SearchBrowseAboutContactDonate
Page Preview
Page 93
Loading...
Download File
Download File
Page Text
________________ કર્મગ્રંથ ૫મો ભાગ-૩ ઉત્તર ચારેય આયુષ્યનો જઘન્ય સ્થિતિબંધ અસની તથા સની જીવો કરે ૩૩૫. નારક અને દેવાયુષ્યનો જધન્ય સ્થિતિબંધ ક્યા જીવો કરે ? ઉત્તર નારક અને દેવાયુનો જઘન્ય સ્થિતિબંધ અસની પર્યાપ્ત તિર્યંચો તથા સની પર્યાસા તિર્યંચો અને મનુષ્યો કરે છે. ૩૩૬.તિર્યંચ તથા મનુષ્ય આયુષ્યનો જઘન્ય સ્થિતિબંધ ક્યા જીવો કરે ? ઉત્તર તિર્યંચ તથા મનુષ્ય આયુષ્યનો જઘન્ય સ્થિતિબંધ એકેન્દ્રિય, વિન્દ્રિય, અસની તિર્યંચો મનુષ્યો તથા સન્ની તિર્યંચો તથા મનુષ્યો કરે છે. ૩૩૭. બાકીની પ્રકૃતિઓનો જધન્ય સ્થિતિબંધ ક્યા જીવો કરે ? ઉત્તર બાકીની ૮૫ પ્રકૃતિઓ આ પ્રમાણે જાણવી દર્શનાવરણીય-૫, વેદનીય-૧, મોહનીય-૨૧, નામકર્મ-૫૭, ગોત્ર-૧ = ૮૫. દર્શનાવરણીય-૫:- નિદ્રાદિ-૫ વેદનીય-૧:- અશાતા વેદનીય ગોત્ર-૧:- નીચ ગોત્ર મોહનીય-૨૧ :- અનંતાનુબંધી આદિ-૧૨ કપાય, હાસ્યાદિ-૬, મિથ્યાત્વ મોહનીય, સ્ત્રીવેદ- નપુંસકવેદ નામકર્મ-પ૭ :- પિંડપ્રકૃતિ-૩૧, પ્રત્યેક-૭, વસ-૯, સ્થાવર-૧૦ = ૫૭ પિંડપ્રકૃતિ-૩૧ :- ગતિ-૨, જાતિ-૫, ઔદારિક-તૈજસ-કર્મણ શરીર ઔદારિક અંગોપાંગ, ૬-સંઘયણ, ૬-સંસ્થાન, વાણદિ-૪, વિહાયોગતિ-ર, તિર્યંચાનુપૂર્વી, મનુષ્યાનુપૂર્વી. પ્રત્યેક-૭:- પરાઘાત, ઉચ્છવાસ, આતપ, ઉદ્યોત, અગુરુલઘુ નિર્માણ, ઉપધાત. ત્રણ-૯ :- ત્રસ, બાદર, પર્યાય, પ્રત્યેક, સ્થિર, શુભ, સુભગ, સુસ્વર, આદેય. Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005276
Book TitleKarmgranth 05 by 03 Prashnottari
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherPadarth Prakashan Trust
Publication Year1992
Total Pages210
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy