SearchBrowseAboutContactDonate
Page Preview
Page 52
Loading...
Download File
Download File
Page Text
________________ કર્મગ્રંથ ૫મો ભાગ-૩ ૧૯૭. એકેન્દ્રિય આદિને વિષે અનંતાનુંબંધિ ૪ કષાયનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ કેટલો હોય ? ઉત્તર અનંતાનુંબંધિ ૪ કષાયનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ આ પ્રમાણે હોય. જીવો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ એકેન્દ્રિય બેઈન્દ્રિય તેઈન્દ્રિય ચઉરીન્દ્રિય અસન્ની પંચેન્દ્રિય ચઉરીન્દ્રિય અસન્ની પંચેન્દ્રિય ૧૯૮. એકેન્દ્રિય આદિને વિષે અપ્રત્યાખ્યાન ૪ કાયનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ કેટલો હોય ? ઉત્તર અપ્રત્યાખ્યાન ૪ કષાયનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ આ પ્રમાણે હોય. જીવો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ એકેન્દ્રિય ૪/૭ સાગરોપમ બેઈન્દ્રિય ૧૪ ૨/૭ સાગરોપમ તેઈન્દ્રિય ૨૮ ૪/૭ સાગરોપમ ૫૭ ૧/૭ સાગરોપમ ૫૭૧ ૩/૭ સાગરોપમ. ૪/૭ સાગરોપમ ૧૪ ૨/૭ સાગરોપમ ૨૮ ૪/૭ સાગરોપમ ૫૮ ૧/૭ સાગરોપમ ૫૭૧ ૩/૭ સાગરોપમ. ૧૯૯. પ્રત્યાખ્યાનીય-૪ કષાયનો એકેન્દ્રિય આદિને વિષે ઉત્કૃષ્ટ સ્થિતિબંધ કેટલો હોય ? ઉત્તર પ્રત્યાખ્યાનીય-૪ કષાયનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ આ પ્રમાણે હોય. ઉત્કૃષ્ટ સ્થિતિબંધ ૪/૭ સાગરોપમ ૧૪ ૨/૭ સાગરોપમ ૨૮ ૪/૭ સાગરોપમ ૫૭ ૧/૭ સાગરોપમ ૫૭૧ ૩/૭ સાગરોપમ. જીવો એકેન્દ્રિય બેઈન્દ્રિય તેઈન્દ્રિય ચઉરીન્દ્રિય અસની પંચેન્દ્રિય Jain Educationa International ૪૫ For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005276
Book TitleKarmgranth 05 by 03 Prashnottari
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherPadarth Prakashan Trust
Publication Year1992
Total Pages210
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy