________________
૪૪
કર્મગ્રંથ ૫મો ભાગ-૩
૧૯૪. એકેન્દ્રિય આદિને વિષે શાતાદનીયનો ઉત્કૃષ્ટ
સ્થિતિબંધ કેટલો હોય ? ઉત્તર શાતા વેદનીયનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ આ પ્રમાણે હોય. જીવો
ઉત્કૃષ્ટ સ્થિતિબંધ એકેન્દ્રિય
૩/૧૪ સાગરોપમ બેઈન્દ્રિય
૫ ૫/૧૪ સાગરોપમ તેઈન્દ્રિય
૧૦ ૫/૭ સાગરોપમ ચઉરીન્દ્રિય
૨૧ ૩/૭ સાગરોપમ અસન્ની પંચેન્દ્રિય ૨૧૪ ૨/૭ સાગરોપમાં ૧૯૫. એકેન્દ્રિય આદિને વિષે અશાતાવેદનીયનો ઉત્કૃષ્ટ
સ્થિતિબંધ કેટલો હોય ? ઉત્તર અશાતાવેદનીયનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ આ પ્રમાણે હોય. જીવો
ઉત્કૃષ્ટ સ્થિતિબંધ એકેન્દ્રિય
/૭ સાગરોપમ બેઈન્દ્રિય
૧૦ ૫/૭ સાગરોપમ તેઈન્દ્રિય
૨૧ ૩/૭ સાગરોપમ ચઉરીન્દ્રિય
૪૨ ૬/૭ સાગરોપમ અસન્ની પંચેન્દ્રિય , ૪૨૮ ૪/૭ સાગરોપમ. ૧૯૬. એકેન્દ્રિય આદિને વિષે મિથ્યાત્વ મોહનીયનો ઉત્કૃષ્ટ
સ્થિતિબંધ કેટલો હોય ? ઉત્તર મિથ્યાત્વ મોહનીયનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ આ પ્રમાણે હોય. જીવો .
ઉત્કૃષ્ટ સ્થિતિબંધ એકેન્દ્રિય
૧ સાગરોપમ બેઈન્દ્રિય
૨૫ સાગરોપમ
૫૦ સાગરોપમ ૧ ચઉરીન્દ્રિય
૧૦૦ સાગરોપમ અસની પંચેન્દ્રિય
૧૦૦૦ સાગરોપમ
• તેઈન્દ્રિય
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org