SearchBrowseAboutContactDonate
Page Preview
Page 60
Loading...
Download File
Download File
Page Text
________________ કર્મગ્રંથ પમો ભાગ-૩ ૫૩ ૨૨૧. એકેન્દ્રિય આદિને વિષે ચઉરીન્દ્રિય જાતિનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ કેટલો હોય ? ઉત્તર ચઉરીન્દ્રિય જાતિનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ આ પ્રમાણે હોય. જીવો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ એકેન્દ્રિય ૯/૩૫ સાગરોપમ બેઈન્દ્રિય ૬ ૩/૭ સાગરોપમ તેઈન્દ્રિય ૧૨ ૬/૭ સાગરોપમ ચઉરીન્દ્રિય ૨૫ ૫/૭ સાગરોપમ અસત્ની પંચેન્દ્રિય ૨૫૭ ૧/૭ સાગરોપમ. ૨૨૨. એકેન્દ્રિય આદિને વિષે પંચેન્દ્રિય જાતિનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ કેટલો હોય ? ઉત્તર પંચેન્દ્રિય જાતિનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ આ પ્રમાણે હોય. જીવો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ એકેન્દ્રિય ૨/૭ સાગરોપમ બેઈન્દ્રિય ૭ ૧/૭ સાગરોપમ તેઈન્દ્રિય ૧૪ ૨/૭ સાગરોપમ ચઉરીન્દ્રિય ૨૮ ૪/૭ સાગરોપમ અસની પંચેન્દ્રિય ૨૮૫ ૫/૭ સાગરોપમ. ૨૨૩. એકેન્દ્રિય આદિને વિષે ઔદારિક શરીરનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ કેટલો હોય ? ઉત્તર ઔદારિક શરીરને ઉત્કૃષ્ટ સ્થિતિબંધ આ પ્રમાણે હોય. જીવો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ ૨/૭ સાગરોપમ બેઈન્દ્રિય ૭ ૧/૩ સાગરોપમાં તેઈન્દ્રિય ૧૪ ૨/૭ સાગરોપમ ચઉરીન્દ્રિય ૨૮ ૪/૭ સાગરોપમ અસન્ની પંચેન્દ્રિય ૨૮૫ ૫/૭ સાગરોપમ. Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005276
Book TitleKarmgranth 05 by 03 Prashnottari
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherPadarth Prakashan Trust
Publication Year1992
Total Pages210
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy