્કૃષ્ટ સ્થિતિબંધ કરે ત્યારે અનુત્કૃષ્ટ બંધ અવ કહેવાય છે. Jain Educationa International For Personal and Private Use Only Page #98 -------------------------------------------------------------------------- ________________ કર્મગ્રંથ પમો ભાગ-૩ ૯૧ ૩૫.૮ આયુષ્ય કર્મનાં ઉત્કૃષ્ટ આદિ ચારેય બંધ કેટલા પ્રકારે હોય ? ક્યા ? ઉત્તર આયુષ્યનાં ઉત્કૃષ્ટ, અનુષ્ટ, અજઘન્ય, જઘન્ય સ્થિતિબંધ તે દરેક બબ્બે પ્રકારે હોય છે. ૧ સાદિબંધ ૨ અધુવબંધ ૩૫૯. આયુષ્ય કર્મમાં ઉત્કૃષ્ટ આદિ બંધના બે ભેદો કઈ રીતે | જણાય ? ઉત્તર આયુષ્ય કર્મમાં ભોગવાતા આયુષ્યનો બે ભાગાદિ ગયા પછી નિયત કાળે બંધાતું હોવાથી તે સાદિ બંધ ગણાય અને અંતમુહૂર્ત બાદ બંધ વિચ્છેદ થાય છે માટે અધુવ બંધ ગણાય છે. ચઉભેઓ અજહનો સંજલણાવરણ નવગ વિશ્વાણું ! સેસ તિગિ સાઈ અધુવો તહ ચઉહા સેસડીણું ૪૭ ભાવાર્થ. સંજ્વલન-૪, જ્ઞાનાવરણીય-પ, દર્શનાવરણીય-૪, અંતરાય-૫ એ ૧૮ પ્રકૃતિઓનો અજઘન્ય સ્થિતિબંધ સાદિ આદિ ચાર પ્રકારની હોય છે. બાકીનાં ઉત્કૃષ્ટ, અનુષ્ટ તથા જઘન્ય સ્થિતિબંધ બબ્બે પ્રકારે હોય છે. બાકીની ૧૨૦ પ્રકૃતિઓને વિષે ઉત્કૃષ્ટ આદિ ચારેય પ્રકારનો બંધ બળે એટલે સાદિ અને અધુવ રૂપે હોય છે. ૪૭ ૩૬૦. સંજવલન ૪ બાયનો અજઘન્ય સ્થિતિબંધ કેટલા પ્રકારે | હોય ? કયા કયા ? ઉત્તર સંજ્વલન ૪ કષાયને અજઘન્ય સ્થિતિબંધ ચાર પ્રકારે હોય છે. ૧. સાદિબંધ ૨. અનાદિબંધ ૩. યુવબંધ ૪. અધુવબંધ. ૩૬૧. સંજ્વલન ૪ કપાયનો અજધન્ય સ્થિતિબંધ સાદિ આદિ | કઈ રીતે જણાય ? Jain Educationa International For Personal and Private Use Only Page #99 -------------------------------------------------------------------------- ________________ કર્મગ્રંથ પમો ભાગ-૩ | ઉત્તર ઉત્તર સંજ્વલન ૪ કષાયનો બંધ વિચ્છેદ દશમા ગુણસ્થાનકે થાય છે. ત્યાંથી પડતાં જીવો નવમા ગુણ સ્થાનકને પ્રાપ્ત કરે ત્યારે અજઘન્ય સ્થિતિબંધની સાદિ થાય છે. હજી સુધી જે જીવોએ ઉપશમ શ્રેણી પ્રાપ્ત કરી નથી તે જીવોને અનાદિ બંધ, અભવ્ય જીવો તે સ્થાન પ્રાપ્ત કરવાના નથી તેમને ધ્રુવ બંધ. જે ભવ્ય જીવોએ તે સ્થાન પ્રાપ્ત કરી અજઘન્ય બંધને શાંત કરેલ છે તે જીવોને અધુવ બંધ જાણવો. ૩૬૨. જ્ઞાનાવરણીય-૫, દર્શનાવરણીય-૪, અંતરાય-૫ એમ ૧૪ પ્રકૃતિઓનો અજઘન્ય સ્થિતિબંધ ચાર પ્રકારનો કઈ રીતે જણાય ? જ્ઞાનાવરણીય-૫, દર્શનાવરણીય-૪ તથા અંતરાય-૫ એમ ૧૪ પ્રકૃતિઓનો બંધ વિચ્છેદ દશમા ગુણસ્થાનકના છેલ્લા સમયે થાય. ઉપશમ શ્રેણીવાળા જીવો અગિયારમા ગુણસ્થાનકે આ પ્રકૃતિઓનો બંધ કરતાં નથી. ત્યાંથી પતન પામીને દશમા ગુણસ્થાનકે ૧૪ પ્રકૃતિઓનો અજઘન્ય બંધ શરૂ કરે ત્યારે તે સાદિ બંધ કહેવાય છે. તે સ્થાનને હજી સુધી જે જીવોએ પ્રાપ્ત કરેલ નથી તે જીવોને આશ્રયીને અનાદિ બંધ કહેવાય. અભવ્ય જીવો કદી સ્થાન પ્રાપ્ત કરવાના નથી માટે ધ્રુવ બંધ કહેવાય. તથા જે જીવો જ્યારે જઘન્ય બંધ કરે ત્યારે તે અધુવ બંધ કહેવાય છે. ૩૬૩. સંજ્વલન ૪ કષાયનાં જઘન્ય આદિ ત્રણ બંધમાં કેટલાં કેટલાં ભાંગા હોય ? ક્યા? ઉત્તર સંજવલન ૪ કષાયનાં જઘન્ય બંધ, અનુષ્ટ બંધ તથા ઉત્કૃષ્ટ બંધનાં, બબ્બે બંધ સ્થાનો હોય૧ સાદિબંધ ૨. અવબંધ. ૩૬૪. સંજ્વલન ૪ કષાયમાં જઘન્ય બંધનાં બે ભાંગા કઈ રીતે જણાય ? ઉત્તર સંજ્વલન ૪ કષાયનો નવમાં ગુણસ્થાનના અનુક્રમે બીજા-ત્રીજા-ચોથા અને પાંચમા ભાગના અંતે બંધ વિચ્છેદ સમયે જઘન્ય સ્થિતિબંધ થાય તે સાદિબંધ. અંતરમુહૂર્ત બાદ બંધ વિચ્છેદ થઈ દશમા ગુણસ્થાનકાદિ ને જીવો પામે ત્યાં બંધ હોતો નથી તે અધુવ બંધ કહેવાય છે. Jain Educationa International For Personal and Private Use Only Page #100 -------------------------------------------------------------------------- ________________ કર્મગ્રંથ ૫મો ભાગ-૩ ૩૬૫.સંજ્વલન ૪ કષાયનો ઉત્કૃષ્ટ બંધ છે તેનાં બે ભાંગા કઈ રીતે જણાય ? ઉત્તર સંજ્વલન ૪ કષાયનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ સન્ની પંચેન્દ્રિય પર્યામા મિથ્યાદ્રષ્ટિ જીવો જ્યારે કરે ત્યારે તે સાદિ બંધ ગણાય. અંતરમુર્હુત બાદ ઉત્કૃષ્ટ સ્થિતિ છોડીને સ્થિતિબંધ કરે તે ઉત્કૃષ્ટ બંધનો અવ બંધ ગણાય છે. ૯૩ ૩૬૬.સંજ્વલન ૪ કાયના અનુત્કૃષ્ટ બંધના બે ભાંગા કઈ રીતે જણાય ? ઉત્તર સંજ્વલન ૪ ક્યાયનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ એક અંતરમુહૂર્ત કર્યા પછી અનંતર સમયે જે સ્થિતિબંધાય તે અનુત્કૃષ્ટ સ્થિતિબંધનો સાદિબંધ ગણાય છે. ફરીથી જ્યારે જીવો સર્વ સંક્લિષ્ટ અધ્યવસાય વડે ઉત્કૃષ્ટ સ્થિતિબંધ કરે અથવા જઘન્ય સ્થિતિબંધ કરે ત્યારે અનુત્કૃષ્ટ સ્થિતિબંધનો અધ્રુવ બંધ ગણાય છે. ૩૬૭. ઉત્કૃષ્ટ સ્થિતિબંધ બાંધ્યા પછી ફરીથી જીવો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ કરે તો જઘન્યથી તથા ઉત્કૃષ્ટથી કેટલા કાળે કરી શકે ? ઉત્તર એક વાર ઉત્કૃષ્ટ સ્થિતિબંધ કર્યા પછી ફરીથી ઉત્કૃષ્ટ સ્થિતિબંધ કરવો હોય તો જઘન્યથી એક અંતરમુહૂર્ત પછી જીવો કરી શકે છે અને ઉત્કૃષ્ટથી અનંતી ઉત્સરપણી-અનંતી અવસરપણી કાળ પછી ઉત્કૃષ્ટ સ્થિતિબંધ કરી શકે છે. ૩૬૮, જ્ઞાનાવરણીયાદિ - ૧૪ પ્રકૃતિઓને વિષે ધન્ય અનુત્કૃષ્ટ-ઉત્કૃષ્ટ બંધમાં કેટલાં ભેદો ઘટે ? ક્યા ? ઉત્તર જ્ઞાનાવરણીયાદિ-૧૪ પ્રકૃતિઓને વિષે જઘન્ય બંધના ૨ ભાંગા :-૧. સાદિ ૨. અધ્રુવ અનુત્કૃષ્ટ બંધના ૨ ભાંગા :- ૧. સાદી ૨. અધ્રુવ. ઉત્કૃષ્ટ બંધના ૨ ભાંગા :- ૧. સાદી ર. અવ. ૩૬૯. જ્ઞાનાવરણીયાદિ-૧૪ પ્રકૃતિઓને વિષે જઘન્ય બંધનાં બે ભાંગા શી રીતે પ્રાપ્ત થાય ? Jain Educationa International For Personal and Private Use Only Page #101 -------------------------------------------------------------------------- ________________ ૯૪ કર્મગ્રંથ પમો ભાગ-૩ ઉત્તર જ્ઞાનાવરણીયાદિ-૧૪ પ્રકૃતિઓનો જઘન્ય સ્થિતિબંધ દશમા ગુણસ્થાનકના ચરમ સમયે શપક શ્રેણીવાળા જીવો જ્યારે કરે છે તે સાદિ બંધ કહેવાય છે. તે સ્થાન છોડી જ્યારે જીવો ત્યાંથી બારમા ગુણસ્થાનકને પ્રાપ્ત કરે છે ત્યારે તે બંધ અધુવ બંધ કહેવાય છે. ૩૭૦.જ્ઞાનાવરણીયાદિ-૧૪ પ્રકૃતિઓને વિષે ઉત્કૃષ્ટ બંધના બે ભાંગા કઈ રીતે પ્રાપ્ત થાય ? ઉત્તર જ્ઞાનાવરણીયાદિ-૧૪ પ્રકૃતિઓનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ સની પંચેન્દ્રિય પર્યાપ્તા મિથ્યાદ્રષ્ટિ જીવો જયારે કરે છે ત્યારે તેનો સાદિ બંધ કહેવાય છે. તે સ્થિતિબંધ કર્યા પછી અંતર મુહૂર્ત બીજો સ્થિતિબંધ કરે ઉત્કૃષ્ટ વિના તે અધુવ બંધ ગણાય છે. ૩૭૧. જ્ઞાનાવરણીયાદિ-૧૪ પ્રકૃતિઓનાં અનુત્કૃષ્ટ બંધના બે ભાંગા કઈ રીતે પ્રાપ્ત થાય? | ઉત્તર જ્ઞાનાવરાણીયાદિ-૧૪ પ્રકૃતિઓનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ કર્યા પછી અંતરમુહૂર્વે જીવો જે સ્થતિ બંધ કરે છે તે અનુષ્ટ સ્થિતિબંધ કહેવાય છે તે સાદિ બંધ કહેવાય છે. જ્યારે ફરીથી જીવો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ કરે તે અનુષ્ટ બંધનો અપ્રુવ બંધ કહેવાય છે. ૩૭૨. બાકીની ૧૦૨ પ્રકૃતિઓનાં ઉત્કૃષ્ટાદિ બંધનાં કેટલાં કેટલાં ભેદો હોય ? ક્યા? ઉત્તર ઉપર જણાવેલ ૧૮ પ્રકૃતિઓ સિવાયની બાકીની ૧૦૨ પ્રકૃતિઓ આ પ્રમાણે જાણવી. દર્શનાવરણીય-૫, વેદનીય-૨, મોહનીય-૨૨, આયુષ્ય-૪, નામકર્મ૬૭, ગોત્ર-૨, અંતરાય-૦ = ૧૦૨ આ પ્રકૃતિઓનાં ઉત્કૃષ્ટ, અનુત્કૃષ્ટ અજઘન્ય તથા જઘન્ય બંધના બબ્બે ભાંગા હોય. ૧. સાદિબંધ 2. અધુવબંધ Jain Educationa International For Personal and Private Use Only Page #102 -------------------------------------------------------------------------- ________________ કર્મગ્રંથ પમો ભાગ-૩ ૯૫ | ૩૭૩. ઉપર જણાવેલ ૧૦૨ પ્રકૃતિઓમાંથી ધ્રુવબંધિની પ્રકૃતિઓ કેટલી હોય છે? કઈ કઈ? ઉત્તર ઉપર જણાવેલ ૧૦૨ પ્રકૃતિઓમાં ૨૯ પ્રકૃતિઓ ધુવબંધિની હોય છે. દર્શનાવરણીય-પ, મોહનીય-૧૫, નામકર્મ-૯. = ૨૯ દર્શનાવરણીય-૫:- પાંચ નિદ્રાદિ મોહનીય ૧૫ - મિથ્યાત્વ મોહનીય, અનંતાનુબંધિ આદિ ૧૨ કષાય, ભય, જુગુપ્સા નામકર્મ-૯ :- તેજસ-કાશ્મણ શરીર, વર્ણાદિ-૪, અગુરુલઘુ, નિર્માણ, ઉપધાત. | ૩૭૪. આ ૨૯ પ્રકૃતિઓનો જઘન્ય સ્થિતિબંધ બે ભેદે કઈ , રીતે હોય ? ઉત્તર આ ર૯ પ્રકૃતિઓનો જઘન્ય સ્થિતિબંધ બાદર પર્યાના એકેન્દ્રિય જીવો કરે છે તે ક્યારે કરે ત્યારે તે સાદિ બંધ ગણાય અને અંતરમુહૂર્ત બાદ અધિક સ્થિતિ બાંધે તે જઘન્યને અધુવ બંધ ગણાય છે. ૩૭૫. આ ૨૯ પ્રકૃતિઓનો અજઘન્ય સ્થિતિબંધ બે ભેદે કઈ રીતે હોય ? ઉત્તર જ્યારે બાદર પર્યાય એકેન્દ્રિય જીવો જઘન્ય સ્થિતિબંધ કરે ત્યારબાદ અંતરમુહૂર્ત બાદ સંકિલષ્ટ અધ્યવસાયવાળો થઈને અજઘન્ય સ્થિતિબંધ કરે તે સાદિબંધ અને ફરીથી પાછો જ્યારે જઘન્ય સ્થિતિબંધ કરે ત્યારે અજઘન્યનો અધુવબંધ ગણાય. ૩૭૬. આ ૨૯ પ્રકૃતિઓના ઉત્કૃષ્ટ સ્થિતિબંધના બે ભેદ કઈ રીતે હોય ? ઉત્તર આ ર૯ પ્રકૃતિઓનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ સની પંચેન્દ્રિય પર્યાપ્ત જીવો જ્યારે કરે છે તે સાદિબંધ કહેવાય. અંતરમુહૂર્ત બાદ તે અનુષ્યબંધ કરે તે અધુવબંધ ગણાય. ૩૭૭. આ ૨૯ પ્રકૃતિઓનો અનુત્કૃષ્ટ સ્થિતિબંધ બે ભેદે કઈ રીતે હોય ? Jain Educationa International For Personal and Private Use Only Page #103 -------------------------------------------------------------------------- ________________ કર્મગ્રંથ ૫મો ભાગ-૩ ઉત્તર જ્યારે જીવો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ કર્યા પછીનાં સમયે જે સ્થિતિબંધ કરે છે તે અનુત્કૃષ્ટ સ્થિતિબંધનો સાદિ બંધ ગણાય છે. ફરીથી જીવ પાછો જ્યારે ઉત્કૃષ્ટ સ્થિતિબંધ કરે તે અનુત્કૃષ્ટ બંધનો અધ્રુવ બંધ ગણાય છે. ૯૬ ૩૭૮.૧૦૨ પ્રકૃતિઓમાંથી ૨૯ પ્રકૃતિઓ બાદ જાય તો કેટલી રહે ? તે કઈ ગણાય છે ? કઈ કઈ ? ઉત્તર ૧૦૨ પ્રકૃતિઓમાંથી ૨૯ પ્રકૃતિઓ બાદ કરતાં ૭૩ પ્રકૃતિઓ રહે છે તે અશ્રુવ બંધિની ગણાય છે તે આ પ્રમાણે વેદનીય-૨, મોહનીય-૭, આયુષ્ય-૪, નામકર્મ-૫૮, ગોત્ર-૨ = ૭૩ મોહનીય-૭ :- હાસ્ય, રતિ, અરિત, શોક, ૩ વેદ નામકર્મ-૫૮ :- પિંડપ્રકૃતિ-૩૩, પ્રત્યેક-૫, ત્રસ-૧૦, સ્થાવર-૧૦ = ૫૮ ૩૭૯. આ ૭૩ પ્રકૃતિઓનો જઘન્યાદિ ચારેયબંધ સાદિ અશ્રુવ કઈ રીતે જણાય ? ઉત્તર આ ૭૩ પ્રકૃતિઓ અવબંધિની હોવાથી કોઈ કાળે બંધાય અથવા ન પણ બંધાય એમ હોય છે તે કારણથી તેનાં જધન્ય, અજધન્ય, અનુત્કૃષ્ટ તથા ઉત્કૃષ્ટ સ્થિતિબંધો બાંધે ત્યારે સાદિબંધ અને ન બંધાય ત્યારે અધ્રુવબંધ જાણવો. આ રીતે ઉત્કૃષ્ટ-જઘન્ય સ્થિતિબંધના સ્વામિ તથા તેના ભાંગાઓનું વર્ણન થયું. હવે મૂળ કર્મો તથા એક એક પ્રકૃતિઓનાં ઉત્કૃષ્ટ-જઘન્ય સ્થિતિબંધના સ્વામી તથા તેના જઘન્યાદિ બંધના સાધાદિ ભાંગાઓનું વર્ણન. ૩૮૦. જ્ઞાનાવરણીય કર્મનો ઉત્કૃષ્ટ-જઘન્ય સ્થિતિબંધ કોણ કરે ? તથા જધન્યાદિ બંધનાં ભેદો કેટલાં હોય ? ઉત્તર : જ્ઞાનાવરણીયનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ ચારે ગતિના મિથ્યાદ્રષ્ટિ જીવો કરે છે. જધન્ય સ્થિતિબંધ દશમા ગુણસ્થાનકના છેલ્લા સમયે ક્ષેપક શ્રેણીવાળા જીવો કરે છે. Jain Educationa International For Personal and Private Use Only Page #104 -------------------------------------------------------------------------- ________________ કર્મગ્રંથ પમો ભાગ-૩ જઘન્ય બંધના ૨ ભેદ સાદિ, અધુવ અજઘન્ય બંધના ૪ ભેદ - સાદિ, અનાદિ, ધ્રુવ, અધુવ અનુષ્ટ બંધના ૨ ભેદ - સાદિ, અધુવા ઉત્કૃષ્ટ બંધના ૨ ભેદ - સાદિ, અધુવ. ૩૮૧. મતિજ્ઞાનાવરણીયનો ઉત્કૃષ્ટ -જઘન્ય સ્થિતિબંધ કોણ કરે ?તથા જઘન્યાદિનાં ભેદો કેટલાં હોય ? ઉત્તર મતિજ્ઞાનાવરણીયનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ ચારે ગતિનાં મિથ્યાદ્રષ્ટિ જીવો કરે છે અને જઘન્ય સ્થિતિબંધ દશમાં ગુણસ્થાનકે ક્ષપક શ્રેણીવાળા જીવો કરે છે. જઘન્ય બંધના ૨ ભેદ - સાદિ, અધ્રુવ અજઘન્ય બંધના ૪ ભેદ - સાદિ, અનાદિ, ધ્રુવ, અધુવ અનુત્કૃષ્ટ બંધના ૨ ભેદ - સાદિ, અધુવ ઉન્ટ બંધના ૨ ભેદ • સાદિ, અધુવ. ૩૮૨. શ્રુતજ્ઞાનાવરણીયનો ઉત્કૃષ્ટ-જઘન્ય સ્થિતિબંધ કોણ કરે | ? તથા જઘન્યાદિનાં ભેદો કેટલાં હોય ? | ઉત્તર શ્રુતજ્ઞાનાવરણીયનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ ચારે ગતિનાં મિથ્યાદ્રષ્ટિ જીવો કરે, જઘન્ય સ્થિતિબંધ દશમા ગુણસ્થાનકે ક્ષપક શ્રેણીવાળા જીવો કરે. જઘન્ય બંધના ૨ ભેદ • સાદિ, અધ્રુવ અજઘન્ય બંધના ૪ ભેદ - સાદિ, અનાદિ, ધ્રુવ, અધુવ અનુષ્ટ બંધના ૨ ભેદ - સાદિ, અધુવ ઉત્કૃષ્ટ બંધના ૨ ભેદ - સાદિ, અધુવ. ૩૮૩. અવધિજ્ઞાનાવરણીયનો ઉત્કૃષ્ટ જઘન્ય સ્થિતિબંધ કોણ કરે ? તથા જઘન્યાદિ બંધના ભેદો કેટલાં હોય ? ઉત્તર અવધિજ્ઞાનાવરણીય કર્મનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ ચારે ગતિનાં મિથ્યાદ્રષ્ટિ જીવો કરે. જઘન્ય સ્થિતિબંધ દશમા ગુણસ્થાનકે ક્ષપક શ્રેણીવાળા જીવોને હોય. Jain Educationa International For Personal and Private Use Only Page #105 -------------------------------------------------------------------------- ________________ ૯૮ કર્મગ્રંથ પમો ભાગ-૩ - જધન્ય બંધના ર ભેદ - સાદિ, અધ્રુવ અજઘન્ય બંધના ૪ ભેદ - સાદિ, અનાદિ, ધુવ, અધ્રુવ અનુત્કૃષ્ટ બંધના ૨ ભેદ - સાદિ, અધ્રુવ ઉત્કૃષ્ટ બંધના ૨ ભેદ - સાદિ, અધ્રુવ ૩૮૪. મન:પર્યવ જ્ઞાનાવરણીય કર્મનો ઉત્કૃષ્ટ-જઘન્ય | સ્થિતિબંધ કોણ કરે ? તથા જઘન્યાદિ બંધનાં ભેદો કેટલાં હોય? ઉત્તર મન:પર્યવ જ્ઞાનાવરણીય કર્મનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ ચારે ગતિનાં મિથ્યાદ્રષ્ટિ જીવો કરે, જઘન્ય સ્થિતિબંધ દસમા ગુણસ્થાનકે ક્ષપક શ્રેણીવાળા જીવો કરે. જઘન્ય બંધનાર ભેદ - સાદિ, અધ્રુવ અજઘન્ય બંધના ૪ ભેદ - સાદિ, અનાદિ, ધ્રુવ, અધુવ અનુષ્ટ બંધના ૨ ભેદ - સાદિ, અધુવ ઉત્કૃષ્ટ બંધના ૨ ભેદ • સાદિ, અધ્રુવ ૩૮૫. કેવલ જ્ઞાનાવરણીય કર્મનો ઉત્કૃષ્ટ-જઘન્ય સ્થિતિબંધ કોણ કરે? તથા જઘન્યાદિ બંધનાં ભેદો કેટલાં હોય? ઉત્તર કેવલ જ્ઞાનાવરણીય કર્મનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ ચારે ગતિનાં મિશ્રાદ્રષ્ટિ જીવો કરે. જઘન્ય સ્થિતિબંધ દશમા ગુણસ્થાનકે લપક શ્રેણીવાળા જીવો કરે જઘન્ય બંધના ર ભેદ - સાદિ, અધ્રુવ અજઘન્ય બંધના ૪ ભેદ સાદિ, અનાદિ, ધ્રુવ, અધુવ અનુષ્ટ બંધના ૨ ભેદ - સાદિ, અધ્રુવ ઉત્કૃષ્ટ બંધના ૨ ભેદ - " સાદિ, અધુવ ૩૮૬. ચક્ષુદર્શનાવરણીય કર્મનો ઉત્કૃષ્ટ-જઘન્ય સ્થિતિબંધ કોણ કરે ? તથા જઘન્યાદિ બંધનાં ભેદો કેટલાં કેટલાં હોય? ઉત્તર ચક્ષુદર્શનાવરણીય કર્મનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ ચારે ગતિનાં મિશ્રાદ્રષ્ટિ જીવો કરે. જઘન્ય સ્થિતિબંધ દશમા ગુણસ્થાનકે શપક શ્રેણીવાળા જીવો Jain Educationa International For Personal and Private Use Only Page #106 -------------------------------------------------------------------------- ________________ કર્મગ્રંથ ૫મો ભાગ-૩ જધન્ય બંધના ૨ ભેદ અજધન્ય બંધના ૪ ભેદ અનુત્કૃષ્ટ બંધના ૨ ભેદ ઉત્કૃષ્ટ બંધના ૨ ભેદ ર ૩૮૭. અચક્ષુદર્શનાવરણીય કર્મનો ઉત્કૃષ્ટ જઘન્ય સ્થિતિબંધ કોણ કરે ? તથા જધન્યાદિ બંધનાં ભેદો કેટલાં કેટલાં હોય ? જધન્ય બંધના ૨ ભેદ અજઘન્ય બંધના ૪ ભેદ અનુત્કૃષ્ટ બંધના ૨ ભેદ ઉત્કૃષ્ટ બંધના ૨ ભેદ ઉત્તર અચક્ષુદર્શનાવરણીય કર્મનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ ચારેગતિનાં મિથ્યાદ્રષ્ટિ જીવો કરે. જધન્ય સ્થિતિબંધ દશમા ગુણસ્થાનકે ક્ષપક શ્રેણીવાળા જીવો કરે. ૯૯ સાદિ, અપ્રુવ સાદિ, અનાદિ, ધ્રુવ, અધ્રુવ સાદિ, અશ્રુવ સાદિ, અવ અજઘન્ય બંધના ૪ ભેદ અનુત્કૃષ્ટ બંધના ૨ ભેદ ઉત્કૃષ્ટ બંધના ૨ ભેદ ૩૮૮. અવધિદર્શનાવરણીય કર્મનો ઉત્કૃષ્ટ-જઘન્ય સ્થિતિબંધ કોણ કરે ? તથા જઘન્યાદિ બંધના ભેદો કેટલાં કેટલાં હોય ? ૩૮૯, કેવલ દર્શનાવરણીય કર્મનો કોણ કરે ? તથા જઘન્યાદિ હોય ? ઉત્તર : અવધિદર્શનાવરણીય કર્મનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ ચારે ગતિનાં મિથ્યાદ્રષ્ટિ જીવો કરે. જઘન્ય સ્થિતિબંધ દશમા ગુણસ્થાનકે ક્ષપક શ્રેણીવાળા જીવો કરે. જઘન્ય બંધના ૨ ભેદ સાદિ, અવ સાદિ, અનાદિ, ધ્રુવ, અધ્રુવ સાદિ, અશ્રુવ સાદિ, અવ Jain Educationa International સાદિ, અપ્રુવ સાદિ, અનાદિ, ધ્રુવ, અધ્રુવ સાદિ, અશ્રુવ સાદિ, અવ ઉત્કૃષ્ટ-જઘન્ય સ્થિતિબંધ બંધનાં ભેદો કેટલાં કેટલાં ઉત્તર કેવલ દર્શનાવરણીય કર્મનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ ચારે ગતિનાં મિથ્યાદ્રષ્ટિ જીવો કરે. જધન્ય સ્થિતિબંધ દશમા ગુણસ્થાનકે ક્ષપક શ્રેણીવાળા જીવો કરે. For Personal and Private Use Only Page #107 -------------------------------------------------------------------------- ________________ ૧૦૦ કર્મગ્રંથ પમો ભાગ-૩ જધન્ય બંધના ૨ ભેદ . સાદિ. અધવ અજઘન્ય બંધના ૪ ભેદ - સાદિ, અનાદિ, ધ્રુવ, અધુવ અનુષ્ટ બંધના ૨ ભેદ • સાદિ, અધુવા ઉત્કૃષ્ટ બંધના ૨ ભેદ • સાદિ, અધુવ ૩૯૦. નિદ્રા દર્શનાવરણીય કર્મનો ઉત્કૃષ્ટ-જઘન્ય સ્થિતિબંધ કોણ કરે ? તથા જધન્યાદિ બંધનાં ભેદો કેટલાં કેટલાં હોય ? ઉત્તર નિદ્રા દર્શનાવરણીય કર્મનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ ચારે ગતિનાં મિશ્રાદ્રષ્ટિ જીવો કરે. જઘન્ય સ્થિતિબંધ બાદર પર્યાપ્તા એકેન્દ્રિય જીવો કરે. જઘન્ય બંધના ૨ ભેદ - સાદિ, અધ્રુવ અજઘન્ય બંધના ૨ ભેદ : સાદિ, અધુવ અનુત્કૃષ્ટ બંધના ૨ ભેદ • સાદિ, અધ્રુવ ઉત્કૃષ્ટ બંધના ૨ ભેદ - સાદિ, અધ્રુવ ૩૯૧. નિદ્રા-નિદ્રા દર્શનાવરણીય કર્મનો ઉત્કૃષ્ટ-જઘન્ય સ્થિતિબંધ કોણ કરે ? તથા જઘન્યાદિ બંધનાં ભેદો કેટલાં કેટલાં હોય ? | ઉત્તર નિદ્રા-નિદ્રા દર્શનાવરણીય કર્મનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ ચારે ગતિના મિશ્રાદ્રષ્ટિ જીવો કરે. જઘન્ય સ્થિતિબંધ બાદર પર્યાપ્તા એકેન્દ્રિય જીવો કરે. જઘન્ય બંધના ર ભેદ • સાદિ, અધુવ અજઘન્ય બંધના ૨ ભેદ • સાદિ, અધુવા અનુત્કૃષ્ટ બંધના ૨ ભેદ - સાદિ, અધુવા ઉત્કૃષ્ટ બંધના ૨ ભેદ • સાદિ, અધુવા ૩૯૨. પ્રચલા દર્શનાવરણીય કર્મનો ઉત્કૃષ્ટ-જઘન્ય સ્થિતિબંધ કોણ કરે ? તથા ઉત્કૃષ્ટાદિ બંધનાં ભાંગા કેટલાં કેટલાં હોય ? ઉત્તર પ્રચલા દર્શનાવરણીય કર્મનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ ચારે ગતિનાં મિશ્રાદ્રષ્ટિ જીવો કરે. જઘન્ય સ્થિતિબંધ બાદર પર્યામા એકેન્દ્રિય જીવો કરે. Jain Educationa International For Personal and Private Use Only Page #108 -------------------------------------------------------------------------- ________________ કર્મગ્રંથ પમો ભાગ-૩ ૧૧ જઘન્ય બંધના ૨ ભેદ • સાદિ, અધુવ અજધન્ય બંધના ૨ ભેદ - સાદિ, અધ્રુવ અનુષ્ટ બંધના ૨ ભેદ - સાદિ, અધ્રુવ ઉત્કૃષ્ટ બંધના ૨ ભેદ - સાદિ, અધ્રુવ ૩૯૩. પ્રચલા-પ્રચલા દર્શનાવરણીય કર્મનો ઉત્કૃષ્ટ -જઘન્ય સ્થિતિબંધ કોણ કરે ? તથા જઘન્યાદિ બંધનાં ભાંગા કેટલાં કેટલાં હોય ? ઉત્તર પ્રચંલા-પ્રચલા દર્શનાવરણીય કર્મનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ ચારે ગતિના મિથ્યાદ્રષ્ટિ જીવો કરે. જઘન્ય સ્થિતિબંધ બાદર પર્યાપ્તા એકેન્દ્રિય જીવો કરે જઘન્ય બંધના ૨ ભેદ - સાદિ, અધ્રુવ અજઘન્ય બંધના ૨ ભેદ - સાદિ, અધુવ અનુષ્ટ બંધના ૨ ભેદ - સાદિ, અધુવ ઉત્કૃષ્ટ બંધના ૨ ભેદ - સાદિ, અધુવ ૩૯૪ થિસધ્ધી દર્શનાવરણીય કર્મનો ઉત્કૃષ્ટ-જઘન્ય સ્થિતિબંધ કોણ કરે ? તથા જઘન્યાદિ બંધના ભેદો કેટલાં કેટલાં હોય ? ઉત્તર થિસધ્ધી દર્શનાવરણીય કર્મનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ ચારે ગતિનાં મિથ્યાદ્રષ્ટિ જીવો કરે. જઘન્ય સ્થિતિબંધ બાદર પર્યાપ્તા એકેન્દ્રિય જીવો કરે. જધન્ય બંધના ૨ ભેદ - સાદિ, અધુવ અજઘન્ય બંધના ૨ ભેદ - સાદિ, અધુવ અનુત્કૃષ્ટ બંધના ૨ ભેદ - સાદિ, અધુવ ઉત્કૃષ્ટ બંધના ૨ ભેદ - સાદિ, અધુવ ૩૯૫. દર્શનાવરણીય કર્મનો ઉત્કૃષ્ટ-જઘન્ય સ્થિતિબંધ કોણ કરે ? તથા જઘન્યાદિ બંધના ભેદો કેટલાં કેટલાં હોય ? ઉત્તર દર્શનાવરણીય કર્મનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ ચારે ગતિનાં મિશ્રાદ્રષ્ટિ જીવો કરે. જઘન્ય સ્થિતિબંધ દશમા ગુણસ્થાનકમાં લપક શ્રેણીવાળા જીવો કરે. Jain Educationa International For Personal and Private Use Only Page #109 -------------------------------------------------------------------------- ________________ ૧૦૨ જઘન્ય બંધના ૨ ભેદ અજઘન્ય બંધના ૪ ભેદ અનુત્કૃષ્ટ બંધના ૨ ભેદ ઉત્કૃષ્ટ બંધના ૨ ભેદ ૩૯૬, વેદનીય કર્મનો ઉત્કૃષ્ટ-જધન્ય સ્થિતિબંધ કોણ કરે ? તથા જઘન્યાદિ બંધના ભેદો કેટલાં કેટલાં હોય ? અજઘન્ય બંધના ૨ ભેદ અનુત્કૃષ્ટ બંધનાર ભેદ ઉત્કૃષ્ટ બંધના ૨ ભેદ ઉત્તર વેદનીય કર્મનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ ચારે ગતિનાં મિથ્યાદ્રષ્ટિ જીવો કરે. જઘન્ય સ્થિતિબંધ દશમા ગુણસ્થાનકે ક્ષેપક શ્રેણીવાળા જીવો કરે. જઘન્ય બંધના ૨ ભેદ · અજઘન્ય બંધના ૨ ભેદ અનુત્કૃષ્ટ બંધના ૨ ભેદ ઉત્કૃષ્ટ બંધના ૨ ભેદ કર્મગ્રંથ ૫મો ભાગ-૩ સાદિ, અવ સાદિ, અનાદિ, ધ્રુવ, અવ સાદિ, અવ સાદિ, અપ્રુવ ૩૯૭. શાતા વેદનીયકર્મનો ઉત્કૃષ્ટ-જધન્ય સ્થિતિબંધ કોણ કરે ? તથા જઘન્યાદિ બંધના ભેદો કેટલાં કેટલાં હોય ? ઉત્તર શાતા વેદનીયકર્મનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ ચારે ગતિનાં મિથ્યાદ્રષ્ટિ જીવો કરે. જધન્ય બંધ દશમા ગુણસ્થાનકે ક્ષેપક શ્રેણીવાળા જીવો કરે. જઘન્ય બંધના ૨ ભેદ જઘન્ય બંધના ૨ ભેદ અજધન્ય બંધના ૨ ભેદ અનુષ્ટ બંધના ૨ ભેદ ઉત્કૃષ્ટ બંધના ૨ ભેદ સાદિ, અશ્રુવ સાદિ, અશ્રુવ સાદિ, અપ્રુવ સાદિ, અશ્રુવ - Jain Educationa International ૩૯૮. અશાતા વેદનીય કર્મનો ઉત્કૃષ્ટ-જધન્ય સ્થિતિબંધ કોણ કરે ? તથા જધન્યાદિ બંધના ભેદો કેટલાં કેટલાં હોય ? સાદિ, અપ્રુવ સાદિ, અપ્રુવ સાદિ, અવ સાદિ, અવ ઉત્તર અશાતા વેદનીય કર્મનો ઉત્કૃષ્ટ બંધ ચારે ગતિનાં મિથ્યાષ્ટિ જીવો કરે. જઘન્ય બંધ બાદર પર્યામા એકેન્દ્રિય જીવો કરે. સાદિ, અવ સાદિ, અવ સાદિ, અપ્રુવ સાદિ, અવ For Personal and Private Use Only Page #110 -------------------------------------------------------------------------- ________________ કર્મગ્રંથ ૫મો ભાગ-૩ ૩૯૯, મોહનીય કર્મનો ઉત્કૃષ્ટ-જધન્ય સ્થિતિબંધ કોણ કરે ? તથા જધન્યાદિ બંધનાં ભેદો કેટલો કેટલાં હોય ? ઉત્તર : મોહનીય કર્મનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ ચારે ગતિનાં મિથ્યાદ્રષ્ટિ જીવો કરે. જઘન્ય સ્થિતિબંધ નવમા ગુણસ્થાનકે ક્ષપક શ્રેણીવાળા જીવો કરે. જધન્ય બંધના ૨ ભેદ સાદિ, અશ્રુવ સાદિ, અનાદિ, ધ્રુવ, અપ્રુવ સાદિ, અશ્રુવ સાદિ, અવ ઉત્કૃષ્ટ બંધના ૨ ભેદ ૪૦૦. મિથ્યાત્વ મોહનીય કર્મનો ઉત્કૃષ્ટ-જઘન્ય સ્થિતિબંધ કોણ કરે ? તથા જઘન્યાદિ બંધના ભાંગા કેટલાં કેટલાં હોય ? અજધન્ય બંધના ૪ ભેદ અનુષ્ટ બંધના ૨ ભેદ ર - ઉત્તર મિથ્યાત્વ મોહનીય કર્મનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ ચારે ગતિનાં મિથ્યાદ્રષ્ટિ જીવો કરે. જઘન્ય સ્થિતિબંધ બાદર પર્યામા એકેન્દ્રિય જીવો કરે. જઘન્ય બંધના ૨ ભેદ અજધન્ય બંધના ૨ ભેદ અનુષ્ટ બંધના ૨ ભેદ ઉત્કૃષ્ટ બંધના ૨ ભેદ ૪૦૧, અનંતાનુબંધી ક્રોધનો ઉત્કૃષ્ટ-જધન્ય સ્થિતિબંધ કોણ કરે ? તથા જધન્યાદિ બંધના ભેદો કેટલાં કેટલાં હોય ? અન્ય બંધના ૨ ભેદ અનુત્કૃષ્ટ બંધના ૨ ભેદ ઉત્કૃષ્ટ બંધન! ૨ ભેદ ૧૦૩ Jain Educationa International સાદિ, અપ્રુવ સાદિ, અશ્રુવ સાદિ, અશ્રુવ સાદિ, અશ્રુવ ઉત્તર અનંતાનુબંધી ક્રોધનો ઉત્કૃષ્ટ બંધ ચારે ગતિના મિથ્યાદ્રષ્ટિ જીવો કરે. જઘન્ય સ્થિતિબંધ બાદર પર્યામા એકેન્દ્રિય જીવો કરે. જધન્ય બંધના ૨ ભેદ સાદિ, અશ્રુવ સાદિ, અશ્રુવ સાદિ, અશ્રુવ સાદિ, અશ્રુવ For Personal and Private Use Only Page #111 -------------------------------------------------------------------------- ________________ ૧૦૪ કર્મગ્રંથ પમો ભાગ-૩ .. .. ૪૦૨. અનંતાનુબંધી માનનો ઉત્કૃષ્ટ-જઘન્ય સ્થિતિબંધ કોણ કરે ? તથા જઘન્યાદિ બંધનાં ભેદો કેટલાં કેટલાં હોય? | ઉત્તર અનંતાનુબંધી માનનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ ચારે ગતિનાં મિથ્યાદ્રષ્ટિ જીવો કરે. જઘન્ય સ્થિતિબંધ બાદર પર્યામા એકેન્દ્રિય જીવો કરે. જઘન્ય બંધના ૨ ભેદ - સાદિ, અધુવ અજઘન્ય બંધના ૨ ભેદ - સાદિ, અધુવ અનુષ્ટ બંધના ૨ ભેદ - સાદિ, અધુવા ઉત્કૃષ્ટ બંધના ૨ ભેદ - સાદિ, અધુવ ૪૦૩.અનંતાનુબંધી માયાનો ઉત્કૃષ્ટ-જઘન્ય સ્થિતિબંધ કોણ કરે ? તથા જઘન્યાદિ બંધના ભેદો કેટલાં કેટલાં હોય ? | ઉત્તર અનંતાનુબંધી માયાનો ઉત્કૃષ્ટબંધ ચારે ગતિનાં મિશ્રાદ્રષ્ટિ જીવો કરે. જઘન્ય સ્થિતિબંધ બાદર પર્યામા એકેન્દ્રિય જીવો કરે. જઘન્ય બંધના ર ભેદ . સાદિ, અધુવ અજઘન્ય બંધના ૨ ભેદ - સાદિ, અધ્રુવ અનુષ્ટ બંધના ૨ ભેદ • સાદિ, અધુવા ઉત્કૃષ્ટ બંધના ૨ ભેદ - સાદિ, અધુવ ૪૦૪. અનંતાનુબંધી લોભનો ઉત્કૃષ્ટ જઘન્ય સ્થિતિબંધ કોણ કરે ? તથા જઘન્યાદિ બંધનાં ભેદો કેટલાં કેટલાં હોય ? ઉત્તર અનંતાનુબંધી લોભનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ ચારે ગતિના મિથ્યાદ્રષ્ટિ જીવો કરે. જધન્ય સ્થિતિબંધ બાદર પર્યાપ્તા એકેન્દ્રિય જીવો કરે. જઘન્ય બંધના ૨ ભેદ - સાદિ, અધુવ અજઘન્ય બંધના ૨ ભેદ • સાદિ, અધુવ અનુષ્ટ બંધના ર ભેદ - સાદિ, અધ્રુવ ઉત્કૃષ્ટ બંધના ૨ ભેદ - સાદિ, અધુવ ૪૦૫. અપ્રત્યાખ્યાનીય ક્રોધનો ઉત્કૃષ્ટ-જઘન્ય સ્થિતિબંધ કોણ કરે ? તથા જઘન્યાદિ બંધનાં ભેદો કેટલાં કેટલાં હોય ? Jain Educationa International For Personal and Private Use Only Page #112 -------------------------------------------------------------------------- ________________ કર્મગ્રંથ પમો ભાગ-૩ ૧૦૫ ઉત્તર અપ્રત્યાખ્યાનીય ક્રોધનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ ચારે ગતિનાં મિથ્યાદ્રષ્ટિ જીવો કરે. જઘન્ય સ્થિતિબંધ બાદર પર્યાપ્તા એકેન્દ્રિય જીવો કરે. જઘન્ય બંધના ૨ ભેદ • સાદિ, અધુવ અજઘન્ય બંધના ૨ ભેદ સાદિ, અધુવા અનુત્કૃષ્ટ બંધના ૨ ભેદ - સાદિ, અધ્રુવ ઉત્કૃષ્ટ બંધના ૨ ભેદ - સાદિ, અધુવા ૪૦૬. અપ્રત્યાખ્યાનીય માનનો ઉત્કૃષ્ટ-જઘન્ય સ્થિતિબંધ કોણ કરે ? તથા જઘન્યાદિ બંધના ભેદો કેટલાં કેટલાં હોય ? ઉત્તર અપ્રત્યાખ્યાનીય માનનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ ચારે ગતિનાં મિથ્યાદ્રષ્ટિ જીવો કરે. જઘન્ય સ્થિતિબંધ બાદર પર્યાપ્તા એકેન્દ્રિય જીવો કરે. જઘન્ય બંધના ૨ ભેદ . સાદિ, અધુવ અજઘન્ય બંધના ર ભેદ • સાદિ, અધુવ અનુષ્ટ બંધના ૨ ભેદ • સાદિ, અધુવ ઉત્કૃષ્ટ બંધના ર ભેદ - સાદિ, અધ્રુવ ૪૦૭. અપ્રત્યાખ્યાની માયાનો ઉત્કૃષ્ટ-જધન્ય સ્થિતિબંધ કોણ કરે ? તથા જઘન્યાદિ બંધના ભેદો કેટલાં કેટલાં હોય ? ઉત્તર અપ્રત્યાખ્યાનીય માયાનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ ચારે ગતિનાં મિથ્યાદ્રષ્ટિ જીવો કરે. જઘનય સ્થિતિબંધ બાદર પર્યામા એકેન્દ્રિય જીવો કરે. જઘન્ય બંધના ૨ ભેદ - સાદિ, અધુવ અજઘન્ય બંધના ૨ ભેદ - સાદિ, અધુવ અનુત્કૃષ્ટ બંધના ૨ ભેદ • સાદિ, અધુવ ઉત્કૃષ્ટ બંધના ૨ ભેદ - સાદિ, અધુવ I૪૦૮. અપ્રત્યાખ્યાનીય લોભનો ઉત્કૃષ્ટ-જઘન્ય સ્થિતિબંધ કોણ કરે ? તથા જઘન્યાદિ બંધના ભેદો કેટલાં કેટલાં હોય ? Jain Educationa International For Personal and Private Use Only Page #113 -------------------------------------------------------------------------- ________________ ૧૦૬ કર્મગ્રંથ પમ ભાગ-૩ ઉત્તર અપ્રત્યાખ્યાનીય લોભનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ ચારે ગતિનાં મિશ્રાદ્રષ્ટિ જીવો કરે. જઘન્ય સ્થિતિબંધ બાદર પર્યાપ્તા એકેન્દ્રિય જીવો કરે. જઘન્ય બંધના ૨ ભેદ - સાદિ, અધુવ અજઘન્ય બંધના ર ભેદ - સાદિ, અધુવ અનુષ્ટ બંધના ૨ ભેદ - સાદિ, અધુવા ઉત્કૃષ્ટ બંધના ૨ ભેદ - સાદિ, અધ્રુવ ૪૦૯. પ્રત્યાખ્યાનીય ક્રોધનો ઉત્કૃષ્ટ-જઘન્ય સ્થિતિબંધ કોણ કરે ? તથા જઘન્યાદિ બંધના ભેદો કેટલાં કેટલાં હોય ? | ઉત્તર પ્રત્યાખ્યાનીય ક્રોધનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ ચારે ગતિનાં મિથ્યાદ્રષ્ટિ જીવો કરે. જઘન્ય સ્થિતિબંધ બાદર પર્યાય એકેન્દ્રિય જીવો કરે. જઘન્ય બંધના ૨ ભેદ • સાદિ, અધ્રુવ અજઘન્ય બંધના ૨ ભેદ • સાદિ, અધુવા અનુષ્ટ બંધના ૨ ભેદ • સાદિ, અધુવ ઉત્કૃષ્ટ બંધના ૨ ભેદ - સાદિ, અધ્રુવ ૪૧૦. પ્રત્યાખ્યાનીય માનનો ઉત્કૃષ્ટ-જધન્ય સ્થિતિબંધ કોણ કરે ? તથા જઘન્યાદિ બંધના ભેદો કેટલાં કેટલાં હોય? ઉત્તર પ્રત્યાખ્યાનીય માનનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ ચારે ગતિનાં મિશ્રાદ્રષ્ટિ જીવો કરે. જઘન્ય સ્થિતિબંધ બાદર પ્રર્યાસા એકેન્દ્રિય જીવો કરે. જઘન્ય બંધના ૨ ભેદ - સાદિ, અધ્રુવ અજઘન્ય બંધના ૨ ભેદ - સાદિ, અધ્રુવ અનુષ્ટ બંધના ૨ ભેદ - સાદિ, અધુવા ઉત્કૃષ્ટ બંધના ૨ ભેદ - સાદિ, અધ્રુવ ૪૧૧. પ્રત્યાખ્યાની માયાનો ઉત્કૃષ્ટ-જઘન્ય સ્થિતિબંધ કોણ કરે ? તથા તેનાં જઘન્યાદિ બંધનાં ભેદો કેટલાં કેટલાં હોય ? | ઉત્તર પ્રત્યાખ્યાનીય માયાનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ ચારે ગતિનાં મિશ્રાદ્રષ્ટિ જીવો કરે. જઘન્ય સ્થિતિબંધ બાદર પર્યાપ્તા એકેન્દ્રિય જીવો કરે. Jain Educationa International For Personal and Private Use Only Page #114 -------------------------------------------------------------------------- ________________ કર્મગ્રંથ પમો ભાગ-૩ ૧૦૭ જઘન્ય બંધના ૨ ભેદ . સાદિ, અધ્રુવ અજઘન્ય બંધના ૨ ભેદ • સાદિ, અધુવ અનુષ્ટ બંધના ૨ ભેદ • સાદિ, અધુવ ઉત્કૃષ્ટ બંધના ર ભેદ • સાદિ, અધ્રુવ ૪૧૨. પ્રત્યાખ્યાનીય લોભનો ઉત્કૃષ્ટ-જધન્ય સ્થિતિબંધ કોણ કરે ? તથા જઘન્યાદિ બંધના ભેદો કેટલાં કેટલાં હોય ? ઉત્તર પ્રત્યાખ્યાનીય લોભનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ ચારે ગતિનાં મિથ્યાદ્રષ્ટિ જીવો કરે જઘન્ય સ્થિતિબંધ બાદર પર્યાપ્તા એકેન્દ્રિય જીવો કરે. જઘન્ય બંધના ર ભેદ - સાદિ, અધુવ અજઘન્ય બંધના ૨ ભેદ - સાદિ, અધુવ અનુત્કૃષ્ટ બંધના ર ભેદ સાદિ, અધુવા ઉત્કૃષ્ટ બંધના ૨ ભેદ . સાદિ, અધુવન ૪૧૩. સંજ્વલન ક્રોધનો ઉત્કૃષ્ટ-જઘન્ય સ્થિતિબંધ કોણ કરે ? તથા જઘન્યાદિ બંધના ભેદો કેટલાં કેટલાં હોય ? ઉત્તર સંજવલન ક્રોધનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ ચારે ગતિનાં મિથ્યાદ્રષ્ટિ જીવો કરે. જઘન્યબંધ નવમા ગુણસ્થાનકના બીજા ભાગે શપક શ્રેણીવાળા જીવો કરે. જધન્ય બંધના ૨ ભેદ - સાદિ, અધુવ અજઘન્ય બંધના ૪ ભેદ . સાદિ, અનાદિ, ધ્રુવ, અધ્રુવ અનુકૂટ બંધના ૨ ભેદ . સાદિ, અધુવ ઉત્કૃષ્ટ બંધના ૨ ભેદ - સાદિ, અધ્રુવ ૪૧૪. સંજવલન માનનો ઉત્કૃષ્ટ-જઘન્ય સ્થિતિબંધ કોણ કરે ? - તથા જઘન્યાદિ બંધના ભેદો કેટલાં કેટલાં હોય? ઉત્તર સંજ્વલન માનનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ ચારે ગતિનાં મિથ્યા દ્રષ્ટિ જીવો કરે. જઘન્ય સ્થિતિબંધ નવમા ગુણસ્થાનકના ત્રીજા ભાગે #પક શ્રેણીવાળા જીવો કરે. Jain Educationa International For Personal and Private Use Only Page #115 -------------------------------------------------------------------------- ________________ ૧૦૮ કર્મગ્રંથ પમો ભાગ-૩ જઘન્ય બંધના ૨ ભેદ • સાદિ, અધુવ અજઘન્ય બંધના ૪ ભેદ - સાદિ, અનાદિ, ધુવ, અધુવ અનુત્કૃષ્ટ બંધના ૨ ભેદ - સાદિ, અધુવ ઉત્કૃષ્ટ બંધના ૨ ભેદ - સાદિ, અધુવ ૪૧૫. સંજ્વલન માયાનો ઉત્કૃષ્ટ-જધન્ય સ્થિતિબંધ કોણ કરે? | તથા જઘન્યાદિ બંધના ભેદો કેટલાં કેટલાં હોય ? ઉત્તર સંજ્વલન માયાનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ ચારે ગતિનાં મિશ્રાદ્રષ્ટિ જીવો કરે. જઘન્ય સ્થિતિબંધ નવમા ગુણસ્થાનકના ચોથા ભાગે લપક શ્રેણીવાળા જીવો કરે જઘન્ય બંધના ૨ ભેદ • સાદિ, અધ્રુવ અજઘન્ય બંધના ૪ ભેદ - સાદિ, અનાદિ, ધ્રુવ, અધ્રુવ અનુષ્ટ બંધના ર ભેદ - સાદિ, અધુવ ઉત્કૃષ્ટ બંધના ૨ ભેદ - સાદિ, અધ્રુવ ૪૧૬. સંજ્વલન લોભનો ઉત્કૃષ્ટ-જઘન્ય સ્થિતિબંધ કોણ કરે? | તથા જધન્યાદિ બંધના ભેદો કેટલાં કેટલાં હોય ? ઉત્તર સંજ્વલન લોભનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ ચારે ગતિનાં મિથ્યાદ્રષ્ટિ જીવો | કરે. જઘન્ય સ્થિતિબંધ નવમા ગુણસ્થાનકના પાંચમા ભાગે લપક શ્રેણીવાળા જીવો કરે. જર્ધન્ય બંધના ૨ ભેદ - સાદિ, અધુવા અજઘન્ય બંધના ૪ ભેદ • સાદિ, અનાદિ, ધુવ, અધુવ અનુષ્ટ બંધના ર ભેદ - સાદિ, અધ્રુવ ઉત્કૃષ્ટ બંધના ૨ ભેદ - સાદિ, અધુવા ૪૧૭. હાસ્યનો ઉત્કૃષ્ટ-જધન્ય સ્થિતિબંધ કોણ કરે ? તથા જઘન્યાદિ બંધના ભેદો કેટલાં કેટલાં હોય? ઉત્તર હાસ્યનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ ચારે ગતિનાં મિથ્યાદ્રષ્ટિ જીવો કરે. જઘન્યબંધ બાદર પર્યાપ્તા એકેન્દ્રિય જીવો કરે. Jain Educationa International For Personal and Private Use Only Page #116 -------------------------------------------------------------------------- ________________ કર્મગ્રંથ પમ ભાગ-૩ ૧૦૯ જઘન્ય બંધના ૨ ભેદ સાદિ, અધ્રુવ અજઘન્ય બંધના ૨ ભેદ - સાદિ, અધુવા અનુત્કૃષ્ટ બંધના ૨ ભેદ - સાદિ, અધ્રુવ ઉત્કૃષ્ટ બંધના ૨ ભેદ • સાદિ, અધ્રુવ ૪૧૮. રતિનો ઉત્કૃષ્ટ-જઘન્ય સ્થિતિબંધ કોણ કરે ? તથા જઘન્યાદિ બંધના ભેદો કેટલાં કેટલાં હોય ? ઉત્તર રતિનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ ચારે ગતિનાં મિશ્રાદ્રષ્ટિ જીવો કરે. જઘન્ય સ્થિતિબંધ બાદર પર્યાપ્તા એકેન્દ્રિય જીવો કરે. જઘન્ય બંધના ૨ ભેદ . સાદિ, અધુવ અજધન્ય બંધના ૨ ભેદ - સાદિ, અધ્રુવ અનુત્કૃષ્ટ બંધના ૨ ભેદ - સાદિ, અધ્રુવ ઉત્કૃષ્ટ્ર બંધના ૨ ભેદ • સાદિ, અધુવ ૪૧૯. અરતિનો ઉત્કૃષ્ટ - જઘન્ય સ્થિતિબંધ કોણ કરે ? તથા જઘન્યાદિ બંધના ભેદો કેટલાં કેટલાં હોય? ઉત્તર અરતિનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ ચારે ગતિનાં મિશ્રાદ્રષ્ટિ જીવો કરે. જઘન્ય સ્થિતિબંધ બાદર પર્યાપ્તા એકેન્દ્રિય જીવો કરે. જઘન્ય બંધના ૨ ભેદ • સાદિ, અધ્રુવ અજઘન્ય બંધના ૨ ભેદ - સાદિ, અધ્રુવ અનુકૂટ બંધના ૨ ભેદ - સાદિ, અધ્રુવ ઉત્કૃષ્ટ બંધના ૨ ભેદ - સાદિ, અધુવ ૪૨૦. શોકનો ઉત્કૃષ્ટ જધન્ય સ્થિતિબંધ કોણ કરે ? તથા જઘન્યાદિ બંધના ભેદો કેટલાં કેટલાં હોય ? ઉત્તર શોકનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ ચારે ગતિનાં મિશ્રાદ્રષ્ટિ જીવો કરે. જધન્ય સ્થિતિબંધ બાદર પર્યાપ્તા એકેન્દ્રિય જીવો કરે. જઘન્ય બંધના ર ભેદ સાદિ, અધુવ અજઘન્ય બંધના ૨ ભેદ - સાદિ, અધ્રુવ અનુષ્ટ બંધના ૨ ભેદ - સાદિ, અધ્રુવ ઉત્કૃષ્ટ બંધના ૨ ભેદ - સાદિ, અધ્રુવ Jain Educationa International For Personal and Private Use Only Page #117 -------------------------------------------------------------------------- ________________ ૧૧૦૦ કર્મગ્રંથ પમો ભાગ-૩ ૪૨૧. ભયનો ઉત્કૃષ્ટ-જઘન્ય સ્થિતિબંધ કોણ કરે ? તથા જઘન્યાદિ બંધના ભેદો કેટલાં કેટલાં હોય ? ઉત્તર ભયનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ ચારે ગતિનાં મિશ્રાદ્રષ્ટિ જીવો કરે. જઘન્ય સ્થિતિબંધ બાદર પર્યાપ્તા એકેન્દ્રિય જીવો કરે. જઘન્ય બંધના ૨ ભેદ • સાદિ, અધ્રુવ અજઘન્ય બંધના ૨ ભેદ • સાદિ, અધ્રુવ અનુત્કૃષ્ટ બંધના ૨ ભેદ • સાદિ, અધુવા ઉત્કૃષ્ટ બંધના ર ભેદ • સાદિ, અધુવ ૪૨૨. જુગુપ્સાનો ઉત્કૃષ્ટ-જધન્ય સ્થિતિબંધ કોણ કરે ? તથા - જઘન્યાદિ બંધના ભેદો કેટલાં કેટલાં હોય ?. | ઉત્તર જુગુપ્સા (મોહનીય)નો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ ચારે ગતિનાં મિઆદ્રષ્ટિ જીવો કરે. જઘન્ય સ્થિતિબંધ બાદર પર્યાપ્તા એકેન્દ્રિય જીવો કરે. જઘન્ય બંધના ર ભેદ • સાદિ, અધુવ અજઘન્ય બંધના ૨ ભેદ • સાદિ, અધુવ અનુષ્ટ બંધના ૨ ભેદ • સાદિ, અધ્રુવ ઉત્કૃષ્ટ બંધના ૨ ભેદ • સાદિ, અધુવ ૪૨૩.પુરુષવેદનો ઉત્કૃષ્ટ-જઘન્ય સ્થિતિબંધ કોણ કરે ? તથા જઘન્યાદિ બંધના ભેદો કેટલાં કેટલાં હોય ? ઉત્તર પુરુષવેદનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ ચારે ગતિનાં મિથ્યાદ્રષ્ટિ જીવો કરે. જઘન્ય સ્થિતિબંધ નવમા ગુણસ્થાનના પહેલાં ભાગે શપક શ્રેણીવાળા | જીવો કરે. જઘન્ય બંધના ૨ ભેદ • સાદિ, અધ્રુવ અજઘન્ય બંધના ૪ ભેદ • સાદિ, અનાદિ, ધ્રુવ, અધુવ અનુષ્ટ બંધના ર ભેદ • સાદિ, અધ્રુવ ઉત્કૃષ્ટ બંધના ૨ ભેદ - સાદિ, અધુવ | ૪૨૪. સ્ત્રીવેદનો ઉત્કૃષ્ટ-જઘન્ય સ્થિતિબંધ કોણ કરે ? તથા! જઘન્યાદિ બંધના ભેદો કેટલાં કેટલાં હોય ? Jain Educationa International For Personal and Private Use Only Page #118 -------------------------------------------------------------------------- ________________ કર્મગ્રંથ પમો ભાગ-૩ ૧૧૧ ઉત્તર સ્ત્રીવેદનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ ચારે ગતિના મિથ્યાદ્રષ્ટિ જીવો કરે. જઘન્ય સ્થિતિબંધ બાદર પર્યાપ્તા એકેન્દ્રિય જીવો કરે. જઘન્ય બંધના ૨ ભેદ - સાદિ, અધુર્વ અજઘન્ય બંધના ર ભેદ - સાદિ, અધુવ અનુત્કૃષ્ટ બંધના ર ભેદ . સાદિ, અધુવ ઉત્કૃષ્ટ બંધના ૨ ભેદ - સાદિ, અધ્રુવ ૪૨૫. નપુંસકવેદનો ઉત્કૃષ્ટ-જઘન્ય સ્થિતિબંધ કોણ કરે ? | તથા જઘન્યાદિ બંધના ભેદો કેટલાં કેટલાં હોય ? ઉત્તર નપુંસકવેદનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ ચારે ગતિનાં મિશ્રાદ્રષ્ટિ જીવો કરે. જઘન્ય સ્થિતિબંધ બાદર પર્યાપ્તા એકેન્દ્રિય જીવો કરે. જઘન્ય બંધના ૨ ભેદ - સાદિ, અધુવ અજઘન્ય બંધના ર ભેદ . સાદિ, અધુવ અનુષ્ટ બંધના ૨ ભેદ - સાદિ, અધુવ ઉત્કૃષ્ટ બંધના ૨ ભેદ - સાદિ, અધુવા ૪૨૬. આયુષ્ય કર્મનો ઉત્કૃષ્ટ-જઘન્ય સ્થિતિબંધ કોણ કરે ? તથા જઘન્યાદિ બંધના ભેદો કેટલાં કેટલાં હોય ? ઉત્તર આયુષ્ય કર્મનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ તિર્યંચો તથા મનુષ્યો કરે છે. જઘન્ય સ્થિતિબંધ સન્ની-અસત્ની જીવો કરે છે. જઘન્ય બંધના ર ભેદ . સાદિ, અધ્રુવ અજઘન્ય બંધના ૨ ભેદ - સાદિ, અધુવ અનુષ્ટ બંધના ૨ ભેદ - સાદિ, અધુવ ઉત્કૃષ્ટ બંધના ૨ ભેદ • સાદિ, અધ્રુવ ૪૨૭. નરકાયુષ્યનો ઉત્કૃષ્ટ-જઘન્ય સ્થિતિબંધ કોણ કરે ? તથા જઘન્યાદિ બંધના ભેદો કેટલાં કેટલાં હોય ? | ઉત્તર નરકાયુષ્યનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ સનીતિર્યંચો તથા મનુષ્યો કરે. જઘન્ય સ્થિતિબંધ સની અસની તિર્યંચો તથા મનુષ્યો કરે. Jain Educationa International For Personal and Private Use Only Page #119 -------------------------------------------------------------------------- ________________ ૧૧૨ કર્મગ્રંથ પમો ભાગ-૩ જઘન્ય બંધના ૨ ભેદ સાદિ, અધ્રુવ અજઘન્ય બંધના ૨ ભેદ : સાદિ, અધુવ અનુષ્ટ બંધના ૨ ભેદ - સાદિ, અધુવ ઉત્કૃષ્ટ બંધના ૨ ભેદ - સાદિ, અધુવ ૪૨૮. તિર્યંચાયુષ્યનો ઉત્કૃષ્ટ-જઘન્ય સ્થિતિબંધ કોણ કરે ? તથા જઘન્યાદિ બંધના ભેદો કેટલાં કેટલાં હોય ? | ઉત્તર તિર્યંચાયુષ્યનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ સનીતિર્યંચો તથા મનુષ્યો કરે. જઘન્ય સ્થિતિબંધ સન્ની અસન્ની જીવો કરે. જઘન્ય બંધના ૨ ભેદ - સાદિ, અધુવ અજઘન્ય બંધના ૨ ભેદ • સાદિ, અધ્રુવ અનુત્કૃષ્ટ બંધના ૨ ભેદ - સાદિ, અધ્રુવ ઉત્કૃષ્ટ બંધના ૨ ભેદ - સાદિ, અધ્રુવ ૪૨૯. મનુષ્પાયુષ્યનો ઉત્કૃષ્ટ-જઘન્ય સ્થિતિબંધ કોણ કરે ? તથા જઘન્યાદિ બંધના ભેદો કેટલાં કેટલાં હોય ? ઉત્તર મનુષ્યાયુષ્યનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ સનીતિર્યંચો તથા મનુષ્યો કરે. જધન્ય સ્થિતિબંધ સન્ની અસની જીવો કરે. જઘન્ય બંધના ૨ ભેદ - સાદિ, અધુવા અજઘન્ય બંધના ૨ ભેદ - સાદિ, અધ્રુવ અનુષ્ટ બંધના ૨ ભેદ - સાદિ, અધુવા ઉત્કૃષ્ટ બંધના ૨ ભેદ - સાદિ, અધ્રુવ ૪૩૦. દેવાયુનો ઉત્કૃષ્ટ-જઘન્ય સ્થિતિબંધ કોણ કરે ? તથા જઘન્યાદિ બંધના ભેદો કેટલાં કેટલાં હોય? ઉત્તર દેવાયુષ્યનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ અપ્રમત્તાભિમુખ થયેલ યતિ કરે. | જઘન્ય સ્થિતિબંધ સની અસની જીવો કરે. જઘન્ય બંધના ૨ ભેદ - સાદિ, અધુવા અજધન્ય બંધના ૨ ભેદ - સાદિ, અધ્રુવ અનુષ્ટ બંધના ૨ ભેદ : સાદિ, અધ્રુવ ઉત્કૃષ્ટ બંધના ૨ ભેદ સાદિ, અધ્રુવ Jain Educationa International For Personal and Private Use Only Page #120 -------------------------------------------------------------------------- ________________ કર્મગ્રંથ પમો ભાગ-૩ ૧૧૩ ૪૩૧. નામકર્મનો ઉત્કૃષ્ટ-જઘન્ય સ્થિતિબંધ કોણ કરે ? તથા - જઘન્યાદિ બંધના ભેદો કેટલાં કેટલાં હોય ? ઉત્તર નામકર્મનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ ચારે ગતિના મિઆદ્રષ્ટિ જીવો કરે. જઘન્ય સ્થિતિબંધ દશમા ગુણસ્થાનકમાં લપક શ્રેણીવાળા જીવો કરે. જઘન્ય બંધના ૨ ભેદ - સાદિ, અધ્રુવ અજઘન્ય બંધના ૪ ભેદ - સાદિ, અનાદિ, વ, અવા અનુષ્ટ બંધના ૨ ભેદ - સાદિ, અધ્રુવ ઉત્કૃષ્ટ બંધના ૨ ભેદ - સાદિ, અધુવ ૪૩૨. નરકગતિને ઉત્કૃષ્ટ-જઘન્ય સ્થિતિબંધ કોણ કરે ? તથા જઘન્યાદિ બંધના ભેદો કેટલાં કેટલાં હોય ? ઉત્તર નરકગતિને ઉત્કૃષ્ટ સ્થિતિબંધ તિર્યંચો તથા મનુષ્યો કરે. જઘન્ય સ્થિતિબંધ અસની જીવો કરે. જઘન્ય બંધના ૨ ભેદ - સાદિ, અધુવા અજઘન્ય બંધના ૨ ભેદ . સાદિ, અધુવ અનુષ્ટ બંધના ૨ ભેદ - સાદિ, અધુવ ઉત્કૃષ્ટ બંધના ૨ ભેદ - સાદિ, અધ્રુવ ૪૩૩. તિર્યંચગતિનો ઉત્કૃષ્ટ-જઘન્ય સ્થિતિબંધ કોણ કરે? તથા જઘન્યાદિ બંધના ભેદો કેટલાં કેટલાં હોય ? ઉત્તર તિર્યંચગતિનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ ૩થી ૮ દેવલોકનાં દેવતા તથા નારકી કરે. જઘન્ય સ્થિતિબંધ બાદર પર્યાપ્તા એકેન્દ્રિય જીવો કરે. જઘન્ય બંધના ર ભેદ - સાદિ, અધુવા અજધન્ય બંધના ૨ ભેદ - સાદિ, અધુવ અનુત્કૃષ્ટ બંધના ૨ ભેદ સાદિ, અધ્રુવ ઉત્કૃષ્ટ બંધના ૨ ભેદ - સાદિ, અધુવ ૪૩૪. મનુષ્યગતિનો ઉત્કૃષ્ટ-જઘન્ય સ્થિતિબંધ કોણ કરે ?! તથા જધન્યાદિ બંધના ભેદો કેટલાં કેટલાં હોય ? Jain Educationa International For Personal and Private Use Only Page #121 -------------------------------------------------------------------------- ________________ ૧૧૪ કર્મગ્રંથ પમો ભાગ-૩ ઉત્તર. મનુષ્યગતિનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ ચારે ગતિનાં મિથ્યાદ્રષ્ટિ જીવો કરે! જઘન્ય સ્થિતિબંધ બાદર પર્યાપ્તા એકેન્દ્રિય જીવો કરે. જઘન્ય બંધના ર ભેદ - સાદિ, અધુવ અજઘન્ય બંધનાર ભેદ - સાદિ, અધુવા અનુકૂટ બંધના ૨ ભેદ - સાંદિ, અધુવા | ઉત્કૃષ્ટ બંધન ર ભેદ • સાદિ, અધ્રુવ ૪૩૫. દેવગતિનો ઉત્કૃષ્ટ-જઘન્ય સ્થિતિબંધ કોણ કરે ? તથા જઘન્યાદિ બંધના ભેદો કેટલાં કેટલાં હોય ? ઉત્તર દેવગતિનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ તિર્યંચો તથા મનુષ્યો કરે. જઘન્ય સ્થિતિબંધ અસની જીવો કરે.. જઘન્ય બંધના ૨ ભેદ • સાદિ, અધુવા અજઘન્ય બંધના ર ભેદ - સાદિ, અધુવન અનુત્કૃષ્ટ બંધના ૨ ભેદ • સાદિ, અધુવા ઉત્કૃષ્ટ બંધના ૨ ભેદ • સાદિ, અધુવન ૪૩૬. એકેન્દ્રિય જાતિનો ઉત્કૃષ્ટ-જઘન્ય સ્થિતિબંધ કોણ કરે ? તથા જઘન્યાદિ બંધના ભેદો કેટલાં કેટલાં હોય? | ઉત્તર એકેન્દ્રિય જાતિનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ ઈશાન સુધીના દેવો કરે. જઘન્ય સ્થિતિબંધ બાદર પર્યાપ્તા એકેન્દ્રિય જીવો કરે. જઘન્ય બંધના ૨ ભેદ સાદિ, અધુવ અજઘન્ય બંધના ૨ ભેદ . સાદિ, અધ્રુવ અનુષ્ટ બંધના ૨ ભેદ સાદિ, અધ્રુવ 'ઉત્કૃષ્ટ બંધના ૨ ભેદ • સાદિ, અધુવ ૪૩૭. બેઈન્દ્રિય જાતિનો ઉત્કૃષ્ટ-જધન્ય સ્થિતિબંધ કોણ કરે? | તથા જઘન્યાદિ બંધના ભેદો કેટલાં કેટલાં હોય? ઉત્તર બેઈન્દ્રિય જાતિને ઉત્કૃષ્ટ સ્થિતિબંધ તિર્યંચો તથા મનુષ્યો કરે. જઘન્ય સ્થિતિબંધ બાદર પર્યાપ્તા એકેન્દ્રિય જીવો કરે. Jain Educationa International For Personal and Private Use Only Page #122 -------------------------------------------------------------------------- ________________ કર્મગ્રંથ ૫મો ભાગ-૩ જઘન્ય બંધના ૨ ભેદ અજઘન્ય બંધના ૨ ભેદ અનુત્કૃષ્ટ બંધના ૨ ભેદ ઉત્કૃષ્ટ બંધનાર ભેદ સાદિ, અશ્રુવ સાદિ, અશ્રુવ અજધન્ય બંધના ૨ ભેદ અનુત્કૃષ્ટ બંધના ૨ ભેદ સાદિ, અશ્રુવ સાદિ, અશ્રુવ ૪૩૮.તેઈન્દ્રિય જાતિનો ઉત્કૃષ્ટ-જધન્ય સ્થિતિબંધ કોણ કરે ? તથા જઘન્યાદિ બંધના ભેદો કેટલાં કેટલાં હોય ? ઉત્તર તેઈન્દ્રિય જાતિનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ તિર્યંચો તથા મનુષ્યો કરે. જધન્ય સ્થિતિબંધ બાદર પર્યાપ્તા એકેન્દ્રિય જીવો કરે. જધન્ય બંધના ૨ ભેદ ૧૧૫ સાદિ, અશ્રુવ સાદિ, અવ સાદિ, અશ્રુવ Jain Educationa International ઉત્કૃષ્ટ બંધના ૨ ભેદ સાદિ, અપ્રુવ ૪૩૯. ચઉરીન્દ્રિય જાતિનો ઉત્કૃષ્ટ-જધન્ય સ્થિતિબંધ કોણ કરે ? તથા જધન્યાદિ બંધના ભેદો કેટલાં કેટલાં હોય ? ઉત્તર ચઉરીન્દ્રિય જાતિનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ તિર્યંચો તથા મનુષ્યો કરે. જધન્ય સ્થિતિબંધ બાદર પર્યાપ્તા એકેન્દ્રિય જીવો કરે. જઘન્ય બંધના ૨ ભેદ સાદિ, અશ્રુવ અજધન્ય બંધના ૨ ભેદ સાદિ, અપ્રુવ અનુત્કૃષ્ટ બંધના ૨ ભેદ સાદિ, અશ્રુવ ઉત્કૃષ્ટ બંધનાર ભેદ સાદિ, અવ ૪૪૦, પંચેન્દ્રિય જાતિનો ઉત્કૃષ્ટ-જધન્ય સ્થિતિબંધ કોણ કરે ? તથા જઘન્યાદિ બંધના ભેદો કેટલાં કેટલાં હોય ? ઉત્તર પંચેન્દ્રિય જાતિનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ ચારે ગતિના મિથ્યાદ્રષ્ટિ જીવો કરે. જઘન્ય સ્થિતિબંધ બાદર પર્યાપ્તા એકેન્દ્રિય જીવો કરે. જઘન્ય બંધના ૨ ભેદ સાદિ, અશ્રુવ અજઘન્ય બંધના ૨ ભેદ સાદિ, અપ્રુવ For Personal and Private Use Only Page #123 -------------------------------------------------------------------------- ________________ ૧૧૬ કર્મગ્રંથ પમો ભાગ-૩ અનુષ્ટ બંધના ૨ ભેદ • સાદિ, અધવ ઉત્કૃષ્ટ બંધના ૨ ભેદ : સાદિ, અધુવા ૪૪૧. ઔદારિક શરીરનો ઉત્કૃષ્ટ-જધન્ય સ્થિતિબંધ કોણ કરે ? | તથા જઘન્યાદિ બંધના ભેદો કેટલાં કેટલાં હોય ? ઉત્તર ઔદારિક શરીરનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ દેવતા તથા નારકનાં જીવો કરે જઘન્ય સ્થિતિબંધ બાદર પર્યાપ્તા એકેન્દ્રિય જીવો કરે. જઘન્ય બંધના ૨ ભેદ • સાદિ, અધુવ અજધન્ય બંધના ૨ ભેદ • સાદિ, અધ્રુવ અનુત્કૃષ્ટ બંધના ૨ ભેદ - સાદિ, અધ્રુવ ઉત્કૃષ્ટ બંધના ૨ ભેદ • સાદિ, અધુવ ૪૪૨. વૈક્રિય શરીરનો ઉત્કૃષ્ટ-જઘન્ય સ્થિતિબંધ કોણ કરે ? | તથા જઘન્યાદિ બંધનાં ભેદો કેટલાં કેટલાં હોય? ઉત્તર વૈક્રિય શરીરનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ તિર્યંચો તથા મનુષ્યો કરે. જઘન્ય | સ્થિતિબંધ અસની પર્યાપ્તા જીવો કરે. જઘન્ય બંધના ૨ ભેદ • સાદિ, અધુવા અજઘન્ય બંધના ૨ ભેદ • સાદિ, અધ્રુવ અનુત્કૃષ્ટ બંધના ૨ ભેદ સાદિ, અધ્રુવ ઉત્કૃષ્ટ બંધના ૨ ભેદ - સાદિ, અધ્રુવ ૪૪૩. આહારક શરીરનો ઉત્કૃષ્ટ-જઘન્ય સ્થિતિબંધ કોણ કરે ? | - તથા જઘન્યાદિ બંધના ભેદો કેટલાં કેટલાં હોય ? ઉત્તર આહારક શરીરનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ પ્રમત્તાભિમુખ અપ્રમત્ત યતિ કરે. જઘન્ય સ્થિતિ ખૂંધ આઠમા ગુણસ્થાનના છઠ્ઠા ભાગે થાય. જઘન્ય બંધના ૨ ભેદ . સાદિ, અધુવ અજઘન્ય બંધના ૨ ભેદ સાદિ, અધુવ અનુષ્ટ બંધના ૨ ભેદ - સાદિ, અધ્રુવ ઉત્કૃષ્ટ બંધના ર ભેદ - સાદિ, અધ્રુવ ૪૪૪. તૈજસ શરીરનો ઉત્કૃષ્ટ-જઘન્ય સ્થિતિબંધ કોણ કરે ?' તથા જઘન્યાદિ બંધના ભેદો કેટલાં કેટલાં હોય ? Jain Educationa International For Personal and Private Use Only Page #124 -------------------------------------------------------------------------- ________________ કર્મગ્રંથ પમો ભાગ-૩ ૧૭. ઉત્તર તૈજસ શરીરનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ ચારે ગતિનાં મિથ્યાદ્રષ્ટિ જીવો કરે. જઘન્ય સ્થિતિબંધ બાદર પર્યાપ્તા એકેન્દ્રિય જીવો કરે. જઘન્ય બંધના ૨ ભેદ - સાદિ, અધુવ અજઘન્ય બંધના ૨ ભેદ • સાદિ, અધુવ અનુત્કૃષ્ટ બંધના ૨ ભેદ - સાદિ, અધુવા ઉત્કૃષ્ટ બંધના ૨ ભેદ - સાદિ, અધુવ ૪૪૫. કાર્પણ શરીરનો ઉત્કૃષ્ટ-જઘન્ય સ્થિતિબંધ કોણ કરે ? તથા જઘન્યાદિ બંધના ભેદો કેટલાં કેટલાં હોય ? ઉત્તર કાશ્મણ શરીરનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ ચારે ગતિનાં મિથ્યાદ્રષ્ટિ જીવો કરે. જઘન્ય સ્થિતિબંધ બાદર પર્યાપ્તા એકેન્દ્રિય જીવો કરે.. જઘન્ય બંધના ૨ ભેદ • સાદિ, અધુવ અજઘન્ય બંધના ૨ ભેદ - સાદિ, અધુવ અનુષ્ટ બંધના ૨ ભેદ • સાદિ, અધ્રુવ ઉત્કૃષ્ટ બંધના ૨ ભેદ : સાદિ, અધ્રુવ ૪૪૬. ઔદારિક અંગોપાંગનો ઉત્કૃષ્ટ-જઘન્ય સ્થિતિબંધ કોણ કરે ? તથા જઘન્યાદિ બંધના ભેદો કેટલાં કેટલાં હોય? ઉત્તર ઔદારિક અંગોપાંગને ઉત્કૃષ્ટ સ્થિતિબંધ દેવતા તથા નારકી કરે. જઘન્ય સ્થિતિબંધ બાદર પર્યાપ્તા એકેન્દ્રિય જીવો કરે. જઘન્ય બંધના ૨ ભેદ • સાદિ, અધુવા અજઘન્ય બંધના ૨ ભેદ . સાદિ, અધુવા અનુત્કૃષ્ટ બંધના ૨ ભેદ - સાદિ, અધુવ ઉત્કૃષ્ટ બંધના ૨ ભેદ • સાદિ, અધુવા ૪૪૭. વૈક્રિય અંગોપાંગનો ઉત્કૃષ્ટ-જઘન્ય સ્થિતિબંધ કોણ કરે | ? તથા જઘન્યાદિ બંધના ભેદો કેટલાં કેટલાં હોય? ઉત્તર વૈક્રિય અંગોપાંગનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ તિર્યંચો તથા મનુષ્યો કરે. જઘન્ય સ્થિતિબંધ અસની જીવો કરે. Jain Educationa International For Personal and Private Use Only Page #125 -------------------------------------------------------------------------- ________________ ૧૧૮ કર્મગ્રંથ ૫મો ભાગ-૩ જધન્ય બંધના ૨ ભેદ અજઘન્ય બંધના ૨ ભેદ અનુત્કૃષ્ટ બંધના ૨ ભેદ ઉત્કૃષ્ટ બંધના ૨ ભેદ ૪૪૮. આહારક અંગોપાંગનો ઉત્કૃષ્ટ-જઘન્ય સ્થિતિબંધ કોણ કરે. જઘન્યાદિ બંધનાં ભેદો કેટલા કેટલાં હોય ? સાદિ, અવ સાદિ, અધ્રુવ સાદિ, અદ્ભુવ સાદિ, અશ્રુવ ઉત્તર : આહારક અંગોપાંગનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ પ્રમત્તાભિમુખ અપ્રમત્તયતિ કરે. જધન્ય સ્થિતિબંધ આઠમા ગુણસ્થાનકના છઠ્ઠા ભાગે થાય . જધન્ય બંધના ૨ ભેદ સાદિ, અવ અજઘન્ય બંધના ૨ ભેદ સાદિ, અવ અનુત્કૃષ્ટ બંધના ૨ ભેદ સાદિ, અધ્રુવ ઉત્કૃષ્ટ બંધના ૨ ભેદ સાદિ, અવ ૪૪૯, પહેલા (વજૠષભનારાચ) સંધયણનો ઉત્કૃષ્ટ-ધન્ય સ્થિતિબંધ કોણ કરે ? તથા જઘન્યાદિ બંધના ભેદો કેટલાં કેટલાં હોય ? ઉત્તર વજ્રૠષભનારાચ સંઘયણનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ ચારે ગતિનાં મિથ્યાદ્રષ્ટિ જીવો કરે. જધન્ય સ્થિતિબંધ બાદર પર્યાપ્તા એકેન્દ્રિય જીવો કરે. Jain Educationa International જઘન્ય બંધના ૨ ભેદ અજધન્ય બંધના ૨ ભેદ અનુત્કૃષ્ટ બંધના ૨ ભેદ ઉત્કૃષ્ટ બંધના ૨ ભેદ ૪૫૦. બીજા (ૠષભનારાચ) સંધયણનો ઉત્કૃષ્ટ-ધન્ય સ્થિતિબંધ કોણ કરે ? તથા જધન્યાદિ બંધના ભેદો કેટલાં કેટલાં હોય ? સાદિ, અપ્રુવ સાદિ, અવ સાદિ, અવ સાદિ, અપ્રુવ ઉત્તર ૠષભનારાચ સંઘયણનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ ચારે ગતિનાં મિથ્યાદ્રષ્ટિ જીવો કરે. જધન્ય સ્થિતિબંધ બાદર પર્યાપ્તા એકેન્દ્રિય જીવો કરે. For Personal and Private Use Only Page #126 -------------------------------------------------------------------------- ________________ કર્મગ્રંથ ૫મો ભાગ-૩ જધન્ય બંધના ૨ ભેદ અજઘન્ય બંધના ૨ ભેદ અનુત્કૃષ્ટ બંધના ૨ ભેદ ઉત્કૃષ્ટ બંધના ૨ ભેદ ૪૫૧. ત્રીજા (નારાચ) સંધયણનો ઉત્કૃષ્ટ-જધન્ય સ્થિતિબંધ કોણ કરે ? તથા જઘન્યાદિ બંધના ભેદો કેટલાં કેટલાં હોય ? (અર્ધનારાચ) સ્થિતિબંધ કોણ કરે ? કેટલાં કેટલાં હોય ? ઉત્તર : નારાય સંઘયણનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ ચારે ગતિનાં મિથ્યાદ્રષ્ટિ જીવો કરે. જઘન્ય સ્થિતિબંધ બાદર પર્યાપ્તા એકેન્દ્રિય જીવો કરે. જઘન્ય બંધના ૨ ભેદ અજઘન્ય બંધના ૨ ભેદ અનુત્કૃષ્ટ બંધના ૨ ભેદ ઉત્કૃષ્ટ બંધના ૨ ભેદ ૪૫૨, ચોથા સાદિ, અવ સાદિ, અધ્રુવ સાદિ, અપ્રુવ સાદિ, અવ અજઘન્ય બંધના ૨ ભેદ અનુત્કૃષ્ટ બંધના૨ ભેદ ઉત્કૃષ્ટ બંધના ૨ ભેદ સાદિ, અપ્રુવ સાદિ, અશ્રુવ સાદિ, અવ સાદિ, અવ ૧૧૯ ઉત્તર : અર્ધનારાચ સંઘયણનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ ચારે ગતિનાં મિથ્યાદ્રષ્ટિ જીવો કરે. જધન્ય સ્થિતિબંધ બાદર પર્યાપ્તા એકેન્દ્રિય જીવો કરે. જધન્ય બંધના ૨ ભેદ Jain Educationa International સંધયણનો તથા જઘન્યાદિ બંધના ભેદો ઉત્કૃષ્ટ-જઘન્ય સાદિ, અવ સાદિ, અશ્રુવ સાદિ, અશ્રુવ સાદિ, અશ્રુવ ૪૫૩, પાંચમા (કીલીકા) સંધષણનો ઉત્કૃષ્ટ-જધન્ય સ્થિતિબંધ કોણ કરે ? તથા જધન્યાદિ બંધના ભેદો કેટલાં કેટલાં હોય ? ઉત્તર કીલી! સંધણનો ઉત્કૃષ્ટ શિતિબંધ ચારે ગતિનાં મિથ્યાદ્રષ્ટિ જીવો કરે. જધન્ય સ્થિતિબંધ બાદર પર્યાપ્તા એકેન્દ્રિય જીવો કરે. For Personal and Private Use Only Page #127 -------------------------------------------------------------------------- ________________ ૧૨૦ કર્મગ્રંથ પમો ભાગ-૩ જઘન્ય બંધના ૨ ભેદ - સાદિ, અધુવ અજઘન્ય બંધના ૨ ભેદ - સાદિ, અધ્રુવ અનુત્કૃષ્ટ બંધના ર ભેદ - સાદિ, અધ્રુવ ઉત્કૃષ્ટ બંધના ૨ ભેદ . સાદિ, અધુવ ૪૫૪. છેલ્લા (છેવટ્ટ) સંધયણનો ઉત્કૃષ્ટ -જઘન્ય સ્થિતિબંધ કોણ કરે ? તથા જઘન્યાદિ બંધના ભેદો કેટલાં કેટલાં હોય ? | ઉત્તર છેવટું સંઘયણનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ દેવતા તથા નારકીના જીવો કરે. જઘન્ય સ્થિતિબંધ બાદર પર્યાપ્તા એકેન્દ્રિય જીવો કરે જઘન્ય બંધના ૨ ભેદ . સાદિ, અધુવા અજઘન્ય બંધના ૨ ભેદ • સાદિ, અધુવ અનુષ્ટ બંધના ૨ ભેદ - સાદિ, અધુવ ઉત્કૃષ્ટ બંધના ર ભેદ • સાદિ, અધ્રુવ ૪૫૫. પહેલા (સમચતુરસ્ત્ર) સંસ્થાનનો ઉત્કૃષ્ટ-જઘન્ય સ્થિતિબંધ કોણ કરે ? તથા જધન્યાદિ બંધના ભેદો કેટલાં કેટલાં હોય ? ઉત્તર સમચતુરસ્ત્ર સંસ્થાનનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ ચારે ગતિનાં મિશ્રાદ્રષ્ટિ જીવો કરે. જઘન્ય સ્થિતિબંધ બાદર પર્યાપ્તા એકેન્દ્રિય જીવો કરે. જઘન્ય બંધના ૨ ભેદ - સાદિ, અધુવ અજઘન્ય બંધના ૨ ભેદ . સાદિ, અધુવ અનુત્કૃષ્ટ બંધના ૨ ભેદ - સાદિ, અધુવ ઉત્કૃષ્ટ બંધના ર ભેદ . સાદિ, અધુવ ૪૫૬. બીજા (ન્યગ્રોધ) સંસ્થાનનો ઉત્કૃષ્ટ -જઘન્ય સ્થિતિબંધ કોણ કરે ? તથા જઘન્યાદિ બંધના ભેદો કેટલાં કેટલાં હોય ? ઉત્તર ન્યગ્રોધ સંસ્થાનનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ ચારે ગતિનાં મિશ્રાદ્રષ્ટિ જીવો કરે. જઘન્ય સ્થિતિબંધ બાદર પર્યાપ્તા એકેન્દ્રિય જીવો કરે. Jain Educationa International For Personal and Private Use Only Page #128 -------------------------------------------------------------------------- ________________ કર્મગ્રંથ પમો ભાગ-૩ ૧૨૧ જઘન્ય બંધના ૨ ભેદ • સાદિ, અધ્રુવ અજઘન્ય બંધના ૨ ભેદ - સાદિ, અધુવ અનુષ્ટ બંધના ૨ ભેદ - સાદિ, અધ્રુવ ઉત્કૃષ્ટ બંધના ૨ ભેદ • સાદિ, અધુવ ૪૫૭. ત્રીજા (સાદિ) સંસ્થાનનો ઉત્કૃષ્ટ-જઘન્ય સ્થિતિબંધ કોણ કરે ? તથા જઘન્યાદિ બંધના ભેદો કેટલાં કેટલાં હોય ? ઉત્તર સાદિ સંસ્થાનને ઉત્કૃષ્ટ સ્થિતિબંધ ચારે ગતિનાં મિથ્યાદ્રષ્ટિ જીવો કરે.' જધન્ય સ્થિતિબંધ બાદર પર્યાપ્તા એકેન્દ્રિય જીવો કરે. જઘન્ય બંધના ૨ ભેદ - સાદિ, અધુવા અજઘન્ય બંધના ૨ ભેદ - સાદિ, અધ્રુવ અનુત્કૃષ્ટ બંધના ૨ ભેદ • સાદિ, અધુવા ઉત્કૃષ્ટ બંધના ર ભેદ - સાદિ, અધ્રુવ ૪૫૮. ચોથા (કુજ્જ) સંસ્થાનનો ઉત્કૃષ્ટ-જઘન્ય સ્થિતિબંધ કોણ કરે? તથા જઘન્યાદિ બંધના ભેદો કેટલાં કેટલાં હોય ? ઉત્તર કુન્જ સંસ્થાનનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ ચારે ગતિનાં મિથ્યાદ્રષ્ટિ જીવો કરે. જઘન્ય સ્થિતિબંધ બાદર પર્યાપ્તા એકેન્દ્રિય જીવો કરે. જઘન્ય બંધના ૨ ભેદ - સાદિ, અધુવ અજઘન્ય બંધના ૨ ભેદ • સાદિ, અધુવ અનુત્કૃષ્ટ બંધના ૨ ભેદ - સાદિ, અધુવ ઉત્કૃષ્ટ બંધના ૨ ભેદ - સાદિ, અધુવ ૪૫૯. પાંચમા (વામની સંસ્થાનનો ઉત્કૃષ્ટ-જઘન્ય સ્થિતિબંધ કોણ કરે ? તથા જઘન્યાદિ બંધના ભેદો કેટલાં કેટલાં હોય ? ઉત્તર વામન સંસ્થાનનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ ચારે ગતિનાં મિથ્યાદ્રષ્ટિ જીવો | કરે. જઘન્ય સ્થિતિબંધ બાદર પર્યાપ્તા એકેન્દ્રિય જીવો કરે. Jain Educationa International For Personal and Private Use Only Page #129 -------------------------------------------------------------------------- ________________ ૧૨૨ કર્યગ્રંથ પમો ભાગ-૩ ( જઘન્ય બંધના ૨ ભેદ • સાદિ, અધુવ અજધન્ય બંધના ૨ ભેદ • સાદિ, અધ્રુવ અનુષ્ટ બંધના ૨ ભેદ - સાદિ, અધ્રુવ "ઉત્કૃષ્ટ બંધના ૨ ભેદ - સાદિ, અધુવ ૪૬૦. છેલ્લા (હુંડક) સંસ્થાનનો ઉત્કૃષ્ટ-જઘન્ય સ્થિતિબંધ | કોણ કરે ? તથા જઘન્યાદિ બંધના ભેદો કેટલાં કેટલાં હોય? ઉત્તર હુડક સંસ્થાનનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ ચારે ગતિનાં મિથ્યાદ્રષ્ટિ જીવો કરે છે જઘન્ય સ્થિતિબંધ બાદર પર્યાપ્તા એકેન્દ્રિય જીવો કરે. જઘન્ય બંધના ર ભેદ • સાદિ, અધુવ અજઘન્ય બંધના ૨ ભેદ • સાદિ, અધુવન અનુત્કૃષ્ટ બંધના ૨ ભેદ - સાદિ, અધુવન ઉત્કૃષ્ટ બંધના ૨ ભેદ - સાદિ, અધવ ૪૬૧. વર્ણનો ઉત્કૃષ્ટ-જઘન્ય સ્થિતિ બંધ કોણ કરે ? તથા| જઘન્યાદિ બંધના ભેદો કેટલાં કેટલાં હોય? ઉત્તર વર્ણ નામકર્મનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ ચારે ગતિનાં મિથ્યાદ્રષ્ટિ જીવો કરે. | જઘન્ય સ્થિતિબંધ બાદર પર્યાપ્તા એકેન્દ્રિય જીવો કરે. જઘન્ય બંધના ૨ ભેદ - સાદિ, અધ્રુવ અજઘન્ય બંધના ૨ ભેદ - સાદિ, અધ્રુવ અનુત્કૃષ્ટ બંધના ૨ ભેદ - સાદિ, અધવ ઉત્કૃષ્ટ બંધના ૨ ભેદ - સાદિ, અધ્રુવ ૪૬૨. ગંધનો ઉત્કૃષ્ટ-જઘન્ય સ્થિતિબંધ કોણ કરે ? તથા જઘન્યાદિ બંધના ભેદો કેટલાં કેટલાં હોય? ઉત્તર ગંધ નામકર્મનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ ચારે ગતિનાં મિથ્યાદ્રષ્ટિ જીવો કરે | જઘન્ય સ્થિતિબંધ બાદર પર્યાપ્તા એકેન્દ્રિય જીવો કરે. જઘન્ય બંધના ર ભેદ - સાદિ, અધુવન અજઘન્ય બંધના ૨ ભેદ - સાદિ, અધુવ અનુત્કૃષ્ટ બંધના ૨ ભેદ • સાદિ, અધુવ ઉત્કૃષ્ટ બંધના ૨ ભેદ - સાદિ, અધ્રુવ h I Jain Educationa International For Personal and Private Use Only Page #130 -------------------------------------------------------------------------- ________________ | કર્મગ્રંથ પમો ભાગ-૩ ૧૨૩ ૪૬૩. રસનો ઉત્કૃષ્ટ-જઘન્ય સ્થિતિબંધ કોણ કરે ? તથા જઘન્યાદિ બંધના ભેદો કેટલાં કેટલાં હોય ? ઉત્તર રસ નામકર્મનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ ચારે ગતિનાં મિશ્રાદ્રષ્ટિ જીવો કરે. જઘન્ય સ્થિતિબંધ બાદર પર્યાપ્તા એકેન્દ્રિય જીવો કરે. જઘન્ય બંધના ૨ ભેદ - સાદિ, અધુવ અજઘન્ય બંધના ૨ ભેદ - સાદિ, અધ્રુવ અનુષ્ટ બંધના ૨ ભેદ : સાદિ, અધવ ઉત્કૃષ્ટ બંધના ૨ ભેદ - સાદિ, અધુવ ૪૬૪. સ્પર્શનો ઉત્કૃષ્ટ-જઘન્ય સ્થિતિબંધ કોણ કરે ? તથા જઘન્યાદિ બંધના ભેદો કેટલાં કેટલાં હોય? ઉત્તર સ્પર્શ નામકર્મનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ ચારે ગતિનાં મિથ્યાદ્રષ્ટિ જીવો કરે. જઘન્ય સ્થિતિબંધ બાદર પર્યાપ્તા એકેન્દ્રિય જીવો કરે. જઘન્ય બંધના ભેદ - સાદિ, અધુવ અજઘન્ય બંધના ૨ ભેદ • સાદિ, અધુવ અનુષ્ટ બંધના ૨ ભેદ • સાદિ, અધુવ ઉત્કૃષ્ટ બંધના ર ભેદ • સાદિ, અધુવ ૪૬૫. નરકાનુપૂર્વીનો ઉત્કૃષ્ટ-જઘન્ય સ્થિતિબંધ કોણ કરે ? તથા જઘન્યાદિ બંધના ભેદો કેટલાં કેટલાં હોય ? ઉત્તર નરકાનુપૂર્વીને ઉત્કૃષ્ટ સ્થિતિબંધ તિર્યંચો તથા મનુષ્યો કરે. જઘન્ય સ્થિતિબંધ અસની જીવો કરે. જધન્ય બંધના ૨ ભેદ - સાદિ, અધ્રુવ અજઘન્ય બંધના ૨ ભેદ - સાદિ, અધ્રુવ અનુષ્ટ બંધના ૨ ભેદ • સાદિ, અધ્રુવ ઉત્કૃષ્ટ બંધના ૨ ભેદ - સાદિ, અધ્રુવ ૪૬૬. તિર્યંચાનુપૂર્વીનો ઉત્કૃષ્ટ-જધન્ય સ્થિતિબંધ કોણ કરે ?! તથા જઘન્યાદિ બંધના ભેદો કેટલાં કેટલાં હોય? | ઉત્તર તિર્યંચાનુપૂર્વીનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ દેવતા તથા નારકીનાં જીવો કરે. જઘન્ય સ્થિતિબંધ બાદર પર્યાપ્તા એકેન્દ્રિય જીવો કરે. Jain Educationa International For Personal and Private Use Only Page #131 -------------------------------------------------------------------------- ________________ ૧૨૪ જધન્ય બંધના ૨ ભેદ અજઘન્ય બંધના ૨ ભેદ અનુત્કૃષ્ટ બંધના ૨ ભેદ ઉત્કૃષ્ટ બંધના ૨ ભેદ ૪૬૭, મનુષ્યાનુપૂર્વીનો ઉત્કૃષ્ટ-જઘન્ય સ્થિતિબંધ કોણ કરે ? તથા જધન્યાદિ બંધના ભેદો કેટલાં કેટલાં હોય ? અજધન્ય બંધના ૨ ભેદ અનુત્કૃષ્ટ બંધનાર ભેદ ઉત્કૃષ્ટ બંધના ૨ ભેદ ઉત્તર મનુષ્યાનુપૂર્વીનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ ચારે ગતિનાં મિથ્યાદ્રષ્ટિ જીવો કરે. જઘન્ય સ્થિતિબંધ બાદર પર્યાપ્તા એકેન્દ્રિય જીવો કરે= જધન્ય બંધના ૨ ભેદ કર્મગ્રંથ ૫મો ભાગ-૩ સાદિ, અપ્રુવ સાદિ, અશ્રુવ સાદિ, અશ્રુવ સાદિ, અશ્રુવ જધન્ય બંધના ૨ ભેદ અજધન્ય બંધના ૨ ભેદ અનુત્કૃષ્ટ બંધના ૨ ભેદ ઉત્કૃષ્ટ બંધના ૨ ભેદ સાદિ, અવ ૪૬૮. દેવાનુપૂર્વીનો ઉત્કૃષ્ટ-જઘન્ય સ્થિતિબંધ કો કરે ? તથા જધન્યાદિ બંધના ભેદો કેટલાં કેટલાં હોય ? સાદિ, અશ્રુવ સાદિ, અશ્રુવ સાદિ, અવ ઉત્તર દેવાનુપૂર્વીનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ તિર્યંચો તથા મનુષ્યો કરે. જધન્ય સ્થિતિબંધ અસની જીવો કરે. Jain Educationa International સાદિ, અવ સાદિ, અવ સાદિ, અશ્રુવ સાદિ, અવ ૪૬૯, શુભ વિહાયોગતિનો ઉત્કૃષ્ટ-જધન્ય સ્થિતિબંધ કોણ કરે ? તથા જઘન્યાદિ બંધના ભેદો કેટલાં કેટલાં હોય ? ઉત્તર : શુભ વિહાયોગતિનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ ચારે ગતિનાં મિથ્યાદ્રષ્ટિ જીવો કરે. જઘન્ય સ્થિતિબંધ બાદર પર્યાપ્તા એકેન્દ્રિય જીવો કરે. જઘન્ય બંધના ૨ ભેદ અજઘન્ય બંધના ૨ ભેદ અનુત્કૃષ્ટ બંધના ૨ ભેદ ઉત્કૃષ્ટ બંધના ૨ ભેદ સાદિ, અશ્રુવ સાદિ, અવ સાદિ, અશ્રુવ સાદિ, અપ્રુવ For Personal and Private Use Only Page #132 -------------------------------------------------------------------------- ________________ કર્મગ્રંથ ૫મો ભાગ-૩ ૪૭૦. અશુભ વિહાયોગતિનો ઉત્કૃષ્ટ-જધન્ય સ્થિતિબંધ કોણ કરે ? તથા જધન્યાદિ બંધના ભેદો કેટલાં કેટલાં હોય ? ઉત્તર અશુભ વિહાયોગતિનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ ચારે ગતિનાં મિથ્યાદ્રષ્ટિ જીવો કરે. જધન્ય સ્થિતિબંધ બાદર પર્યાપ્તા એકેન્દ્રિય જીવો કરે જધન્ય બંધના ૨ ભેદ સાદિ, અવ સાદિ, અશ્રુવ સાદિ, અવ સાદિ, અપ્રુવ ૪૭૧. પરાધાતનો ઉત્કૃષ્ટ-ધન્ય સ્થિતિબંધ કોણ કરે ? તથા જઘન્યાદિ બંધના ભેદો કેટલાં કેટલાં હોય ? અજધન્ય બંધના ૨ ભેદ અનુત્કૃષ્ટ બંધના ૨ ભેદ ઉત્કૃષ્ટ બંધના ૨ ભેદ ૨ ઉત્તર : પરાધાત નામકર્મનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ ચારે ગતિનાં મિથ્યાદ્રષ્ટિ જીવો કરે. જઘન્ય સ્થિતિબંધ બાદર પર્યાપ્તા એકેન્દ્રિય જીવો કરે. જધન્ય બંધના ૨ ભેદ ૧૨૫ સાદિ, અવ સાદિ, અપ્રુવ સાદિ, અપ્રુવ સાદિ, અવ ૪૭૨. ઉચ્છ્વાસનો ઉત્કૃષ્ટ-જધન્ય સ્થિતિબંધ કોણ કરે ? તથા જઘન્યાદિ બંધના ભેદો કેટલાં કેટલાં હોય ? અજઘન્ય બંધના ૨ ભેદ અનુત્કૃષ્ટ બંધના ૨ ભેદ ૨ ઉત્કૃષ્ટ બંધના ૨ ભેદ ઉત્તર ઉચ્છ્વાસ નામકર્મનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ ચારે ગતિનાં મિથ્યાદ્રષ્ટિ જીવો કરે. જઘન્ય સ્થિતિબંધ બાદર પર્યાપ્તા એકેન્દ્રિય જીવો કરે. જઘન્ય બંધના ૨ ભેદ સાદિ, અપ્રુવ અજધન્ય બંધના ૨ ભેદ સાદિ, અપ્રુવ અનુત્કૃષ્ટ બંધના ૨ ભેદ સાદિ, અવ ઉત્કૃષ્ટ બંધના ૨ ભેદ સાદિ, અવ ૪૭૩. આતપનો ઉત્કૃષ્ટ-જઘન્ય સ્થિતિબંધ કોણ કરે ? તથા જઘન્યાદિ બંધના ભેદો કેટલાં કેટલાં હોય ? Jain Educationa International For Personal and Private Use Only Page #133 -------------------------------------------------------------------------- ________________ ૧૨૬ કર્મગ્રંથ પમો ભાગ-૩ ઉત્તર આપ નામકર્મનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ ઈશાન સુધીનાં દેવો કરે. જઘન્ય સ્થિતિબંધ બાદર પર્યાપ્તા એકેન્દ્રિય જીવો કરે. જઘન્ય બંધનાર ભેદ - સાદિ, અધ્રુવ અજઘન્ય બંધના ૨ ભેદ • સાદિ, અધ્રુવ અનુવ્ર બંધના ૨ ભેદ • સાદિ, અધુવ ઉત્કૃષ્ટ બંધના ૨ ભેદ - સાદિ, અધુવ ૪૭૪. ઉદ્યોતનો ઉત્કૃષ્ટ-જધન્ય સ્થિતિ બંધ કોણ કરે ? તથા જઘન્યાદિ બંધના ભેદો કેટલાં કેટલાં હોય ? ઉત્તર ઉદ્યત નામકર્મનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ દેવતા તથા નારકીના જીવો કરે. જઘન્ય સ્થિતિબંધ બાદર પર્યાપ્તા એકેન્દ્રિય જીવો કરે. જઘન્ય બંધના ૨ ભેદ - સાદિ, અધ્રુવ અજઘન્ય બંધના ૨ ભેદ • સાદિ, અધુવ અનુત્કૃષ્ટ બંધના ર ભેદ . સાદિ, અધ્રુવ ઉત્કૃષ્ટ બંધના ર ભેદ • સાદિ, અધુવા ૪૭૫. અગુરુલઘુનો ઉત્કૃષ્ટ-જધન્ય સ્થિતિબંધ કોણ કરે? તથા જઘન્યાદિ બંધના ભેદો કેટલાં કેટલાં હોય ? ઉત્તર અગુરુલઘુ નામકર્મનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ ચારે ગતિનાં મિશ્રાદ્રષ્ટિ જીવો કરે. જઘન્ય સ્થિતિબંધ બાદર પર્યાપ્તા એકેન્દ્રિય જીવો કરે. જધન્ય બંધના ૨ ભેદ : સાદિ, અધુવ અજઘન્ય બંધનાર ભેદ - સાદિ, અધ્રુવ અનુત્કૃષ્ટ બંધના ર ભેદ - સાદિ, અધુવ ઉત્કૃષ્ટ બંધના ૨ ભેદ - સાદિ, અધુવ ૪૭૬. જિનનામનો ઉત્કૃષ્ટ-જઘન્ય સ્થિતિબંધ કોણ કરે ? તથા જઘન્યાદિ બંધના ભેદો કેટલાં કેટલાં હોય ? ઉત્તર જિનનામ કર્મનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ અવિરતિ સમદ્રષ્ટિ મનુષ્યો કરે જધન્ય સ્થિતિબંધ આઠમા ગુણસ્થાનકના છઠ્ઠા ભાગે થાય. Jain Educationa International For Personal and Private Use Only Page #134 -------------------------------------------------------------------------- ________________ કર્મગ્રંથ પમો ભાગ-૩ ૧૨૭ - જધન્ય બંધના ૨ ભેદ સાદિ, અધુવ અજઘન્ય બંધના ૨ ભેદ - સાદિ, અધ્રુવ અનુષ્ટ બંધનાર ભેદ - સાદિ, અધુવ ઉત્કૃષ્ટ બંધના ૨ ભેદ - સાદિ, અધુવ ૪૭૭.નિર્માણનો ઉત્કૃષ્ટ-જધન્ય સ્થિતિબંધ કોણ કરે ? તથા જઘન્યાદિ બંધના ભેદો કેટલાં કેટલાં હોય? ઉત્તર નિર્માણ નામકર્મનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ ચારે ગતિનાં મિથ્યાષ્ટિ જીવો કરે. જઘન્ય સ્થિતિબંધ બાદર પર્યાપ્તા એકેન્દ્રિય જીવ કરે. જઘન્ય બંધના ર ભેદ - સાદિ, અધુવન અજઘન્ય બંધના ર ભેદ - સાદિ, અધુવન અનુત્કૃષ્ટ બંધના ૨ ભેદ - સાદિ, અધુવ ઉત્કૃષ્ટ બંધના ૨ ભેદ : સાદિ, અધુવ ૪૭૮. ઉપઘાતનો ઉત્કૃષ્ટ-જઘન્ય સ્થિતિબંધ કોણ કરે ? તથા જઘન્યાદિ બંધના ભેદો કેટલાં કેટલાં હોય ? ઉત્તર ઉપઘાત નામકર્મનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ ચારે ગતિનાં મિશ્રાદ્રષ્ટિ જીવો કરે. જઘન્ય સ્થિતિબંધ બાદર પર્યાપ્તા એકેન્દ્રિય જીવો કરે. જઘન્ય બંધના ર ભેદ - સાદિ, અધુવ અજઘન્ય બંધના ર ભેદ - સાદિ, અધુવ અનુત્કૃષ્ટ બંધના ૨ ભેદ - સાદિ, અધ્રુવ ઉત્કૃષ્ટ બંધના ૨ ભેદ - સાદિ, અધુવ ૪૭૯. બસનો ઉત્કૃષ્ટ -જધન્ય સ્થિતિબંધ કોણ કરે ? તથા જઘન્યાદિ બંધના ભેદો કેટલાં કેટલાં હોય ? ઉત્તર ત્રસ નામકર્મનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ ચારે ગતિનાં મિથ્યાદ્રષ્ટિ જીવો કરે. જઘન્ય સ્થિતિબંધ બાદર પર્યાપ્તા એકેન્દ્રિય જીવો કરે. જઘન્ય બંધના ૨ ભેદ - સાદિ, અધુવ અજઘન્ય બંધના ૨ ભેદ - સાદિ, અધુવ અનુષ્ટ બંધના ૨ ભેદ - સાદિ, અધુવ ઉત્કૃષ્ટ બંધના ૨ ભેદ - સાદિ, અધ્રુવ Jain Educationa International For Personal and Private Use Only Page #135 -------------------------------------------------------------------------- ________________ ૧૨૮ કર્મગ્રંથ પમો ભાગ-૩ ૪૮૦.બાદરનો ઉત્કૃષ્ટ-જધન્ય સ્થિતિબંધ કોણ કરે ? તથા જઘન્યાદિ બંધના ભેદો કેટલાં કેટલાં હોય ? ઉત્તર બાદર નામકર્મનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ ચારે ગતિનાં મિથ્યાદ્રષ્ટિ જીવો કરે જઘન્ય સ્થિતિબંધ બાદર પર્યાપ્તા એકેન્દ્રિય જીવો કરે. જધન્ય બંધના ૨ ભેદ - સાદિ, અધુવ અજઘન્ય બંધના ૨ ભેદ - સાદિ, અધ્રુવ અનુષ્ટ બંધના ૨ ભેદ - સાદિ, અધ્રુવ ઉત્કૃષ્ટ બંધના ર ભેદ - સાદિ, અધ્રુવ ૪૮૧. પર્યાખાનો ઉત્કૃષ્ટ-જઘન્ય સ્થિતિબંધ કોણ કરે ? તથા જઘન્યાદિ બંધના ભેદો કેટલાં કેટલાં હોય? ઉત્તર પર્યાપ્તા નામકર્મનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ ચારે ગતિનાં મિશ્રાદ્રષ્ટિ જીવો કરે. જઘન્ય સ્થિતિબંધ બાદર પર્યાપ્તા એકેન્દ્રિય જીવો કરે. જધન્ય બંધના ર ભેદ - સાદિ, અધ્રુવ અજઘન્ય બંધનાર ભેદ સાદિ, અધુવ અનુત્કૃષ્ટ બંધના ૨ ભેદ - સાદિ, અધ્રુવ ઉત્કૃષ્ટ બંધના ર ભેદ - સાદિ, અધુવ ૪૮૨. પ્રત્યેકનો ઉત્કૃષ્ટ-જઘન્ય સ્થિતિબંધ કોણ કરે ? તથા જઘન્યાદિ બંધના ભેદો કેટલાં કેટલાં હોય ? | ઉત્તર પ્રત્યેક નામકર્મનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ ચારે ગતિનાં મિથ્યાદ્રષ્ટિ જીવો કરે. જઘન્ય સ્થિતિબંધ બાદર પર્યાપ્તા એકેન્દ્રિય જીવો કરે. જધન્ય બંધનાર ભેદ - સાદિ, અધુવ અજઘન્ય બંધના ર ભેદ . સાદિ, અધ્રુવ અનુત્કૃષ્ટ બંધના ૨ ભેદ - સાદિ, અધ્રુવ ઉત્કૃષ્ટ બંધના ૨ ભેદ - સાદિ, અધુવ ૪૮૩.સ્થિરનો ઉત્કૃષ્ટ-જઘન્ય સ્થિતિબંધ કોણ કરે ? તથા) જધન્યાદિ બંધના ભેદો કેટલાં કેટલાં હોય ? Jain Educationa International For Personal and Private Use Only Page #136 -------------------------------------------------------------------------- ________________ કર્મગ્રંથ ૫મો ભાગ-૩ ઉત્તર સ્થિર નામકર્મનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ ચારે ગતિનાં મિથ્યાદ્રષ્ટિ જીવો કરે. જઘન્ય સ્થિતિબંધ બાદર પર્યાપ્તા એકેન્દ્રિય જીવો કરે. જઘન્ય બંધના ૨ ભેદ સાદિ, અવ અજઘન્ય બંધના ૨ ભેદ સાદિ, અશ્રુવ અનુત્કૃષ્ટ બંધના ૨ ભેદ સાદિ, અશ્રુવ ઉત્કૃષ્ટ બંધના ૨ ભેદ સાદિ, અશ્રુવ ૪૮૪, શુભનો ઉત્કૃષ્ટ-જઘન્ય સ્થિતિબંધ કોણ કરે ? તથા જઘન્યાદિ બંધના ભેદો કેટલાં કેટલાં હોય ? ઉત્તર : શુભ નામકર્મનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ ચારે ગતિનાં મિથ્યાદ્રષ્ટિ જીવો કરે. જઘન્ય સ્થિતિબંધ બાદર પર્યાપ્તા એકેન્દ્રિય જીવો કરે. જઘન્ય બંધના ૨ ભેદ સાદિ, અશ્રુવ સાદિ, અવ અનુત્કૃષ્ટ બંધના ૨ ભેદ સાદિ, અપ્રુવ ઉત્કૃષ્ટ બંધના ૨ ભેદ સાદિ, અશ્રુવ ૪૮૫.સુભગનો ઉત્કૃષ્ટ-જધન્ય સ્થિતિબંધ કોણ કરે ? તથા જઘન્યાદિ બંધના ભેદો કેટલાં કેટલાં હોય ? અજઘન્ય બંધના ૨ ભેદ ૨ ૧૨૯ ઉત્તર સુભગ નામકર્મનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ ચારે ગતિનાં મિથ્યાદ્રષ્ટિ જીવો કરે. જઘન્ય સ્થિતિબંધ બાદર પર્યાપ્તા એકેન્દ્રિય જીવો કરે. જધન્ય બંધના ૨ ભેદ સાદિ, અશ્રુવ અજઘન્ય બંધના ૨ ભેદ સાદિ, અપ્રુવ અનુત્કૃષ્ટ બંધના ૨ ભેદ સાદિ, અવ ઉત્કૃષ્ટ બંધના ૨ ભેદ સાદિ, અવ ૪૮૬, સુસ્વરનો ઉત્કૃષ્ટ-જઘન્ય સ્થિતિબંધ કોણ કરે ? તથા જધન્યાદિ બંધના ભેદો કેટલાં કેટલાં હોય ? ઉત્તર : સુસ્વર નામકર્મનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ ચારે ગતિનાં મિથ્યાદ્રષ્ટિ જીવો કરે. જધન્ય સ્થિતિબંધ બાદર પર્યાપ્તા એકેન્દ્રિય જીવો કરે. Jain Educationa International For Personal and Private Use Only Page #137 -------------------------------------------------------------------------- ________________ ૧૩૦ જધન્ય બંધના ૨ ભેદ અજધન્ય બંધના ૨ ભેદ અનુત્કૃષ્ટ બંધના ૨ ભેદ ઉત્કૃષ્ટ બંધના ૨ ભેદ ૪૮૭,આદેયનો ઉત્કૃષ્ટ-જધન્ય સ્થિતિબંધ કોણ કરે ? તથા જઘન્યાદિ બંધના ભેદો કેટલાં કેટલાં હોય ? અજઘન્ય બંધના ૨ ભેદ અનુત્કૃષ્ટ બંધનાર ભેદ ઉત્કૃષ્ટ બંધના ૨ ભેદ ઉત્તર : આદેય નામકર્મનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ ચારે ગતિનાં મિથ્યાદ્રષ્ટિ જીવો કરે. જધન્ય સ્થિતિબંધ બાદર પર્યાપ્તા એકેન્દ્રિય જીવો કરે. જઘન્ય બંધના ૨ ભેદ કર્મગ્રંથ ૫મો ભાગ-૩ સાદિ, અવ સાદિ, અશ્રુવ સાદિ, અશ્રુવ સાદિ, અપ્રુવ ૪૮૮, યશનો ઉત્કૃષ્ટ-જઘન્ય સ્થિતિબંધ કોણ કરે ? તથા જઘન્યાદિ બંધના ભેદો કેટલાં કેટલાં હોય ? - સાદિ, અપ્રુવ સાદિ, અપ્રુવ સાદિ, અધ્રુવ સાદિ, અશ્રુવ ઉત્તર : યશ નામકર્મનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ ચારે ગતિનાં મિથ્યાદ્રષ્ટિ જીવો કરે. જઘન્ય સ્થિતિબંધ દશમા ગુણસ્થાનકમાં ક્ષેપક શ્રેણીવાળા જીવો કરે. જધન્ય બંધના ૨ ભેદ અજઘન્ય બંધના ૨ ભેદ અનુત્કૃષ્ટ બંધના ૨ ભેદ ઉત્કૃષ્ટ બંધના ૨ ભેદ Jain Educationa International સાદિ, અશ્રુવ સાદિ, અવ સાદિ, અવ સાદિ, અશ્રુવ ૪૮૯. સ્થાવરનો ઉત્કૃષ્ટ-જધન્ય સ્થિતિબંધ કોણ કરે ? તથા જઘન્યાદિ બંધના ભેદો કેટલાં કેટલાં હોય ? ઉત્તર : સ્થાવર નામકર્મનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ ઈશાન સુધીનાં દેવો કરે. જધન્ય સ્થિતિબંધ બાદર પર્યાપ્તા એકેન્દ્રિય જીવો કરે. જધન્ય બંધના ૨ ભેદ અજઘન્ય બંધના ૨ ભેદ અનુત્કૃષ્ટ બંધના ૨ ભેદ ઉત્કૃષ્ટ બંધના ૨ ભેદ સાદિ, અવ સાદિ, અદ્ભુવ સાદિ, અવ સાદિ, અવ For Personal and Private Use Only Page #138 -------------------------------------------------------------------------- ________________ કર્મગ્રંથ ૫મો ભાગ-૩ ૧૩૧ ૪૯૦. સૂમનો ઉત્કૃષ્ટ-જઘન્ય સ્થિતિબંધ કોણ કરે ? તથા જઘન્યાદિ બંધના ભેદો કેટલાં કેટલાં હોય ? ઉત્તર સૂમ નામકર્મનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ તિર્યંચો તથા મનુષ્યો કરે. જઘન્ય સ્થિતિબંધ બાદર પર્યાપ્તા એકેન્દ્રિય જીવો કરે. જઘન્ય બંધના ર ભેદ - સાદિ, અધ્રુવ અજઘન્ય બંધના ૨ ભેદ • સાદિ, અધુવ અનુત્કૃષ્ટ બંધના ૨ ભેદ - સાદિ, અધ્રુવ ઉત્કૃષ્ટ બંધના ૨ ભેદ - સાદિ, અધુવ ૪૯૧.અપર્યાપ્તનો ઉત્કૃષ્ટ-જઘન્ય સ્થિતિબંધ કોણ કરે ? તથા જઘન્યાદિ બંધના ભેદો કેટલાં કેટલાં હોય ? ઉત્તર અપર્યાપ્ત નામકર્મનો ઉત્કૃષ્ટ સ્થિતિ બંધ તિર્યંચો તથા મનુષ્યો કરે છે. જઘન્ય સ્થિતિબંધ બાદર પર્યાપ્તા એકેન્દ્રિય જીવો કરે છે. જઘન્ય બંધના ૨ ભેદ - સાદિ, અધુવ અજઘન્ય બંધના ૨ ભેદ : સાદિ, અધ્રુવ અનુષ્ટ બંધના ૨ ભેદ - સાદિ, અધ્રુવ ઉત્કૃષ્ટ બંધના ૨ ભેદ • સાદિ, અધુવ ૪૯૨. સાધારણનો ઉત્કૃષ્ટ-જઘન્ય સ્થિતિબંધ કોણ કરે ? તથા જઘન્યાદિ બંધના ભેદો કેટલાં કેટલાં હોય ? ઉત્તર સાધારણ નામકર્મનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ તિર્યંચ તથા મનુષ્યો કરે. જઘન્ય સ્થિતિબંધ બાદર પર્યાપ્તા એકેન્દ્રિય જીવો કરે. જઘન્ય બંધના ૨ ભેદ : સાદિ, અધ્રુવ અજઘન્ય બંધના ર ભેદ સાદિ, અધ્રુવ અનુષ્ટ બંધના ૨ ભેદ . સાદિ, અધુવ ઉત્કૃષ્ટ બંધના ૨ ભેદ • સાદિ, અધ્રુવ ૪૯૩. અસ્થિરનો ઉત્કૃષ્ટ-જઘન્ય સ્થિતિબંધ કોણ કરે ? તથા જઘન્યાદિ બંધના ભેદો કેટલાં કેટલાં હોય? ઉત્તર અસ્થિર નામકર્મનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ ચારે ગતિનાં મિથ્યાદ્રષ્ટિ જીવો | કરે. જઘન્ય સ્થિતિબંધ બાદર પર્યાપ્તા એકેન્દ્રિય જીવો કરે. For Personal and Private Use Only Jain Educationa International Page #139 -------------------------------------------------------------------------- ________________ ૧૩૨ કર્મગ્રંથ પમો ભાગ-૩) જઘન્ય બંધના ૨ ભેદ સાદિ, અધ્રુવ અજઘન્ય બંધના ૨ ભેદ - સાદિ, અધ્રુવ અનુષ્ટ બંધના ૨ ભેદ . સાદિ. અધવ ઉન્ટ બંધના ૨ ભેદ • સાદિ, અધ્રુવ ૪૯૪. અશુભનો ઉત્કૃષ્ટ-જઘન્ય સ્થિતિબંધ કોણ કરે ? તથા જઘન્યાદિ બંધના ભેદો કેટલાં કેટલાં હોય ? | ઉત્તર અશુભ નામકર્મનો ઉત્કૃષ્ટ સ્થિતબંધ ચારે ગતિનાં મિથ્યાદ્રષ્ટિ જીવો કરે. જઘન્ય સ્થિતિબંધ બાદર પર્યાપ્તા એકેન્દ્રિય જીવો કરે. જઘન્ય બંધના ૨ ભેદ - સાદિ, અધ્રુવ અજઘન્ય બંધના ૨ ભેદ - સાદિ, અધ્રુવ અનુત્કૃષ્ટ બંધના ૨ ભેદ - સાદિ, અધુવ ઉત્કૃષ્ટ બંધના ૨ ભેદ - સાદિ, અધુવ ૪૯૫. દુર્ભગનો ઉત્કૃષ્ટ-જઘન્ય સ્થિતિબંધ કોણ કરે ? તથા જઘન્યાદિ બંધના ભેદો કેટલાં કેટલાં હોય? ઉત્તર દુર્ભગ નામકર્મનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ ચારે ગતિનાં મિશ્રાદ્રષ્ટિ જીવો કરે જઘન્ય સ્થિતિબંધ બાદર પર્યાપ્તા એકેન્દ્રિય જીવો કરે. જધન્ય બંધના ૨ ભેદ - સાદિ, અધ્રુવ અજઘન્ય બંધનાર ભેદ - સાદિ, અધુવ અનુષ્ટ બંધના ૨ ભેદ • સાદિ, અધુવા ઉત્કૃષ્ટ બંધના ૨ ભેદ - સાદિ, અધ્રુવ ૪૯૬. દુસ્કરનો ઉત્કૃષ્ટ-જઘન્ય સ્થિતિબંધ કોણ કરે ? તથા જઘન્યાદિ બંધના ભેદો કેટલાં કેટલાં હોય ? ઉત્તર ગુસ્વર નામકર્મનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ ચારે ગતિનાં મિશ્રાદ્રષ્ટિ જીવો કરે. જઘન્ય સ્થિતિબંધ બાદર પર્યાપ્તા એકેન્દ્રિય જીવો કરે. જઘન્ય બંધના ર ભેદ - સાદિ, અધુવ અજઘન્ય બંધના ૨ ભેદ - સાદિ, અબ્રુવ અનુત્કૃષ્ટ બંધના ૨ ભેદ - સાદિ, અધુવ. ઉત્કૃષ્ટ બંધના ૨ ભેદ : સાદિ, અધુવ Jain Educationa International For Personal and Private Use Only Page #140 -------------------------------------------------------------------------- ________________ પ કર્મગ્રંથ પમો ભાગ-૩ ૧૩૩ ૪૯૭. અનાદેયનો ઉત્કૃષ્ટ-જઘન્ય સ્થિતિબંધ કોણ કરે ? તથા જધન્યાદિ બંધના ભેદો કેટલાં કેટલાં હોય ? ઉત્તર અનાદેય નામકર્મનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ ચારે ગતિનાં મિથ્યાદ્રષ્ટિ જીવો કરે. જઘન્ય સ્થિતિબંધ બાદર પર્યાપ્તા એકેન્દ્રિય જીવો કરે. જઘન્ય બંધના ૨ ભેદ - સાદિ, અધ્રુવ અજઘન્ય બંધના ૨ ભેદ • સાદિ, અધુવ અનુષ્ટ બંધના ર ભેદ - સાદિ, અધુવન ઉત્કૃષ્ટ બંધના ૨ ભેદ . સાદિ, અધ્રુવ ૪૯૮. અયશનો ઉત્કૃષ્ટ-જઘન્ય સ્થિતિબંધ કોણ કરે ? તથા જઘન્યાદિ બંધના ભેદો કેટલાં કેટલાં હોય ? ઉત્તર અયશ નામકર્મનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ ચારે ગતિનાં મિશ્રાદ્રષ્ટિ જીવો | કરે. જઘન્ય સ્થિતિબંધ બાદર પર્યાપ્તા એકેન્દ્રિય જીવો કરે. જઘન્ય બંધના ૨ ભેદ સાદિ, અધુવ અજઘન્ય બંધના ૨ ભેદ - સાદિ, અધ્રુવ અનુષ્ટ બંધના ર ભેદ - સાદિ, અધુવ ઉષ્ટ બંધના ૨ ભેદ - સાદિ, અધુવ ૪૯૯. ગોત્ર કર્મનો ઉત્કૃષ્ટ-જઘન્ય સ્થિતિબંધ કોણ કરે? તથા જઘન્યાદિ બંધના ભેદો કેટલાં કેટલાં હોય ? ઉત્તર ગોત્ર કર્મનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ ચારે ગતિનાં મિથ્યાદ્રષ્ટિ જીવો કરે. જઘન્ય સ્થિતિબંધ દશમાં ગુણસ્થાનકમાં ક્ષપક શ્રેણીવાળા જીવો કરે. જઘન્ય બંધના રે ભેદ . સાદિ, અધ્રુવ અજઘન્ય બંધના ૪ ભેદ • સાદિ, અનાદિ, ધ્રુવ, અધુવ અનુત્કૃષ્ટ બંધના ૨ ભેદ • સાદિ, અધ્રુવ ઉત્કૃષ્ટ બંધના ૨ ભેદ • સાદિ, અધુવ ૫૦૦. ઉચ્ચ ગોત્રનો ઉત્કૃષ્ટ-જઘન્ય સ્થિતિબંધ કોણ કરે ? તથા જઘન્યાદિ બંધના ભેદો કેટલાં કેટલાં હોય ? ઉત્તર ઉચ્ચ ગોત્રનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ ચારે ગતિનાં મિથ્યાદ્રષ્ટિ જીવો કરે. જઘન્ય સ્થિતિબંધ દશમા ગુણસ્થાનકમાં ક્ષપક શ્રેણીવાળા જીવો કરે. Jain Educationa International For Personal and Private Use Only Page #141 -------------------------------------------------------------------------- ________________ ૧૩૪ જધન્ય બંધના ૨ ભેદ અજઘન્ય બંધના ૨ ભેદ અનુત્કૃષ્ટ બંધના ૨ ભેદ ઉત્કૃષ્ટ બંધના ૨ ભેદ ૫૦૧, નીચ ગોત્રનો ઉત્કૃષ્ટ-ધન્ય સ્થિતિબંધ કોણ કરે ? તથા જધન્યાદિ બંધના ભેદો કેટલાં કેટલાં હોય ? કર્મગ્રંથ ૫મો ભાગ-૩ સાદિ, અવ સાદિ, અવ ઉત્તર નીચે ગોત્રનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ ચારે ગતિનાં મિથ્યાદ્રષ્ટિ જીવો કરે. જધન્ય સ્થિતિબંધ બાદર પર્યાપ્તા એકેન્દ્રિય જીવો કરે. જઘન્ય બંધના ૨ ભેદ સાદિ, અપ્રુવ સાદિ, અવ અજધન્ય બંધના ૪ ભેદ અનુત્કૃષ્ટ બંધના ૨ ભેદ ઉત્કૃષ્ટ બંધના ૨ ભેદ અજઘન્ય બંધના ૨ ભેદ અનુત્કૃષ્ટ બંધના ૨ ભેદ ર ઉત્કૃષ્ટ બંધના ૨ ભેદ ૫૦૨. અંતરાય કર્મનો ઉત્કૃષ્ટ-જધન્ય સ્થિતિબંધ કોણ કરે ? તથા જઘન્યાદિ બંધના ભેદો કેટલાં કેટલાં હોય · Jain Educationa International ઉત્તર અંતરાય કર્મનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ ચારે ગતિનાં મિથ્યાદ્રષ્ટિ જીવો કરે. જઘન્ય સ્થિતિબંધ દશમા ગુણસ્થાનમાં ક્ષેપક શ્રેણીવાળા જીવો કરે. જઘન્ય બંધના ૨ ભેદ અજઘન્ય બંધના ૪ ભેદ અનુત્કૃષ્ટ બંધના ૨ ભેદ ઉત્કૃષ્ટ બંધના ૨ ભેદ ૫૦૩. દાનાન્તરાયનો ઉત્કૃષ્ટ-જધન્ય સ્થિતિબંધ કોણ કરે ? તથા જઘન્યાદિ બંધના ભેદો કેટલાં કેટલાં હોય ? સાદિ, અધ્વ સાદિ, અશ્રુવ સાદિ, અવ સાદિ, અપ્રુવ ઉત્તર દાનાત્તરાયનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ ચારે ગતિનાં મિથ્યાદ્રષ્ટિ જીવો કરે જધન્ય સ્થિતિબંધ દશમા ગુણસ્થાનક્માં ક્ષેપક શ્રેણીવાળા જીવો કરે. જધન્ય બંધના ૨ ભેદ સાદિ, અપ્રુવ સાદિ, અનાદિ, ધ્રુવ, અવ સાદિ, અશ્રુવ સાદિ, અશ્રુવ સાદિ, અશ્રુવ સાદિ, અનાદિ, ધ્રુવ, અવ સાદિ, અવ સાદિ, અપ્રુવ For Personal and Private Use Only Page #142 -------------------------------------------------------------------------- ________________ કર્મગ્રંથ પમો ભાગ-૩ ૧૩૫ ૫૦૪. લાભાન્તરાયનો ઉત્કૃષ્ટ -જઘન્ય સ્થિતિબંધ કોણ કરે ? તથા જઘન્યાદિ બંધના ભેદો કેટલાં કેટલાં હોય ? ઉત્તર લાભાન્તરાયનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ ચારે ગતિનાં મિથ્યાદ્રષ્ટિ જીવો કરે. જઘન્ય સ્થિતિબંધ દશમાં ગુણસ્થાનકમાં શપક શ્રેણીવાળા જીવો કરે. જઘન્ય બંધના ૨ ભેદ - સાદિ, અધુવ અજઘન્ય બંધના ૪ ભેદ • સાદિ, અનાદિ, ધ્રુવ, અધુવ અનુત્કૃષ્ટ બંધના ૨ ભેદ . • સાદિ, અધુવ ઉત્કૃષ્ટ બંધના ર ભેદ - સાદિ, અધ્રુવ ૫૦૫. ભોગાનરાયનો ઉત્કૃષ્ટ-જધન્ય સ્થિતિબંધ કોણ કરે ? તથા જઘન્યાદિ બંધના ભેદો કેટલાં કેટલાં હોય? ઉત્તર ભોગાનરાયનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ ચારે ગતિનાં મિથ્યાદ્રષ્ટિ જીવો કરે. જઘન્ય સ્થિતિબંધ દશમાં ગુણસ્થાનકમાં શપક શ્રેણીવાળા જીવો કરે. જઘન્ય બંધના ૨ ભેદ - સાદિ, અધુવ અજઘન્ય બંધના ૪ ભેદ - સાદિ, અનાદિ, ધ્રુવ, અધુવા અનુષ્ટ બંધના ૨ ભેદ • સાદિ, અધુવ ઉત્કૃષ્ટ બંધના ર ભેદ . સાદિ, અધ્રુવ ૫૦૬. ઉપભોગાન્તરાયનો ઉત્કૃષ્ટ-જઘન્ય સ્થિતિબંધ કોણ કરે! ? તથા જઘન્યાદિ બંધના ભેદો કેટલાં કેટલાં હોય? ઉત્તર ઉપભોગાન્તરાયનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ ચારે ગતિના મિશ્રાદ્રષ્ટિ જીવો કરે. જઘન્ય સ્થિતિબંધ દશમા ગુણસ્થાનકમાં કપક શ્રેણીવાળા જીવો કરે. જઘન્ય બંધના ર ભેદ • સાદિ, અધુવ અજઘન્ય બંધના ૪ ભેદ - સાદિ, અનાદિ, ધુવ, અધુવ અનુત્કૃષ્ટ બંધના ૨ ભેદ - સાદિ, અધ્રુવ ઉત્કૃષ્ટ બંધના ર ભેદ - સાદિ, અધ્રુવ Jain Educationa International For Personal and Private Use Only Page #143 -------------------------------------------------------------------------- ________________ ૧૩૬ કર્મગ્રંથ પમો ભાગ-૩ - ---- -- - ----- ---- -- ---- --- ૫૦૭. વીર્થોતરાયનો ઉત્કૃષ્ટ-જઘન્ય સ્થિતિબંધ કોણ કરે ? | તથા જઘન્યાદિ બંધના ભેદો કેટલાં કેટલાં હોય ? ઉત્તર વીર્યતરાય કર્મનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ ચારે ગતિનાં મિથ્યાદ્રષ્ટિ જીવો કરે. જઘન્ય સ્થિતિબંધ દશમા ગુણસ્થાનકમાં ક્ષપક શ્રેણીવાળા જીવો કરે. જઘન્ય બંધના ૨ ભેદ - સાદિ, અધુવા અજઘન્ય બંધના ૪ ભેદ - સાદિ અનાદિ, ધ્રુવ, અધુવ અનુત્કૃષ્ટ બંધના ર ભેદ - સાદિ, અધુવા ઉત્કૃષ્ટ બંધના ૨ ભેદ - સાદિ, અધ્રુવ ૫૦૮. આઠ મૂળ કર્મોનાં કુલ ભાંગા કેટલાં થાય ? ઉત્તર આઠ મૂળ કર્મોનાં જઘન્ય બંધાદિનાં સાદિ આદિ ભાંગા ૭૮ થાય છે તે આ પ્રમાણેજ્ઞાનાવરણીય-૧૦, દર્શનાવરણીય-૧૦, વેદનીય-૧૦, મોહનીય-૧૦, આયુષ્ય-૮, નામ-૧૦, ગોત્ર-૧૦, અંતરાય-૧૦ = ૭૮. ૫૦૯. ઉત્તર પ્રવૃતિઓ ૧૨૦ છે. તેનાં કુલ ભેદો કેટલાં થાય ? ઉત્તર જ્ઞાનાવરણીયાદિ કર્મોની ૧૨૦ પ્રકૃતિઓનાં જધન્ય બંધાદિનાં સાદિ આદિ ભાંગા ૯૯૬ થાય છે તે આ પ્રમાણેજ્ઞાનાવરણીય-પનાં ૫૦, દર્શનાવરણીય-૪નાં ૪૦, મોહનીયના | સંજ્વલ ૪ કષાયનાં ૪૦, અંતરાયની-૫ પ્રકૃતિઓના ૫૦ = ૧૮૦.| બાકીની ૧૦૨ પ્રકૃતિઓને વિષે દરેકનાં આઠ આઠ ગણતાં ૮૧૬ થાય. ૮૧૬+૧૮૦=૯૯૬ ભાંગા થાય. ૫૧૦. મૂળ કર્મ તથા ઉત્તર પ્રવૃતિઓ આશ્રયી કેટલાં ભાંગા થાય ? ઉત્તર મૂળ કર્મના ૭૮ + ઉત્તર પ્રવૃતિઓનાં ૯૯૬ = ૧૦૭૪ ભાંગા થાય છે. પ૧૧. એક હજાર ચુમોતેરમાંથી જઘન્ય બંધના ભાંગા કેટલાં હોય ? ઉત્તર મૂળ કર્મો-૮ તથા ૧૨૦ પ્રકૃતિઓ એમ ૧૨૮માં જઘન્ય બંધનાં બબ્બે ભાંગા થતાં હોવાથી ૧૨૮ X =૨૫૬ ભાંગા થાય છે. Jain Educationa International For Personal and Private Use Only Page #144 -------------------------------------------------------------------------- ________________ કર્મગ્રંથ પમ ભાગ-૩ ૧૩૭ ઉત્તર ૫૧૨. એક હજાર ચુમોતેરમાંથી અજઘન્ય બંધનાં ભાંગા કેટલાં હોય ? કયા ? ઉત્તર મૂળ કર્મો-૮ તથા ૧૨૦ પ્રકૃતિઓ સાથે ૧૨૮ થાય તેમાં મૂળ કર્મો - ૭માં અજઘન્ય બંધના ચાર-ચાર ભાગા ગણતાં ૨૮ થાય તથા એકવીશ પ્રકૃતિઓમાંથી અઢાર પ્રકૃતિઓમાં અજઘન્ય બંધના ચાર-ચાર ભાંગા ગણતાં ૭૨ ભાંગા થાય તે બન્નેને ભેગાં કરતાં ૧૦૦ ભાંગા થયા તથા બાકીની ૧૦૨ પ્રકૃતિઓ અને મૂળ આયુષ્યકર્મ એમ ૧૦૩માં અજઘન્ય બંધના બબ્બે ભાંગા થાય તે કારણે ૧૦૩ x ૨=૨૦૬ ભાંગા થાય. ૨૦૬+૧૦૦=૩૦૬ ભાંગા થાય છે. ૫૧૩. એક હજાર ચુમોતેર ભાંગામાંથી અનુત્કૃષ્ટ બંધના ભાંગા કેટલાં થાય? કયા? એક હજાર ચુમોતેર ભાંગામાંથી અનુવૃષ્ટ બંધના ૨૫૬ ભાંગા થાય છે તે આ પ્રમાણેમૂળ કર્મો-૮ + તથા ૧૨૦ પ્રકૃતિઓ = ૧૨૮ ૧૨૮માં અનુષ્ટ બંધના બબ્બે ભાંગા ગણતાં ૧૨૮ x ૨=૨૫૬ ભાંગા થાય. ૫૧૪. એક હજાર ચુમોતેર ભાંગામાંથી ઉત્કૃષ્ટ બંધના ભાંગા કેટલાં થાય? કયા? ઉત્તર ઉત્કૃષ્ટ બંધના ૨૫૬ ભાંગા થાય છે. મૂળ કર્મો-૮ તથા ૧૨૦ પ્રકૃતિ સાથે ૧૨૮ થાય. તે ૧૨૮માં ઉત્કૃષ્ટ બંધના દરેકના બબ્બે ભાગ કરતાં ર૫૬ ભાંગા થાય છે. ૫૧૫. એક હજાર ચુમોતેર ભાંગા જઘન્યાદિ બંધના થઈને કઈ રીતે થાય ? તે સંખ્યાથી કઈ રીતે હોય? ઉત્તર જઘન્ય બંધના ૨૫૬, અજઘન્ય બંધના ૩૦૬, અનુત્કૃષ્ટ બંધના ૨૫૬, ઉત્કૃષ્ટ બંધના ૨૫૬ = ૧૦૭૪ થાય છે. ૫૧૬. એક હજાર ચુમોતેર ભાંગામાં સાદિભાંગા કેટલાં થાય ? ઉત્તર સાદિભાંગા આ પ્રમાણે જાણવા : Jain Educationa International For Personal and Private Use Only Page #145 -------------------------------------------------------------------------- ________________ ૧૩૮ કર્મગ્રંથ પમો ભાગ-૩) મૂળ કર્મો-૮ તથા ૧૨૦ પ્રકૃતિ સાથે ૧૨૮: જઘન્યાદિ ચારેય બંધમાં સાદિ ભાંગા હોવાથી ચારે ગુણતાં ૧૨૮ x ૪=પ૧૨ ભાંગા થાય છે. ૫૧૭. એક હજાર ચુમોતેર ભાંગામાં અનાદિ ભાંગા કેટલાં થાય ? ઉત્તર અનાદિ ભાંગા ર૫ થાય છે તે આ પ્રમાણે મૂળ કર્મો આયુષ્ય સિવાયનાં ૭ કર્મોમાં અજઘન્ય બંધમાં અનાદિ ભાંગો હોવાથી-૭ તથા સંજવલન કષાય આદિ ૧૮ પ્રકૃતિઓનો અજઘન્ય બંધ પણ અનાદિ હોઈ શકે છે. માટે તે - ૧૮. ૧૮+૩=૨૫ ભાંગા થાય. ૫૧૮.એક હજાર ચુમોતેરમાં અધુવ ભાંગા કેટલાં થાય ? ઉત્તર અધુવ ભાંગા ૫૧૨ થાય તે આ પ્રમાણે મૂળ કર્મો-૮ તથા ૧૨૦ પ્રકૃતિઓ=૧૨૮ થાય. જઘન્યાદિ ચારેય બંધમાં અધુવ બંધ રહેતો હોવાથી ચારે ગુણતાં ૧૨૮ x ૪૦૫૧૨ ભાંગા થાય. ૫૧૯. એક હજાર ચુમોતેરમાં ધ્રુવ ભાંગા કેટલાં થાય ? ઉત્તર ધ્રુવ ભાંગા ૨૫ થાય તે આ પ્રમાણે મૂળ કર્મો - આયુષ્ય સિવાય -૭ કર્મોનાં ૭ તથા સંજ્વલન કષાય, જ્ઞાનાવરણીય-૫, દર્શનાવરણીય-૪, અંતરાય-૫ = ૧૮ પ્રકૃતિઓમાં એક એક ધુવ ભાંગો હોવાથી ૧૮ + ૭ = ૨૫ ભાંગા થાય. ૫૨૦. સાદિ આદિ ભાંગાથી સંખ્યા એક હજાર ચુમોતેર શી રીતે થાય છે? ઉત્તર જઘન્યાદિ બંધમાં સાદિ ભાંગા ૫૧૨ જઘન્યાદિ બંધમાં અનાદિ ભાંગા ૨૫ જઘન્યાદિ બંધમાં અધુવ ભાંગા ૫૧૨ જઘન્યાદિ બંધમાં ધ્રુવ ભાંગા કુલ ભાંગા ૧૦૭૪ થાય છે. ૨૫ Jain Educationa International For Personal and Private Use Only Page #146 -------------------------------------------------------------------------- ________________ કર્મગ્રંથ પમો ભાગ-૩ ૧૩૯ આ રીતે સ્થિતિબંધ તથા તેનાં ભાંગાઓનું વર્ણન સમાપ્ત. સાણાઈ અપુવૅતે અયરતો કોડિ કોડિ ઓ નહિગો ! બંધો નહુ હીણો ન ય મિચ્છે ભવિયર સનિમિ ૪૮ જઈ લહુ બંધો બાયર પજજ અસંખ ગુણ સુહુમ પજજહિગો ! એસિ અપજજાણ લહૂ સુહુમેયર અપજજ પજજ ગુરુ ૪૯ લહુ બિઅ પજજ અપજજે અપજિજયર બિઅ ગુરુ અહિગો એવા તિ ચઉ અસન્નિસુ નવર સંખગુણો બિએ અમણપજજે ૫l તે જઈ જિદ્દો બંધો સંખગુણો દેસ વિરય હસ્તિરો સમ ચઉ સનિ ચઉરો કિંઈ બંધાણું કમ સંખનુણા ૫૧ સવાણવિ જિઠ્ઠઠિઈ અસુહા જે સાઈ સંકિલેણે આ ઈયરા વિસોહિઓ પણ મુત્ત નર અમર તિરિ આઉ પરા ભાવાર્થ - સાસ્વાદન ગુણસ્થાનકથી અપુર્વકરણ ગુણસ્થાનક પર્યત સ્થિતિબંધ અંત: કોડાકોડી સાગરોપમથી અધિક હોતો નથી. તેમજ તેનાથી હીન (ઓછો) પણ હોતો નથી. મિથ્યાદ્રષ્ટિ, અભવ્ય તથા સનિ જીવોને અંત: કોડાકોડી સાગરોપમથી ઓછી સ્થિતિબંધાતી નથી. ૪૮ ૧૦ Jain Educationa International For Personal and Private Use Only Page #147 -------------------------------------------------------------------------- ________________ કર્મગ્રંથ ૫મો ભાગ-૩ પતિનો જધન્ય સ્થિતિબંધ સર્વથી થોડો હોય તેનાથી બાદર પર્યાપ્તા એકેન્દ્રિયનો અસંખ્યાત ગુણ. તેનાથી સૂક્ષ્મ પર્યાપ્તા એકેન્દ્રિયનો વિશેષાધિક તેનાથી બાદર તથા સૂક્ષ્મ અપર્યાપ્તા એકેન્દ્રિયનો જધન્ય સ્થિતિબંધ વિશેષાધિક, તેનાથી સૂક્ષ્મ બાદર અપર્યાપ્તા એકેન્દ્રિયનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ* વિશેષાધિક હોય, તેનાથી સૂક્ષ્મ પર્યાપ્તા તથા બાદર પર્યાપ્તા એકેન્દ્રિય જીવોનો ઉત્કૃષ્ટ સ્થિતિ બંધ વિશેષાધિક હોય છે. ૪૯ ૧૪૦ તે થકી બેઈન્દ્રિય પર્યાપ્તા તથા અપર્યાપ્તા જીવોનો જઘન્ય સ્થિતિબંધ સંખ્યાત ગુણો અને વિશેષાધિક હોય તે થકી બેઈન્દ્રિય અપર્યાપ્તા તથા પર્યાપ્તાનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ વિશેષાધિક હોય. આ જ પ્રમાણે તેઈન્દ્રિય પર્યાપ્તા તથા અપર્યાપ્તાનો જધન્ય, તેઈન્દ્રિય અપર્યાપ્તા તથા પર્યાપ્તાનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ જાણવો. આ જ રીતે ચઉરિન્દ્રિય પર્યાપ્તાનો જધન્ય સ્થિતિબંધ સંખ્યાતગુણો. તેનાથી ચઉરીન્દ્રિય અપર્યાપ્તાનો જઘન્ય, ચરિન્દ્રિય અપર્યાપ્તા-પર્યાપ્તાનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ વિશેષાધિક જાણવો. એનાથી અસન્ની પંચેન્દ્રિય પર્યાપ્તાનો જધન્ય સ્થિતિબંધ સંખ્યાતગુણો. તથા અસની પંચેન્દ્રિય અપર્યાપ્તાનો જધન્ય તથા અસન્ની પંચેન્દ્રિય અપર્યાપ્તાનો ઉત્કૃષ્ટ. અસન્ની પંચેન્દ્રિય પર્યાપ્તાનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ વિશેષાધિક જાણવો. ૫૦ તે થકી મતિનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ સંખ્યાતગુણો, તેનાથી દેશિવરતિનો જઘન્ય તથા ઉત્કૃષ્ટ સ્થિતિબંધ, તથા સમ્યદ્રષ્ટિના ચાર સ્થિતિબંધ તથા મિથ્યાદ્રષ્ટિનાં ચાર સ્થિતિબંધ અનુક્રમે સંખ્યાતગુણ હોય છે. ૫૧ મનુષ્ય, દેવ અને તિર્યંચના આયુષ્યને વર્જીને બાકીની સર્વે કર્મ પ્રકૃતિની ઉત્કૃષ્ટ સ્થિતિ અશુભ જાણવી. કારણકે તે તીવ્ર કષાયના ઉદયથી બંધાય છે. તથા જઘન્ય સ્થિતિ વિશુદ્ધિ વડે બંધાય છે. ૫૨।। “સન્ની પંચેન્દ્રિય જીવોને આશ્રયી ગુણસ્થાનકને વિષે કર્મની સ્થિતિબંધનું વર્ણન. ૫૨૧. અંત: કોડાકોડી સાગરોપમથી અધિક સ્થિતિ કેટલા ગુણસ્થાનકોમાં બંધાતી નથી ? ઉત્તર અંત: કોડાકોડી સાગરોપમની સ્થિતિ બીજા સાસ્વાદન ગુણસ્થાનકથી આઠમા અપુર્વકરણ ગુણસ્થાનક સુધી બંધાય છે. એથી અધિક બંધાતી નથી. Jain Educationa International For Personal and Private Use Only Page #148 -------------------------------------------------------------------------- ________________ કર્મગ્રંથ ૫મો ભાગ-૩ ૫૨૨. અંત: કોડાકોડી સાગરોપમથી અધિક સ્થિતિબંધ કેટલા ગુણસ્થાનકમાં થાય ? ઉત્તર અંત: કોડાકોડી સાગરોપમથી અધિક સ્થિતિબંધ પહેલા મિથ્યાત્વ ગુણસ્થાનકમાં થાય છે. ૫૨૩. પહેલા મિથ્યાત્વ ગુણસ્થાનકે ઉત્કૃષ્ટ સ્થિતિબંધ કયા કયા જીવો કરે છે ? ઉત્તર : પહેલા મિથ્યાત્વ ગુણસ્થાનકે ઉત્કૃષ્ટ સ્થિતિબંધ સન્ની પંચેન્દ્રિય ભવ્ય તથા અભવ્ય જીવો કરે છે. ૧૪૧ ૫૨૪. અંત: કોડાકોડી સાગરોપમની સૌથી ઓછી સ્થિતિ કયા ગુણસ્થાનકે બંધાય છે ? ઉત્તર ઃ અંત: કોડાકોડી સાગરોપમની સૌથી ઓછી સ્થિતિ આઠમા અપુર્વકરણ ગુણસ્થાનકમાં રહેલા જીવો કરે છે. ૫૨૫. અંત: કોડાકોડી સાગરોપમથી અધિક સ્થિતિ ન બાંધે એ અપેક્ષાએ સૌથી વધારે સ્થિતિબંધ ગુણસ્થાનકમાં થાય ? કા ઉત્તર અંત: કોડાકોડી સાગરોપમથી અધિક સ્થિતિબંધ ન થાય એ અપેક્ષાએ સૌથી વધારે સ્થિતિબંધ બીજા સાસ્વાદન ગુણસ્થાનકમાં થાય છે. ૫૨૬. અંત: કોડાકોડી સાગરોપમનો મધ્યમ સ્થિતિબંધ કયા કયા ગુણસ્થાનકમાં થાય ? ઉત્તર અંત: કોડાકોડી સાગરોપમનો મધ્યમ સ્થિતિબંધ ત્રીજા મિશ્ર ગુણસ્થાનકથી સાતમા અપ્રમત્ત ગુણસ્થાનક સુધીમાં થાય છે. ૫૨૭. પહેલા મિથ્યાત્વ ગુણસ્થાનકે સન્ની પર્યાપ્તા જીવોને જધન્ય સ્થિતિબંધ કેટલો હોય ? ઉત્તર : પહેલા મિથ્યાત્વ ગુણસ્થાનકે સન્ની પર્યાપ્તા જીવોને જધન્ય સ્થિતિબંધ અંત: કોડાકોડી સાગરોપમનો હોય છે. ૫૨૮. અંત: કોડાકોડી સાગરોપમનો જઘન્ય સ્થિતિબંધ કયા ગુણસ્થાનકે હોય ? શાથી ? Jain Educationa International For Personal and Private Use Only Page #149 -------------------------------------------------------------------------- ________________ કર્મગ્રંથ ૫મો ભાગ-૩ ઉત્તર અંત: કોડાકોડી સાગરોપમનો જઘન્ય સ્થિતિબંધ આઠમા અપુર્વકરણ ગુણસ્થાનકે હોય છે. કારણકે ત્યારબાદ ગુણસ્થાનને વિષે ઉપરામશ્રેણીવાળા જીવો પ્રકૃતિઓનો ઉપશમ કરે. તથા ક્ષપક શ્રેણીવાળા જીવો પ્રકૃતિઓનો ક્ષય કરે છે. તેમાં વિશુદ્ધિ જોરદાર રહેતી હોવાથી કર્મબંધ અલ્પ થાય છે. ૧૪૨ ૫૨૯. અપ્રમત્ત ગુણસ્થાનકે સ્થિતિબંધ કેટલો હોય ? ઉત્તર : અપ્રમત્ત ગુણસ્થાનકે અપુર્વકરણ ગુણસ્થાનકની અપેક્ષાએ સ્થિતિબંધ સંખ્યાતગુણો અધિક હોય છે. ૫૩૦. પ્રમત્ત સર્વવિરતિ ગુણસ્થાનકે સ્થિતિબંધ કેટલો હોય ? ઉત્તર ઃ અપ્રમત્ત ગુણસ્થાનક કરતાં પ્રમત્ત ગુણસ્થાનકે અંત: કોડાકોડી સાગરોપમરૂપ સ્થિતિબંધ સંખ્યાતગુણો અધિક હોય છે. ૫૩૧. દેશવિરતિ ગુણસ્થાનકે સ્થિતિબંધ કેટલો હોય ? ઉત્તર દેશવિરતિ ગુણસ્થાનકે પ્રમત્ત સર્વવિરતિ ગુણસ્થાનકની અપેક્ષાએ સંખ્યાતગુણો અધિક હોય છે. ૫૩૨. અવિરતિ સમ્યક્દ્રષ્ટિ ગુણસ્થાનકમાં સ્થિતિબંધ કેટલો હોય ? ઉત્તર દેશવિરતિ ગુણસ્થાનક કરતાં અવિરતિ સમ્મદ્રષ્ટિ ગુણસ્થાનકમાં સંખ્યાતગુણો અધિક સ્થિતિબંધ હોય છે. ૫૩૩. મિશ્ર ગુણસ્થાનકને વિષે સ્થિતિબંધ કેટલો હોય ? ઉત્તર અવિરતિ સમ્મદ્રષ્ટિ ગુણસ્થાનક કરતાં મિશ્ર ગુણસ્થાનકને વિષે સ્થિતિબંધ સંખ્યાતગુણો અધિક હોય છે. ૫૩૪. સાસ્વાદન ગુણસ્થાનકે સ્થિતિબંધ કેટલો હોય ? ઉત્તર મિશ્ર ગુણસ્થાનક કરતાં સાસ્વાદન ગુણસ્થાનકે સ્થિતિબંધ સંખ્યાતગુણો અધિક હોય છે. ૫૩૫. પહેલા ગુણસ્થાનકે સ્થિતિબંધ કેટલો હોય ? ઉત્તરસાસ્વાદન ગુણસ્થાનક કરતાં પહેલા ગુણસ્થાનકે વિદ્યમાન સન્ની ભવ્ય જીવોનો અંત: કોડાકોડી સાગરોપમનો બંધ સંખ્યાતગુણો અધિક હોય છે. Jain Educationa International For Personal and Private Use Only Page #150 -------------------------------------------------------------------------- ________________ | કર્મગ્રંથ પમો ભાગ-૩ ૧૪૩ ૫૩૬. પહેલા ગુણસ્થાનકે સન્ની ભવ્ય જીવો કરતાં સ્થિતિબંધ વધારે કોનો હોય ? ઉત્તર પહેલા ગુણસ્થાનકે સની ભવ્ય જીવોને જે અંત: કોડાકોડી | સાગરોપમનો સ્થિતિબંધ હોય છે તેના કરતાં સન્ની અભવ્ય જીવોને અંતઃ કોડાકોડી સાગરોપમનો સ્થિતિબંધ સંખ્યાતગુણો અધિક હોય ૫૩૭. અંત :કોડાકોડી સાગરોપમનો સૌથી વધારે સ્થિતિબંધ કોને હોય ? ઉત્તર અંતઃ કોડાકોડી સાગરોપમનો સૌથી વધારે ઉત્કૃષ્ટ) સ્થિતિબંધ પહેલા ગુણસ્થાનકમાં વિદ્યમાન સની અભવ્ય જીવોને હોય છે. સ્થિતિબંધનું અલ્પબદુત્વ વર્ણન પ૩૮. સૌથી ઓછો સ્થિતિબંધ ક્યા જીવોને હોય? ઉત્તર સૌથી ઓછો (જઘન્ય) સ્થિતિબંધ યતિઓને (સંયમી જીવોને) હોય છે. પ૩૯. યતિ (સંયમી) જીવોથી કયા જીવો ગ્રહણ કરવા ? ઉત્તર યતિ (સંયમી) જીવો છઠ્ઠા ગુણસ્થાનકથી દશમા ગુણસ્થાનક સુધીનાં આવે છે તેમાં સૌથી ઓછો સ્થિતિબંધ દશમા ગુણસ્થાનકમાં રહેલ જીવોને હોય છે માટે તે ગ્રહણ કરવા. ૫૪૦. અગિયારથી તેર ગુણસ્થાનકમાં કર્મબંધ છે તો તેઓ શા | માટે નહીં ? ઉત્તર અગિયારથી તેર ગુણસ્થાનકમાં કર્મબંધ છે પણ તે કર્મબંધ કષાય રહીત યોગના કારણે થાય છે, જ્યારે અને જે સ્થિતિબંધ કહ્યા છે તે કષાયસહીત જે સ્થિતિબંધ થાય છે તે અપેક્ષાએ છે માટે તે ગ્રહણ કરેલ નથી. ૫૪૧. યતિ જીવોનો જઘન્ય સ્થિતિબંધ કહ્યો તેનાથી અધિક સ્થિતિબંધ કોનો હોય ? ઉત્તર યતિ (સંયમી જીવોનાં સ્થિતિબંધ કરતાં બાદર પર્યાપ્તા એકેન્દ્રિય જીવોનો સ્થિતિબંધ અસંખ્યાત ગુણો હોય છે. Jain Educationa International For Personal and Private Use Only Page #151 -------------------------------------------------------------------------- ________________ ૧૪૪ કર્મગ્રંથ ૫મો ભાગ-૩ પર્યાપ્તા એકેન્દ્રિય જીવોનો સ્થિતિબંધ અસંખ્યાતગુણો કઈ રીતે થાય ? ૫૪૨. બાદર ઉત્તર યતિઓનો જધન્ય સ્થિતિબંધ અંતરમુહુર્ત આદિ છે જ્યારે બાદર પર્યાપ્તા એકેન્દ્રિય જીવો સામાન્યથી એક સાગરોપમ આદિ સ્થિતિબંધ કરે છે. તે કારણથી અસંખ્યાત ગુણો થાય છે. ૫૪૩. બાદર પર્યાપ્તા એકેન્દ્રિય જીવોના સ્થિતિબંધથી વધારે સ્થિતિબંધ કોનો હોય ? ઉત્તર ઃ બાદર પર્યાપ્તા એકેન્દ્રિય જીવોનો જધન્ય સ્થિતિબંધ હોય છે તેનાથી (તેના કરતાં) સૂક્ષ્મ પર્યાપ્તા એકેન્દ્રિય જીવોનો જધન્ય સ્થિતિબંધ વિશેષાધિક હોય છે. ૫૪૪.સૂક્ષ્મ પર્યાપ્તા એકેન્દ્રિયના જઘન્ય સ્થિતિબંધ કરતાં કયા જીવોનો સ્થિતિબંધ વિશેષ હોય ? ઉત્તર સૂક્ષ્મ પર્યાપ્તા એકેન્દ્રિય જીવોના જઘન્ય સ્થિતિબંધ કરતા બાદર અપર્યાપ્તા એકેન્દ્રિય જીવોનો જધન્ય સ્થિતિબંધ વિશેષાધિક હોય છે. ૫૪૫, બાદર અપર્યાપ્તા એકેન્દ્રિયના જધન્ય સ્થિતિબંધ કરતાં કયા જીવોનો વિશેષ સ્થિતિબંધ હોય ? ઉત્તર ઃ બાદર અપર્યાપ્તા એકેન્દ્રિય જીવોના જધન્ય સ્થિતિબંધ કરતાં સૂક્ષ્મ અપર્યાપ્તા એકેન્દ્રિય જીવોનો જઘન્ય સ્થિતિબંધ વિશેષાધિક હોય છે. ૫૪૬. સૂક્ષ્મ અપર્યાપ્તા એકેન્દ્રિયનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ કેટલો હોય ? ઉત્તર સૂક્ષ્મ અપર્યાપ્તા એકેન્દ્રિય જીવોના જધન્ય સ્થિતિબંધ કરતાં સૂક્ષ્મ અપર્યાપ્તા એકેન્દ્રિય જીવોનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ વિશેષાધિક હોય. ૫૪૭.બાદર અપર્યાપ્તા એકેન્દ્રિય જીવોનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ કેટલો હોય ? ઉત્તર : બાદર અપર્યાપ્તા એકેન્દ્રિય જીવોનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ સૂક્ષ્મ એકેન્દ્રિય અપર્યાપ્તાના ઉત્કૃષ્ટ સ્થિતિબંધ કરતાં વિશેષાધિક હોય છે. ૫૪૮. સૂક્ષ્મ પર્યાપ્તા એકેન્દ્રિય જીવોની ઉત્કૃષ્ટ સ્થિતિ કોના કરતાં કેટલી વધારે હોય ? Jain Educationa International For Personal and Private Use Only Page #152 -------------------------------------------------------------------------- ________________ કર્મગ્રંથ પમ ભાગ-૩ ૧૪૫ ઉત્તર બાદર અપર્યાપ્તા એકેન્દ્રિય જીવોની ઉત્કૃષ્ટ સ્થિતિ કરતાં સૂક્ષ્મ પર્યાપ્તા એકેન્દ્રિય જીવોનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ વિશેષાધિક હોય છે. આ ૫૪. બાદર પર્યાપ્તા એકેન્દ્રિય જીવોનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ કોનાં કરતાં કેટલો વધારે હોય ? ઉત્તર બાદર પર્યાપ્તા એકેન્દ્રિય જીવોનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ મૂકમ પર્યાપ્તા એકેન્દ્રિય જીવો કરતાં વિશેષાધિક હોય છે. ૫૫૦.બેઈન્દ્રિય પર્યાપ્તા જીવોનો જઘન્ય સ્થિતિબંધ કોનાં કરતાં કેટલો વિશેષ હોય ? ઉત્તર બેઈન્દ્રિય પર્યાપ્તા જીવોનો જઘન્ય સ્થિતિબંધ બાદર પર્યાપ્તા એકેન્દ્રિય જીવોના ઉત્કૃષ્ટ સ્થિતિબંધ કરતાં સંખ્યાતગુણો અધિક હોય છે. ૫૫૧.બેઈન્દ્રિય પર્યાખાનો જઘન્ય સ્થિતિબંધ સંખ્યાતગુણો શાથી ? ઉત્તર બેઈન્દ્રિય પર્યાપ્તા જીવોનો જઘન્ય સ્થિતિબંધ સંખ્યાતગુણો કહેવાય છે. કારણકે આ જીવો એકેન્દ્રિય જીવો કરતાં પચીશ ગુણો અધિક સ્થિતિબંધ કરે છે. ૫૫૨. બેઈન્દ્રિય અપર્યાપ્તા જીવોનો જઘન્ય સ્થિતિબંધ કોનાં કરતાં વિશેષ હોય? ઉત્તર બેઈન્દ્રિય પર્યાપ્તા જીવોના જઘન્ય સ્થિતિબંધ કરતાં બેઈન્દ્રિય અપર્યાપ્તા જીવોનો જઘન્ય સ્થિતિબંધ વિશેષાધિક હોય છે. ૫૫૩. બેઈન્દ્રિય અપર્યાપ્તા જીવોનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ કોનાં કરતાં વિશેષ હોય ? ઉત્તર બેઈન્દ્રિય અપર્યાપ્ત જીવોનાં જઘન્ય સ્થિતિબંધ કરતાં બેઈન્દ્રિય અપર્યાપ્તા જીવોનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ વિશેષાધિક હોય છે. ૫૫૪. બેઈન્દ્રિય પર્યાપ્તા જીવોનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ કોનાં કરતાં વિશેષ હોય? ઉત્તર બેઈન્દ્રિય અપર્યાપ્તા જીવોનાં ઉત્કૃષ્ટ સ્થિતિબંધ કરતાં બેઈન્દ્રિય પર્યાપા જીવોનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ વિશેષાધિક હોય છે. Jain Educationa International For Personal and Private Use Only Page #153 -------------------------------------------------------------------------- ________________ ૧૪૬ કર્મગ્રંથ ૫મો ભાગ-૩ ૫૫૫. તેઈન્દ્રિય પર્યાખાનો જઘન્ય સ્થિતિબંધ કોનાં કરતાં વિશેષ હોય ? ઉત્તર તેઈન્દ્રિય પર્યાપ્તા જીવોનો જઘન્ય સ્થિતિબંધ બેઈન્દ્રિય પર્યાપ્તા જીવોનાં ઉત્કૃષ્ટ સ્થિતિબંધ કરતાં વિશેષાધિક હોય છે. ૫૫૬. બેઈન્દ્રિય જીવો કરતાં તેઈન્દ્રિય પર્યાપ્તાનો જઘન્ય સ્થિતિબંધ સંખ્યાતગુણો શા માટે નહીં? ઉત્તર બેઈન્દ્રિય જીવોનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ એકેન્દ્રિય જીવોના સ્થિતિબંધ કરતાં પચીસગુણો હોય છે. જ્યારે તેઈન્દ્રિય જીવોનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ પચાસ ગુણો હોય છે. તે કારણથી પચીશ કરતાં પચાસ ડબલ થાય છે પણ ત્રિગુણો આદિ થતો નથી. જો ત્રણગુણો આદિ થતો હોત તો સંખ્યાતગુણો થઈ શક્ત. આ કારણથી વિશેષાધિક કહેલો છે. ૫૫૭. ઈન્દ્રિય અપર્યાપ્તા જીવોનો જઘન્ય સ્થિતિબંધ કોના કરતાં વિશેષ હોય? ઉત્તર તેઈન્દ્રિય અપર્યાપ્તા જીવોનો જઘન્ય સ્થિતિબંધ તેઈન્દ્રિય પર્યાપ્તાના જઘન્ય સ્થિતિબંધ કરતાં વિશેષાધિક હોય છે. ૫૫૮. ઈન્દ્રિય અપર્યાપ્તા જીવોનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ કોનાં કરતાં વિશેષ હોય ? ઉત્તર તેઈન્દ્રિય અપર્યાપ્તાનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ ઈન્દ્રિય અપર્યાપ્તાના જઘન્ય સ્થિતિબંધ કરતાં વિશેષાધિક હોય છે. ૫૫૯ ઈન્દ્રિય પર્યાપ્તાનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ કોનાં કરતાં વિશેષ હોય ? | ઉત્તર તેઈન્દ્રિય પર્યાપ્તાનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ તેઈન્દ્રિય અપર્યાપ્તાના ઉત્કૃષ્ટ સ્થિતિબંધ કરતાં વિશેષાધિક હોય છે. ૫૬૦. ચઉરિન્દ્રિય પર્યાપ્તાનો જઘન્ય સ્થિતિબંધ કોનાં કરતાં વિશેષ હોય? ઉત્તર ચઉન્દ્રિય પર્યાપ્તાનો જઘન્ય સ્થિતિબંધ ઈન્દ્રિય પર્યાપ્તાના ઉત્કૃષ્ટ સ્થિતિબંધ કરતાં વિશેષાધિક હોય છે. Jain Educationa International For Personal and Private Use Only Page #154 -------------------------------------------------------------------------- ________________ કર્મગ્રંથ ૫મો ભાગ-૩ ૫૬૧. ચરિન્દ્રિય અપર્યાપ્તાનો જધન્ય સ્થિતિબંધ ક્યા જીવો કરતાં વિશેષ હોય ? ઉત્તર : ચરિન્દ્રિય અપર્યાપ્તાનો જધન્ય સ્થિતિબંધ ચઉરિન્દ્રિય પર્યાપ્તા જીવોનાં જધન્ય સ્થિતિબંધ કરતાં વિશેષાધિક હોય છે. ૧૪૭ ૫૬૨. ચઉરિન્દ્રિય અપર્યાપ્તાનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ કયા જીવો કરતાં વિશેષ હોય ? ઉત્તર ચરિન્દ્રિય અપર્યાપ્તા જીવોનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ ચઉરિન્દ્રિય અપર્યાપ્તા જીવોનાં જઘન્ય સ્થિતિબંધ કરતાં વિશેષાધિક હોય છે. ૫૬૩. ચઉરિન્દ્રિય પર્યાપ્તા જીવોને ઉત્કૃષ્ટ સ્થિતિબંધ ક્યા જીવો કરતાં વિશેષ હોય ? ઉત્તર ચઉરિન્દ્રિય પર્યાપ્તા જીવોનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ ચઉરિન્દ્રિય અપર્યાપ્તા જીવોનાં ઉત્કૃષ્ટ સ્થિતિબંધ કરતાં વિશેષાધીક હોય છે. ૫૬૪.અસન્ની પંચેન્દ્રિય પર્યાપ્તા જીવોનો જધન્ય સ્થિતિબંધ ક્યા જીવો કરતાં કેટલો વિશેષ હોય ? ઉત્તર અસન્ની પંચેન્દ્રિય પર્યાપ્તા જીવોનો જધન્ય સ્થિતિબંધ ચઉરિન્દ્રિય પર્યાપ્તા જીવોનાં ઉત્કૃષ્ટ સ્થિતિબંધ કરતાં સંખ્યાત ગુણો હોય છે. ૫૬૫.અસની પંચેન્દ્રિય અપર્યાપ્તા જીવોનો સ્થિતિબંધ ક્યા જીવો કરતાં વિશેષ હોય ? ધન્ય ઉત્તર અસની પંચેન્દ્રિય અપર્યાપ્તા જીવોનો જઘન્ય સ્થિતિબંધ અસન્ની પંચેન્દ્રિય પર્યાપ્તા જીવોનાં જધન્ય સ્થિતિબંધ કરતા વિશેષાધિક હોય છે. ૫૬૬. અસન્ની પંચેન્દ્રિય પર્યાપ્તાનો ધન્ય સ્થિતિબંધ સંખ્યાતગુણો શાથી ? ઉત્તર અસન્ની પંચેન્દ્રિય પર્યાપ્તાનો જઘન્ય સ્થિતિબંધ હજારગુણો અધિક હોય છે જ્યારે ચઉરિન્દ્રિય પર્યાપ્તા જીવોનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ સો ગુણો હોય છે. તેમાં સો કરતાં હજાર દશ ગુણા થાય તે કારણથી સંખ્યાતગુણો ગણાય છે. Jain Educationa International For Personal and Private Use Only Page #155 -------------------------------------------------------------------------- ________________ કર્મગ્રંથ ૫મો ભાગ-૩ ૫૬૭. અસન્ની પંચેન્દ્રિય અપર્યાપ્તાનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ કયા જીવો કરતાં વિશેષ હોય ? ૧૪૮ ઉત્તર અસની પંચેન્દ્રિય અપર્યાપ્તા જીવોનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ અસન્ની પંચેન્દ્રિય અપર્યાપ્તા જીવોના જઘન્ય સ્થિતિબંધ કરતાં વિશેષાધિક હોય છે. ૫૬૮.અસની પંચેન્દ્રિય પર્યાપ્તા જીવોનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ ક્યા જીવો કરતાં વિશેષ હોય ? ઉત્તર અસન્ની પંચેન્દ્રિય પર્યાપ્તા જીવોનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ અસન્ની પંચેન્દ્રિય અપર્યાપ્તા જીવોનાં ઉત્કૃષ્ટ સ્થિતિબંધ કરતાં વિશેષાધિક હોય છે. ૫૬૯. યતિ (સંયમી) જીવોનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ કયા જીવો કરતાં કેટલો વિશેષ હોય ? ઉત્તર યુતિ (સંયમી) જીવોનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ અસન્ની પંચેન્દ્રિય પર્યાપ્તા જીવોનાં ઉત્કૃષ્ટ સ્થિતિબંધ કરતાં સંખ્યાતગુણો હોય છે. ૫૭૦. યતિ (સંયમી) જીવોનો જે ઉત્કૃષ્ટ સ્થિતિબંધ કહ્યો છે તે ક્યા ગુણસ્થાનકવાળા યતિ જીવો ગ્રહણ કરવા ? ઉત્તર યતિ (સંયમી) જીવોનો જે ઉત્કૃષ્ટ સ્થિતિબંધ કહ્યો છે તે છઠ્ઠા ગુણસ્થાનકવાળા પ્રમત્ત યતિ જીવોનો સ્થિતિબંધ જાણવો. ૫૭૧. યતિ (સંયમી) જીવોનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ સંખ્યાતગુણો શાથી ? ઉત્તર અસન્ની પંચેન્દ્રિય પર્યાપ્તા જીવોનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ હજારગુણો હોય છે. જ્યારે પિત જીવોનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ અંત: કોડાકોડી સાગરોપમનો હોય છે તે કારણથી સંખ્યાતગુણો થાય છે. ૫૭૨.દેશવિરતિ જીવોનો જધન્ય સ્થિતિબંધ ક્યા જીવો કરતાં કેટલો વિશેષ હોય ? ઉત્તર દેશવિરત જીવોનો જધન્ય સ્થિતિબંધ પ્રમત્ત સંયમી જીવોનાં ઉત્કૃષ્ટ સ્થિતિબંધ કરતાં સંખ્યાત ગુણો હોય છે. Jain Educationa International For Personal and Private Use Only Page #156 -------------------------------------------------------------------------- ________________ કર્મગ્રંથ પમો ભાગ-૩ ૧૪૯ પ૭૩. દેશવિરતિવાળા જીવોનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ ક્યા જીવો કરતાં કેટલો વિશેષ હોય ? | ઉત્તર દેશવિરતિવાળા જીવોનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ દેશવિરતિવાળા જીવોનાં જઘન્ય સ્થિતિબંધ કરતાં સંખ્યાતગુણો હોય છે. ૫૭૪. પ્રમત્ત સંયમી જીવોનાં ઉત્કૃષ્ટ સ્થિતિબંધ કરતાં દેશવિરતિનો બંધ સંખ્યાતગુણો શાથી ? બંનેને અંત: કોડાકોડી સાગરોપમનો બંધ હોય છે છતાં શા માટે? ઉત્તર પ્રમત્ત સંયમી જીવોનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ જે અંત: કોડાકોડી સાગરોપમનો હોય છે તેનાથી દેશવિરતિવાળા જીવો જે અંત: કોડાકોડી સાગરોપમની સ્થિતિબાંધે છે તે સંખ્યાતા સાગરોપમ અધિક સ્થિતિબંધ કરે છે તે કારણથી સંખ્યાતગુણો બંધ કહેવાય છે. ૫૭૫. અવિરતિ સમકદ્રષ્ટિ પર્યાપ્ત જીવોનો જઘન્ય સ્થિતિબંધ ક્યા જીવોથી કેટલો વિશેષ હોય ? ઉત્તર અવિરતિ સમક્લી પર્યાપ્ત જીવોનો જધન્ય સ્થિતિબંધ દેશવિરતિવાળા જીવોનાં ઉત્કૃષ્ટ સ્થિતિબંધ કરતાં સંખ્યાતગુણો અધિક હોય છે. પ૭૬.અવિરતિ સમકત્વી જીવોનો જઘન્ય સ્થિતિબંધ સંખ્યાતગુણો અધિક શા માટે ? ઉત્તર દેશવિરતિવાળા જીવોનો જે ઉત્કૃષ્ટ સ્થિતિબંધ હોય છે તેનાથી અવિરત સમી પર્યાપા જીવો જે જઘન્ય સ્થિતિબંધ કરે છે તે સંખ્યાતા પલ્યોપમ જેટલો અધિક બાંધે છે તે કારણથી સંખ્યાતગુણો અધિક કહેવાય છે. ૫૭૭. અવિરતિ સમકતી અપર્યાપા જીવોનો જઘન્ય સ્થિતિબંધ ક્યા જીવો કરતાં કેટલો વિશેષ હોય? ઉત્તર અવિરત સમત્વી અપર્યાપ્ત જીવોનો જઘન્ય સ્થિતિબંધ અવિરતિ સમ્યકત્વી પર્યાપ્ત જીવોનાં જઘન્ય સ્થિતિબંધ કરતાં સંખ્યાતગુણો હોય છે. ૫૭૮.અવિરતિ સમકતી અપર્યામા જીવોનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ ક્યા જીવોની અપેક્ષાએ કેટલો હોય? Jain Educationa International For Personal and Private Use Only Page #157 -------------------------------------------------------------------------- ________________ ૧૫૦ કર્મગ્રંથ પમો ભાગ-૩ ઉત્તર અવિરતિ સમત્વી અપર્યાપ્તા જીવોનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ અવિરત સમ્યકત્વી અપર્યાપ્ત જીવોનાં જઘન્ય સ્થિતિબંધ કરતાં સંખ્યાતગુણો હોય છે. ૫૭૯. અવિરતિ સમ્યકત્વી પર્યામા જીવોનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ ક્યા જીવોની અપેક્ષાએ કેટલો વિશેષ હોય ? ઉત્તર અવિરતિ સમકતી પર્યામા જીવોનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ અવિરત સમ્યકત્વી અપર્યાપ્તા જીવોનાં ઉત્કૃષ્ટ સ્થિતિબંધ કરતાં સંખ્યાતગુણો હોય છે. ૫૮૦.સની પંચેન્દ્રિય પર્યાપ્તા જીવોનો જઘન્ય સ્થિતિબંધ કયા જીવોની અપેક્ષાએ કેટલો વિશેષ હોય? ઉત્તર સની પંચેન્દ્રિય પર્યાપ્તા જીવોનો જઘન્ય સ્થિતિબંધ અવિરત સમ્યકત્વ પર્યાપ્ત જીવોનાં ઉત્કૃષ્ટ સ્થિતિબંધ કરતાં સંખ્યાતગુણો હોય છે. ૫૮૧. સની અપર્યાપ્ત જીવોનો જઘન્ય સ્થિતિબંધ ક્યા ! જીવોની અપેક્ષાએ કેટલો વિશેષ હોય ? ઉત્તર સની અપર્યાપ્ત જીવોનો જઘન્ય સ્થિતિબંધ સની પર્યાતા જીવોનાં જધન્ય સ્થિતિબંધ કરતાં સંખ્યાતગુણો હોય છે. ૫૮૨. સની અપર્યાપ્ત જીવોનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ ક્યા જીવની અપેક્ષાએ કેટલો વિશેષ હોય ? ઉત્તર સની અપર્યાપ્તા જીવોનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ સની અપર્યાપ્તા જીવોનાં જઘન્ય સ્થિતિબંધ કરતાં સંખ્યાતગુણો હોય છે. ૫૮૩. સની અપર્યાપ્ત જીવોનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ કેટલો હોય (કેટલો જાણવો? ઉત્તર સની અપર્યાપ્તા જીવોનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ અંત: કોડાકોડી સાગરોપમનો હોય છે. ૫૮૪. સની પર્યામા જીવોનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ ક્યા જીવો કરતાં કેટલો વિશેષ હોય ? ઉત્તર સની પર્યાપ્ત જીવોને ઉત્કૃષ્ટ સ્થિતિબંધ સની અપર્યાપ્તા જીવોનાં , ઉત્કૃષ્ટ સ્થિતિબંધ કરતાં સંખ્યાત ગુણો અધિક હોય છે. Jain Educationa International For Personal and Private Use Only Page #158 -------------------------------------------------------------------------- ________________ કર્મગ્રંથ પમો ભાગ-૩ ૧૫૧ ૫૮૫. સની પર્યાપ્ત જીવોનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ કેટલો હોય ? ઉત્તર સની પર્યાપ્તા જીવોનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ જે કર્મોની જે ઉત્કૃષ્ટ સ્થિતિ કહેલી છે તે પ્રમાણે બંધ જાણવો. ૫૮૬. બંધાતી પ્રવૃતિઓમાંથી કેટલી પ્રકૃતિઓનો સ્થિતિબંધ | અશુભ ગણાય છે? શા માટે ? ઉત્તર બંધાતી એકસોવીસ પ્રકૃતિઓમાંથી મનુષ્યયુગ-દેવાયુષ્ય તથા તિર્યંચાયુષ્ય આ ત્રણ પ્રકૃતિઓ સિવાયની ૧૧૭ પ્રકૃતિઓનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ અશુભ ગણાય છે કારણકે આ દરેક પ્રકૃતિઓનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ તીવ્ર સંક્લેશ (ક્ષય) અથવા તપ્રાયોગ્ય કષાયથી બંધાય | છે તે ધરણથી અશુભ ગણાય છે. ૫૮૭. બંધાતી દરેક પ્રકૃતિઓની શુભ સ્થિતિ શેનાથી બંધાય છે ? ઉત્તર બંધાતી દરેક પ્રવૃતિઓની શુભ સ્થિતિ વિશુદ્ધિથી બંધાય છે. ૫૮૮.મનુષ્પાયુષ્યઆદિ ત્રણ આયુષ્યનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ શેનાથી થાય ? શા કારણથી ? ઉત્તર મનુષ્પાયુષ્ય આદિ ત્રણ આયુષ્યનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ વિશુદ્ધિથી બંધાય છે. શુભ (પુણ્ય) પ્રકૃતિઓ હોય છે તે કારણથી આથી તપ્રાયોગ્ય વિશુદ્ધિ લેવાય છે. ૫૮૯. મનુષ્પાયુષ્ય આદિ ત્રણ આયુષ્યનો જઘન્ય સ્થિતિબંધ શેનાથી થાય ? | ઉત્તર મનુષ્કાયુષ આદિ ત્રણ આયુષ્યનો જઘન્ય સ્થિતિબંધ મલીન અધ્યવસાયથી થાય છે (તપ્રાયોગ્ય સંક્લેશ અધ્યવસાયથી થાય છે). પ૯૦. પ્રકૃતિનાં બંધનું વિષમતાપણું શેનાથી થાય છે ? તે કારણથી શેનું નિરૂપણ થશે? ઉત્તર પ્રવૃતિઓનાં બંધનું વિષમતાપણું યોગની વિષમતા એટલે ફેરફારીથી થાય છે. એ કારણથી જ્ઞાની ભગવંતોએ યોગના અલ્પબદુત્વનું નિરૂપણ / જણાવેલ છે. - - Jain Educationa International For Personal and Private Use Only Page #159 -------------------------------------------------------------------------- ________________ ૧૫૨ કર્મગ્રંથ પમ ભાગ-૩ પ૯૧.યોગ કોને કહેવાય ? ઉત્તર જીવ શરીરાદિક પુદ્ગલ અવલંબી તજજન્ય કરણ વીર્ય થયે થકે તેને વિસર્જન કરે તો યોગ કહેવાય છે. તેથી પરિણામ અવલંબન ગ્રહણ હેતુ જે વીર્ય તેને યોગ કહેવાય છે. પ૯૨.યોગને દ્રષ્ટાંતથી સમજાવી શકાય ? ક્યા ? ઉત્તર યોગને દ્રતથી સમજાવી શકાય છે. તે આ પ્રમાણે- જે વીર્ય વિશેષ કરી ઔદારીક આદિક પુદગલને ગ્રહણ કરે તેને પોતાના રૂપે પરીણમાવીને વિસર્જન કરે એટલે સ્વાભાવિક શક્તિ વિશેષની સિદ્ધિ માટે અવલંબન કરવા. જેમ કોઈ અશક્ત માણસ નગરમાં ભમવા નિમિત્તે લાકડી ઝાલીને ઊઠે પછી જ્યારે સામર્થ્ય (શક્તિ) પેદા થાય ત્યારે લાકડીનો ત્યાગ કરે તેમ આ જાણવું. ૫૯૩. યોગનાં જુદા જુદા નામો કયા કયા કહેવાય છે? ઉત્તર યોગનાં જુદા જુદા નામો આ પ્રમાણે છે - (૧) યોગ (૨) બલ (૩) વીર્ય (૪) ઉત્સાહ (૫) શક્તિ (૬) ચેષ્ટા (૭) કરણ. ૫૯૪. યોગ કેટલા પ્રકારનાં હોય ? ક્યા કયા? ઉત્તર યોગના ત્રણ પ્રકાર હોય છે. (૧) મનયોગ (૨) વચનયોગ (૩) કાયયોગ. પ૯૫. યોગનાં સામાન્યથી કેટલાં ભેદ હોય ? ક્યા ? ઉત્તર યોગનાં સામાન્યથી બે ભેદ હોય છે. (૧) અભિસંધિજ વીર્ય (૨) અનભિસંધીજ વીર્ય ૫૯૬. અભિસંધિજ વીર્ય કોને કહેવાય? ઉત્તર મન ચિંતનાપૂર્વક એટલે ઉપયોગ પૂર્વક આહાર વિહારાદિક જે ક્રિયા (કરણ) વ્યાપાર તે અભિસંધિજ વીર્ય કહેવાય. ૫૯૭.અનભિસંધિજ વીર્ય કોને કહેવાય? ઉત્તર જે મનના વ્યાપાર વિના કેવળ વચન અને કાયાના વ્યાપાર એકેન્દ્રિયાદિકને હોય છે તથા પંચેન્દ્રિયને પણ ધાતુરૂપે, મળરૂપે આહારને પરીણમાવવું તે અનભિસંધિજ વીર્ય કહેવાય છે. Jain Educationa International For Personal and Private Use Only Page #160 -------------------------------------------------------------------------- ________________ કર્મગ્રંથ પમો ભાગ-૩ ૧૫૩ સુહુમ નિગોઆઈ ખણપૂજોગ બાયર ય વિગલ અમણમણા | અપજ લહુ પઢમ દુ ગુરૂ પજજહ-સિ-અરો અસંખગુણો અપા . અપજાત સુક્કોસો પજજ જનિઅર એવ પઠાણા અપજેઅર સંખગુણા પરમડપજ બિએ અસંખનુણા ૫૪ ભાવાર્થ - સૂમ નિગોદ (લબ્ધિ અપર્યાપ્તા)નો પહેલા સમયે અલ્પયોગ. તે થકી બાદર એકેન્દ્રિય અપર્યાપ્તા, વિલેન્દ્રિય અસત્ની તથા સન્ની પંચેન્દ્રિયનો, પહેલા સમયે જઘન્ય યોગ અસંખ્યાતગુણો હોય, તે થકી પહેલા દ્રિકનો ઉત્કૃષ્ટ યોગ, તે થકી પહેલા દ્રિકનો પર્યાયાનો જઘન્ય યોગ અને ઉત્કૃષ્ટ યોગ અનુક્રમે અસંખ્ય ગુણો હોય આપડા તે થકી અપર્યાના ત્રસનો ઉત્કૃષ્ટ યોગ, પર્યાતા ત્રસનો જઘન્ય અને ઉત્કૃષ્ટ યોગ અસંખ્યાતગુણો હોય. એ પ્રમાણે (સૂક્ષ્મ એકેન્દ્રિયદિ ચૌદ જીવન ક્રમે) સ્થિતિનાં સ્થાનો કહેવા. ત્યાં અપર્યામા કરતાં પર્યાયાના સંખ્યાતગુણા કહેવા. પરંતુ અપર્યાપા બેઈન્દ્રિયને વિષે અસંખ્યાત ગુણા કહેવા પો. ૫૯૮. સૂક્ષ્મ નિગોદ લબ્ધિ અપમાનો જઘન્ય યોગ કેટલો હોય ? ઉત્તર સૂક્ષ્મ નિગોદ લબ્ધિ અપર્યાપ્ત જીવોનો ઉત્પત્તિનાં પહેલા સમયે જઘન્ય યોગ સર્વ જીવો કરતાં અલ્પ હોય છે. પ૯૯. બાદર નિગોદ અપર્યાપાનો જઘન્ય યોગ કેટલો હોય ? ઉત્તર સૂક્ષ્મ નિગોદ અપર્યાપ્તા જીવો કરતાં બાદર અપર્યામા નિગોદ જીવોનો જઘન્ય યોગ અસંખ્યાતગુણો અધિક હોય છે. ૬૦૦. બેઈન્દ્રિય અપર્યાપ્ત જીવોનો જઘન્ય યોગ કેટલો હોય? ઉત્તર બેઈન્દ્રિય અપર્યાપ્ત જીવોનો જઘન્ય યોગ બાદર અપર્યાપા એકેન્દ્રિય જીવો કરતાં અસંખ્યાતગુણો અધિક હોય છે. Jain Educationa International For Personal and Private Use Only Page #161 -------------------------------------------------------------------------- ________________ કર્મગ્રંથ ૫મો ભાગ-૩ ૬૦૧. તેઈન્દ્રિય અપર્યાપ્તાનો જઘન્ય યોગ કેટલો હોય ? ઉત્તર બેઈન્દ્રિય અપર્યામાના જધન્ય યોગ કરતાં તેઈન્દ્રિય અપર્યાપ્તાનો જધન્ય યોગ અસંખ્યતગુણો અધિક હોય છે. ૬૦૨. ચઉરિન્દ્રિય અપર્યાપ્તાનો જધન્ય યોગ કેટલો હોય ? ઉત્તર તેઈન્દ્રિય અપર્યાસાનાં જધન્ય યોગ કરતાં ચરિન્દ્રિય અપર્યામાનો જધન્ય યોગ અસંખ્યાતગુણો અધિક હોય છે. ૧૫૪ ૬૦૩.અસન્ની પંચેન્દ્રિય અપર્યાપ્તાનો જઘન્ય યોગ કેટલો હોય ? ઉત્તર : ચઉરિન્દ્રિય અપર્યામા જીવોનાં જધન્ય યોગ કરતાં અસન્ની પંચેન્દ્રિય અપર્યામા જીવોનો જઘન્ય યોગ અસંખ્યાત ગુણો અધિક હોય છે. ૬૦૪.સન્ની પંચેન્દ્રિય અપર્યાપ્તા જીવોનો જઘન્ય યોગ કેટલો હોય ? ઉત્તર સન્ની પંચેન્દ્રિય અપર્યામા જીવોનો જધન્ય યોગ અસન્ની પંચેન્દ્રિય અપર્યાપ્તા જીવોનાં જધન્ય યોગ કરતાં અસંખ્યાતગુણો અધિક હોય છે. ૬૦૫. સૂક્ષ્મ એકેન્દ્રિય અપર્યામા જીવોનો ઉત્કૃષ્ટ યોગ કેટલો હોય ! ઉત્તર સન્ની પંચેન્દ્રિય અપર્યામા જીવોનાં જધન્ય યોગ કરતાં સૂક્ષ્મ એકેન્દ્રિય અપર્યાપ્તા જીવોનો ઉત્કૃષ્ટ યોગ અસંખ્યાતગુણો અધિક હોય છે. ૬૦૬.બાદર એકેન્દ્રિય અપર્યામા જીવોનો ઉત્કૃષ્ટ યોગ કેટલો હોય ? ઉત્તર સૂક્ષ્મ એકેન્દ્રિય અપર્યામા જીવોનાં ઉત્કૃષ્ટ યોગ કરતાં બાદર અપર્યામા એકેન્દ્રિય જીવોનો ઉત્કૃષ્ટ યોગ અસંખ્યાતગુણો - અધિક હોય છે. ૬૦૭,સૂક્ષમ પર્યામા એકેન્દ્રિય જીવોનો જઘન્ય યોગ કેટલો હોય ? ઉત્તર : બાદર એકેન્દ્રિય અપર્યામાના ઉત્કૃષ્ટ યોગ કરતાં સૂક્ષમ એકેન્દ્રિય પર્યાપ્તાનો જધન્ય યોગ અસંખ્યાતગુણો અધિક હોય છે. Jain Educationa International For Personal and Private Use Only Page #162 -------------------------------------------------------------------------- ________________ કર્મગ્રંથ ૫મો ભાગ-૩ ૧૫૫ ૬૦૮.બાદર એકેન્દ્રિય પર્યામા જીવોનો જધન્ય યોગ કેટલો હોય ? ઉત્તર સૂક્ષ્મ એકેન્દ્રિય પર્યામા જીવોનાં જધન્ય યોગ કરતાં બાર એકેન્દ્રિય પર્યામા જીવોનો જઘન્ય યોગ અસંખ્યાતગુણો અધિક હોય છે. ૬૦૯. સૂક્ષ્મ એકેન્દ્રિય પર્યામા જીવોનો ઉત્કૃષ્ટ યોગ કેટલો હોય ? ઉત્તર : બાદર એકેન્દ્રિય પર્યામાં જીવોનાં જધન્ય યોગ કરતાં સૂક્ષમ એકેન્દ્રિય પર્યામા જીવોનો ઉત્કૃષ્ટ યોગ અસંખ્યાતગુણો અધિક હોય છે. ૬૧૦.બાદર એકેન્દ્રિય પર્યામા જીવોનો ઉત્કૃષ્ટ યોગ કેટલો હોય ? ઉત્તર : સૂક્ષ્મ એકેન્દ્રિય પર્યામા જીવોનાં ઉત્કૃષ્ટ યોગ કરતાં બાદર એકેન્દ્રિય પર્યામા જીવોનો ઉત્કૃષ્ટ યોગ અસંખ્યાતગુણો અધિક હોય છે. ૬૧૧. બેઈન્દ્રિય અપર્યામા જીવોનો ઉત્કૃષ્ટ યોગ કેટલો હોય ? ઉત્તર બાદર એકેન્દ્રિય પર્યામા જીવોનાં ઉત્કૃષ્ટ યોગ કરતાં બેઈન્દ્રિય અપર્યાપ્તા જીવોનો ઉત્કૃષ્ટ યોગ અસંખ્યાતગુણો અધિક હોય છે. ૬૧૨. તેઈન્દ્રિય અપર્યામા જીવોનો ઉત્કૃષ્ટ યોગ કેટલો હોય ? ઉત્તર બેઈન્દ્રિય અપર્યામા જીવોનાં ઉત્કૃષ્ટ યોગ કરતાં તેઈન્દ્રિય અપર્યામા જીવોનો ઉત્કૃષ્ટ યોગ અસંખ્યાતગુણો અધિક હોય છે. ૬૧૩, ચઉરિન્દ્રિય અપર્યામા જીવોનો ઉત્કૃષ્ટ યોગ કેટલો હોય ? કોનાં કરતાં અધિક હોય ? ઉત્તર તેઈન્દ્રિય અપર્યામા જીવોનાં ઉત્કૃષ્ટ યોગ કરતાં ચઉરિન્દ્રિય અપર્યામા જીવોનો ઉત્કૃષ્ટ યોગ અસંખ્યાતગુણો અધિક હોય છે. ૬૧૪. અસન્ની પંચેન્દ્રિય અપર્યામા જીવોનો ઉત્કૃષ્ટ યોગ કોનાં કરતાં કેટલો વિશેષ હોય ? ઉત્તર અસની પંચેન્દ્રિય અપર્યામા જીવોનો ઉત્કૃષ્ટ યોગ ચરિન્દ્રિય અપર્યામા જીવોનાં ઉત્કૃષ્ટ યોગ કરતાં અસંખ્યાતગુણો અધિક હોય છે. ૬૧૫. સન્ની પંચેન્દ્રિય અપર્યામા જીવોનો ઉત્કૃષ્ટ યોગ ક્યા જીવો કરતાં કેટલો વિશેષ હોય ? १३ Jain Educationa International For Personal and Private Use Only Page #163 -------------------------------------------------------------------------- ________________ ૧૫૬ કર્મગ્રંથ પમ ભાગ-૩ - - ઉત્તર સન્ની પંચેન્દ્રિય અપર્યાપ્તા જીવોનો ઉત્કૃષ્ટ યોગ અસત્ની પંચેન્દ્રિય અપર્યાપ્તા જીવોનાં ઉત્કૃષ્ટ યોગ કરતાં અસંખ્યાતગુણો અધિક હોય છે. ૬૧૬ બેઈન્દ્રિય પર્યાપ્ત જીવોનો જઘન્ય યોગ ક્યા જીવો કરતાં કેટલો વિશેષ હોય? ઉત્તર સન્ની પંચેન્દ્રિય અપર્યાપા જીવોનાં ઉત્કૃષ્ટ યોગ કરતાં બેઈન્દ્રિય પર્યામા જીવોનો જધન્ય યોગ અસંખ્યાતગુણો અધિક હોય છે. ૬૧૭. ઈન્દ્રિય પર્યાપ્ત જીવોનો જઘન્ય યોગ કયા જીવો કરતાં * કેટલો વિશેષ હોય? ઉત્તર બેઈન્દ્રિય પર્યાપ્ત જીવોનાં જઘન્ય યોગ કરતાં તેઈન્દ્રિય પર્યાપ્તા જીવોનો જઘન્ય યોગ અસંખ્યાતગુણો અધિક હોય છે. ૬૧૮. ચઉરિન્દ્રિય પર્યામા જીવોનો જધન્ય યોગ ક્યા જીવો કરતાં કેટલો વિશેષ હોય ? ઉત્તર ચરિન્દ્રિય પર્યાપ્ત જીવોનો જઘન્ય યોગ તેઈન્દ્રિય પર્યાપ્ત જીવોનાં જઘન્ય યોગ કરતાં અસંખ્યાતગુણો અધિક હોય છે. ૬૧૯. અસન્ની પંચેન્દ્રિય પર્યામા જીવોનો જઘન્ય યોગ ક્યા જીવો કરતાં કેટલો વિશેષ હોય? ઉત્તર ચઉરિન્દ્રિય પર્યાપ્ત જીવોનાં જઘન્ય યોગ કરતાં અસની પંચેન્દ્રિય પર્યાતા જીવોનો જઘન્ય યોગ અસંખ્યાતગુણો અધિક હોય છે. ૬૨૦. સની પંચેન્દ્રિય પર્યામા જીવોનો જઘન્ય યોગ ક્યા જીવો કરતાં કેટલો વિશેષ હોય ? ઉત્તર અસની પંચેન્દ્રિય પર્યાતા જીવોનાં જધન્ય યોગ કરતાં સની પંચેન્દ્રિય પર્યાપ્તા જીવોનો જધન્ય યોગ અસંખ્યાતગુણો અધિક હોય ૬૨૧.બેઈન્દ્રિય પર્યાપ્ત જીવોને ઉત્કૃષ્ટ યોગ ક્યા જીવો કરતાં કેટલો વિશેષ હોય ? ઉત્તર બેઈન્દ્રિય પર્યાપ્તા જીવોનો ઉત્કૃષ્ટ યોગ સની પંચેન્દ્રિય પર્યાપ્તાના જઘન્ય યોગ કરતાં અસંખ્યાતગુણો અધિક હોય છે. Jain Educationa International For Personal and Private Use Only Page #164 -------------------------------------------------------------------------- ________________ કર્મગ્રંથ પમો ભાગ-૩ ૧૫૭ ૬૨૨. ઈન્દ્રિય પર્યાપ્ત જીવોનો ઉત્કૃષ્ટ યોગ કયા જીવો કરતાં કેટલો વિશેષ હોય ? ઉત્તર બેઈન્દ્રિય પર્યાતા જીવોનાં ઉત્કૃષ્ટ યોગ કરતાં તેઈન્દ્રિય પર્યાપ્તા જીવોનો ઉત્કૃષ્ટયોગ અસંખ્યાત ગુણો અધિક હોય છે. ૬૨૩. ચઉરિન્દ્રિય પર્યાપ્ત જીવોનો ઉત્કૃષ્ટ યોગ ક્યા જીવો ન કરતાં કેટલો વિશેષ હોય? ઉત્તર તેઈન્દ્રિય પર્યાપ્ત જીવોનાં ઉત્કૃષ્ટ યોગ કરતાં ચઉન્દ્રિય પર્યાપ્તા જીવોનો ઉત્કૃષ્ટ યોગ અસંખ્યાતગુણો અધિક હોય છે. ૬૨૪. અસની પંચેન્દ્રિય પર્યાપ્તા જીવોનો ઉત્કૃષ્ટ યોગ કયા જીવો કરતાં કેટલો વિશેષ હોય? ઉત્તર ચઉન્દ્રિય પર્યાપ્ત જીવોનાં ઉત્કૃષ્ટ યોગ કરતાં અસની પંચેન્દ્રિય પર્યાપ્તા જીવોનો ઉત્કૃષ્ટ યોગ અસંખ્યાતગુણો અધિક હોય છે. ૬૨૫. સની પંચેન્દ્રિય પર્યાપ્તા જીવોનો ઉત્કૃષ્ટ યોગ કયા જીવો કરતાં કેટલો વિશેષ હોય? | ઉત્તર પ્રસન્ની પંચેન્દ્રિય પર્યાપ્ત જીવોનાં ઉત્કૃષ્ટ યોગ કરતાં સની પંચેન્દ્રિય પર્યાપ્ત જીવોનો ઉત્કૃષ્ટ યોગ અસંખ્યાતગુણો અધિક હોય ૬૨૬. અનુ-તરવાસી દેવતાઓનો ઉત્કૃષ્ટ યોગ ક્યા જીવો કરતાં કેટલો વિશેષ હોય ? ઉત્તર સન્ની પંચેન્દ્રિય પર્યામા જીવોનાં ઉત્કૃષ્ટ યોગ કરતાં અનુસરવાસી દેવોનો ઉત્કૃષ્ટ યોગ અસંખ્યાતગુણો અધિક હોય છે. ૬૨૭. નવ રૈવેયકના દેવોનો ઉત્કૃષ્ટ યોગ ક્યા જીવો કરતાં કેટલો વિશેષ હોય ? ઉત્તર અનુ-તરવાસી દેવોનાં ઉત્કૃષ્ટ યોગ કરતાં નવ રૈવેયકના દેવોનો ઉત્કૃષ્ટ યોગ અસંખ્યાતગુણો અધિક હોય છે. ૬ ૨૮.યુગલીક મનુષ્યો તથા તિર્યંચોનો ઉત્કૃષ્ટ યોગ કયા - જીવો કરતાં કેટલો વિશેષ હોય ? Jain Educationa International For Personal and Private Use Only Page #165 -------------------------------------------------------------------------- ________________ ૧૫૮ કર્મગ્રંથ પમો ભાગ-૩ ઉત્તર યુગલીક મનુષ્યો તથા તિર્યંચોનો ઉત્કૃષ્ટ યોગ નવ વૈવેયકમાં રહેલા આ દેવો કરતાં અસંખ્યાતગુણો અધિક હોય છે. ૬૨૯. આહારક શરીરી જીવોનો ઉત્કૃષ્ટ યોગ ક્યા જીવો કરતાં - કેટલો વિશેષ હોય ? ઉત્તર યુગલીક મનુષ્યો તથા તિર્યંચોના ઉત્કૃષ્ટ યોગ કરતાં આહારક શરીરી મનુષ્યોનો ઉત્કૃષ્ટ યોગ અસંખ્યાતગુણો અધિક હોય છે. ૬૩૦. શેષ ચાર ગતિનાં જીવોનો ઉત્કૃષ્ટ યોગ કયા જીવો કરતાં કેટલો વિશેષ હોય? ઉત્તર આહારક શરીરી જીવો કરતાં શેષ ચાર ગતિનાં જીવોનો ઉત્કૃષ્ટ યોગ | અસંખ્યાતગુણો અધિક હોય છે. ચૌદ જીવભેદો આશ્રયી સ્થિતિ સ્થાનોનું વર્ણન ૬૩૧. સૂક્ષ્મ અપર્યાપા એકેન્દ્રિય જીવોને વિષે સ્થિતિસ્થાનો - કેટલા હોય ? ઉત્તર સૂક્ષ્મ અપર્યાપ્તા એકેન્દ્રિય જીવોને વિશેષ સ્થિતિસ્થાનો બીજા જીવોની અપેક્ષાએ સૌથી થોડા હોય છે. ૬૩૨. બાદર અપર્યાપ્તા એકેન્દ્રિય જીવોને વિષે સ્થિતિસ્થાનો | કોનાં કરતાં કેટલાં વધારે હોય ? ઉત્તર બાદર અપર્યામા એકેન્દ્રિય જીવોને વિશે સૂક્ષ્મ અપર્યામા એકેન્દ્રિય જીવો કરતાં સંખ્યાનગુણા અધિક સ્થિતિસ્થાનો હોય છે. ૬૩૩. સૂક્ષ્મ પર્યાપ્તા એકેન્દ્રિય જીવોને વિષે સ્થિતિસ્થાનો કોનાં કરતાં કેટલાં વધારે હોય ? ઉત્તર સૂમ પર્યાપ્તા એકેન્દ્રિય જીવોને વિષે બાદર એકેન્દ્રિય અપર્યાયાનાં સ્થિતિ સ્થાનો કરતાં સંખ્યાતગુણા અધિક સ્થિતિસ્થાનો હોય છે. ૬૩૪.બાદર પર્યામા એકેન્દ્રિય જીવોને વિષે સ્થિતિસ્થાનો કોનાં કરતાં કેટલાં વધારે હોય? ઉત્તર બાદર પર્યામા એકેન્દ્રિય જીવોને વિષે સૂક્ષ્મ પર્યામા એકેન્દ્રિય જીવો કરતાં સ્થિતિસ્થાનો સંખ્યાતગુણા અધિક હોય છે. I Jain Educationa International For Personal and Private Use Only Page #166 -------------------------------------------------------------------------- ________________ કર્મગ્રંથ ૫મો ભાગ-૩ ૬૪૨.અસન્ની પંચેન્દ્રિય પર્યામા જીવોને વિશે સ્થિતિસ્થાનો કોનાં કરતાં કેટલાં વધારે હોય ? ૧૬૦ ઉત્તર : અસની પંચેન્દ્રિય પર્યામા જીવોને વિષે અસની પંચેન્દ્રિય અપર્યામા જીવો કરતાં સંખ્યાતગુણા અધિક સ્થિતિસ્થાનો હોય છે. ૬૪૩,સન્ની પંચેન્દ્રિય અપર્યામા જીવોને વિષે સ્થિતિસ્થાનો કોનાં કરતાં કેટલાં વધારે હોય ? ઉત્તર સન્ની પંચેન્દ્રિય અપર્યામા જીવોને વિષે અસની પંચેન્દ્રિય પર્યામા જીવોનાં સ્થિતિસ્થાનો કરતાં સંખ્યાતગુણા અધિક હોય છે. ૬૪૪,સન્ની પંચેન્દ્રિય પર્યામા જીવોને વિષે સ્થિતિસ્થાનો કોનાં કરતાં કેટલા વધારે હોય ? ઉત્તર : સન્ની પંચેન્દ્રિય પર્યામા જીવોને વિષે સન્ની પંચેન્દ્રિય અપર્યામા જીવો કરતાં સંખ્યાતગુણા અધિક સ્થિતિસ્થાનો હોય છે. પઈખણમ સંખ ગુણ વિરિઅ અપજપઈ હિઈમ સંખ લોગ સમા । અજઝ-૧-સાયા અહિઆ સત્તસુ આઉસુ અસંખગુણા ।।૫૫ ભાવાર્થ - અપર્યામા જીવો પ્રત્યેક સમયે અસંખ્યાતગુણા વીર્યવાળા હોય. અને પ્રત્યેક સ્થિતિબંધે અસંખ્યેય લોકાકાશના પ્રદેશ પ્રમાણે અધ્યવસાયો હોય. સાત કર્મને વિષે પ્રતિસમય સ્થિતિબંધના અધ્યવસાયો વિશેષાધિક અને આયુષ્યકર્મને વિષે પ્રતિસમય અસંખ્યાતગુણા સ્થિતિબંધના અધ્યવસાયો હોય છે. ૫૫ ૬૪૫.અપર્યાપ્તા જીવોને વિષે યોગની વૃદ્ધિ કયા પ્રકારે હોય ? ઉત્તર : અપર્યામા જીવોને વિષે અસંખ્યાતગુણા અધિક રીતે યોગની વૃદ્ધિ હોય છે. ૬૪૬.અપર્યાપ્તા જીવોને અસંખ્યાતગુણ વૃદ્ધિરૂપ યોગ કઈ રીતે ક્યાં સુધી જાણવો ? ઉત્તર : અપર્યામા જીવોને વિષે યોગની વૃદ્ધિ આ પ્રમાણે જાણવી. ઉત્પત્તિના પ્રથમ સમયે જે યોગ છે તેનાથી બીજા સમયે અસંખ્યાતગુણા અધિક Jain Educationa International For Personal and Private Use Only Page #167 -------------------------------------------------------------------------- ________________ કર્મગ્રંથ ૫મો ભાગ-3 ૬૪૨.અસની પંચેન્દ્રિય પર્યામા જીવોને વિશે સ્થિતિસ્થાનો કોનાં કરતાં કેટલાં વધારે હોય ? ૧૬૦ ઉત્તર અસન્ની પંચેન્દ્રિય પર્યામા જીવોને વિષે અસન્ની પંચેન્દ્રિય અપર્યામા જીવો કરતાં સંખ્યાતગુણા અધિક સ્થિતિસ્થાનો હોય છે. ૬૪૩.સન્ની પંચેન્દ્રિય અપર્યાપ્તા જીવોને વિષે સ્થિતિસ્થાનો કોનાં કરતાં કેટલાં વધારે હોય ? ઉત્તર સન્ની પંચેન્દ્રિય અપર્યામા જીવોને વિષે અસન્ની પંચેન્દ્રિય પર્યામા જીવોનાં સ્થિતિસ્થાનો કરતાં સંખ્યાતગુણા અધિક હોય છે. ૬૪૪.સન્ની પંચેન્દ્રિય પર્યામા જીવોને વિષે સ્થિતિસ્થાનો કોનાં કરતાં કેટલા વધારે હોય ? ઉત્તર : સન્ની પંચેન્દ્રિય પર્યામા જીવોને વિષે સન્ની પંચેન્દ્રિય અપર્યામા જીવો કરતાં સંખ્યાતગુણા અધિક સ્થિતિસ્થાનો હોય છે. પઈખણમ સંખ ગુણ વિરિઅ અપજપઈ ડિઈમ સંખ લોગ સમા । અજઝ-૧-સાયા અહિઆ સત્તસુ આઉસુ અસંખગુણા ।।૫।। ભાવાર્થ - અપર્યાપ્તા જીવો પ્રત્યેક સમયે અસંખ્યાતગુણા વીર્યવાળા હોય. અને પ્રત્યેક સ્થિતિબંધે અસંખ્યેય લોકાકાશના પ્રદેશ પ્રમાણે અધ્યવસાયો હોય. સાત કર્મને વિષે પ્રતિસમય સ્થિતિબંધના અધ્યવસાયો વિશેષાધિક અને આયુષ્યકર્મને વિષે પ્રતિસમય અસંખ્યાતગુણા સ્થિતિબંધના અધ્યવસાયો હોય છે. ૫૫ ૬૪૫. અપર્યામા જ્હોને વિષે યોગની વૃદ્ધિ કયા પ્રકારે હોય ? ઉત્તર અપર્યામા જીવોને વિષે અસંખ્યાતગુણા અધિક રીતે યોગની વૃદ્ધિ હોય છે. ૬૪૬.અપર્યાપ્તા જીવોને અસંખ્યાતગુણ વૃદ્ધિરૂપ યોગ કઈ રીતે ક્યાં સુધી જાણવો ? ઉત્તર : અપર્યામા જીવોને વિષે યોગની વૃદ્ધિ આ પ્રમાણે જાણવી. ઉત્પત્તિના પ્રથમ સમયે જે યોગ છે તેનાથી બીજા સમયે અસંખ્યાતગુણા અધિક Jain Educationa International For Personal and Private Use Only Page #168 -------------------------------------------------------------------------- ________________ કર્મગ્રંથ ૫મો ભાગ-૩ યોગ સ્થાનક હોય તેનાથી ત્રીજા સમયે અસંખ્યાતગુણા અધિક યોગ સ્થાનક હોય. તેનાથી ચોથા સમયે અસંખ્યાત ગુણા અધિક યોગ સ્થાનક હોય છે. આ રીતે ક્રમસર સમય વધારતાં યાત્ અપર્યાાવસ્થાના ચરમ સમય સુધી અસંખ્યાતગુણો અધિક યોગ જાણવો. ૧૬૧ ૬૪૭, પર્યામા જીવોને યોગ ક્યા પ્રકારે હોય ? ઉત્તર : પર્યામા જીવોને વિષે યોગ અનિયતપણે હોય છે. ૬૪૮, ૫ર્યામા જીવોને યોગ અનિયત શાથી કહેવાય ? ઉત્તર પર્યામા જીવોને વિષે કેટલાક જીવોને સંખ્યાતગુણવૃદ્ધિએ યોગ સ્થાનક હોય, કેટલાક જીવોને અસંખ્યાતગુણવૃદ્ધિએ યોગસ્થાનક હોય. કેટલાક જીવોને સંખ્યાતગુણ હીનરૂપ યોગસ્થાનક હોય, કેટલાક જીવોને અસંખ્યાતગુણ હીન રૂપ યોગસ્થાનક હોય જ્યારે કેટલાક જીવોને એકસરખા યોગસ્થાનક (તુલ્ય યોગસ્થાનક) હોય. આ કારણથી અનિયતરૂપે યોગસ્થાનક કહેવાય છે. ૬૪૯,એક-એક સ્થિતિબંધના અધ્યવસાય સ્થાનો કેટલાં હોય ? ઉત્તર એક-એક સ્થિતિબંધના અધ્યવસાયસ્થાનો અસંખ્યાત લોકાકાશપ્રદેશ રાશિ પ્રમાણે હોય છે. ૬૫૦,કર્મના બંધના સ્થિતિસ્થાનો અસંખ્યાતા શાથી થાય ? ઉત્તર જીવોને કર્મના સ્થિતિસ્થાનો જે પ્રત્યેક છે તે અધ્યવસાય વિશેષથી બંધાય છે અને પ્રત્યેક અધ્યવસાય તીવ્ર તીવ્રતર, મંદ મંદતર અને મંદતમાદિક અસંખ્યાતા અધ્યવસાયો હોય છે તે કારણે અસંખ્યાતા અધ્યવસાયસ્થાનો થાય છે. ૬૫૧. જઘન્ય સ્થિતિસ્થાનક કેટલા અધ્યવસાયથી બંધાય ? ઉત્તર જધન્ય સ્થિતિસ્થાનક અસંખ્યાતા લોકાકાશનાં પ્રદેશ રાશિ પ્રમાણ અધ્યવસાયથી બંધાય છે. ૬૫૨. જધન્ય સ્થિતિ કરતાં સમયાયિક સ્થિતિસ્થાનક કેટલાં અધ્યવસાયથી બંધાય છે ? Jain Educationa International For Personal and Private Use Only Page #169 -------------------------------------------------------------------------- ________________ ૧૬૨ કર્મગ્રંથ પમો ભાગ-૩, -- - ઉત્તર જઘન્ય સ્થિતિબંધના અધ્યવસાય કરતાં સમયાધક સ્થિતિસ્થાનક વિશેષાધિક અધ્યવસાય સ્થાનોથી બંધાય છે. ૬૫૩, સાતે કર્મની જધન્ય સ્થિતિ સમયાધિક કરતાં બે સમયાધિક આદિ સ્થિતિસ્થાનકો કેટલાં કેટલાં અધ્યવસાયથી બંધાય? | ઉત્તર સાતે કર્મની જધન્ય સ્થિતિ સમયાધિક સ્થિતિ કરતાં બે સમયાધિક સ્થિતિ સ્થાનકો વિશેષાધિક અધ્યવસાયોથી બંધાય. ત્રણ સમયાધિક સ્થિતિસ્થાનકો વિશેષાધિક અધ્યવસાયોથી બંધાય તે પ્રમાણે દરેક * સમયમાં જાણવું. ૬૫૪. કેટલાં સ્થિતિ સ્થાનકો અતિક્રમે બમણાં થાય ? ઉત્તર સમયે સમયે વિશેષાધિક વિશેષાધિક કરતાં કરતાં પલ્યોપમનાં અસંખ્યાતમા ભાગ માત્ર સ્થિતિસ્થાનક સુધી જઈએ એટલે જઘન્ય સ્થિતિસ્થાનકનાં અધ્યવસાય કરતાં બમણાં અધ્યવસાય સ્થાનકો પ્રામ, થાય છે. ૬૫૫.એક પલ્યોપમ જેટલા કાળને વિષે સ્થિતિસ્થાનકો કેટલાં પ્રાપ્ત થાય ? ઉત્તર એક પલ્યોપમ જેટલા કાળને વિષે અસંખ્યાતા દ્વિગુણ વૃદ્ધિના ( સ્થિતિસ્થાનકો પ્રાપ્ત થાય છે. ૬૫૬ સાતે કર્મનાં સ્થિતિસ્થાનકો ક્યાંથી ક્યાં સુધી વિશેષાધિક જાણવા ? ઉત્તર સાતે કર્મનાં જઘન્ય સ્થિતિસ્થાનકના જે અધ્યવસાય સ્થાનકો છે તેનાથી સમયાધિથી વિશેષાધિક વિશેષાધિક કરતાં યાવત્ ઉત્કૃષ્ટ સ્થિતિસ્થાનક સુધી વિશેષાધિક અધ્યવસાય સ્થાનો હોય છે. ' ૬૫૭. આયુષ્ય કર્મનાં જધન્ય સ્થિતિસ્થાનકો કેટલાં હોય? ઉત્તર આયુષ્ય કર્મનાં જઘન્ય સ્થિતિસ્થાનકો સૌથી ઓછા હોય છે. ૬૫૮. આયુષ્ય કર્મનાં જઘન્ય સ્થિતિસ્થાનો કરતાં બીજા સમયનાં સ્થિતિ સ્થાનો કેટલાં હોય ? ' Jain Educationa International For Personal and Private Use Only Page #170 -------------------------------------------------------------------------- ________________ કર્મગ્રંથ પમો ભાગ-૩ . . | ઉત્તર આયુષ્ય કર્મનાં જઘન્ય સ્થિતિસ્થાનો કરતાં બીજા સમયનાં સ્થિતિસ્થાનો અસંખ્યાત ગુણા અધિક હોય છે. ૬૫૯. આયુષ્ય કર્મનાં સ્થિતિ સ્થાનો અસંખ્યાતગુણા ક્યાં સુધી જાણવાં ? ઉત્તર આયુષ્ય કર્મનાં જઘન્ય સ્થિતિ સ્થાનનાં અધ્યવસાય તથા બીજા સમયનાં સ્થિતિ સ્થાનો જે કહ્યા છે તેનાથી પ્રત્યેક એક એક સમયનાં સ્થિતિ સ્થાનો અસંખ્યાતગુણ અસંખ્યાતગુણ અધિક આયુષ્ય કર્મના ઉત્કૃષ્ટ સ્થિતિ સ્થાનકો સુધી જાણવા. ૬૬૦. અધ્યવસાય સ્થાનક કોને કહેવાય? ઉત્તર કષાયના ઉદયનાં ભેદ આશ્રયી આત્માનો જે અશુદ્ધ સ્વભાવ વિશેષ તે અધ્યવસાય સ્થાનક કહેવાય છે. ૬૬૧. સૌથી ઓછા સ્થિતિબંધ અધ્યવસાય સ્થાનક ક્યા કર્મના હોય ? ઉત્તર સૌથી ઓછા સ્થિતિબંધ અધ્યવસાય સ્થાનક આયુષ્ય કર્મનાં હોય છે. ૬૬૨. આયુષ્ય કર્મ કરતાં ક્યા કર્મનાં કેટલાં ઓછા યા વધારે " સ્થિતિબંધ અધ્યવસાય સ્થાનક હોય ? ઉત્તર આયુષ્ય કર્મ કરતાં નામકર્મ તેમજ ગોત્રકર્મના સ્થિતિબંધ અધ્યવસાય સ્થાનક અસંખ્યાતગુણા અધિક જાણવા.. ૬૬૩. નામ તેમજ ગોત્રકર્મ કરતાં કયા કર્મનાં કેટલાં વધારે યા ઓછા સ્થિતિબંધ અધ્યવસાય સ્થાનકો હોય? | ઉત્તર નામ તેમજ ગોત્રકર્મ કરતાં જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, વેદનીય અને અંતરાય એમ ચાર કર્મોનાં સ્થિતિબંધ અધ્યવસાય સ્થાનકો અસંખ્યાતગુણા અધિક હોય છે. ૬૬૪. જ્ઞાનાવરાણીયાદિ કરતાં ક્યાં કર્મોનાં સ્થિતિબંધ અધ્યવસાય સ્થાનકો કેટલાં ઓછા યા વધારે હોય? ઉત્તર જ્ઞાનાવરણીયાદિ કર્મો કરતાં ચારિત્ર મોહનીય કર્મનો સ્થિતિબંધ અધ્યવસાય સ્થાનકો અસંખ્યાતગુણા અધિક હોય છે. તે = ' Jain Educationa International For Personal and Private Use Only Page #171 -------------------------------------------------------------------------- ________________ કર્મગ્રંથ ૫મો ભાગ-૩ ૬૬૫. ચારિત્ર મોહનીય કર્મ કરતાં ક્યા કર્મનાં કેટલાં સ્થિતિસ્થાનો વધારે યા ઓછા હોય ? ૧૬૪ ઉત્તર ચારિત્ર મોહનીય કર્મ કરતાં દર્શન મોહનીય કર્મનાં સ્થિતિબંધ અધ્યવસાય સ્થાનકો અસંખ્યાતગુણા અધિક હોય છે ૬૬૬. દરેક કર્મોમાં અસંખ્યાતગુણા અધિક સ્થિતિબંધ સ્થાનો શા કારણથી કહ્યા ? ઉત્તર કર્મોનાં સ્થિતિ સ્થાનોનો જે ક્રમ કહ્યો છે તે દરેક કર્મોની ઓછી ઓછી સ્થિતિ હોય છે તે ક્રમસર સ્થિતિ વધે છે તે કારણથી સ્થિતિબંધના અધ્યવસાય સ્થાનો અસંખ્યાતગુણા અધિક કહેલા છે. પ્રકૃતિઓનો અબંધકાળ તિરિ નિયતિ જોયાણ નરભવ જુઅ સ ચઉપલ્લ તેસમાં । થાવર ચઉ ઈંગ વિગલા યવેસુ પણસીઈ સયમયા ૫૬॥ ભાવાર્થ - તિર્યંચત્રિક, નરકત્રિક, ઉદ્યોત નામર્મ, આ સાત પ્રકૃતિ ઓનો મનુષ્યભવો સહિત ચાર પલ્યોપમ અધિક એક્સો ત્રેસઠ સાગરોપમ ઉત્કૃષ્ટ અબંધકાળ જાણવો. સ્થાવર ચતુષ્ક, એકેન્દ્રિય, વિક્લેન્દ્રિયજાતિ અને આત૫ નામકર્મને વિષે મનુષ્યભવો યુક્ત ચાર પલ્યોપમ અધિક એસો પંચ્યાશી સાગરોપમ ઉત્કૃષ્ટ અબંધકાળ જાણવો. ૫૫૬ા અપઢમ સંઘયણા ગિઈ ખગઈ અણ મિચ્છ દુહગ થીણ નિર્ગ । નિ અ નપુઈન્થિ દુતીસં પદિસુ અબંધષ્ઠિઈ પરમા ૫૭ Jain Educationa International વિજયાઈસ ગેવિજે તમાઈ દહિસય દુરીસ તેસં । પણસીઈ સયય બંધો પલ્લતિયં સુર વિવ્વિ દુગે ॥૫૮॥ For Personal and Private Use Only Page #172 -------------------------------------------------------------------------- ________________ કર્મગ્રંથ પમો ભાગ-૩ ૧૬૫ ભાવાર્થ • પહેલાને વર્જીને સંઘયણ સંસ્થાન અને વિહાયોગીત, અનંતાનુબંધી કષાય, મિથ્યાત્વ મોહનીય, દુર્ભગત્રિક અને થિણધ્ધિવિક નીચ ગોત્ર નપુંસકવેદ અને સ્ત્રીવેદ આ પચીસ પ્રકૃતિઓની અબંધ સ્થિતિ નરભવયુક્ત એકસો બત્રીશ સાગરોપમની હોય છે. આ એકતાલીસ પ્રકૃતિ ઓની અબંધ સ્થિતિ પંચેન્દ્રિયને વિષે જાણવી. પશા વિજયાદિકને વિષે, રૈવેયક અને વિજયાદિકને વિષે, તેમજ તમ:પ્રભા રૈવેયક અને વિજ્યાદિકને વિષે ગયેલ જીવની ઉત્કૃષ્ટ અબંધ સ્થિતિ અનુક્રમે એકસો બત્રીશ, એકસો ત્રેસઠ અને એકસો પંચ્યાસી સાગરોપમ નરભવોએ યુક્ત હોય. સુરદ્રિક અને વૈક્રિયદ્રિકનો ત્રણ પલ્યોપમ નિરંતર બંધ હોય છે. ૫૮ ૬૬૭. અબંધકાળ કોને કહેવાય ? ઉત્તર જે પ્રકૃતિઓ વધારેમાં વધારે કાળ સુધી બંધમાં દાખલ થઈ ન શકે. તેવી હોય તે પ્રકૃતિઓનો અબંધકાળ ગણાય છે. ૬૬૮. અબંધકાળમાં રહી શકે તેવી પ્રવૃતિઓ કેટલી હોય ? કઈ ? ઉત્તર ૪૧ પ્રકૃતિઓને અબંધકાળ ઘટી શકે છે. - દર્શનાવરણીય-૩, મોહનીય-૭, આયુષ-૨, નામકર્મ-૨૮, ગોત્ર-૧ = ૪૧. (૧) દર્શનાવરણીય-૩, થિણધ્ધિત્રિક. (૨) મોહનીય-૭, અનંતાનુબંધી-૪. કષાય, મિથ્યાત્વ મોહનીય, નપુંસવેદ, સ્ત્રીવેદ (૩) નામકર્મ-૨૮-પિંડ-૧૯, પ્રત્યેક-૨, સ્થાવર-૭ = ૨૮. ગોત્ર-૧, નીચ ગોત્ર. (૫) પિંડ-૧૯, નરક્શતિ, તિર્યંચગતિ, એકેન્દ્રિયાદિ-૪ જાતિ, છેલ્લા પાંચ સંઘયણ, છેલ્લા પાંચ સંસ્થાન, નરકાનુપૂર્વી, તિર્યંચાનુપૂર્વી, અશુભ વિહાયોગતિ. પ્રત્યેક-૨ :- આત૫ ઉદ્યોત સ્થાવર-૭ :- સ્થાવર ચતુષ્ક, દુર્ભગ, સ્વર, અનાદેય ૬૬૯. એકસો સેંસઠ સાગરોપમ આદિ કાળરૂપ અબંધમાં કેટલી પ્રકૃતિઓ હોય ? કઈ? Jain Educationa International For Personal and Private Use Only Page #173 -------------------------------------------------------------------------- ________________ ૧૬૬ ઉત્તર ૭ પ્રકૃતિઓ હોય છે તે આ પ્રમાણે : (૧) આયુષ્ય-૨, નરકાયુષ્ય-તિર્યંચાયુષ્ય, (૨) નામર્મ-૫નક્ઝતિ, તિર્યંચગતિ, નરકાનુપૂર્વી, તિર્યંચાનુપૂર્વી, ઉદ્યોત નામકર્મ. ૬૭૦. એકસો પંચ્યાસી સાગરોપમ આદિ અધિક કાળ સુધી અબંધમાં રહી શકે તેવી પ્રકૃતિઓ કેટલી હોય ? કઈ ? ઉત્તર નવ પ્રકૃતિઓ હોય છે. નામકર્મ-૯- એકેન્દ્રિયાદિ ૪ જાતિ, આતા, સ્થાવર, સૂક્ષ્મ, અપર્યાપ્ત, સાધારણ. ૬૭૧.એકસો બત્રીસ સાગરોપમથી અધિક કાળ અબંધમાં રહે એવી પ્રકૃતિઓ કેટલી હોય ? કઈ ? ઉત્તર : ૨૫ પ્રકૃતિઓ હોય છે. દર્શનાવરણીય-૩, મોહનીય-૭, નામકર્મ-૧૪, ગોત્ર-૧ (૧) દર્શનાવરણીય-૩ :- થિણધ્ધિત્રિક. (૨) મોહનીય-૭ :અનંતાનુબંધી ૪ ક્યાય, મિથ્યાત્વ મોહનીય, નપુંસક્વેદ, સ્ત્રીવેદ. નામકર્મ- ૧૪-પિંડ-૧૧, સ્થાવર-૩ કર્મગ્રંથ ૫મો ભાગ-૩ પિંડ પ્રકૃતિ-૧૧, છેલ્લા પાંચ સંઘયણ, છેલ્લા પાંચ સંસ્થાન, અશુભ વિહાયોગતિ. સ્થાવર-૩ - દુર્ભગ, દુસ્વર, અનાદેય ગોત્ર-૧ - નીચ ગોત્ર. ૬૭૨. ક્ષયોપશમ સમ્યક્ત્વ ઉત્કૃષ્ટથી કેટલા કાળ સુધી રહે ? મતાંતરે કેટલો કાળ રહે ? ઉત્તર ક્ષયોપશમ સમક્તિ ઉત્કૃષ્ટથી ૬૬ સાગરોપમ સુધી રહે છે તથા માંતરે ૬૬ સાગરોપમ બાદ એક અંતરમુહૂર્ત સુધી મિશ્ર ગુણસ્થાનકે રહી ફરીથી ક્ષયોપશમ સમ્યક્ત્વ પામી ૬૬ સાગરોપમ સુધી રહે છે. ૬૭૩. કોઈ જીવ મિથ્યાત્વ ગુણસ્થાનકને ફરીથી પ્રાપ્ત ન થાય તો કેટલા કાળ સુધી પ્રાપ્ત ન કરે ? ઉત્તર કોઈ જીવ મિથ્યાત્વ ગુણસ્થાનકને ઉત્કૃષ્ટથી ૧૩૨ સાગરોપમ સુધી પ્રાપ્ત ન કરે એવું બની શકે છે. ૬૭૪. ક્ષયોપશમ સમક્તિનો ૬૬ સાગરોપમનો કાળ કઈ રીતે જાણવો ? Jain Educationa International For Personal and Private Use Only Page #174 -------------------------------------------------------------------------- ________________ કર્મગ્રંથ પમો ભાગ-૩ ૧૬૭ - ઉત્તર મનુષ્ય ભવમાંથી થોપશમ સમક્તિ લઈને જીવ બાવીશ સાગરોપમવાળા અશ્રુત દેવલોકમાં ઉત્પન્ન થાય ત્યાંથી સમક્તિ સાથે મનુષ્યમાં આવે ત્યાંથી અશ્રુત દેવલોકમાં બાવીશ સાગરોપમમાં ઉત્પન્ન થાય ત્યાંથી સમકિત લઈને મનુષ્યપણામાં આવે અને પાછો અશ્રુત દેવલોકમાં બાવીશ સાગરોપમના આયુષ્યવાળો દેવ થાય. આ રીતે ૬૬ સાગરોપમ ઘટે છે અથવા મનુષ્યપણામાંથી જીવ અનુત્તરના પાંચ વિમાનમાંથી સર્વાર્થસિદ્ધ વિમાન સિવાયના ચાર વિમાનમાં કોઈ પણ જગ્યાએ તેત્રીશ સાગરોપમવાળો દેવ થાય ત્યાંથી સમકિત સાથે મનુષ્યપણું પામે અને આરાધના કરી પાછો જીવ અનુત્તરના વિજયાદિ ચાર વિમાનમાંથી કોઈ વિમાનમાં તેત્રીશ સાગરોપમવાળો દેવ થાય તો આ રીતે પણ ૬૬ સાગરોપમ કાળ થઈ શકે છે. ૬૭૫. સાત પ્રકૃતિઓનો અબંધકાળ એકસો ત્રેસઠ સાગરોપમ અધિક કાળ કઈ રીતે જાણવો? ઉત્તર મનુષ્યનાં પુર્વોડ વર્ષનાં આયુવાળા સાત ભવ. ચાર પલ્યોપમ તથા એકસો ત્રેસઠ સાગરોપમ કાળ આ પ્રમાણે જાણવો. કોઈ એક ત્રણ પલ્યોપમવાળો મનુષ્ય છેલ્લે સમત્વ પામીને સાથે લઈ સૌધર્મ દેવલોકમાં એક પલ્યોપમના આયુષ્યવાળો દેવ થાય ત્યાંથી દેવતા સમ્યકત્વસહિત મનુષ્યપણું પામે ત્યાં ચરિત્ર લઈ નવમા રૈવેયકનું આયુષ્ય બાંધી એકત્રીશ સાગરોપમનો દેવ થાય ત્યાં મિથ્યાત્વ પ્રાપ્ત થાય તો પણ ત્યાં આ સાત પ્રકૃતિમાંથી કોઈ પ્રકૃતિનો ભવ પ્રત્યયથી બંધ કરતો નથી. છેલ્લે સમ્યકત્વ પામી સાથે લઈ | મનુષ્યપણું પામે. ચારિત્ર લઈ અનુત્તર વિમાનમાં તેત્રીસ સાગરોપમવાળો દેવ થાય. પાછો મનુષ્યપણું પામી આરાધના કરી અનુત્તરમાં ફરીથી તેત્રીસ સાગરોપમવાળો દેવ થાય. આ રીતે છાસઠ સાગરોપમકાળ પૂર્ણ કરી એક અંતરમુહુર્ત મિશ્ર ગુણસ્થાનકને પ્રાપ્ત કરી પાછું સમ્યકત્વ પામી ફરીથી છાસઠ સાગરોપમ સુધી ટકાવે તો કુલ એકસો બત્રીસ + એકત્રીસ = એકસો ત્રેસઠ સાગરોપમાળ સુધી એ સાત પ્રકૃતિઓનો બંધ ન થાય. યુગલીક મનુષ્યો ભવ પ્રત્યયથી સાત પ્રકૃતિઓ બાંધ નહી તથા સમકિતી સૌધર્મ દેવલાકમાં રહેલ દેવ પણ બાંધ નહીં સમકિતી મનુષ્યો પણ બાંધે નહીં તથા - : Jain Educationa International For Personal and Private Use Only Page #175 -------------------------------------------------------------------------- ________________ ૧૬૮ કર્મગ્રંથ પમો ભાગ-૩) નવમા સૈવેયકમાં ભવ પ્રત્યયથી સાત પ્રકીત બંધાય નહીં તથા અનુત્તરમાં રહેલા દેવો બાંધે નહીં માટે આટલો કાળ અબંધનો ઘટી શકે છે. ૬૭૬. સોળ પ્રકૃતિઓનો અબંધકાળ જે એકસો પંચ્યાસી સાગરોપમ કહ્યો છે તે શી રીતે જણાય ? | ઉત્તર એકસો પંચ્યાસી સાગરોપમ ચાર પલ્યોપમ તથા પૂર્વોડ વર્ષનાં આયુષ્યવાળા મનુષ્યભવો અધિકકાળ આ પ્રમાણે જાણવો. કોઈ એક જીવ છઠ્ઠી નારકીમાં નારકપણે બાવીસ સાગરોપમના આયુષ્યવાળો હોય તે જીવ ભવ પ્રત્યયથી સ્થાવરાદિ નવ પ્રકૃતિઓને બાંધતો નથી. ત્યાં છેલ્લે સમતિ પામી, અવી, મનુષ્યપણું પામી, દેશવિરતિ પામી, ત્રણ પલ્યોપમના આયુષ્યવાળો મનુષ્ય થાય, ત્યાંથી મરણ પામી એક પલ્યોપમના આયુષ્યવાળો દેવ થાય. આ ભવોમાં ભવ પ્રત્યયથી સ્થાવરાદિ નવ પ્રકૃતિઓ બાંધતા નથી. છેલ્લે સમ્યકત્વ સહીત સંખ્યાત વર્ષના આયુષ્યવાળો મનુષ્ય થઈ ચારિત્રની આરાધના કરી નવમા રૈવેયકમાં એકત્રીસ સાગરોપમના આયુષ્યવાળો દેવ થાય ત્યાં મિથ્યાત્વ ગુણસ્થાનકને પામે પણ ભવ પ્રત્યયથી સ્થાવરદિ નવ પ્રકૃતિઓ ત્યાં બંધાતી નથી. છેલ્લે સત્ત્વ પામી, વી, સંખ્યાત વર્ષના આયુષ્યવાળો મનુષ્ય થાય, આરાધના કરી, બાવીસ સાગરોપમના આયુષ્યવાળા અશ્રુત દેવનાં ત્રણ ભવો વચમાં મનુષ્યપણું પામતાં પામતાં કરી એક અંતરમુહુર્ત મિશ્ર ગુણસ્થાનકને પ્રાપ્ત કરી તરત જ ક્ષયોપશમ સમક્તિને પામી અનુત્તર વિમાનમાં વિજ્યાદિ દેવનાં તેત્રીસ સાગરોપમના આયુષ્યવાળા બે ભવો મનુષ્યપણું પામતા કરી છાંસઠ સાગરોપમ પૂર્ણ કરે તો આટલા કાળ સુધી સ્થાવરદિ નવ પ્રકૃતિઓનો અબંધકાળ થઈ શકે છે. ૬૭૭. અપ્રથમ સંઘયણાદિ ૨૫ પ્રકૃતિઓનો અબંધકાળ એકસોબત્રીસ સાગરોપમ કઈ રીતે જાણવો? ઉત્તર હુંડક સંસ્થાન, છેવૐ સંઘાણ, મિથ્યાત્વ મોહનીય, નપુંસકવેદ આ ૪ પ્રકૃતિઓ. બીજા ગુણસ્થાનકે બંધાય છે. જ્યારે કોઈ એક જીવ સમ્યકત્વ પામી યોપશમ સમક્તિને ૬૬ સાગરોપમ બે વાર ટકાવી વચમાં એક અંતરમુહૂર્ત મિશ્ર ગુણસ્થાનકને પામી લયોપશમ Jain Educationa International For Personal and Private Use Only Page #176 -------------------------------------------------------------------------- ________________ કર્મગ્રંથ ૫મો ભાગ-૩ સમક્તિમાં રહે તો આ ૨૫ પ્રકૃતિઓનો એકસો બત્રીસ સાગરોપમ તથા મનુષ્ય ભવો, વચલા અધિકકાળ-અબંધકાળ ઘટી શકે છે. ૬૭૮, અબંધકાળમાં ન જણાવેલી પ્રકૃતિઓ કેટલી હોય છે ? કઈ ? = ૭૯. ઉત્તર ૭૯ પ્રકૃતિઓનો અબંધકાળ જણાવેલ નથી તે આ પ્રમાણે :જ્ઞાનાવરણીય-૫, દર્શનાવરણીય-૬, વેદનીય - ૨, મોહનીય-૧૯, આયુષ્ય - ૨, નામકર્મ-૩૯, ગોત્ર-૧, અંતરાય-૫ દર્શનાવરણીય-૬ :- ૪ દર્શનાવરણીય, નિદ્રા, પ્રચલા. મોહનીય - ૧૯ પુરુષવેદ. :- અપ્રત્યાખ્યાનાદિ ૧૨ ાય, હાસ્યાદિ-૬, આયુષ્ય-૨ :- મનુષ્યાયુષ્ય, દેવાયુષ્ય. નામકર્મ -૩૯ :- પિંડ-૨૦, પ્રત્યેક-૬, વસ-૧૦, સ્થાવર-૩ ૩૯. પિંડ-૨૦ :- મનુષ્યગતિ, દેવગતિ, પંચેન્દ્રિય જાતિ, ૫ શરીર, ૩ અંગોપાંગ, પહેલું સંસ્થાન, ૪ વર્ણાદિ, શુભ વિહાયોગતિ, મનુષ્યાનુપૂર્વી, દેવાનુપૂર્વી. ૧૬૯ પ્રત્યેક-૬ :-પરાઘાત, ઉચ્છ્વાસ, અગુરુલઘુ, જિનનામ, નિર્માણ, ઉપઘાત. ઉત્તર ૭૯ પ્રકૃતિઓમાંથી ૩૯ પ્રકૃતિઓ ધ્રુવબંધિનિ હોય છે. સ્થાવર-૩ :- અસ્થિર, અશુભ, અયશ. ગોત્ર-૧ :- ઉચ્ચ ગોત્ર. ૬૭૯. અબંધકાળની ૭૯ પ્રકૃતિઓમાંથી ધ્રુવબંધિનિ પ્રકૃતિઓ કેટલી ? કઈ ? = જ્ઞાનાવરણીય -૫, દર્શનાવરણીય-૬, મોહનીય-૧૪, નામકર્મ-૯, અંતરાય-૫ = ૩૯. મોહનીય-૧૪ :- અપ્રત્યાખ્યાનાદિ ૧૨ ખાય, ભય, જુગુપ્સા. નામકર્મ-૯ :- તૈજસ - કાર્પણ શરીર, વર્ગાદિ-૪, અગુરુલઘુ, નિર્માણ, ઉપઘાત. Jain Educationa International ૬૮૦. અબંધકાળની ૭૯ પ્રકૃતિઓમાંથી અવબંધિન પ્રકૃતિઓ કેટલી હોય ? કઈ ? For Personal and Private Use Only Page #177 -------------------------------------------------------------------------- ________________ . ૧૭૦ કર્મગ્રંથ ૫મો ભાગ-૩ | ઉત્તર ૭૯ પ્રકૃતિઓમાંથી ૪૦ પ્રકૃતિઓ અધુવબંધિનિ હોય છે. તે આ પ્રમાણે વેદનીય-૨, મોહનીય-પ, આયુષ્ય-૨, નામકર્મ-૩૦, ગોત્ર-૧ = ૪૦. મોહનીય - ૫ - હાસ્ય, રતિ, અતિ, શોક, પુરુષવેદ આયુષ-૨:- મનુષ્પાયુષ્ય, દેવાયુથ નામકર્મ-૩૦ :- પિંડ-૧૪, પ્રત્યેક-૩, બસ-૧૦, સ્થાવર-૩ પિંડ-૧૪ :- મનુષ્યગતિ, દેવગતિ, પંચેન્દ્રિય જાતિ, ઔદારિક-વૈદ્રીય આહારક શરીર, ૩ અંગોપાંગ, પહેલું સંઘયણ, પહેલું સંસ્થાન, શુભ વિહાયોગતિ, મનુષ્યાનુપૂર્વી, દેવાનુપૂર્વી પ્રત્યેક-૩:- પરાઘાત, ઉચ્છવાસ, જિનનામ સ્થાવર-૩:- અસ્થિર, અશુભ, અશ. ૬૮૧. અધુવબંધિનિ ૪૦ પ્રકૃતિઓનો અબંધકાળ શા માટે ન હોય ? ઉત્તર અધુવબંધિનિ ૪૦ પ્રકૃતિઓ જે જણાવેલી છે તે સમક્તિના કાળમાં બંધાતી હોવાથી તેઓનો અબંધાળ હોતો નથી. સતત બંધકાળ પ્રકૃતિઓનું વર્ણન ૬૮૨. દેવદ્રિક તથા વૈક્રીયદ્ધિક આ ચાર પ્રકૃતિઓનો સતત બંધકાળ કેટલો હોય ? શાથી ? ઉત્તર ચાર પ્રકૃતિઓનો સતત બંધકાળ ત્રણ પલ્યોપમ સુધીનો હોય છે. યુગલીક મનુષ્યો તથા તિર્યંચો ભવ પ્રત્યયથી એટલે ભવના પ્રથમ સમયથી છેલ્લા સમય સુધી દેવગતિ પ્રાયોગ્ય બંધ કરતાં હોવાથી ત્રણ પલ્યોપમ સુધી નિરંતર બંધ ઘટી શકે છે.. સમયાદ સંખકાલ તિરિદુગનિએસુ આઉ અંતમુહૂ ઉરલિ અસંખપરટ્ટ સાયઠિઈ પુવકોડૂણા ૫૯ Jain Educationa International For Personal and Private Use Only Page #178 -------------------------------------------------------------------------- ________________ | કર્મગ્રંથ પમો ભાગ-૩ ૧૭૧ ભાવાર્થ - નિયંચદ્રિક અને નીચ ગોત્રના સમયથી માંડીને અસંખ્યાતકાળ સુધી નિરંતર બંધ હોય છે. આયુષ્ય કર્મનો અંતરમુહૂર્ત, ઔદારીક શરીરનો અસંખ્યાત પુગલ પરાવર્તાળ અને શાતા વેદનીયનો કાંઈક ન્યુન પુર્વક્રોડ વર્ષ સુધી નિરંતર બંધ હોય છે અ૫લા. ૬૮૩. તિર્યંચદ્રિક તથા નીચ ગોત્ર આ ત્રણ પ્રકૃતિઓનો સતત બંધકાળ કેટલા કાળ સુધી હોય ? શા કારણથી ?' ઉત્તર આ ત્રણ પ્રકૃતિઓનો સતત બંધકાળ જઘન્યથી એક સમય તથા ઉત્કૃષ્ટથી અસંખ્યાતકાળ સુધી બંધાય છે. તેઉકાય, વાઉકાયમાં અસંખ્યાતકાળ સુધી રહેવાવાળા જીવોને બંધમાં હોય છે તથા સાતમી નારકીમાં પહેલા ગુણસ્થાનકે રહેલા જીવોને સતત બંધમાં હોય છે તે કારણથી ઘટે છે. ૬૮૪. આયુષ્યનો સતત બંધકાળ કેટલો હોય ? ઉત્તર આયુષ્યનો સતત બંધકાળ એક અંતરમુહૂર્તનો હોય છે. ૬૮૫. ઔદારીક શરીરનો સતત બંધકાળ કેટલો હોય ? શાથી ? ઉત્તર ઔદારીક શરીર નિરંતરપણે સતત બંધાય તો અસંખ્યાતા પુદ્ગલ પરાવર્ત સુધી બંધાય છે. વ્યવહાર રાશિમાં આવ્યા પછી સ્થાવરમાં જીવો રહે તો આવલીકાના અસંખ્યાતમા ભાગ જેટલા સમય સુધી પુદ્ગલ પરાવર્તકાળ રહી શકે છે તેટલા કાળ સુધી ઔદારીક શરીરનો બંધ કહેલો છે. ૬૮૬. શાતા વેદનીયનો સતત બંધકાળ કેટલો હોય.? ઉત્તર શાતા વેદનીય જઘન્યથી એક સમય અને ઉત્કૃષ્ટથી દેશઉન એટલે આઠ વર્ષ જુન પુર્વક્રોડ વર્ષ સુધી બંધાયા કરે છે. જલહિસય પણસી પરધુસ્સાસે પબિંદિ તસચઉગે ! બત્તીસં સુહ વિહગઈ પુમ સુભગ-તિ-ગુચ્ચ ચઉરેસે ૬ શાથી Jain Educationa International For Personal and Private Use Only Page #179 -------------------------------------------------------------------------- ________________ કર્મગ્રંથ ૫મો ભાગ-૩ ભાવાર્થ - પરાઘાત-ઉચ્છ્વાસ-પંચેન્દ્રિય જાતિ તથા વસચતુષ્ક આ ૭ પ્રકૃતિનો ઉત્કૃષ્ટ સતત બંધકાળ એકસો પંચ્યાસી સાગરોપમ હોય. શુભ વિહાયોગતિ, પુરુષવેદ, સુભગત્રિક, ઉચ્ચગોત્ર તથા સમચતુરસ્ત્ર સંસ્થાન આ સાત પ્રકૃતિઓનો સતત બંધ એકસો બત્રીસ સાગરોપમ હોય છે ।।૬૦॥ ૬૮૭.પરાધાતાદિ-૭ પ્રકૃતિઓનો સતત બંધકાળ કેટલો હોય ? શાથી ? ૧૭૨ ઉત્તરપરાધાત-ઉચ્છ્વાસપંચેન્દ્રિય જાતિ તથા ત્રસચતુષ્ક આ પ્રકૃતિઓનો સતત બંધ ૧૮૫ સાગરોપમ હોય છે. કારણ આ પ્રકૃતિઓની પ્રતિપક્ષી પ્રકૃતિઓ આટલા કાળ સુધી અબંધમાં હોય છે. છઠ્ઠી નારકીનાં ૨૨ સાગરોપમ, નવમા ત્રૈવેયકના ૩૧ સાગરોપમ તથા ત્રણ વાર અચ્યુતના ૬૬ સાગરોપમ તથા બે વાર અનુત્તરના ૬૬ સાગરોપમ અને વચમાં થતાં મનુષ્યભવો અધિક કરતાં ૧૮૫ સાગરોપમકાળ થાય છે. તેટલા કાળ સુધી પંચેન્દ્રિય જાતિનો બંધ કરતાં પર્યાપ્તાપણાનો બંધ સાથે થતાં પરાધાતાદિ પ્રકૃતિઓ બંધાયા કરે છે. ૬૮૮. શુભ વિહાયોગતિ આદિ સાત પ્રકૃતિઓનો ઉત્કૃષ્ટ બંધકાળ (સતત) કેટલો હોય શાથી ? ઉત્તર શુભ વિહાયોગતિ-પુરુષવેદ-સુભગત્રિક-ઉચ્ચ ગોત્ર-પહેલું સંસ્થાન આ સાત પ્રકૃતિઓનો ઉત્કૃષ્ટ સતત બંધકાળ ૧૩૨ સાગરોપમ હોય છે. કારણ કે ત્રણ વાર અચ્યુતે જતાં વચમાં મનુષ્યભવો અધિક થાય તથા બે વાર વિજયાદીમાં જતાં મનુષ્યભવો અધિક થાય તો સમક્તિના કાળમાં પ્રતીપક્ષી પ્રકૃતિઓ બંધાતી ન હોવાથી સતત બંધાળ ઘટે છે. ૬૮૯. શુભ વિહાયોગતિ આદિ પ્રકૃતિઓનો ૧૮૫ સાગરોપમ બંધકાળ શા કારણથી નહીં ? ઉત્તર શુભ વિહાયોગતિ આદિ સાત પ્રકૃતિઓ પહેલા તથા બીજા ગુણસ્થાનકે જીવોને સતત બંધાતી નથી તેની પ્રતીપક્ષી પણ બંધાય છે. એટલે છઠ્ઠી નારકીમાં રહેલા મિથ્યાદ્રષ્ટિ જીવો તથા નવમા ત્રૈવેયકમાં રહેલા મિથ્યાદ્રષ્ટિ જીવો પ્રતીપક્ષી પ્રકૃતિઓનો બંધ કરી શકે છે. તે કારણથી ૧૮૫ સાગરોપમ સતત બંધકાળ ઘટતો નથી. Jain Educationa International For Personal and Private Use Only Page #180 -------------------------------------------------------------------------- ________________ કર્મગ્રંથ પમો ભાગ-૩ ૧૭૩ અસુખગઈ ભાઈ આગિઈ સંઘયણાહાર નિરય જો આ દુર્ગા થિર શુભ જસ થાવર દસ નપુઈથી ૬ જુ અલમસાયં ૬રા સમયા દંત મહુર્ત મણુદુગ-જિણ વઈર ઊરલ વંગેસુ તિલ્લી-સાયરા પરમો - અંતમુહુ- લહુ વિ આઊ જિણે ૬રા ભાવાર્થ - અશુભ વિહાયોગતિ-૪ જાતિ- પહેલા સિવાયનાં પાંચ સંસ્થાન-પહેલા સિવાયના પાંચ સંઘયણ આહારક શરીર • આહારક અંગોપાંગ • નરકગતિ - નકરકાનુપૂર્વી ઉદ્યોત- આપ-સ્થિર શુભ-યશ-સ્થાવરદશક નપુંસવેદ-સ્ત્રીવેદ-હાસ્ય-રતિ - અરતિ - શોક અને અશાતા વેદનીય આ ૪૧ પ્રકૃતિઓનો દરા જઘન્ય બંધ એકસમય તથા ઉત્કૃષ્ટ બંધકાળ એક અંતરમુહૂર્ત હોય છે. મનુષ્યગતિ- મનુષ્યાનુપૂર્વી-જિનનામ-પહેલું સંઘયણ-ઔદારિક અંગોપાંગ આ પાંચ પ્રકૃતિઓનો ઉત્કૃષ્ટ સતતબંધ ૩૩ સાગરોપમ હોય છે. ચાર આયુષ્ય તથા જિનનામ કર્મનો જઘન્ય સતતબંધ એક અંતર મુહૂર્તનો હોય છે. ૬૩. ૬૯૦. અશુભ વિહાયોગતિ આદિ ૪૧ પ્રકૃતિઓનો સતત બંધકાળ કેટલો હોય ? શાથી? ઉત્તર અશુભ વિહાયોગતિ એકેન્દ્રિયાદિ ૪ જાતિ પહેલા સિવાયના પાંચ સંસ્થાન તથા સંઘયણ આહારદ્ધિક-નરકટ્રિક-ઉધોતઆતપ-સ્થિર-શુભ-યશ-સ્થાવર-૧૦નપુંસવેદ-સ્ત્રીવેદ-હાસ્ય-રતિ-અરતિ-શોક તથા અશાતા વેદનીય આ ૪૧ પ્રકૃતિઓ જઘન્યથી એક સમય તથા ઉત્કૃષ્ટથી સતત એક અંતરમુહૂર્ત સુધી બંધાય છે. કારણ કે પરાવર્તમાન પ્રકૃતિ હોવાથી. ૬૯૧. મનુષ્યદ્ધિક આદિ પાંચ પ્રકૃતિઓનો ઉત્કૃષ્ટ સતત બંધકાળ કેટલો હોય ? શાથી? Jain Educationa International For Personal and Private Use Only Page #181 -------------------------------------------------------------------------- ________________ ૧૭૪ કર્મગ્રંથ પમ ભાગ- - - - - - - - ઉત્તર મનુષ્યદ્ધિક-જિનનામ-પહેલું સંઘયણ તથા ઔદારિક અંગોપાંગ આ પાંચ પ્રકૃતિઓ સતત બંધાય તો ૩૩ સાગરોપમ સુધી બંધાયા કરે છે. કારણ કે કોઈ જીવ જિનના બાંધતો બાંધતો અનુત્તર વિમાનમાં ગયેલ હોય તો ત્યાં નિરંતર મનુષ્યગતિ બંધાતી હોવાથી ૩૩ સાગરોપમ ઘટી શકે છે. ૬૯૨. આયુષ્ય તથા જિનનામ કર્મનો સતત બંધ જઘન્યથી કેટલો હોય ? ઉત્તર ચાર આયુષ્ય તથા જિનનામકર્મ આ પાંચ પ્રકૃતિઓનો જઘન્ય સતત બંધકાળ એક અંતર મુહૂર્તનો હોય છે. ૬૯૩. પાંચ સિવાયની અધુવબંધીની શેષ પ્રકૃતિઓનો જઘન્ય સતત બંધકાળ કેટલો હોય? ઉત્તર પાંચ સિવાયની અધુવબંધીની શેષ ૬૮ પ્રકૃતિઓનો જઘન્યથી સતત બંધકાળ એક સમયનો હોય છે. બંધાતી પ્રકૃતિઓને વિષે અબંધકાળ તથા સતત બંધકાળ જણાવતું વર્ણન ૬૯૪. જ્ઞાનાવરણીય પાંચ પ્રકૃતિઓને વિષે અબંધકાળ તથા સતત બંધકાળ કેટલો કેટલો હોય? ઉત્તર અબંધકાળ એક અંતરમુહૂર્ત. સતત બંધકાળ યુવબંધી હોવાથી દસ ગુણસ્થાનક સુધી હોય છે. ૬૯૫. દર્શનાવરણીય ૪ પ્રકૃતિઓને વિષે અબંધકાળ તથા સતત બંધકાળ કેટલો કેટલો હોય ? ઉત્તર અબંધકાળ એક અંતરમુહૂર્ત. સતત બંધકાળ યુવબંધી હોવાથી ૧થી ૧૦ ગુણ. સુધી હોય છે. ૬૯૬. નિદ્રા તથા પ્રચલા આ બે પ્રકૃતિઓનો અબંધકાળ તથા | સતત બંધકાળ કેટલો કેટલો હોય ? ઉત્તર અબંધકાળ એક અંતરમુહૂર્ત. સતત બંધકાળ ધુવબંધી હોવાથી ૧થી આઠમા ગુણના પહેલા ભાગ સુધી હોય છે. Jain Educationa International For Personal and Private Use Only Page #182 -------------------------------------------------------------------------- ________________ કર્મગ્રંથ ૫મો ભાગ-૩ ૧૭૫ ૬૯૭. થીણધ્ધીત્રીકનો અબંધકાળ તથા સતત બંધકાળ કેટલો કેટલો હોય ? ઉત્તર અબંધકાળ-૧૩૨ સાગરોપમ સાધિક. સતત બંધકાળ ધુવબંધી હોવાથી ૧-૨-ગુણસ્થાનક સુધી બંધાય છે. ૬૯૮. શાતા વેદનીયનો અબંધકાળ તથા સતત બંધકાળ કેટલો કેટલો હોય? ઉત્તર અબંધકાળ એક અંતરમુહૂર્ત, સતત બંધકાળ - દેશોન પૂર્વોડ વર્ષ. ૬૯૯. અશાતા વેદનીયનો અબંધકાળ તથા સતત બંધકાળ કેટલો કેટલો હોય ? ઉતર અબંધકાળ -અંતરમુહૂર્ત-સતત બંધકાળ - એક સમયથી અંતરમુહૂર્ત ૭૦૦. મિથ્યાત્વ મોહનીયનો અબંધકાળ તથા સતત બંધકાળ કેટલો કેટલો હોય ? ઉત્તર અબંધકાળ ૧૩૨ સાગરોપમ સતત બંધકાળ-ધુવબંધી હોવાથી પહેલા ગુણસ્થાનકે હોય છે. ૭૦૧.અનંતાનુબંધી ૪ કષાયનો અબંધકાળ તથા સતત બંધકાળ કેટલો કેટલો હોય ? ઉત્તર અબંધકાળ ૧૩૨ સાગરોપમ. સતત બંધકાળ યુવબંધીની હોવાથી ૧-૨ ગુણસ્થાનકે હોય છે. ૭૦૨. અપ્રત્યાખ્યાનીય ૪ કષાયનો અબંધકાળ તથા સતત બંધકાળ કેટલો કેટલો હોય ? ઉત્તર અબંધકાળ-દેશોન પૂર્વક્રોડ વર્ષ સતત બંધકાળ- ધુવબંધીની હોવાથી ૧થી ૪ ગુણસ્થાનક સુધી હોય છે. ૭૦૩. પ્રત્યાખ્ખીય ૪ કષાયનો અબંધકાળ તથા સતત બંધકાળ કેટલો કેટલો હોય ? ઉત્તર અબંધકાળ - દેશોનપૂર્વક્રોડવર્ષ - સતત બંધકાળ - યુવબંધી હોવાથી ૧ થી ૫ ગુણસ્થાનક સુધી હોય. ૭૦૪. સંજ્વલન ૪ કષાયનો અબંધકાળ તથા સતત બંધકાળ કેટલો કેટલો હોય ? Jain Educationa International For Personal and Private Use Only Page #183 -------------------------------------------------------------------------- ________________ ૧૭૬ કર્મગ્રંથ પમો ભાગ-૩ ઉત્તર અબંધકાળ-અંતરમુહૂર્ત- સતત બંધકાળ- ધુવબંધી હોવાથી એકથી નવમા ગુણસ્થાનકના અમુક અમુક ભાગ સુધી હોય છે. ૭૦૫. હાસ્ય-રતિનો અબંધકાળ તથા સતત બંધકાળ કેટલો | કેટલો હોય ? | ઉત્તર અબંધકાળ એક અંતરમુહૂર્ત-સતત બંધકાળ - એક સમયથી અંતરમુહૂર્ત ૭૦૬.અરતિ-શોકનો અબંધકાળ તથા સતત બંધકાળ કેટલો કેટલો હોય ? ઉત્તર અબંધકાળ અંતરમુહૂર્ત-સતત બંધકાળ.- ૧- સમયથી અંતર મુહૂર્ત. ૭૦૭. ભય-જુગુપ્સાનો અબંધકાળ તથા સતત બંધકાળ કેટલો કેટલો હોય? ઉત્તર અબંધકાળ -એક અંતમુહૂર્ત - સતત બંધકાળ - યુવબંધી હોવાથી ૧થી આઠમા ગુણસ્થાનકના સાતમા ભાગ સુધી હોય છે. ૭૦૮. પુરુષવેદનો અબંધકાળ તથા સતત બંધકાળ કેટલો કેટલો હોય ? ઉત્તર અબંધકાળ અંતર મુહૂર્ત-સતત બંધકાળ-સાધક ૧૩ર સાગરોપમ. ૭૦૯. સ્ત્રીવેદનો અબંધકાળ તથા સતત બંધકાળ કેટલો કેટલો હોય ? ઉત્તર અબંધકાળ-સા, ૧૩૨ સાગરોપમ સતત બંધકાળ ૧ સમયથી અંતર મુહૂર્ત ૭૧૦. નપુંસકવેદનો અબંધકાળ તથા સતત બંધકાળ કેટલો કેટલો હોય ? ઉત્તર અબંધકાળ સાધિક ૧૩૨ સાગરોપમ. સતત બંધકાળ ૧ સમયથી અંતર મુહૂર્ત. ૭૧૧.નરકાયુષ્યનો અબંધકાળ તથા સતત બંધકાળ કેટલો કેટલો હોય ? ઉત્તર અબંધકાળ-સાધિક ૧૬૩ સાગરોપમ-સતત બંધકાળ-અંતરમુહૂર્ત Jain Educationa International For Personal and Private Use Only Page #184 -------------------------------------------------------------------------- ________________ કર્મગ્રંથ ૫મો ભાગ-૩ ૧૭૭ ૭૧૨. તિર્યંચાયુષ્યનો અબંધકાળ તથા સતત બંધકાળ કેટલો કેટલો હોય ? ઉત્તર અબંધકાળ-સાધિક ૧૬૩ સાગરોપમ-સતત બંધકાળ- અંતમુહૂર્ત. ૭૧૩. મનુષ્પાયુષ્યનો અબંધકાળ તથા સતત બંધકાળ કેટલો કેટલો હોય ? ઉત્તર અબંધકાળ-દેશના પૂર્વક્રોડ વર્ષ સતત બંધકાળ- અંતમુહૂર્ત. ૭૧૪. દેવાયુષ્યનો અબંધકાળ તથા સતત બંધકાળ કેટલો કેટલો હોય ? ઉત્તર અબંધકાળ-અંતરમુહૂર્ત- સતત બંધકાળ- અંતમુહૂર્ત. ૭૧૫. નરકગતિનો અબંધકાળ તથા સતત બંધકાળ કેટલો કેટલો હોય ? ઉત્તર અબંધકાળ-સાધિક ૧૬૩ સાગરોપમ-સતત બંધકાળ -૧ સમયથી અંતરમુહૂર્ત ૭૧૬. તિર્યંચગતિનો અબંધકાળ તથા સતત બંધકાળ કેટલો કેટલો હોય ? ઉત્તર અબંધકાળ-સાધિક ૧૬૩ સાગરોપમ સતત બંધકાળ ૧ સમયથી અસંખ્યાતકાળ. ૭૧૭. મનુષ્યગતિનો અબંધકાળ તથા સતત બંધકાળ કેટલો કેટલો હોય ? ઉત્તર અબંધકાળ-દેશોન પૂર્વદોડ વર્ષ સતત બંધકાળ - ૩ પલ્યોપમ. ૭૧૮. એકેન્દ્રિયાદિ ૪ જાતિનો અબંધકાળ તથા સતત બંધકાળ કેટલો કેટલો હોય ? ઉત્તર અબંધકાળ-સાધિક ૧૮૫ સાગરોપમ-સતત બંધકાળ ૧ સમયથી અંતરમુહૂર્ત ૭૧૯, પંચેન્દ્રિય જાતિનો અબંધકાળ તથા સતત બંધ કાળ - કેટલો કેટલો હોય ? ઉત્તર અબંધકાળ-અંતરમુહૂર્ત • સતત બંધકાળ - સાધિક ૧૮૫ | સાગરોપમ. Jain Educationa International For Personal and Private Use Only Page #185 -------------------------------------------------------------------------- ________________ ૧૭૮ કર્મગ્રંથ પમો ભાગ-૩ ૭૨૦. દારિક શરીરનો અબંધકાળ તથા સતત બંધકાળ કેટલો કેટલો હોય ? ઉત્તર અબંધકાળ-દેશોન પૂર્વોડ વર્ષ - સતત બંધકાળ • અસંખ્યાત પુદ્ગલ પરાવર્ત. ૭૨૧. વૈકીય શરીરનો અબંધકાળ તથા સતત બંધકાળ કેટલો કેટલો હોય ? ઉત્તર અબંધકાળ -અંતર મુહૂર્ત- સતત બંધકાળ - ૩ પલ્યોપમ. ૭૨૨. આહારક શરીરનો અબંધકાળ તથા સતત બંધકાળ કેટલો કેટલો હોય ? ઉત્તર અબંધકાળ અંતર મુહૂર્ત- સતત બંધકાળ ૧ સમયથી અંતરમુહૂર્ત ૭૨૩. તૈજસ-શરીર-કાશ્મણ શરીરનો અબંધકાળ તથા સતત બંધકાળ કેટલો કેટલો હોય ? ઉત્તર અબંધકાળ અંતર મુહૂર્ત- સતત બંધકાળ- યુવબંધી હોવાથી ૧થી આઠમાં ગુણ.ના છઠ્ઠા ભાગ સુધી. ૭૨૪. ઔદારિક અંગોપાંગનો અબંધકાળ તથા સતત બંધકાળ કેટલો કેટલો હોય? ઉત્તર અબંધકાળ-દેશોનપૂર્વ કોડવર્ષ- સતત બંધકાળ- ૩૩ સાગરોપમ. ૭૨૫. વૈક્રીય અંગોપાંગનો અબંધકાળ તથા સતત બંધકાળ કેટલો કેટલો હોય? ઉત્તર અબંધકાળ- અંતરમુહૂર્ત- સતત બંધકાળ-૩ પલ્યોપમ. ૭૨૬. આહારક અંગોપાંગનો અબંધકાળ તથા સતત બંધકાળ કેટલો કેટલો હોય ? ઉત્તર અબંધકાળ-અંતરમુહૂર્ત- સતત બંધકાળ. ૧ સમયથી અંતરમુહૂર્ત. ૭૨૭. પહેલાં સંધયણનો અબંધકાળ તથા સતત બંધકાળ કેટલો કેટલો હોય? ઉત્તર અબંધકાળ-દેશોનપૂર્વક્રોડ વર્ષ- સતત બંધકાળ ૩૩ સાગરોપમ Jain Educationa International For Personal and Private Use Only Page #186 -------------------------------------------------------------------------- ________________ કર્મગ્રંથ ૫મો ભાગ-૩ ૭૨૮. ૨થી ૬ સંધયણનો અબંધકાળ તથા સતત બંધકાળ કેટલો કેટલો હોય ? ઉત્તર અબંધકાળ-સાધિક ૧૩૨ સાગરોપમ-સતત બંધકાળ ૧ સમયથી અંતરમુહૂર્ત. ૭૨૯. પહેલા સંસ્થાનનો અબંધકાળ તથા સતત બંધકાળ કેટલો કેટલો હોય ? ઉત્તર અબંધકાળ- અંતરમુહૂર્ત- સતત બંધાળ-૧૩૨ સાગરોપમ સાધિક. ૦૩૦. ૨થી ૬ સંસ્થાનનો અબંધકાળ તથા સતત બંધકાળ કેટલો કેટલો હોય ? ૧૭૯ ઉત્તર અબંધકાળ-સાધિક ૧૩૨ સાગરોપમ-સતત બંધકાળ- ૧ સમયથી અંતર મુહૂર્ત. ૭૩૧. વર્ણાદિ ચારનો અબંધકાળ તથા સતત બંધકાળ- કેટલો કેટલો હોય ? ઉત્તર અબંધકાળ-અંતરમુહૂર્ત-સતત બંધકાળ-ધ્રુવબંધી હોવાથી ૧થી૮માના ૬ ભાગ સુધી. ૭૩૨. નરકાનુપૂર્વીનો અબંધકાળ તથા સતત બંધકાળ કેટલો કેટલો હોય ? ઉત્તર અબંધકાળ-સાધિક ૧૬૩ સાગરોપમ સતત બંધકાળ- ૧ સમયથી અંતરમુહૂર્ત. ૭૩૩. તિર્યંચાનુપૂર્વીનો અબંધકાળ તથા સતત બંધકાળ કેટલો કેટલો હોય ? ઉત્તર અબંધકાળ-સાધિક ૧૬૩ સાગરોપમ-સતત બંધકાળ ૧ સમયથી અસંખ્યાતકાળ. ૭૩૪, મનુષ્યાનુપૂર્વીનો અબંધકાળ તથા સતત બંધકાળ કેટલો કેટલો હોય ? ઉત્તર અબંધકાળ-દેશોનપૂર્વક્રોડ વર્ષ-સતત બંધકાળ- ૩૩ સાગરોપમ. ૭૩૫, દેવાનુપૂર્વીનો અબંધકાળ તથા સતત બંધકાળ કેટલો કેટલો હોય ? Jain Educationa International For Personal and Private Use Only Page #187 -------------------------------------------------------------------------- ________________ કર્મગ્રંથ ૫મો ભાગ-૩ ઉત્તર અબંધકાળ-અંતર મુહૂર્ત- સતત બંધકાળ- ૩ પલ્યોપમ. ૭૩૬, પરાધાત-ઉચ્છ્વાસનો અબંધકાળ તથા સતત બંધકાળ કેટલો કેટલો હોય ? ૧૮૦ ઉત્તર અબંધકાળ- અંતર મુહૂર્ત- સતત બંધકાળ-૧૮૫ સાગરોપમ સાધિક. ૭૩૭. અશુભ વિહાયોગતિનો અબંધકાળ તથા સતત બંધકાળ કેટલો કેટલો હોય ? ઉત્તર અબંધકાળ-સાધિક ૧૩૨ સાગરોપમ - સતત બંધાળ ૧ સમયથી અંતરમુહૂર્ત. ૭૩૮. શુભ વિહાયોગતિનો અબંધકાળ તથા સતત બંધકાળકેટલો કેટલો હોય ? ૧૩૨ સાગરોપમ ૭૩૯. આતપનો અબંધકાળ તથા સતત બંધકાળ કેટલો કેટલો હોય ? ઉત્તર અબંધકાળ- અંતરમુહૂર્ત- સતત બંધકાળ સાધિક. ઉત્તર અબંધકાળ-સાધિક ૧૮૫ સાગરોપમ-સતત બંધકાળ ૧ સમયથી અંતર મુહૂર્ત. ૭૪૦. ઉદ્યોતનો અબંધકાળ તથા સતત બંધકાળ કેટલો કેટલો હોય ? ઉત્તર અબંધકાળ સાધિક ૧૬૩ સાગરોપમ સતત બંધકાળ-૧ સમયથી અંતરમુહૂર્ત. ૭૪૧. અગુરુલઘુ નિર્માણનો અબંધકાળ તથા સતત બંધકાળ કેટલો કેટલો હોય ? ઉત્તર અબંધકાળ - અંતરમુહૂર્ત - સતત બંધકાળ-ધ્રુવબંધી હોવાથી ૧થી ૮માના ૬ ભાગ સુધી. ૭૪૨. જિનનામનો અબંધકાળ તથા સતત બંધકાળ કેટલો કેટલો હોય ? ઉત્તર અબંધકાળ-અંતરમુહૂર્ત - સતત બંધકાળ - ૩૩ સાગરોપમ. Jain Educationa International For Personal and Private Use Only Page #188 -------------------------------------------------------------------------- ________________ કર્મગ્રંથ પમો ભાગ-૩ ૧૮૧ ૭૪૩. ઉપઘાતનો આબંધકાળ તથા સતત બંધાળ કેટલો - કેટલો હોય ? ઉત્તર અબંધકાળ-અંતરમુર્તિ - સતત બડાળ - કુવબંધી હોવાથી ૧થી ૮માના ૬ ભાગ સુધી ૩૪. બસ ચતુષ્કો અબંધકાળ તથા સતત બંધકાળ કેટલો કેટલો હોય ? ઉત્તર અબંધકાળ • અંતરમુહૂર્ત - સતત બંધકાળ- સાધિક ૧૮૫ સાગરોપમ ૭૪૫. સ્થિર-શુભનો અબંધકાળ તથા સતત બંધકાળ કેટલો કેટલો હોય ? ઉત્તર અબંધકાળ-અંતરમુહૂર્ત- સતત બંધકાળ- ૧ સમયથી અંતરમુહૂર્ત ૭૪૬. શુભગત્રિકનો અબંધકાળ તથા સતત બંધકાળ કેટલો કેટલો હોય ? ઉત્તર અબંધકાળ અંતરમુહૂર્ત- સતત બંધકાળ- સાધક ૧૩ર સાગરોપમ. ૭૪૭. યશ નામકર્મનો અબંધકાળ તથા સતત બંધકાળ કેટલો કેટલો હોય ? ઉત્તર અબંધકાળ અંતરમુહૂર્ત-સતત બંધકાળ- ૧ સમયથી અંતરમુહૂર્ત ૭૪૮. સ્થાવર ચતુષ્કનો અબંધકાળ તથા સતત બંધકાળ કેટલો કેટલો હોય? ઉત્તર અબંધકાળ સાધિક ૧૮૫ સાગરોપમ સતત બંધકાળ- ૧ સમયથી અંતરમુહૂર્ત. ૭૪૯. અસ્થિર-અશુભનો અબંધકાળ તથા સતત બંધકાળ કેટલો કેટલો હોય ? ઉત્તર અબંધકાળ-અંતરમુહૂર્ત- સતત બંધકાળ - ૧ સમયથી અંતરમુહૂર્ત. ૭૫૦.દુર્ભગત્રિકનો અબંધકાળ તથા સતત બંધકાળ કેટલો કેટલો હોય ? ઉત્તર અબંધકાળ-સાધિક ૧૩૨ સાગરોપમ-સતત બંધકાળ -૧ સમયથી અંતરમુહૂર્ત. . Jain Educationa International For Personal and Private Use Only Page #189 -------------------------------------------------------------------------- ________________ ૧૮૨ કર્મથ પો ભાગ-૩ ૭પ૧. અયશ નામકર્મનો અબંધકાળ તથા સતત બંધકાળ કેટલો કેટલો હોય ? ઉત્તર અબંધાળ-અંતર મુહૂર્ત- સતત બંધકાળ -૧ સમયથી અંતરમુહૂર્ત. ૭૫૨. ઉચ્ચ ગોત્રનો અબંધકાળ તથા સતત બંધકાળ કેટલો કેટલો હોય ? ઉત્તર અબંધકાળ - ૧ અંતરમુહૂર્ત- સતત બંધકાળ- સાધિક ૧૩૨ સાગરોપમ. ૭પ૩. નીચ ગોત્રનો અબંધકાળ તથા સતત બંધકાળ કેટલો કેટલો હોય ? ઉત્તર અબંધકાળ-સાધિક ૧૩૨ સાગરોપમ સતત બંધકાળ • ૧ સમયથી અસંખ્યાતકાળ. ૭૫૪. અંતરાયની પાંચ પ્રકૃતિઓનો અબંધકાળ તથા સતત બંધકાળ કેટલો કેટલો હોય ? | ઉત્તર અબંધકાળ- અંતરમુહૂર્ત- સતત બંધકાળ- યુવબંધી હોવાથી ૧થી ૧૦ ગુણ. સુધી હોય. સ્થિતિબંધ અધિકાર સમાપ્ત - - - - - - - Jain Educationa International For Personal and Private Use Only Page #190 -------------------------------------------------------------------------- ________________ ૧ २ 3 ૪ ૫ પ્રશ્નોત્તરી પ્રશ્નોત્તરી પ્રશ્નોત્તરી પ્રશ્નોત્તરી પ્રશ્નોત્તરી પ્રશ્નોત્તરી પ્રશ્નોત્તરી પ્રશ્નોત્તરી પ્રશ્નોત્તરી પ્રશ્નોત્તરી પ્રશ્નોત્તરી ૧૨ પ્રશ્નોત્તરી ૧૩ લઘુ સંગ્રહણી પ્રશ્નોત્તરી ૧૪ જીવવિચાર દંડક લધુસંગ્રહણી પ્રશ્નોત્તરી ૧૩ કર્મગ્રંથ-૫ ભાગ-૩ પ્રશ્નોત્તરી ૧૬ જીવ વિચાર વિવેચન પ્રશ્નોત્તરી ૧૭ નવતત્ત્વ વિવેચન પ્રશ્નોત્તરી * આ નિશાનવાળા પુસ્તકો અલભ્ય છે. ૬ ઉ પૂજય ગણિવર્યશ્રીના પ્રકાશીત થયેલા પ્રશ્નોત્તરી ગ્રંથમાળાના પ્રકાશનો ८ જીવવિચાર* દંડક* નવતત્વ* કર્મગ્રંથ ભાગ-૧* કર્મગ્રંથ ભાગ-૨* કર્મગ્રંથ ભાગ-૩* કર્મગ્રંથ સત્તાપ્રકરણ ઉદય સ્વામિત્વ ૯ કર્મગ્રંથ-૪ ભાગ-૧ ૧૦ કર્મગ્રંથ-૪ ભાગ-૨ ૧૧ કર્મગ્રંથ-૫ ભાગ-૧ કર્મગ્રંથ-૫ ભાગ-૨ Jain Educationa International For Personal and Private Use Only A. §-00 રૂા. ૪-૦૦ રૂ. ૮-૦૦ .. §-00 .. 9-00 ૧. ૧૦-૦૦ ૧. ૧૦-૦૦ રૂ. ૧૫-૦૦ રૂ. ૧૫-૦૦ ૧. ૧૫-૦૦ ૩. ૧૫-૦૦ یہ یہ ہے ૧. ૧૫-૦૦ રૂા. 8-00 ૩. ૨૦-૦૦ ૧. ૨૫-૦૦ રૂા. ૧૫-૦૦ ૨. ૧૮-૦૦ www.jainellbrary.org