SearchBrowseAboutContactDonate
Page Preview
Page 51
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૪ કર્મગ્રંથ ૫મો ભાગ-૩ ૧૯૪. એકેન્દ્રિય આદિને વિષે શાતાદનીયનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ કેટલો હોય ? ઉત્તર શાતા વેદનીયનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ આ પ્રમાણે હોય. જીવો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ એકેન્દ્રિય ૩/૧૪ સાગરોપમ બેઈન્દ્રિય ૫ ૫/૧૪ સાગરોપમ તેઈન્દ્રિય ૧૦ ૫/૭ સાગરોપમ ચઉરીન્દ્રિય ૨૧ ૩/૭ સાગરોપમ અસન્ની પંચેન્દ્રિય ૨૧૪ ૨/૭ સાગરોપમાં ૧૯૫. એકેન્દ્રિય આદિને વિષે અશાતાવેદનીયનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ કેટલો હોય ? ઉત્તર અશાતાવેદનીયનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ આ પ્રમાણે હોય. જીવો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ એકેન્દ્રિય /૭ સાગરોપમ બેઈન્દ્રિય ૧૦ ૫/૭ સાગરોપમ તેઈન્દ્રિય ૨૧ ૩/૭ સાગરોપમ ચઉરીન્દ્રિય ૪૨ ૬/૭ સાગરોપમ અસન્ની પંચેન્દ્રિય , ૪૨૮ ૪/૭ સાગરોપમ. ૧૯૬. એકેન્દ્રિય આદિને વિષે મિથ્યાત્વ મોહનીયનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ કેટલો હોય ? ઉત્તર મિથ્યાત્વ મોહનીયનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ આ પ્રમાણે હોય. જીવો . ઉત્કૃષ્ટ સ્થિતિબંધ એકેન્દ્રિય ૧ સાગરોપમ બેઈન્દ્રિય ૨૫ સાગરોપમ ૫૦ સાગરોપમ ૧ ચઉરીન્દ્રિય ૧૦૦ સાગરોપમ અસની પંચેન્દ્રિય ૧૦૦૦ સાગરોપમ • તેઈન્દ્રિય Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005276
Book TitleKarmgranth 05 by 03 Prashnottari
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherPadarth Prakashan Trust
Publication Year1992
Total Pages210
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy