SearchBrowseAboutContactDonate
Page Preview
Page 53
Loading...
Download File
Download File
Page Text
________________ કર્મગ્રંથ ૫મો ભાગ-૩ ૨૦૦, સંજ્વલન ૪ કષાયનો એકેન્દ્રિયાદિ જીવોને વિષે ઉત્કૃષ્ટ સ્થિતિબંધ કેટલો હોય ? ૪૬ ઉત્તર સંજ્વલન ૪ કષાયનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ આ પ્રમાણે હોય. જીવો એકેન્દ્રિય બેઈન્દ્રિય તેઈન્દ્રિય ચઉરીન્દ્રિય અસન્ની પંચેન્દ્રિય ૨૦૧. એકેન્દ્રિય આદિને વિષે સ્થિતિબંધ કેટલો હોય ? ઉત્તર : એકેન્દ્રિય આદિને વિષે હાસ્ય મોહનીયનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ આ પ્રમાણે હોય. જીવો એકેન્દ્રિય બેઈન્દ્રિય તેઈન્દ્રિય ચઉરીન્દ્રિય અસન્ની પંચેન્દ્રિય ૨૦૨. એકેન્દ્રિય આદિને વિષે સ્થિતિબંધ કેટલો હોય ? જીવ એકેન્દ્રિય બેઈન્દ્રિય તેઈન્દ્રિય ઉત્કૃષ્ટ સ્થિતિબંધ ૪/૭ સાગરોપમ ૧૪ ૨/૭ સાગરોપમ ૨૮ ૪/૭ સાગરોપમ ૫૭ ૧/૭ સાગરોપમ ૫૭૧ ૩/૭ સાગરોપમ. હાસ્ય મોહનીયનો ઉત્કૃષ્ટ ચઉરીન્દ્રિય અસન્ની પંચેન્દ્રિય Jain Educationa International ઉત્કૃષ્ટ સ્થિતિબંધ ૧/૭ સાગરોપમ ઉત્તર : રતિ મોહનીયનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ આ પ્રમાણે હોય. ઉત્કૃષ્ટ સ્થિતિબંધ ૧/૭ સાગરોપમ ૩ ૪/૭ સાગરોપમ ૭ ૧/૭ સાગરોપમ ૧૪ ૨/૭ સાગરોપમ ૧૪૨ ૬/૭ સાગરોપમ. રતિ મોહનીયનો ઉત્કૃષ્ટ ૩ ૪/૭ સાગરોપમ ૭ ૧/૭ સાગરોપમ ૧૪ ૨/૭ સાગરોપમ ૧૪૨ ૬/૭ સાગરોપમ. For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005276
Book TitleKarmgranth 05 by 03 Prashnottari
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherPadarth Prakashan Trust
Publication Year1992
Total Pages210
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy